________________
ખંભાતનાં જિનાલયો
૧૬૨૧ - સંવરી જીવરાજશાહના ઉપદેશથી ખંભાતના ઘીવાડામાં થાવરદોશીએ જિનાલય બંધાવ્યું.
૩૭૪
૧૬૨૨ - આ વર્ષમાં છ પ્રતિષ્ઠાઓ થઈ. તેમાં ત્રણની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ, એકની શ્રી સોમવિમલસૂરિએ કરાવી હતી.
૧૬૨૬ - ૧. પાર્શ્વચંદ્રસૂરિ શિ શ્રી સમરચંદ્ર ખંભાતમાં નિર્વાણ પામ્યા. ૨. શ્રી રાયચંદે દીક્ષા લીધી. ૩. શ્રી વિજયસેનને પંડિતપદ મળ્યું. ૪. શ્રી હીરવિજયસૂરિના હાથે ૩ પ્રતિષ્ઠાઓ થઈ હતી.
૧૬૨૭ - શ્રી હીરવિજયસૂરિના હાથે બે પ્રતિષ્ઠાઓ થઈ.
૧૬૩૦ - શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ.
૧૬૩૧ - ૧. શ્રી હીરવિજયસૂરિના હાથે એકીસાથે ૧૧ જણે દીક્ષા લીધી.. ૨. શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્રતિષ્ઠા થઈ.
૧૬૩૨ - ૧. ખંભાતના સઘળા સંઘે પંચાસરા પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. પ્ર. હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિએ કરી.
૨. મોઢ જ્ઞા ના ઠ- જાગાએ શાંતિનાથ મૂ ના ચતુર્વિંશતિ પટ્ટ કરાવ્યો અને પ્ર હીરવિજયસૂરિએ કરી.
૩. મોઢ જ્ઞા૰ ના ઠ કીકાની પુત્ર ઠ નાઈઆએ ધર્મનાથ બિંબ કરાવ્યું તેની પ્ર શ્રી હીરવિજયસૂરિએ કરી.
૪. પ્રાગ્ધાટ દેવરાજના પુત્ર તેજપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી હીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૬૩૩ પહેલાં – સૌભાગ્યહર્ષસૂરિ ખંભાતમાં સૂરિપદ પામ્યા. તેનો મહોત્સવ સાહ સોમસિંહે કર્યો.
૧૬૩૪ - વીરપાલ અને ઉદયકરણે શ્રી સુપાર્શ્વનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી.
૧૬૩૫ - રત્નસુંદરે શ્રાવણ વદ ૨ રવિવારે ખંભાતમાં રત્નવતી ચોપાઈ અથવા રાસની રચના કરી.
Jain Education International
૧૬૩૭ - ૧. સા હંસરાજે શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી.
૨. આ શ્રી હીરવિજયસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું.
૧૬૩૮ - ૧. સા. ઉદયક૨ણે શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા કરાવી અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરી.
For Personal & Private Use Only
www.jainelibrary.org