________________
૩૬૭
ખંભાતનાં જિનાલયો ૧૩૦૧ - ધુવસામે શ્રી ચતુર્વિશતિ પટ કરાવ્યો ને ચંદ્રગચ્છના નેમિચંદ્ર પ્રહ કરાવી. ૧૩૦૪ - ૧. ચતુર્વિશતિપષ્ટ કરાવ્યો. પ્રતિષ્ઠા પુરુષોત્તમસૂરિએ કરાવી.
૨. દશવૈકાલિકવૃત્તિ(પ્રા. સં.) ૭000 શ્લો. તિલકાચાર્ય રચિત લખાઈ. ૧૩૦૭ - ૧. કાસાગણ-ખ્યાકે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. ૨. જ્ઞાતાધર્મકથાવૃત્તિ લખાઈ. ૧૩૦૮ - ૧. વ્યવહારવૃત્તિ તૃતીયખંડ (પ્રા. સં.) મલયગિરિસૂરિ લખાઈ.
૨. ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ (લઘુટીકા) (પ્રા. સં.) લખાઈ. ૧૩૦૯ - ૧. ચાવાભાર્યાએ બિંબ કરાવ્યું. પ્રતિષ્ઠા શ્રી મદનચંદ્ર કરાવી.
૨. પાલ્લાકે પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૩. વ્યવહારસૂત્ર સટીક, દ્વિતીયખંડ, ટી. મલયગિરિ લખાઈ. ૪. પાકિસૂત્રવૃત્તિ(પ્રા. સં.) યશોદેવસૂરિ લખાઈ. પ. આ સિંહપ્રભસૂરિએ આચાર્યપદ મેળવ્યું. ૬. આ મહેન્દ્રસૂરિ પર્યુષણ પર્વમાં ખંભાતમાં કલ્પસૂત્ર વાંચતાં વાંચતાં વાયુના
પ્રકોપથી પાટ પર જ કાળધર્મ પામ્યા. ૧૩૧૦ - બાલ્ડણે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું. ૧૩૧૧ - શ્રેય મહીપાલની સ્ત્રીએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું. ૧૩૧૨ - ખ, જિનેશ્વરસૂરિ શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાયે ૯૦૩૬ શ્લોક પ્રમાણ અભયકુમાર
ચરિત્ર દિવાળીને દિવસે વિશળદેવના રાજય ખંભાતમાં રચી પૂરું કર્યું. ૧૩૧૩ - દશવૈકાલિકવૃત્તિ, તિલકાચાર્ય રચિત તાડપત્ર પર લખાઈ. ૧૩૧૪ - ૧ભાલાસુત આલ્હણે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું.
૨. મહં. વીરપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૧૩૧૫ - થારાપદ્રગચ્છના આ વિજયસિંહસૂરિએ ઉદયનવસહીમાં ચોવીસવટાની પ્રા કરી. ૧૩૧૯ - ૧. આ. વિજયચંદ્રસૂરિએ સં. ૧૩૧૯માં ખંભાતમાં પોતાનો જુદો ગચ્છ ચલાવ્યો,
જેનો શ્રમણ સંઘ તપાગચ્છ વડી પોષાળ તરીકે જાહેર થયો. ૨. આ દેવેન્દ્રસૂરિ ખંભાતમાં નાની પોષાળમાં રહ્યા હતા. તેમની શ્રમણ પરંપરા ખંભાતથી તપાગચ્છ લઘુ પોષાળ એવા નામથી વિખ્યાત થઈ. ૩. આ દેવેન્દ્રસૂરિ ખંભાતમાં પધાર્યા. ૪. ખંભાતના ચોકમાં રહેલા કુમારપાળ વિહારના ઉપાશ્રયમાં મહાઅમાત્ય વસ્તુપાલે આચાર્ય દેવેન્દ્રસૂરિના આસપાસ વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેઠેલાઓને મુહપત્તિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org