________________
૨૦૮
ખંભાતનાં જિનાલયો (૩) શ્રી સુમતિનાથ : (શ્રી મલ્લિનાથ ભગવાનની ડાબી બાજુનો ગભારો)
મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૧” લેખ દબાઈ ગયો છે. અહીં આરસ પ્રતિમાઓ કુલ ૫ છે.
શ્રી મલ્લિનાથ ભગવાનની ડાબી બાજુની દેવકુલિકા (૧લે માળ) (૧) શ્રી વાસુપૂજ્ય સ્વામી :
મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭” સં. ૧૬૪૩ આ દેવકુલિકામાં આરસની કુલ પાંચ પ્રતિમાઓ બિરાજમાન છે. '
શ્રી મલ્લિનાથ ભગવાનની જમણી બાજુની દેવકુલિકા (૧લે માળ) (૧) શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ :
મૂળનાયક તરીકે - ઊંચાઈ ૨૧" સં. ૧૯૬૧ આ દેવકુલિકામાં આરસની કુલ ચાર પ્રતિમાઓ બિરાજમાન છે.
ભોમતી ડાબી બાજુથી શરૂ કરતાં
મૂર્તિલેખ સંવત (૧) શાંતિનાથ
સં. ૧૬પ૭ (૨) શીતલનાથ
લેખ દબાઈ ગયો છે. (૩) ધર્મનાથ
સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા. સુંદરદાસ પુત્ર
સમાચંદેન શ્રી અંચલગચ્છ પૂજ્યવિદ્યાસાગરસૂરિ ઉપદેશે (૪) કુંથુનાથ
સં. ૧૭૮૧........ વિદ્યાસાગરસૂરિ. (૫) વાસુપૂજ્ય સ્વામી સં. ૧૬૭૦.......... વિજયસેનસૂરિ. (૬) પદ્મપ્રભુસ્વામી
સં. ૧૬૭૦............ વિજયસેનસૂરિ.. (૭) સુમતિનાથ
સં. ૧૯૭૦.......... વિજયસેનસૂરિ.. (૮) આદિનાથ
સં. ૧૬૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org