________________
ખંભાતનાં જિનાલયો
૨૪૫
સં. ૧૬૫૮ (૧૫) ભલેમીંડા સંવત ઈલાહી ૪૬ વર્ષે ૧૬૫૮ વર્ષે માઘ સિત ૫ સોમૈ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય ૫૦ વજિઆ રાજિઆભ્યાં સ્વશ્રેયસે શ્રી સ્થંભનપાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી તપાગચ્છ મહાનૃપપ્રતિબોધક સુવિહિત ભટ્ટા શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટોદ્યોતકારક ભટ્ટારક શ્રી ૫ શ્રી વિજયસેનસૂરિ આચાર્ય શ્રી શ્રી વિજયદેવસૂરિ ઉચ્છી વિમલહર્ષ ગણિ ઉ૦ શ્રી કલ્યાણ વિજય ગ૦ ઉ. શ્રી સોમવિજય ગ૦ પ્રમુખ પરિવાર પરિકરિતૈઃ. (૧૬) ઈલાહી સં. ૪૬ સં. ૧૬૫૮.............શ્રી વિજયદેવસૂરિ (૧૭) ઈલાહી સં. ૪૬ માઘ...........તેજપાલ ભાર્યા તેજલદે....વિજયદેવસૂરિ
સં. ૧૯૫૯ (૧૮) ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વૈશાખ....સોહાસિણિ સુત તેજપાલ....વિજયસેનસૂરિ (૧૯) ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વૈશાખ..... સોહાસિણિ સુત તેજપાલ....વિજયસેનસૂરિ (૨૦) સં ઈલાહી ૪૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ વદિ ૬ ગુરૌ શ્રી સ્તંભતીર્થે બંદિરે
ઓશવાલવંશે વૃદ્ધ શાખામાં ક્ષાત્સરા ગોત્રે સોવર્ણિક સો વછિઆ ભાર્યા સોહાસિણી સુત સો. તેજપાલ નાગ્ના ભાર્યા તેજલદે પ્રમુખ પરિવાર યુત તસ્ય શ્રેયસે શ્રી આદિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિતૐ શ્રી તપાગચ્છ ભ. શ્રી હેમવિમલસેન......ભ. શ્રી આણંદવિમલસૂરિપટ્ટમુકુટ મણિ ભ. શ્રી વિજયદાન...પટ્ટપૂવપત પદ્મપાણિ ભટ્ટારકકોટીર હરભ. શ્રી હીરવિજયસૂરિ પટ્ટ પાદોનિધિ પિયૂષ......સવચનચાતુરી ચમત્કૃતચિત શાહ શ્રી અકબરદત્ત બહુમાન.......ભટ્ટારક પરંપરે પુરંદર સુવિહિત સાધુ શિરોમણિ ભટ્ટારક પ્રભુ શ્રી વિજયસેનસૂરિભિઃ | શ્રી રતુ |
(૧૫) ચિતારી બજાર-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોયરામાં બિરાજમાન મૂળનાયક સ્થંભન
પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૬) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની એક પ્રતિમા
પરનો લેખ. (૧૭) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની બીજી પ્રતિમા
પરનો લેખ. (૧૮) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની ત્રીજી પ્રતિમા
પરનો લેખ. (૧૯) ખારવાડો-મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયમાં મૂળનાયક ચૌમુખજી પૈકીની ચોથી પ્રતિમા
પરનો લેખ. (૨૦) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં બિરાજમાન મૂળનાયક આદેશ્વરની
પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org