________________
૩૬૪
ખંભાતનાં જિનાલયો
૧૧૯૨ - આ. હેમચંદ્રાચાર્યે ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૧૯૮ – ૧. નેમનાથ ચરિત્ર(સં.) હેમચંદ્રાચાર્ય(સચિત્ર) તાડપત્ર પર લખાયું
૨. આ હેમચંદ્રાચાર્યે ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૧૯૯ - સિદ્ધરાજ પાટણમાં મરણ પામ્યો કુમારપાળને પરદેશમાં આ સમાચાર મળ્યા તે સીધો
ખંભાતમાં બિરાજમાન આ હેમચંદ્રસૂરિના આશીર્વાદ લઈ પાટણ પહોંચ્યો. ૧૨૦૫ - કન્હાની ભાર્યાએ ચંદરવો કરાવ્યો. ૧૨૦૯ - પિંડનિર્યુક્તિ (પ્રા.)ભદ્રબાહુસ્વામી તાડપત્ર પર લખાઈ. ૧૨૧૨ - ૧. નિશેષ સિદ્ધાંત વિચાર (પ્રા. સં.) વિમલસૂરિ શિષ્ય ચંદ્રકીર્તિગણિ લખાયું.
૨. પૃથ્વીચંદ્ર ચરિત્ર(પ્રા)૭૫૦૦ શ્લોક શાંતિસૂરિ રચ્ય સંવત ૧૧૬૧ લખ્યા સંવત
૧૨૧૨. ૧૨૧૬ - ૧. ષડશીતિ પ્રકરણવૃત્તિ (સં.)૮૫૦ શ્લોક હરિભદ્રસૂરિ રચ્યા સંવત ૧૧૭૨ તાડપત્ર
પર લખાઈ.
૨. છઠ્ઠા શ્રાવક વ્રત પ્રત્તિપત્તિ (પ્રા.) લખાઈ. ૧૨૨૧ - રત્નચૂડ કથા ગદ્ય(પ્રા) ૩૦૮૦ શ્લોક નેમિચંદ્રસૂરિ લખાયું. ૧૨૨૪ - સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદવૃત્તિ (અષ્ટામાધ્યાય પ્રા. સં.) હેમચંદ્રાચાર્ય મહં. ચંડ,
પ્રસાદનયુત યશોઘવાર્થે લિખિતા. ૧૨૨૬ - મય સરણદેવે પાર્શ્વનાથ પ્રતિમા કરાવીને હરિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૨૨૮ - પદ્માદેવીએ શ્રી મુનિસુવ્રતાદિ પંચતીર્થી કરાવી, શ્રી સાધુ સુંદરસૂરિએ ઉપદેશ કર્યો. ૧૨૩૨ - રતનદેવી શ્રાવિકા વ્રત પ્રત્તિપત્તિ (પ્રા.) “૧૨૩૨ વર્ષે ભદ્રગુપ્તસૂરિ પાર્થવ્રત
ગણણ”
૧૨૩૪ - નાથાની ભાર્યાએ શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા શ્રી મહેન્દ્રસૂરિએ કરાવી. ૧૨૩૬ - ઉત્તરાધ્યનન સૂત્ર મૂલ(પ્રા) ૨૦૦૦ શ્લોક તાડપત્ર પર લખાયું. ૧૨૩૮ - ઉપદેશમાલા (દોઘટ્ટી) (પ્રા. સં.) રત્નપ્રભસૂરિ લખાયું. ૧૨૪૪ - ઈર્યાપથિકી દંડક ચૂર્ણિ યશોદેવસૂરિ રચિત તાડપત્ર પર લખાઈ. ૧૨૪૯ - ભવભાવનાવૃત્તિ(પ્રાસં.) મલધારી હેમચંદ્રાચાર્ય તાડપત્ર પર લખાઈ. ૧૨૫૧ - યોગશાસ્ત્રવૃત્તિ (સં.) હેમચંદ્રાચાર્ય તાડપત્ર પર લખાઈ. ૧૨પર - અશ્વરાજના પુત્ર ભોજરાજે શ્રી મહાવીર દેવની પ્રતિમા કરાવી અને શ્રી
જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org