SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ખંભાતનાં જિનાલયો રંગમંડપમાં જમણી બાજુના ગોખમાં બિરાજમાન નં. ૩ શ્રી નેમિનાથજીના પરિકરના સિંહાસનની નીચેના ભાગમાં લેખ છે. જેના ઉપર સં૧૨પરનો ઉલ્લેખ છે. આ લેખ નીચે પ્રમાણે છે : “સંવત ૧૨૫૨ માઘ વદિ ૫ રવી શ્રી પંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચૈત્યે સા બાહડ ભાર્યા મંદોરિ શ્રેયાર્થે નેમિનાથ બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ !” રંગમંડપમાં જમણી બાજુના ગોખમાં બિરાજમાન નં. ૬ શ્રી નેમિનાથજીની પ્રતિમાજીના પરિકરમાં સિંહાસનની નીચે સં. ૧૨૧૫નો લેખ કોતરેલ છે જે નીચે પ્રમાણે છે : “સંવત ૧૨૧૫ માઘ સુદ ૫ આદિત્યે શ્રી પંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ઊહિલ.......સુત ઊશા તદ્ ભાર્યા રૂપિણી તપુત્રો દૌ ઉઘરણ મહીધરી ઉઘરણ ભાર્યા પHદેવી તપુત્ર ભા. યશોનાગસ્ત ભાર્યા લાહુકા તત્પત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતાઃ ભા. યશોનાગ લાહુકાયાઃ આત્મશ્રેયાર્થે શ્રી અરિષ્ટનેમિ બિંબ કારિત શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ ” નં. ૯, આદેશ્વરજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં પણ સં. ૧૨૧૫નો લેખ છે જે નીચે પ્રમાણે છે : સંવત ૧૨૧૫ માઘ સુદિ ૫ શ્રી ખંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ઊહિલ સુત અશ્વાત ભાર્યા રૂપિણી તપુત્રો દૌ ઊઘરણ મહીઘરી ઊઘરણ ભાર્યા પદ્માદેવી તપુત્રો ભા યશોનાગસ્ત ભાર્યા લાહુકા તપુત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતા બાહડેન આત્મશ્રેયાર્થે શ્રી યુગાદિદિન બિંબ કારિત શ્રી શાંતિસૂરિ પ્રતિષ્ઠિતમ્ !” નં. ૧૫ શીતલનાથજીની પ્રતિમાજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં. ૧૨પરનો લેખ છે જે નીચે પ્રમાણે છે : “સંવત ૧૨૫૨ માઘ વદિ ૫ રવૌ શ્રી ખંડેરકગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને શ્રી મલ્લિનાથ ચૈત્યે ભા. બાહડેન ભ્રાતુ જસદેવ શ્રેયાર્થે વાસુપુજ્ય બિંબ કારિત શ્રી સુમતિસૂરિભિઃ પ્રતિષ્ઠિત શુભમ્ નં. ૧૮ ધર્મનાથજીની પ્રતિમાજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં ૧૨પરનો લેખ છે જે નીચે પ્રમાણે છે : “સં. ૧૨૫૨ મહાવદ પ રવી શ્રી પંડેરક ગચ્છ શ્રી યશોભદ્રસૂરિસંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે ભાઇ જશવુઅ ભાર્યા પૂનાવિ તપુત્ર બાહડ જસો સાઈ બે જસા ભાર્યા જિણદેવ તસ્ય પુત્રા ધવદેવ જસાઈ ચ ભાર્યા જિણમતિ તત્ર(ત) પુત્રો જિનદેવ બહુદેવ કેલહણ ધજદેવ ભાર્યા ધણસિરિ તસ્ય પુત્રા બલા પૂર્ણચન્દ્ર ભ્રાતૃ આલ્હણ બલા પૂર્ણચન્દ્ર આત્મશ્રેયાર્થે સુવિધિનાથ બિંબ કારિત શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ !” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy