________________
૩૬૨
ખંભાતનાં જિનાલયો અથ બામણવાડા મઢે ૪, તેહની વિગત ૯. સા. જસવીરભાઈ લાસાના ઉપર ૧૦. સા. જેઠા સાકરચંદના ઉપર ૧૧. સા. સરૂપચંદ કલ્યાણસુંદરના ઉપર સા. મૂલચંદ ભાયાને ઉપરિ દેહરા ૧૨. સા. અમીચંદ ગબુ વેલજીના ઉપર
અથ પતંગ સીની પોલ મઢે ૧, તેહની વિગત ૧૩. સા. નેમચંદ પચંદના ઉપર
અથ પાવાવાડા મઢે ૩, તેહની વિગત છે ૧૪. પરીખ અમીચંદ ગલાલચંદના ઉપર ૧૫. સારૂપચંદ પુસાલચંદના ઉપર ૧૬. સા. દેવચંદ કસ્તુરચંદના ઉપર
(અન્ય હસ્તાક્ષરમાં-) સા રેવાદાસ પાનાચંદનું કાગલિઉં છે.
–પાર્થચંદ્રગચ્છસંઘ ભંડાર, ખંભાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org