________________
૨૪૪
ખંભાતનાં જિનાલયો
સં. ૧૬૫૩ (૭) સં. ૧૬૫૩............
સં. ૧૯૫૬ (૮) સ્વસ્તિ શ્રી અલાઈ ૪૫ સં. ૧૬૫૬ વર્ષે વૈ. સુ૭ બુધ વ્ય, પ્રાગ્વાટ જ્ઞાતીય વુ, પહિરાજ સુત વુ, રતનપાલ ભાર્યા રતનાદે સુત વ શ્રીપાલન ભાર્યા લાલી સુત દાસ શ્રીરદાસ પ્રમુખ કુટુંબયતન સ્વાશ્રય શ્રી પાર્શબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છીય શ્રી હીરવિજય (૮) પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરભિઃ (૯) પાદશાહી શ્રી અકબર પ્રવર્તિત અલઈ સં. ૪૧ વર્ષે ફાલ્યુન......સા સહીત ભાર્યા સહીજલદે સુત સા કહાગુઆ નાસ્ના....સુખસાગર પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ચ ...... સૂરિ પ્રવર્તન શ્રી શત્રુંજય તીર્થાદિકર મોચન...શ્રી હીરવિજય સૂરિ. શ્રી વિજયસેનસૂરિભિઃ (૧૦) અલાઈઝ()......પ્રાગ્વાટ જ્ઞાતિય ધનાઈ પુત્ર...... (૧૧) સંવત અલાઈ ૪૨ વર્ષે......... માઘ વદિ ૯ શ્રીમદકબર સાહા વિજય રાજયે શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી ધના સુત......
સં. ૧૯૫૬ (૧૨) સં. ૧૬૫૬........ (૧૩) સ્વસ્તિ શ્રી પ્રભા-વિજયસેન સૂરિભિ સંવત ૧૬૫..શ્રી અલાઈ ૪૫ વર્ષે વાભાઈ ભાર્યા સીથમાદે નાસ્ના શ્રી બિરુધ્ધારક શ્રી ૨ વિજયકર...જ્ઞાતિય વૃદ્ધ પદ્ધ શાખાયા વ્યાસો. સધિર સુત...તપાગચ્છે બાદશાહીશ્રી અકબર પ્રદત્ત જગડ્ય...પ્રતિષ્ઠિત કારિત ભટ્ટારકવિજયસેનસૂરિભિઃ (૧૪) ઈલાહી સંવત ૪૫.. ..................હીરવિજયસૂરિ પટ્ટાલંકાર.... .........
(૭) માણેકચોકમાં આવેલ મહાવીર સ્વામીના જિનાલયના મૂળનાયક મહાવીર સ્વામીની પ્રતિમાનો લેખ. (૮) ચોકસીની પોળમાં મનમોહન પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક મનમોહન પાર્શ્વનાથની
પ્રતિમાનો લેખ. (૯) ખારવાડામાં સુખસાગર પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક સુખસાગર પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૦) માણેકચોકમાં ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનો
લેખ.
(૧૧) ચોકસીની પોળમાં વિમલનાથના જિનાલયના મૂળનાયક વિમલનાથની પ્રતિમાનો લેખ. (૧૨) લાડવાડામાં અભિનંદન સ્વામીના જિનાલયના મૂળનાયક અભિનંદન સ્વામીની પ્રતિમાનો લેખ. (૧૩) ઊંડીપોળમાં શાંતિનાથના જિનાલયના મૂળનાયક શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૧૪) કુંભારવાડામાં શીતલનાથના જિનાલયના મૂળનાયક શીતલનાથની પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org