________________
ખંભાતનાં જિનાલયો
વિનંતી કરેલ છે. તેઓશ્રી પણ પધારશે.
પ્રભુ પ્રતિમાજીનો લાભ લેનાર ભાવિકો—
મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-શ્રી કેસરીચંદ નગીનદાસ કસલચંદ પરિવાર-ખંભાત. શ્રી આદીશ્વર પ્રભુ-શ્રી હીરાલાલ વીરચંદ દમણવાલા પરિવાર
શ્રી પુંડરીકસ્વામીજી શ્રી કેસરીચંદ ઝવેરચંદ ઝવેરીનાં ધર્મપત્ની શ્રી પ્રભાવતી બહેન-સુરત. શ્રી પદ્માવતી-શ્રી ભદ્રેશકુમાર હિંમતલાલ શાહનાં ધર્મપત્ની સરોજબેન-અમદાવાદ.
મહોત્સવનો મંગલ કાર્યક્રમ
જેઠ સુદી ૬ બુધવાર
જેઠ સુદી ૭
ગુરુવાર
જેઠ સુદી
૮
જેઠ સુદી
૯
જેઠ સુદી ૧૦
જેઠ સુદી ૧૨
જેઠ સુદી ૧૩
જેઠ સુદી ૧૪ જેઠ સુદી ૧૫
જેઠ વદી
શુક્રવાર
શનિવાર
રવિવાર
સોમવાર
મંગળવાર
૧
બુધવાર
ગુરુવાર
Jain Education International
આગ્રહભરી વિનંતી છે.
તા. ૩-૬-૮૭
તા. ૪-૬-૮૭
તા. ૫-૬-૮૭
તા. ૬-૬-૮૭
તા. ૭-૬-૮૭
તા. ૮-૬-૮૭
તા. ૯-૬-૮૭
તા. ૧૦-૬-૮૭ તા. ૧૧-૬-૮૭
તા.૧૨-૬-૮૭
શુક્રવાર
જેઠ વદી ૨ શનિવાર તા. ૧૩-૬-૮૭
દ્વાર ઉદ્ઘાટન સવારે, બપોરે પૂજા
આ મંગળમય પ્રસંગે આપશ્રીને સપરિવારઓને પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે. આ મંગળમય પ્રસંગે પધા૨વાથી અહીંનાં ભવ્ય જિનાલયોનાં દર્શન-પૂજનનો તથા આચાર્ય ભગવંતો તથા મુનિ ભગવંતોના તથા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાના દર્શન-વંદન વ્યાખ્યાનનો અપૂર્વ લાભ મળશે.
વિધિવિધાન માટે શ્રી વીશા ઓશવળ ભક્તિ મંડળ તથા શ્રાદ્ધર્ય પંડિત શ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવી પધારશે. ઓચ્છવ દરમિયાન પ્રભુજીને નિત્ય નવીન અંગ રચનાઓ થશે. રાત્રિ ભાવનામાં ચોળાવાડા યુવક મંડળ રમઝટ જમાવશે.
આ માંગલિક પ્રસંગે પધારી શાસનશોભામાં અભિવૃદ્ધિ કરવા અમારી આપને
શુભ સ્થળ :
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર
માણેકચોક, ખંભાત-૩૮૮ ૬૨૦. (ગુજરાત)
૪૪૧
ભગવાનનો પ્રવેશ સવારે ૮ વાગે તથા પૂજા
પૂજા
કુંભસ્થાપના તથા પંચકલ્યાણક પૂજા
પૂજા તથા આંગી
અઢાર અભિષેક
નંદાવર્ત પૂજન
વીસ સ્થાનક પૂજા
ગ્રહપૂજન સવારે ૮-૦૦ કલાકે
શાંતિસ્નાત્રનો વરઘોડો સવારે ૮-૩૦ કલાકે બપોરે પૂજા
ભગવાનની પ્રતિષ્ઠા : સવારે તથા વિજયમુહૂર્તે અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર
લિ
કેશરીચંદ નગીનદાસ કસલચંદ
પરિવારના
સબહુમાન જયજિનેન્દ્ર સ્વીકારશોજી.
For Personal & Private Use Only
www.jainelibrary.org