________________
૨૪૬
ખંભાતનાં જિનાલયો
(૨૧) ઈલાહી સં. ૪૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ...રાજલદે....... હીરવિજયસૂરિ શિષ્ય વિજયસેન મુનિ (૨૨) સંવત ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્રે સ્તંભતીર્થ વાસ્તવ્ય સો વછીઆ ભાર્યા સુહાસણિ સુત સોતેજપાલ ભાર્યા તેજલદે પ્રમુખ પરિવાર યુનેન સ્વશ્રેયસે.........બિંબ કારાપિત પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટ...................ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિઃ
સં. ૧૯૬૧ (૨૩) અલાઈ સંવત..... સં૧૬૬૧........................ (૨૪) અલાઈ સંવત..... સં૧૬૬૧ વર્ષે વૈશાખ સુદ ૭ સોમવાર......... વિજયસેનસૂરિ (૨૫) સં. ૧૬૬૧ વર્ષે વૈ, વ૦ ૭ સોમે સો તેજપાલ ભાર્યા............
............. બિંબ પ્ર. શ્રી તપાગચ્છ શ્રી વિજયસેન સૂરિભિઃ
સં. ૧૬૬૨ (૨૬) સં. ૧૬૬૨............... (૨૭) સં૧૬૬૨ ફાગણ વદ ૨.........આચાર્ય શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વિજયસેનસૂરિભિઃ (૨૮) સં. ૧૬૬ર વર્ષે દ્વિતીયા ચૈત્ર... નક્ષત્રે........વાસ્તવ્ય ૩૦ નવઘણ ભાર્યા નામલદે સુત ન્યુ રંગ ભાર્યા રંગાદે સુત વ ણાધા ભાર્યા ગંગાદે સુત વુ..............સ્વકુટુંબ પરિ.............સ્વશ્રેયસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીમત્તપાગચ્છ.............. ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિ :
(૨૧) માંડવીની પોળ-કુંથુનાથના જિનાલયના મૂળનાયક કુંથુનાથની પ્રતિમાનો લેખ. (૨૨) શકરપુર-સીમંધર સ્વામીના જિનાલયના મૂળનાયક સીમંધરસ્વામીની પ્રતિમાનો લેખ. (૨૩) સંઘવીની પોળ-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો
લેખ. (૨૪) ચોકસીની પોળ-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો
લેખ. (૨૫) માણેક્યોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયકચિતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૨૬) અલીંગ-મુનિસુવ્રતસ્વામીના જિનાલયના મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૨૭) માણેકચોક-ધર્મનાથના જિનાલયના મૂળનાયક ધર્મનાથની પ્રતિમાનો લેખ. (૨૮) જીરાળા પાડો-ચિંતામણી પાર્શ્વનાથ ૧૯ જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો
લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org