SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ८ વર્ષગાંઠ દિવસ મહા | સુદ પાંચમ પોષ સુદ અગિયારશ જેઠ _ સુદ ચોથ શ્રાવણ | સુદ દશમ ફાગણ વદ બીજું Jain Education International ૯ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૩૯ આસપાસ ૧૬મો સૈકો સં ૧૯૦૦ પહેલાં |સં ૧૬૭૩ પહેલાં નટવરલાલ વાડીલાલ શાહ પરિવાર સં. ૨૦૩૦. ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ આ શ્રીવિજયસેન| પાવાપુરી, સૂરિ તથા ચંપાપુરી, ઉપા૰ કલ્યાણજી શત્રુંજય અને સમેતશિખર. વિજય આ શ્રી વિજયસેનસૂરીશ્વર ૧૧ પટનું નામ શ્રીમદ્ વિજયનંદન સૂરીશ્વરજી મહારાજ સિદ્ધાચલજી,ઘોઘા, શંખેશ્વર, કેસરીયાજી, તારંગા, સમેતશિખર, કદમ્બગીરી, આબુ, રાણકપુર, નંદીશ્વર, અચલગઢ, મક્ષીજી, શેરીસા અને પાનસર. શંખેશ્વર. For Personal & Private Use Only ૧૨ વિશેષ નોંધ આ જિનાલયમાં સં. ૧૬૩૯નો શિલાલેખ છે. પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે. ૨૭૯ જીર્ણોદ્ધાર સં.૨૦૦૩ માં થયેલો છે. જિનાલયમાં આ શ્રી | પાર્શ્વચંદ્રસૂરિજીની આરસની ગુરુમૂર્તિ છે. જિનાલયની દીવાલો તથા છત વિવિધ પટ તથા પ્રસંગોથી ચિત્રિત છે. જિનાલય ૧૯મા સૈકાનું છે. ભોંયરામાં પણ જિનાલય છે. ઉત્કૃષ્ટ કાષ્ઠકલાયુક્ત રચનાઓ છે. સં. ૨૦૨૬માં ખોદકામ કરતાં કુલ ૧૧ પ્રતિમાજીઓ નીકળી હતી, જે પૈકી ચંદ્રપ્રભુની પ્રતિમા સંભવનાથના ગભારા ની બાજુમાં અલગ ગભારો કરી પ્રતિષ્ઠિત ક૨વામાં આવી છે. www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy