________________
ખંભાતનાં જિનાલયો
૩૯૯
૨ નમો.
નમો ભવિ ભાવસ્યું એ – એક ટેક દેઉલ દેખી દિલ ઠરે એ કાષ્ટમઈ જિન એ, દેશી ચિત્ત ઉલ્લસે એ કીધો એહ વિવેક. નિત નિત પૂજા નવ નવીએ આભૂષણ બહુમોલ, જાણું સરગે ઘડ્યાં એ કોય નહીં ઇણ તોલ. ઓછું અધિકું એહમાં એ જેહ કહ્યું મતિમંદ, પામું હરÈ કરી એ પામું પરમાણંદ. સંજમ ૧૭ બ્રહ્મચર્ય ૧૮ વર્ષમાંએ કીધો એ અભ્યાસ, ત્રંબાવતી નયરીમાં એ ભાવું રહી ચોમાસ.
૩ નમો.
૪ નમો.
૫ નમો.
કલસ
ઇય સકલ જિનવર ભવિક ભય હર વીર જિનવર શાસને, સંવેગસંગી સત્યવિજય કપૂરવિજય તસ આસને, ષિમાવિધ્ય જિન શીસ સુંદર ઉત્તમવિજય મુણિંદ એ, પદ્મવિજય તસ શીસ જંપે ગાયા તેહ જિણિંદ એ. ઇતિ શ્રી પંભાત બંદર ચૈત્ય(પરિ)પાટી સ્તવન |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org