________________
ખંભાતનાં જિનાલયો
૩પ૯
૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહ
અથ માંડવીની પોલમાં દેહરાં ૫ ની વિગત ૩૮. શ્રી કુંથુનાથનું દેહરુ ૩૯. શ્રી મુનીસુવ્રતસ્વામી દેહરું ૪૦. શ્રી આદિસર ભગવાન દેહરુ ૪૧. શ્રી વિમલનાથ દેહરુ ૪૨. શ્રી મહાવીરસ્વામી મેડી ઉપર
અથ આલિપાડે દેહરાં રની વિગત ૪૩. શ્રી શાંતિનાથ દેહરુ ૪૪. શ્રી સુપાર્શ્વનાથ દેહરું
અથ કુંભારવાડામાં દેહશું ૪૫. શ્રી માહાભદ્રસ્વામી ૪૬. શ્રી સિતલનાથ દેહ
અથ દંતારવાડામાં દેહરાં ૩. ૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહરુ દક્ષિણસનુષ ર ૪૮. શ્રી શાંતિનાથજી ૪૯. શ્રી શાંતિનાથ ઊંડી પોલમાં
અથ સાગોટાપાડામાં દેહરાં ૪ની વિગત ૫૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૫૧. શ્રી ભુંયરામાં અંભણ પાર્શ્વનાથ પ૨. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ૫૩. શ્રી આદીસર ભગવાનનું દેહરું દક્ષિણસનુષ ૩
અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદમાવતીની મૂરતિ છ0 ૫૫. શ્રી ભુંયરામાં ગોડી પાર્શ્વનાથ પ૬. શ્રી મનસુવ્રત સ્વામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org