________________
૨૪૮
ખંભાતનાં જિનાલયો
“
.......
સં. ૧૬૬૮ (૩૬) સંત ૧૬૬૮ વર્ષે....... સુદિ ર શનૈ શા૦ જસરાજ કારિતા ચૈત્યે શ્રી સોમચિંતામણિ પરિકર પ્ર. ત. શ્રી વિજયસેનસૂરિભિઃ
સં. ૧૬૭૦ (૩૭) સં. ૧૬૭૦..........વૈશાખ સુદ ૫............... વિજયસેનસૂરિ............ (૩૮) સં. ૧૬૭૦ સ્થંભન તીર્થે વૈશાખમાસે શુકલ પક્ષે ૫......અકબ્બર..... વિજયસેનસૂરિ. (૩૯) સંવત ૧૬૭૦........... (૪૦) સં. ૧૬૭૦..... (૪૧).........મહા વદ ૨.....વિજયસેનસૂરિ પટ્ટાલંકાર વિજયતિલક સૂરિ...... '
સં. ૧૯૭૭ (૪૨) સંવત ૧૬૭૭ વર્ષે સ્તંભતીર્થે શ્રાવિકા ધનબાઈ કારિત શ્રી પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠિત તપાગચ્છ પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરિભિઃ | (૪૩) ભલે મીંડું // સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત... બુધવા....ભાર્યા રૂપાઈ ભણસાલી વીરપાલ પ્રાણપ્રિયા બાઈ વલહારે તનયા ધનબાઈ નાખ્યા સકલસૂરિ સૂર નરનાર........શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતમ્ ચ....શ્રી તપાગચ્છ ભટ્ટારક..... શ્રી હીરવિજયસૂરિ પ્રભાવક ......ભાનું સમાન ભટ્ટારક શ્રી વિજયદેવ સૂરિભિઃ
(૩૬) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાના પબાસન
પરનો લેખ. (૩૭) વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયના મૂળનાયક સંભવનાથની પ્રતિમાનો લેખ. (૩૮) વાઘમાસીની ખડકી-સંભવનાથના જિનાલયના ભોંયરામાં બિરાજમાન મૂળનાયક શાંતિનાથની
પ્રતિમાનો લેખ. (૩૯) જીરાળા પાડો-અરનાથના જિનાલયના મૂળનાયક અરનાથની પ્રતિમાનો લેખ. (૪૦) ચિતારી બજાર- ચૌમુખજીના જિનાલયના મૂળનાયક ચૌમુખજી પૈકી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૪૧) ચોકસીની પોળ શ્રેયાંસનાથના જિનાલયના મૂળનાયક શ્રેયાંસનાથની પ્રતિમાનો લેખ. (૪૨) વાઘમાસીની ખડકી-વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક વિજયચિંતામણિ
પાર્શ્વનાથની પ્રતિમાના પબાસન પરનો લેખ. (૪૩) વાઘમાસીની ખડકી-વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક વિજયચિંતામણિ
પાર્શ્વનાથની પ્રતિમા પરનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org