SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ખંભાતનાં જિનાલયો (૫) સં. ૧૨પર. (૬) સં. ૧૨પર મહા વદ ૫ રવી શ્રી પંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિ સંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ભાજશવુઅ ભાર્યા પુનાવિ તપુત્ર બાહડ જસો જસાઈ બે જસા ભાર્યા જિણદેવી તસ્ય પુત્રા ધવદેવ જસાઈ ચ ભાર્યા જિણમતિ તત પુત્રો જિનદેવ બહુદેવ કેલહણ ધનદેવ ભાર્યા ધણસરિ તસ્ય પુત્રી બલા પૂર્ણચન્દ્ર ભ્રાતૃ આલ્હણ બલા પૂર્ણચન્દ્ર આત્મશ્રેયાર્થે સુવિધિનાથ બિંબ કારિત શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ // (૭) સંવત ૧૨પર માઘ વદિ પ રવી શ્રી ખંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચેત્યે ભાઇ બાહડેન ભ્રાતૃ જસદેવ શ્રેયાર્થે વાસુપૂજય બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિ પ્રતિષ્ઠિત શુભમ્ | (૮) સંવત ૧૨પર માઘ વદિ ૫ રવી શ્રી પંડેરક ગરષ્ઠ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચૈત્યે સા બાહડ ભાર્યા મંદોરિ શ્રેયાર્થે નેમિનાથ બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ // સં. ૧૨૮૦ (૯) સં૧૨૮૦... શ્રી ચંદ્રગચ્છ શ્રી વીરવસહિકા ચૈત્યે સરસ્વતી પ્રતિમા... શ્રી પદમા તથા પત્ની પાલદેવી ઘાં સ્વશ્રે.... યદ્યાચાર્ય શ્રી જયસિંહસૂરિભિઃ પ્રતિષ્ઠિત સં. ૧૩૦૨ (૧૦) સં ૧૩૦૨........ સં ૧૩૦૭ (૧૧) સંવત ૧૩૭૭ વર્ષે વૈશાખ સુદિ ૫ રવી શ્રી પંડેરક ગછે શ્રી યશોભદ્રસૂરિ સંતાને પલ્લીવાલ જ્ઞાતિય સો સામંત પુત્ર સો આસચન્દ્ર ભાર્યા લલિતાદેવ્યા આત્મ પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ઈશ્વરસૂરિભિઃ || (૫) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૩૫) ગોખમાં બિરાજમાન કુંથુનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. (૬) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં જમણી બાજુના (નં. ૧૮) ગોખમાં બિરાજમાન ધર્મનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં જમણી બાજુના (નં૧૫) ગોખમાં બિરાજમાન શીતલનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. (૮) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયમાં જમણી બાજુના નં. ૩) ગોખમાં બિરાજમાન નેમિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં નેમિનાથજીના ગભારામાં જમણી બાજુ ખૂણામાં બિરાજમાન કાઉસ્સગ્ગ મુદ્રામાં શ્રી સરસ્વતીદેવીની મૂર્તિલેખ. (૧૦) કડાકોટડી-સુમતિનાથ જિનાલયમાં જમણે ગભારે બિરાજમાન સંભવનાથની પ્રતિમા પરનો લેખ. (૧૧) માણેકચોક-ચિંતામણી પાર્શ્વનાથ બાવન જિનાલયમાં રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૨૯) ગોખમાં બિરાજમાન શાંતિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy