________________
પરિશિષ્ટ-૫
૧. શ્રી મતિસાગર કૃત ખંભાાંતિની તીર્થમાલા (સં. ૧૭૦૧)
ભલે મીંડું
પંડિત શ્રી ૬ લલિતસાગર સદ્ગુરુભ્યો નમઃ | શ્રી સદગુરુ ચરણે નમી સરસતિ કરીય પ્રણામ, ખંભાતિની હું કહું તીરથમાલ અભિરામ. ૧
ઢાલ પ્રથમ-વીવાહલાની પાટિક જીરાઉલઈ થંભણુ ભેટિ ભલઈ, પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ. વાસપૂજ્ય દેહરઈ સતાવન જિનવર, ભૂંડરઈ પનર બિંબ વીર શું એ. મોહન પાસ જિન પ્રતિમા એ આર બિન, ભૂંડરઈ પદમપ્રભુ જિનવરુ એ. તિહાં પ્રભુ પચવીસ આદિ જિન છત્રીસ, ઋષભ જિન છય જિનેશરુ એ. ૧
(તોટક છંદ) જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુ અઢાર એ, ભંઇરઈ શ્રી અમીઝરાનાં ઓગણચ્યાલીસ સાર એ. શ્રી મુનિસુવ્રત દેહરઈ રે સષર મુરતિ પ્યાર, જીરાઉલઈ શ્રી પાસ જિનનઈ છસઈ છ નિરધાર. ૨
રાગ દેશાષ-સુહણાની ઢાલ આમરાઈ ગિરનારિ નેમિ જિન, તેણિ જીરાઉલઈ થાપીયા એ. મુંદરઇ આદિ જિન અડસઠ બિબ ધિન, વંદીય સંઘવીય પાટકિ ગયા એ. ૩
(તોટક છંદ) ગયા પાટિક સેગઠાનો, ચિંતામણિ ચૌદ સાતસઈ, વિમલ ચઊદ મુંદરાં છ[ઇ] બોરપીપલિ ઉલ્હસઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org