________________
૨૦૬
ખંભાતનાં જિનાલયો
આ દેવકુલિકામાં આરસની પ્રતિમાઓ કુલ ૩ છે.
મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ દેવકુલિકા (૧) શ્રી શાંતિનાથ મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭”
“સં. ૧૬૭૭.........સો. કુંઅરજી કારિત પ્રતિષ્ઠિત.....શ્રી વિજયદેવસૂરિભિઃ ” (૨) શ્રી સુમતિનાથ ઃ (શ્રી શાંતિનાથની ડાબી બાજુ)
લેખ નથી (૩) શ્રી કુંથુનાથ ઃ (શ્રી શાંતિનાથની જમણી બાજુ)
લેખ નથી. આ દેવકુલિકામાં આરસની પ્રતિમાઓ સંખ્યા ૩ છે.
ભોંયરામાં નેમિનાથ ભગવાનની જમણી બાજુની દેવકુલિકા (૧) શ્રી આદેશ્વર :
મૂળનાયક તરીકે - ઊંચાઈ ૫૧” લેખ નથી.
આ દેવકુલિકામાં મૂળનાયકની આજુબાજુ કાઉસગ્ગ મુદ્રામાં બે આરસપ્રતિમાઓ છે.આ બન્ને પ્રતિમાઓને લેખ નથી. અહીં કુલ ૩ આરસપ્રતિમાઓ (૧ પદ્માસનસ્થ મૂળનાયક + ૨ કાઉસ્સગિયા) છે.
ભોયરામાં નેમિનાથ ભગવાનની ડાબી બાજુની દેવકુલિકા (૧) શ્રી મહાવીર સ્વામી
મૂળનાયક તરીકે – ઊંચાઈ ૫૧” લેખ નથી.
આ દેવકુલિકામાં કુલ ૩ આરસ પ્રતિમાઓ છે. એક પ્રતિમાજીઓ પર લેખ નથી. અહીં રંગમંડપમાં ડાબી બાજુના ગોખમાં અંબિકાદેવીની સુંદર, કલાત્મક આરસની મૂર્તિ છે.
૧લે માળ મલ્લિનાથ ભગવાનની ડાબી બાજુ દેવકુલિકા (૧) વાસુપૂજ્ય સ્વામી :
મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” સં. ૧૬૪૩........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org