________________
મૂળનાયક ભગવાનના પ્રતિમાલેખો
સં. ૧૫૦૩ (૧) સં. ૧૫૦૩........
સં. ૧૫૨૦ (૨) સં. ૧૫૨૦.......જેઠ સુદી ૧૦....
સં. ૧૬૩૭ (૩) સં. ૧૬૩૭.......
સં. ૧૬૪૩ (૪) સંવત ૧૬૪૩ જેઠ સુદિ ૨ સોમે.........પુરિ રાણી પુત્રી હીરાસ્ય શ્રેયસે શ્રી શાંતિનાથ બિંબ કારાપિતાઃ શ્રીમદ્ વિજય......શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતઃ |
સં. ૧૬૪૪ (૫) સંવત ૧૬૪૪ વર્ષ જેઠ સુદ પૂનમ..........સંઘ......શ્રેયાર્થે પ્રતિષ્ઠિત........... સંભવનાથ બિબ...........વિજયસેનસૂરિભિઃ (૬) સંવત ૧૬૪૪ વર્ષે જયેષ્ઠ સુ. ૧૨ સોમવારે વૃદ્ધશાખાયા શ્રીમાલ જ્ઞાતીય ૫૦ જસીઆ ભાર્યા જસમારે સુ ૫૦ વેજિઆ પ૦ રાજિઆ..........પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતં.........
(૧) માણેકચોક સ્કૂલ પાસે આવેલ આદેશ્વરના જિનાલયના મૂળનાયક આદેશ્વરની પ્રતિમા પરનો લેખ. (૨) નાગરવાડામાં આવેલ વાસુપૂજયસ્વામીના જિનાલયના મૂળનાયક વાસુપૂજયસ્વામીની પ્રતિમાનો લેખ. (૩) ભોંયરાપાડામાં આવેલ મલ્લિનાથના જિનાલયના મૂળનાયક મલ્લિનાથની પ્રતિમાનો લેખ. (૪) માણેકચોકમાં આવેલ શાંતિનાથના જિનાલયના મૂળનાયક શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૫) બોરપીપળામાં આવેલ સંભવનાથના જિનાલયના મૂળનાયક સંભવનાથની પ્રતિમાનો લેખ. (૬) ચિતારી બજારમાં આવેલ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની
પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org