________________
ખંભાતનાં જિનાલયો
૩૬૫ ૧૨૫૯ - ૧. થારાપદ્રીય ગચ્છ શ્રી જિનદત્તસૂરિએ પાર્શ્વનાથ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
૨. થારાપદ્રીયગચ્છના શ્રી શાંતિસૂરિસંતાને શ્રી પાર્શ્વનાથ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
૩. શ્રાવક વ્રત પ્રત્તિપ્રત્તિ (પ્રા.) “શિવસૂરિપાર્થ વ્રત ગહણ” લખાયું. ૧૨૬૧ - ૧. સુદેદા રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું.
૨. જયંતિ પ્રશ્નોત્તર સંગ્રહસટીક (પ્રા. સં.) ૬૪૦૦ મૂ માનતુંગ ટી.મલય પ્રતી.
રચના સં૧૨૬૦ અને લખાયા સં. ૧૨૬૧. ૧૨૬૩ - ૧. ઠ૦ પાસિંહે શ્રી મહાવીર પ્રતિમા કરાવી અને શ્રી વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરાવી.
૨. ચતુર્વિશતિ જીન સ્તુતિ (સં.) તાડપાત્ર પર લખાઈ.
૩. પડાવશ્યક સંબંધી પ્રશ્નોત્તર લખાયું. ૧૨૬૪ - સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહત નૃત્યવ ચૂર્ણિકા- શ્રી જયાનંદસૂરિ શિષ્યણા-મરણચંદ્રણ
આત્મયોગ્યા અવચૂર્ણિકા પ્રથમ પુસ્તક લિખિ. ૧૨૬૫ - તપો રત્નમાલિકા (પ્રા) સુમતિસુંહગણિ શિષ્ય રચિત પુસ્તક તાડપત્ર પર લખાયું. ૧૨૭૦ - 60 પાલાકે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. શ્રી પ્રદ્યુમ્મનસૂરિસંતાને પ્રતિષ્ઠા કરાવી. ૧૨૭૫ - હરિચંદ્ર શ્રી આદિનાથ બિબ કરાવ્યું ને બૃહદ્ગચ્છીય હરિભદ્રસૂરિ શિષ્ય
ધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૨૭૮ - સૂર પ્રભાવકે વાદી યમદંડ નામના દિગંબરને ખંભાતમાં જીત્યો. ૧૨૭૯ - વસ્તુપાલનો પુત્ર જયંતસિંહ ખંભાતનો દંડનાયક બન્યો. ૧૨૮૦ - ૧. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૩ પર્વ તાડપત્ર પર લખાયું.
૨. ચંદ્રગચ્છના આ જયસિંહે ખંભાતમાં વસવસહિકામાં સરસ્વતી દેવીની પ્રતિમાની
પ્રતિષ્ઠા કરી હતી. ૧૨૮૧ - ગાંધી ગોસલે બિંબ કરાવ્યું. ૧૨૮૨ - વસ્તુપાલે ખંભાતના આ મલવાદીના ઉપદેશથી પોતાની ચાંદીની પાલખી દાનમાં
આપી. ૧૨૮૩ – ૧. કથા રત્નકોષ (સં.) દેવભદ્રસૂરિ રચિત તાડપત્ર પર લખાયું.
૨. સિદ્ધહેમશાસન સૂત્ર પાઠ લખાયો. ૧૨૮૪ – પાક્ષિક સૂત્ર લખાયું. ૧૨૮૯ - ૧. રત્નચૂડ કથા ગદ્ય ૨૮૦૦ શ્લોક નેમિચંદ્રસૂરિ રચિત લખાયું.
૨. વસ્તુપાળે ખંભાતમાં પોષધશાળા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org