________________
૩૫૮
ખંભાતનાં જિનાલયો
૧૬. શ્રી વિમલનાથનો ચૌમુખ ૧૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેરું ૧૮. શ્રી સીતલનાથનું દેહરું
અથ ઘીયાની પોલમાં દેહરું ૧ ૧૯. શ્રી મનમોહન પાર્શ્વનાથનું દેહ
અથ મહાલક્ષ્મીની પોળ, દેહરાં ૩, વિગત ૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહ ૨૧. શ્રી મહાવીર સ્વામી-ગૌતમ સ્વામીનું દેહરુ ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેરું
અથ નાલિયેરે પાડે દેહરું ૧ ૨૩. શ્રી વાસુપૂજયનું દેહ
અથ શ્રી જિરાલેપાડઈ દેહરા ૧૧, તેહની વિગત ૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહરુ ૨૫. શ્રી શાંતિનાથનું દેહરું ૨૬. શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દેહરુ ૨૭. શ્રી કિરાવલિ પાર્શ્વનાથનું દેહરુ ૨૮. તથા ભુંયરામાં આદિસર તથા તેમનાથ ૨૯. શ્રી નેમિનાથનું દેહશું. ૩૦. શ્રી વાસુપૂજયનું દેહરું આજનું દેહ ૩૧. ભુંયરામાં માહાવીરસ્વામી છે ૩૨. શ્રી અભિનંદન સ્વામીનું દેહરુ ૩૩. શ્રી અરનાથ ગાંધીનું દેહ ૩૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ હેમચંદસાનું દેહ
અથ ષડાકોટડી દેહરાં ૩ની વિગત ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું ૩૬. શ્રી સુમતિનાથનું દેહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org