SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ખંભાતનાં જિનાલયો આ દેવકુલિકામાં આરસની પ્રતિમાઓ કુલ ૩ છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ દેવકુલિકા (૧) શ્રી શાંતિનાથ મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” “સં. ૧૬૭૭.........સો. કુંઅરજી કારિત પ્રતિષ્ઠિત.....શ્રી વિજયદેવસૂરિભિઃ ” (૨) શ્રી સુમતિનાથ ઃ (શ્રી શાંતિનાથની ડાબી બાજુ) લેખ નથી (૩) શ્રી કુંથુનાથ ઃ (શ્રી શાંતિનાથની જમણી બાજુ) લેખ નથી. આ દેવકુલિકામાં આરસની પ્રતિમાઓ સંખ્યા ૩ છે. ભોંયરામાં નેમિનાથ ભગવાનની જમણી બાજુની દેવકુલિકા (૧) શ્રી આદેશ્વર : મૂળનાયક તરીકે - ઊંચાઈ ૫૧” લેખ નથી. આ દેવકુલિકામાં મૂળનાયકની આજુબાજુ કાઉસગ્ગ મુદ્રામાં બે આરસપ્રતિમાઓ છે.આ બન્ને પ્રતિમાઓને લેખ નથી. અહીં કુલ ૩ આરસપ્રતિમાઓ (૧ પદ્માસનસ્થ મૂળનાયક + ૨ કાઉસ્સગિયા) છે. ભોયરામાં નેમિનાથ ભગવાનની ડાબી બાજુની દેવકુલિકા (૧) શ્રી મહાવીર સ્વામી મૂળનાયક તરીકે – ઊંચાઈ ૫૧” લેખ નથી. આ દેવકુલિકામાં કુલ ૩ આરસ પ્રતિમાઓ છે. એક પ્રતિમાજીઓ પર લેખ નથી. અહીં રંગમંડપમાં ડાબી બાજુના ગોખમાં અંબિકાદેવીની સુંદર, કલાત્મક આરસની મૂર્તિ છે. ૧લે માળ મલ્લિનાથ ભગવાનની ડાબી બાજુ દેવકુલિકા (૧) વાસુપૂજ્ય સ્વામી : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” સં. ૧૬૪૩........ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy