SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૨૦૭ આરસ પ્રતિમા - પાંચ - ૫ ૧લે માળ મલ્લિનાથ-ભગવાનની જમણી (૧) જગવલ્લભ પાર્શ્વનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૧” સંત ૧૬૬૧ - મૂર્તિલેખ આરસ પ્રતિમા – ચાર - ૪ ધાતુ પ્રતિમા - એક -૧ ભોયરું (૧) શ્રી નેમિનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૫૧” લેખ નથી. અહીં ડાબે ગભારે શ્રી ચંદ્રપ્રભુસ્વામી બિરાજમાન છે જેની ઊંચાઈ ૨૩” છે તથા જમણા ગભારે શ્રી આરસ પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૯” છે. મૂળનાયક શ્યામ વર્ણના છે. લેપ થયેલ છે. અહીં કુલ ૧૭ આરસ પ્રતિમાઓ તથા ૧ યક્ષની અને ૧ રાતા વર્ણના દેવીની પ્રતિમાઓ છે. પ્રથમ મજલી (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ઉપર) (૧) શ્રી મલ્લિનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૧૭” સં. ૧૭૮૧......... અષાઢ સુદિ દશમ.......... શુક્રવાર.........શાહ સમાચંદ ........... વિદ્યાસાગર સૂરિ. અહીં કુલ ૭ આરસ પ્રતિમાઓ છે. (૨) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ : (શ્રી મલ્લિનાથ ભગવાનની જમણી બાજુનો ગભારો) મૂળનાયક તરીકે – ઊંચાઈ ૧૯” (ફણા સાથે - ૨૦”) મૂર્તિલેખ સં. ૧૭૨૧ શ્રી નેમિનાથ : (મૂળનાયકની ડાબી બાજુ) સં. ૧૯૭૭ આ જમણી બાજુના ગભારામાં કુલ ૭ આરસ પ્રતિમાઓ બિરાજમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy