SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૧૬૨૧ - સંવરી જીવરાજશાહના ઉપદેશથી ખંભાતના ઘીવાડામાં થાવરદોશીએ જિનાલય બંધાવ્યું. ૩૭૪ ૧૬૨૨ - આ વર્ષમાં છ પ્રતિષ્ઠાઓ થઈ. તેમાં ત્રણની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ, એકની શ્રી સોમવિમલસૂરિએ કરાવી હતી. ૧૬૨૬ - ૧. પાર્શ્વચંદ્રસૂરિ શિ શ્રી સમરચંદ્ર ખંભાતમાં નિર્વાણ પામ્યા. ૨. શ્રી રાયચંદે દીક્ષા લીધી. ૩. શ્રી વિજયસેનને પંડિતપદ મળ્યું. ૪. શ્રી હીરવિજયસૂરિના હાથે ૩ પ્રતિષ્ઠાઓ થઈ હતી. ૧૬૨૭ - શ્રી હીરવિજયસૂરિના હાથે બે પ્રતિષ્ઠાઓ થઈ. ૧૬૩૦ - શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ. ૧૬૩૧ - ૧. શ્રી હીરવિજયસૂરિના હાથે એકીસાથે ૧૧ જણે દીક્ષા લીધી.. ૨. શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ. ૧૬૩૨ - ૧. ખંભાતના સઘળા સંઘે પંચાસરા પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. પ્ર. હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિએ કરી. ૨. મોઢ જ્ઞા ના ઠ- જાગાએ શાંતિનાથ મૂ ના ચતુર્વિંશતિ પટ્ટ કરાવ્યો અને પ્ર હીરવિજયસૂરિએ કરી. ૩. મોઢ જ્ઞા૰ ના ઠ કીકાની પુત્ર ઠ નાઈઆએ ધર્મનાથ બિંબ કરાવ્યું તેની પ્ર શ્રી હીરવિજયસૂરિએ કરી. ૪. પ્રાગ્ધાટ દેવરાજના પુત્ર તેજપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી હીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૬૩૩ પહેલાં – સૌભાગ્યહર્ષસૂરિ ખંભાતમાં સૂરિપદ પામ્યા. તેનો મહોત્સવ સાહ સોમસિંહે કર્યો. ૧૬૩૪ - વીરપાલ અને ઉદયકરણે શ્રી સુપાર્શ્વનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી. ૧૬૩૫ - રત્નસુંદરે શ્રાવણ વદ ૨ રવિવારે ખંભાતમાં રત્નવતી ચોપાઈ અથવા રાસની રચના કરી. Jain Education International ૧૬૩૭ - ૧. સા હંસરાજે શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી. ૨. આ શ્રી હીરવિજયસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૩૮ - ૧. સા. ઉદયક૨ણે શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા કરાવી અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy