________________
૩૮૦
જીવાઈના જિનાલયની પ્રતિષ્ઠા થઈ. જળયાત્રા વગેરે ઉત્સવો થયા.
૪. વિજયશેખરે ‘કયવન્નારાસ’ નાગજીશાહના આગ્રહથી રચ્યો હતો.
૧૬૮૨
કવિ ઋષભદાસે ‘પૂજાવિધિ રાસ', ‘શ્રેણિક રાસ' તથા ‘હિતશિક્ષાનો રાસ' રચ્યો.
૧૬૮૩ - ૧. ગાંધી કુઅરજીએ શ્રી મુનિસુવ્રતનું બિંબ કરાવ્યું અને શ્રી વિજયાણંદસૂરિએ
પ્રતિષ્ઠા કરાવી.
-
૩. કવિ ઋષભદાસે ‘પુણ્યપ્રકાશ રાસ’ ‘કઈવન્ના રાસ' ‘વીરસેનનો રાસ' રચ્યો. ૧૬૮૪ - ૧. કવિ ઋષભદાસે ‘રોહણીઆમુનિનો રાસ' તથા ‘શ્રી હીરવિજયસૂરિના
બારબોલનો રાસ' રચ્યો.
ખંભાતનાં જિનાલયો
૨. પત્તનના રહેનાર વચ્છાએ શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યું, પ્રતિષ્ઠા વિજયાણંદસૂરિએ કરાવી.
-
૧૬૮૫ - ૧. કવિ ઋષભદાસે ‘હીરવિજયસૂરિ રાસ' તથા ‘મલ્લિનાથ રાસ' રચ્યા.
૨. શા તેજપાલે ખંભાતમાં ચોમાસું કર્યું અને ત્યાં ‘વીરતરંગ’ અને ‘જિન તરંગ’ની રચના કરી.
૧૬૮૭ - કવિ ઋષભદાસે ‘અભયકુમાર રાસ' રચ્યો.
૧૬૯૧ - ૧. સમયસુંદરે ‘દશવૈકાલિકસૂત્ર' પર ‘શબ્દાર્થવૃત્તિ' રચી.
૨. સમયસુંદરે થાવચ્ચાસુત ચોપાઈ ખંભાતના ખારવાડા વિસ્તારમાં રચી. શ્રી હર્ષવિશાલગણિની પાદુકા પધરાવી, તેની પ્રતિષ્ઠા જ્ઞાનરાજગણિએ કરાવી. ૧૬૯૬ - ભાવવિજયે ‘ધ્યાન સ્વરૂપ ચોપાઈ' રચી.
૧૬૯૪
૧૭મો સૈકો-૧. હંસરાજે હીરવિજયસૂરિ લાભ પ્રવહણ સજ્ઝાયની રચના કરી.
Jain Education International
૨. સ્થાનસાગરે આસો વિદ ૫ને મંગળવારે ખંભાતમાં રહીને ત્યાંના રાજમાન્ય શ્રેષ્ઠી નાગજીના આગ્રહથી ‘અગડદત્ત રાસ' ૩૯ ઢાળમાં રચ્યો.
૧૭૦૦ - ધનવિજયે છ કર્મગ્રંથ પર બાલાવબોધની રચના કરી. મતિસાગરે ‘ખંભાઈતિની તીર્થમાળ'ની રચના કરી.
૧૭૦૧
૧૭૦૩ - ૧. ભુવનકીર્તિ બીજાએ ‘ગજસુકુમાલ ચોપાઈ’ રચી.
૨. સકલચંદ્ર ઉપાધ્યાયે વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ અથવા સ્તવનની રચના કરી.
૨. ઋદ્ધિવિજય વા ખંભાતમાં ચોમાસું કર્યું. અહીં તેમણે વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો.
૧૭૦૫ - ૧. વિનયવિજય ઉપાધ્યાયે વિજયદેવસૂરિ લેખ અથવા વિજ્ઞપ્તિની રચના કરી.
For Personal & Private Use Only
www.jainelibrary.org