SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ८ વર્ષગાંઠ દિવસ શ્રાવણ વદ સાતમ શ્રાવણ વદ આઠમ શ્રાવણ | સુદ સાતમ માગશર સુદ પાંચમ વૈશાખ | સુદ પૂનમ Jain Education International 2 બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૭૩ પહેલાં સં. ૧૯૦૦ પહેલાં સં ૧૬૭૩ પહેલાં સં ૧૯૦૦ પહેલાં |વૈશાખ સુદ સં ૧૬૭૩ પહેલાં પૂનમ સં. ૨૦૩૫ મણીભાઈ | (બાબુભાઈ). | ગભુભાઈ દહેવાણવાળા પરિવાર ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વર મહારાજ સં ૧૬૫૯ આ શ્રી આસપાસ વિજયસેન તેજપાલ-તેજલ દે | સૂરીશ્વરજી ૧૧ પટનું નામ શત્રુંજય અને ગિરનાર. શત્રુંજય. For Personal & Private Use Only ૧૨ વિશેષ નોંધ અહીં સં૰૧૫૯૯નો લેખ ધરાવતો પ્રાચીન ઘંટ છે. ખંભાતમાં મૂળનાયક તરીકે પદ્મપ્રભુસ્વામીનું આ એકમાત્ર જિનાલય છે. ૨૯૭ સંયુક્ત જિનાલય છે. કલાત્મક અને મનોહર ઝુમ્મરો તથા હાંડીઓ આ જિનાલયની નોંધપાત્ર વિશેષતા છે. અતીત, અનાગત, વર્તમાન ચોવીશી તીર્થંકર તથા વીસ વિહરમાન અને ચાર શાશ્વતા પ્રતિમાજીઓ બિરાજે છે. ભોંયરામાં પણ જિનાલય છે. અહીં ધર્મશાળા છે. ભોંયરું બંધ છે. એક શિલાલેખ છે. જિનાલયની બાજુમાં ગૌતમસ્વામીનું ગુરુમંદિર છે. www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy