________________
ખંભાતનાં જિનાલયો
૨૫૫
સં. ૧૩૩૯ (૧૨) સં. ૧૩૩૯.....જેઠ વદ ૬...ગુણસેનસૂરિ......સરસ્વતી દેવી...
સં. ૧૩૪૫ (૧૩) સં. ૧૩૪૫ વર્ષે લૌક્કિ શ્રાવણ વદિ ૧૩ રવી શ્રી પંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિ સંતાને સો રતન સો. રાજા રયપાલ ભાઇ કૂરા ભણસાલિણિ દૂરદેવિ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી શાલિસૂરિભિઃ
સં. ૧૩૫૦ (૧૪) સં ૧૩૫૦..........સા દેવ ભાર્યા..........
સં. ૧૩૫૩ (૧૫) માં આસિગ મહંતી સૂવદેવી મહંતી સીતાદેવી મહંતીમદમ સં. ૧૩૫૩ વર્ષે દ્વિતીય ફાલ્વન સુદી ૯ રવૌ સ્તંભતીર્થે શ્રી વીરવસહિકા મધ્યે મહંત મંડલિકેનમાર્ચે...વોઃ શ્રેયસે આરાધક....ત્તયં કારિતા / શિવમસ્તુ મંગલ / ભવતુ !
સં. ૧૩૬૯ (૧૬) સં. ૧૩૬૯.................
સં. ૧૪૩૧ (૧૭) સં. ૧૪૩૧....................સામવીર ભારયા સિગારદેવી
સં. ૧૫૧૭ (૧૮) સં. ૧૫૧૭........
(૧૨) જીરાળા પાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં રંગમંડપમાં ડાબી બાજુના ગોખમાં બિરાજમાન
શ્રી સરસ્વતીદેવીની મૂર્તિલેખ. (૧૩) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં રંગમંડપમાં ડાબી બાજુના (ન, ૨૩) ગોખમાં
બિરાજમાન શાંતિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. (૧૪) ભોંયરાપાડો-મલ્લિનાથના જિનાલયમાં મૂળનાયક મલ્લિનાથની પ્રતિમાના સિંહાસનના નીચેના
ભાગ પરનો લેખ. (૧૫) જીરાળા પાડો- ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં કમ્પાઉન્ડમાં રહેલ પથ્થર પરનો લેખ. (૧૬) માણેકચોક-વાસુપૂજ્ય સ્વામીના જિનાલયમાં બિરાજમાન ચક્રેશ્વરીદેવીની મૂર્તિલેખ. (૧૭) સંઘવીની પોળ-સોમચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં શેઠ-શેઠાણીની પ્રતિમાનો લેખ. (૧૮) ભોંયરાપાડો-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન આદેશ્વરની
પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org