________________
ખંભાતનાં જિનાલયો
૩૭૫
૨. સાઉદયકરણે આબુ ચિત્તોડનો સંઘ કાઢ્યો. ૩. શ્રી રત્નસુંદરે શુક બહોતરી રચી.
૪. શ્રી કનકસોમે ‘આશાઢ ભૂતિ સઝાય રચી. ૧૬૩૮ પહેલાં (૧૬૫૩ ?)- કુશલલાભ વાચકે ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ સ્તવનની રચના
કરી. ૧૬૩૯ - ૧. સુધર્મગચ્છના આશ્રી વિજયદેવસૂરિ ખંભાત આવ્યા.
૨. મહસે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું ને તેની પ્રત શ્રી ઉદયસિંહસૂરિએ કરાવી. ૧૬૪૧ - રત્નસુંદરે પોષ સુદ ૫ને રવિવારે સપ્ત વ્યસન ચોપાઈની રચના કરી. ૧૬૪૨ - શ્રી વચ્છરાજે સમ્યક્ત્વ કૌમુદી રાસ રચ્યો તથા શાંતિનાથ ચરિત્ર રચ્યું. ૧૬૪૩ - ૧. શ્રી વિજયસેનસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું.
૨. શ્રી વિજયસેનસૂરિએ બે પ્રતિષ્ઠા કરાવી.
૩. શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયે “વાસુપૂજય પુણ્ય પ્રકાશ રાસ' રચ્યો. ૧૬૪૪ - આ સાલમાં લગભગ સાતેક પ્રતિષ્ઠાઓ થઈ.
૧. બજારના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર ગંધાર નિવાસી પર રાજીઆ અને વજીઆએ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૨. ૫. રાજીઆ અને વજીએ શ્રી સુમતિનાથ બિબ કરાવ્યું અને પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૩. પ. વજીઆ ભાર્યા વલહાદે તેનો સુત મેઘજી તેમણે શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું , શ્રી વિજયસેનસૂરિએ કરી. ૪. ૫૦ વજીઆની ભાર્યા વલાદે તેનો સુત મેઘજી તેમણે શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૫. સિદ્ધવજીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્રશ્રી વિજયસેનસૂરિએ કરાવી. ૬. તોહીઆએ શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું, પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરાવી. ૭. હેમજીએ શ્રી અજિતનાથ બિંબ કરાવ્યું, પ્રશ્રી વિજયસેનસૂરિએ કરાવી.
ઉપરની સાતેય પ્રતિષ્ઠા જેઠ સુદ ૧૨ને સોમવારે શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે. ૧૯૪૬ - ૧. સોની તેજપાલે આ વિજયસેનસૂરિના ઉપદેશથી ખંભાતમાં (૧) સુપાર્શ્વનાથ અને
(૨) અનંતનાથનાં જિનાલયો બનાવ્યાં. ૨. શ્રી હીરવિજયસૂરિએ ચોમાસું કર્યું. ૩. ધનવિજય, જયવિજય, રામવિજય, ભાણવિજય, કીર્તિવિજય અને લબ્ધિવિજયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org