SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ખંભાતનાં જિનાલયો ૫૭. શ્રી સંભવનાથનું દેહરુ અથ સંઘવીની પોલમાં દેહરાં ૨ ૫૮. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદમાવતીની મૂરતિ, ૫૯. શ્રી વિમલનાથનું દેહરુ અથ કીકા જીવરાજની પોલમાં દેહરું ૧ ૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ * અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરાં ૩ ૬૧. શ્રી સંભવનાથનું દેહશું દક્ષિણસનુષ ૪ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણસનુષ ૫ ૬૩. શ્રી અભિનંદનજીનું દેહ અથ ચોલાવાડામાં દેહરું ૧ ૬૪. શ્રી મેરુપર્વતની સ્થાપના, શ્રી સુમતિનાથનો ચઉમુષ, દેવકુંવરબાઈનું દેરું અથ ગિવટીમાં દેહરું ૧ ૬૫. શ્રી મહાવીરસ્વામીનું દેહરુ, દક્ષણ સન્મષ ૬ અથ ભુરાપાડામાં દેહરાં ૬ ૬૬. શ્રી શાંતિનાથનું દેરું ૬૭. શ્રી મલ્લીનાથ ૬૮. શ્રી ચંદ્રપ્રભુ નામ ર છે ૬૯. શ્રી સામેલા પાર્શ્વનાથ, અસલ્લ ભાવડ પાર્શ્વનાથ ૭૦. શ્રી શાંતિનાથ ૭૧. શ્રી નેમિનાથ અથ લાડવાડામાં દેહરાં ૬ ૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેહરું ૭૩. શ્રી આદિસર ભગવાન, પુસાલ ભરતીનું દેહરુ, દક્ષણસનુષ ૭ ૭૪. શ્રી જગીબાઈના ભંયરામાં શ્રી આદિસર ભગવાન ૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy