________________
ખંભાતનાં જિનાલયો
(૪૪) સંવત ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત પક્ષે ષષ્ઠી વાસરે ૨વૌ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય કેશ જ્ઞાતીય દેવરાજ ભાર્યા ધનાઈ સુત....મમ ભાર્યા વલ્હાદે નામ્યા દ્વિતીય ભાર્યા વીરાદે નાખ્યા...... કારિતમ્ શ્રી શાંતિનાથ બિંબં પ્રતિષ્ઠિત અચલગચ્છશિરોવંતસાયમાને શ્રીમત્તપાગચ્છે ભટ્ટારક...... શ્રી વિજયદેવસૂરિભિઃ ચિરંજીયાત્ (૪૫) સં. ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત...
(૪૬) સં. ૧૬૭૭ વા કુરિ બા૰ રુપમાઈ મુનિસુવ્રતબિંબં કા પ્ર શ્રી તપાગચ્છે શ્રી વિજયદેવસૂરિભિઃ
સં. ૧૬૮૨
(૪૭) સંવત ૧૬૮૨ જયેષ્ઠ સુદિ ૬ ગુરૌ......જાતિય ગોત્રીય...સા પદ્મશી શ્રી પાર્શ્વનાથ બિંબં કારિત પ્રશ્ન શ્રી અંચલગચ્છેશ કલ્યાણસાગરસૂરીનામુપદેશ.
સં ૧૬૮૩
(૪૮) સંવત ૧૬૮૩....
સં ૧૬૯૩
(૪૯) સં. ૧૬૯૩ વર્ષે ચૈ૰ વ ૧૦ ૨વૌ સ્તંભતીર્થ... .શ્રાવિકા હીરા ..... તત્પુત્ર.....ભાર્યા હીરા...સકુટુંબયુતેન સ્વશ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબં કારાપિતઃ । પૂજ્ય શ્રી વિશાલસોમ સૂરિનામુપુદેશત.....શ્રી વિમલસોમસૂરિ તત્વાલંકાર શિર સોમસૂરિભિઃ શ્રી ૨.......
સં. ૧૭૮૧
(૫૦) સં. ૧૭૮૧ અષાઢ સુદિ ૧૦ શુક્રવાર.શાહ સમાચંદ વિદ્યાસાગરસૂરિ સં. ૧૯૩૩
(૫૧) સંવત ૧૯૩૩ જેઠ શુકલે... .NA...
૨૪૯
.સંપ્રતિ મહારાજ.......
Jain Education International
(૪૪) ભોંયરાપાડો-શાંતિનાથ જિનાલયના મૂળનાયક શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૪૫) ખારવાડો-મુનિસુવ્રતસ્વામીના જિનાલયના મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૬) ખારવાડો-મુનિસુવ્રતસ્વામીના જિનાલયના મૂળનાયક મુનિસુવ્રતસ્વામીના પબાસન પરનો લેખ. (૪૭) રાળજ-ગોડીપાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક ગોડીપાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૪૮) કડાકોટડી–પદ્મપ્રભુસ્વામીના જિનાલયના મૂળનાયક પદ્મપ્રભુસ્વામીની પ્રતિમાનો લેખ. (૪૯) જીરાળાપાડો-મનમોહન પાર્શ્વનાથના જિનાલયના મૂળનાયક મનમોહન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૫૦) જીરાળાપાડો-ચિંતામણિપાર્શ્વનાથ ૧૯ જિનાલયના પહેલે માળ બિરાજમાન મૂળનાયક મલ્લિનાથની પ્રતિમાનો લેખ.
(૫૧) ખારવાડો-સીમંધરસ્વામીના જિનાલયના મૂળનાયક સીમંધરસ્વામીની પ્રતિમાનો લેખ.
For Personal & Private Use Only
www.jainelibrary.org