SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૩૭૩ ગણિપદ આપ્યું. ૧૫૯૧ - સોમવિમલસૂરિએ ખંભાતમાં ધમ્મિલરાસ રચ્યો. ૧૫૯૨ - વડતપગચ્છના જયપ્રભના શિ. જયમંદિરે તેજસાર ચોપાઈની ત્રંબાવતી(ખંભાત)માં રચના કરી. ૧૫૯૯ - શ્રી ધર્મમૂર્તિસૂરિને દીક્ષા અપાઈ. ૧૬મો સૈકો - કવિ ડુંગરે ખંભાત ચૈત્યપરિપાટીની રચના કરી. ૧૬00 - ૧. ચાંપાનેરના રહેનાર રાજપાલ રતનપાલે શાંતિનાથ બિંબ કરાવ્યું. પ્ર. ઉપાઠ વિદ્યાસાગરે કરી. ૨. લલિતાદેવી પુત્રી મનાઈ શ્રાવિકાએ સુમતિનાથ પ્ર. શ્રી ગુણનિધાનસૂરિએ કરાવી. ૧૬૦૪ - ૧. વજિકરણની ભાર્યા હાંસલદે શ્રી સુમતિનાથ શ્રી વિજયદાનસૂરિ પ્રહ કરાવી. ૨. સાવ દેવાએ શ્રી શાંતિનાથ શ્રી વિજયદાનસૂરિ પ્રઢ કરાવી. ૩. જેરાજિવણ શ્રી ધર્મનાથ શ્રી વિજયદાનસૂરિ પ્રહ કરાવી. ૧૬૦૫ - સોમવિમલસૂરિને મહા સુદ પાંચમને દિને ખંભાતમાં ગચ્છનાયકપદ આપવામાં આવ્યું. ૧૬૦૭ – ૧. શ્રી સમચંદ્ર મહાવીર સ્તવન સદવતણાગર્ભિત રચ્યું. ૨. શ્રી વિનયદેવસૂરિએ સ્વૈભણાધીશ સ્તવન રચ્યું. ૧૬૧૦ - શ્રી શિવાએ શ્રી સંભવનાથ બિંબ કરાવ્યું. શ્રી હર્ષરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૬૧૧ – ૧. સા. સિધરાજે શ્રી સુપાર્શ્વનાથ બિંબ કરાવ્યું. શ્રી નન્નસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૨. શા. કમ શાહે ખંભાતમાં તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું નામ મુનિ કમલવિજય રાખવામાં આવ્યું. તેમને પોતાના પટ્ટધર આ. વિજયહીરસૂરિના શિષ્ય બનાવ્યા. ૧૬૧૫ - સોમવિમલસૂરિએ ધમ્મિલકુમાર રાસની રચના કરી. ૧૬૧૮ - ૧. નયરંગે ખંભાતમાં સત્તરભેદી પૂજાની રચના કરી. ૨. સંવરી જીવરાજ શાહના શ્રાવક ઠામેરુએ ખંભાતમાં મહો.ધર્મસાગરગણિ સાથે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા “સાધુ કરે, કે શ્રાવક કરે” તે અંગે ચર્ચા કરી હતી. ૧૬૧૯ - દેવશીલે વડવા ગામમાં ચોમાસું કર્યું અને ત્યાં રહીને વેતાલ પંચવીસી રાસની રચના કરી. ૧૬૨૦ - સં. દેવાએ શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy