________________
૩૧૪.
ખંભાતનાં જિનાલયો
નેમનાથની પોળ
નાગરવાડો
નામ નથી ગૌતમસ્વામી શાંતિનાથ
સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૭૦૧માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
સુતારવાડો
સં. ૧૯૦૦માં સૌ પ્રથમવાર ઉલ્લેખ થયેલ જિનાલયો
જે આજે વિદ્યમાન નથી તેની યાદી વિસ્તાર મૂળનાયક
નોંધ ખારૂઆવાડો મુનિસુવ્રત સ્વામી સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આદેશ્વર,
સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ થંભન પાર્શ્વનાથ(ખારવાડો)ના
જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
ત્યારબાદ આ જિનાલયને જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવી
દેવામાં આવ્યું છે. ષડાકોટડી
મુનિસુવ્રત સ્વામી સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. (આજનો કડાકોટડી નો વિસ્તાર) માંડવીની પોળ મુનિસુવ્રત સ્વામી સં. ૧૯૬૩ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. વિમલનાથ
સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. મહાવીર સ્વામી : સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સાચુટા પાડો
અમીઝરા પાર્શ્વનાથ સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જીરાળો પાડો શાંતિનાથ
સં. ૧૯૬૩ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. અભિનંદન સ્વામી સં. ૧૯૪૭ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. માનકુંયરબાઈની પોળ અભિનંદન સ્વામી સં૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ઘીયા પોળ મનમોહન પાર્શ્વનાથ સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. બાહ્મણવાડો ચંદ્રપ્રભુ સ્વામી સં. ૧૯૦૦માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org