SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૨૦૫ (૧૦) શ્રી સંભવનાથ : (મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુની બારી સામે) મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૯ “સંવત ૧૭૭૧ વર્ષે આષાઢ સુદિ ૧૦ શુક્ર સાક્ષી ઉશવંશ જ્ઞાતીય વૃદ્ધ શાખીય |શ્રી સંભવનાથ બિંબ કારાપિત શ્રી અંચલગચ્છન પૂજ્ય શ્રી વિદ્યાસાગરસૂરી ઉપદેશેન સા સુંદરદાસ સા સમાચંદ સહિતે........” (૧૧) શ્રી સુવિધિનાથઃ (શ્રી સંભવનાથની જમણી બાજુ) સં. ૧૭૮૧........... આષાઢ સુદિ ૧૦........... (૧૨) શ્રી નેમિનાથ : (શ્રી સંભવનાથની ડાબી બાજુ) લેખ નથી (૧૩) શ્રી અજીતનાથ : (મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ બારણા સામે) મૂળનાયક તરીકે ઊંચાઈ ૧૯” લેખ નથી (૧૪) શ્રી પાર્શ્વનાથ ઃ (શ્રી અજિતનાથની ડાબી બાજુ) લેખ નથી. (૧૫) આરસપ્રતિમા ઃ (શ્રી અજિતનાથની જમણી બાજુ) લેખ નથી. ચિંતામણિ પાર્શ્વનાથના ગભારામાં કુલ પ્રતિમાસંખ્યા નીચે મુજબ છે : આરસ પ્રતિમા - ૧૫ ધાતુ પ્રતિમા - ૫૦ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ દેવકુલિકા (૧) શ્રી શાંતિનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” સં૧૯૭૦........ વિજયસેનસૂરિ........... (૨) શ્રી મહાવીર સ્વામી (શ્રી શાંતિનાથની ડાબી બાજુ ) સંત ૧૬૬૧....... અલાહી ૫૦..........વિજયસેનસૂરિ (૩) શ્રી નેમિનાથઃ (શ્રી શાંતિનાથની જમણીબાજુ) સંત ૧૬૬૧.........વસતા ભાર્યા વિમલદે પુત્ર જુઠા.......... વિજયસેનસૂરિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy