________________
પરિશિષ્ટ-૧
શ્રી સ્વંભતીર્થનાં જિનાલયોની સૂચિ-૧ (સં. ૧૯00)
I૮૦ શ્રી વીતરાગાય નમોનમઃ | અથ શ્રી સ્થંભતીર્થના જિનચૈત્ય તથા જિનબિંબપ્રાસાદ લષિઈ છે
પ્રથમ ષારવાવાડામાં દેહરાં ૧૨ / તેહની વિગતિ ૧. શ્રી સ્વૈભણ પાર્શ્વનાથનું દેહ, તે મધઈ૨. શ્રી સીમંધર સ્વામીનું દેહરું ૩. શ્રી અજીતનાથનું દેહરુ દક્ષિણસન્મુખ ૧ ૪. શ્રી શાંતિનાથનું દેરું ૫. શ્રી ઋષભદેવનું દેહશું, પાસે ચક્રેશ્વરી દેવીની મૂરતિ છે ૬. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરું ૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેહ ૮. શ્રી ચઉવીસ તીર્થકર મૂલનાયક મુનિસુવ્રત સ્વામી છાં ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેરું ૧૦. શ્રી અનંતનાથનું દેહ ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરું સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનીસુવ્રતસ્વામીનું દેહરુ
અથ ચોકસીની પોળમાં દેહરાં ૬ તેહની વિગત ૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર ૧૪. શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું દેરું ૧૫. શ્રી ચંદ્રપ્રભુનું દેરું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org