________________
૨૬૨
ખંભાતનાં જિનાલયો (૬૯) સં૧૯૬૭...............................વિજયસેનસૂરિ (90) સં૧૬૬૭..................કમંદ............... (૭૧) તપા) શ્રી હેમસોમસૂરિ...આચાર્ય શ્રી વિમલસોમસૂરિ.... સંવત ૧૯૬૭ વર્ષે...
સં. ૧૬૬૯ (૭૨) સંવત ૧૯૬૯ વર્ષે ઉકેશ જ્ઞાતિ સો.તેજપાલ ભાર્યા તેજલદે નાગ્ના શ્રી પાર્શ્વ પરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિતશ્વ તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિભિઃ શ્રેયોતિ | સકલ સંઘસ્ય | (૭૩) સંવત ૧૬૬૯ વર્ષે આષાઢ શિત ત્રયોદશી દિને ઉકેશ જ્ઞાતિય સો. તેજપાલ ભાર્યા તેજલદે નાગ્ના શ્રેયસે શ્રી પાર્શ્વનાથ પરિકરઃ કારિતા પ્રતિષ્ઠિતબ્ધ તપાગચ્છ શ્રી વિજયસેના સૂરિભિઃ શ્રી પંમેરુવિજયઃ પ્રણયતિત્તરાસ(8) સકલ સંઘાયે પ્રજલભૂયાત્
સં. ૧૯૭૦ (૭૪) સં ૧૯૭૦ સ્તંભતીર્થે વૈશાખ માસે શુકલ પક્ષે ૫....... અકબ્બર.... વિજયસેનસૂરિ (૭૫) સં. ૧૯૭૦ સ્તંભતીર્થે વૈશાખ માસે શુકલ પક્ષે ૫..... અકબ્બર....વિજયસેનસૂરિ (૭૬) સં. ૧૬૭૦............................વિજયસેનસૂરિ
(૬૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૭) બિરાજમાન સુમતિનાથની
પ્રતિમાનો લેખ. (૭૦) ચિતારીબજાર-આદેશ્વરના જિનાલયમાં જમણી બાજુ બારી સન્મુખ બિરાજમાન કુંથુનાથ પ્રતિમાનો
લેખ. (૭૧) જીરાળાપાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમા
પરનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક પ્રતિમાના પરિકરમાં જમણી બાજુ કાઉસ્સગ્ગ નીચેનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક પ્રતિમાના પરિકરમાં ડાબી બાજુ કાઉસ્સગ્ગ નીચેનો લેખ. વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયમાં ભોંયરામાં મૂળનાયક શાંતિનાથની ડાબી બાજુ બિરાજમાન સુવિધિનાથની પ્રતિમાનો લેખ. વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયમાં ભોયરામાં મૂળનાયક શાંતિનાથની જમણી બાજુ બિરાજમાન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૨) બિરાજમાન વાસુપૂજ્યની પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org