________________
ખંભાતનાં જિનાલયો
(૭૭) સં. ૧૬૭૦...
(૭૮) સં. ૧૬૭૦...
(૭૯) સં. ૧૬૭૦...
(૮૦) સં. ૧૬૭૦... (૮૧) સં. ૧૬૭૦....
(૮૨) સં. ૧૬૭૦..
(૮૩) સં. ૧૬૭૦..
(૮૪) સં. ૧૬૭૨.
(૮૫) સં. ૧૬૭૩....
(૮૬) સં. ૧૬૭૩...
.વિજયસેનસૂરિ
.વિજયસેનસૂરિ
..વિજયસેનસૂરિ
વિજયસેનસૂરિ
.વિજયસેનસૂરિ
.વિજયદેવસૂરિ ..વિજયસેનસૂરિ
સં ૧૬૭૨
સં. ૧૬૭૩
Jain Education International
.વિજયસેનસૂરિ.........
(૭૭) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૨૩) બિરાજમાન પદ્મપ્રભુની પ્રતિમાનો લેખ.
(૭૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૪) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ.
(૭૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૩૩) બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ.
(૮૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૩૭) બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ.
(૮૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૫૯) બિરાજમાન સુપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ.
(૮૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં ૭૨) બિરાજમાન ધર્મનાથની
પ્રતિમાનો લેખ.
૨૬૩
(૮૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ આવેલી દેવકુલિકામાં બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ.
(૮૪) ઊંડીપોળ-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન કુંથુનાથની
પ્રતિમાનો લેખ.
(૮૫) શકરપુર-સીમંધરસ્વામીના જિનાલયમાં મૂળનાયકના પરિકરમાંના કાઉસ્સગ્ગ નીચેનો લેખ. (૮૬) કુંભારવાડો-શીતલનાથના જિનાલયમાં મૂળનાયકના પરિકરમાંના કાઉસ્સગ્ગ નીચેનો લેખ.
For Personal & Private Use Only
www.jainelibrary.org