________________
ખંભાતનાં જિનાલયો
૨૭૭
[૮
૧૧
૧ ર વિશેષ નોંધ
પટનું નામ
વર્ષગાંઠ દિવસ
બંધાવનારનું નામ અને
સ્થાપના સંવત | ૧૬મો સૈકો
૧૦ પ્રતિષ્ઠા કરાવનાર
આચાર્યનું ભગવંતનું નામ
પોષ
આશરે ૨૦ વર્ષ પહેલા જીર્ણોદ્ધાર થયેલ છે. ગર્ભદ્વારની લાકડાની કોતરણી જોવાલાયક છે. આરસના ચૌમુખજી છે. જિનાલય ૧૬માં સૈકાનું છે.
જેઠ સં. ૧૬૭૩ પહેલાં સુદ | | અથવા અગિયારશ સં.૧૯૮૪ પહેલાં
સમેતશિખર, આબુ, આ. વિજયસેન- ] કેશરિયાજી, સૂરિજી સિદ્ધાચલ,
મેરૂશિખર, તારંગા, નંદીશ્વરદ્વીપ, રાજગૃહી, રાણકપુર, અષ્ટાપદ, ગિરનાર, પાવાપુરી અને ચંપાપુરી.
વર્ષો પૂર્વે આ જિનાલય ચોકસીની પોળમાંથી ખારવાડામાં ખસેડવામાં આવ્યું હતું.
શ્રાવણ |સં૧૯૦૦ પહેલાં વદ નોમ
કદમ્બગીરી, કુંડલપુર, સિદ્ધાચલ અને ભોંયણી.
મૂળનાયક વાસુપૂજય સ્વામીની પ્રતિમા પર સં. ૧૫૨૦નો મૂર્તિલબ
ભોંયરું બંધ છે.
શ્રાવણ, સિં, ૧૬૭૩ પહેલાં સુદ બીજ
અષ્ટાપદ, ગિરનાર, આબુ, સમેતશિખર, ભદ્રેશ્વર, શત્રુંજય, પાવાપુરી અને રાજગૃહી.
શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે. જીર્ણોદ્ધાર સં ૧૯૮૪ | આસપાસ થયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org