SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૩૬૧ ૭૬. શ્રી શાંતિનાથ, ચંદ્રદાસ સોનીનું દેહ, દક્ષણસનુષ ૮ ૭૭. શ્રી ધરમનાથનું દેરું અથ બાંભણવાડામાં દેહરાં ૨ ૭૮. શ્રી ચંદ્રપ્રભુનું દેહ ૭૯. શ્રી અભિનંદન ઝમકુબાઈની મેડી ઉપર અથ અલિંગમાં દેહરું ૧ ૮૦. શ્રી આદિનાથ ભગવાન અમથા તબકીલવાલાનું દેરું અથ મણિયારવાડામાં દેહરું ૩ ૮૧. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું દક્ષણસનુષ ૯ ૮૨. શ્રી સુબલીનાથ ૮૩. શ્રી શ્રેયાંસનાથનું દેહરું દક્ષણસનુષ ૧૦ અથ સકરપરમાં દેહરાં ૨ ૮૪. શ્રી સીમંધરસ્વામીનું દેરું ૮૫. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેહ અથ શ્રી સ્વંભતીરથમાહે શ્રાવકને ઘેર દેહરાસર છે તેની વિગત છે– પ્રથમ માણેક (ચોક) મઢે દેહરાસર ૬, તેની વિગત ૧. પરીખ જઈસિંઘ હીરાચંદના ઉપર ૨. પરીખ ફત્તેભાઈ ખુબચંદના ઉપર ૩. પરીખ રતનચંદ દેવચંદના ઉપર ૪. પાદાવાલીયા સા. રાયચંદ ગલુસાના ઉપર છે ૫. મારફતીયા સા. હરષચંદ ખુબચંદના ઉપર ૬. પરીખ સકલચંદ હેમચંદના ઉપર અથ લાડવાડા મઢે દેરાસર ૨, તેહની વિગત ૭. પરીખ ઝવેરચંદ જેઠાચંદના ઉપર ૮. ચોકસી રતનચંદ પાનાચંદના ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy