________________
ખંભાતનાં જિનાલયો
૨૭૩
૧૦.
૧૨
વર્ષગાંઠ દિવસ
પટનું નામ
વિશેષ નોંધ
પ્રતિષ્ઠા કરાવનાર
આચાર્યનું ભગવંતનું નામ
બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૯૮૪ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૭
o
શ્રાવણ સુદ
ચૌદસ
શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ
શ્રાવણ | સં. ૧૬૭૩ પહેલાં વદ બીજ
શત્રુંજય, પાવાપુરી અને . જીર્ણોદ્ધારનું કાર્ય ચંપાપુરી.
ચાલુ છે.
મહા
સં. ૧૯00 પહેલાં
શત્રુંજય,
સુદ
ગિરનાર,
ચૌદશ
અષ્ટાપદ અને સમેતશિખર.
વૈશાખ | સં. ૧૯૦૦ પહેલાં
સુદ
જીર્ણોદ્ધાર સં૨૦૧૦માં થયેલ છે. પૂર્વે આ જિનાલય મેડીનું દેહરુ તરીકે પ્રચલિત હતું. હાલ (સં.૨૦૫૫માં) જીર્ણોદ્ધાર કરાવી ગુરુમંદિર, ભોમતીની રચના કરાવેલ છે. જીર્ણોદ્ધાર વખતે ગભારાની દીવાલમાંથી ૧૯૦ ધાતુમૂર્તિઓ પ્રાપ્ત થઈ હતી.
પાંચમ
શ્રાવણ | સં. ૧૯૦૦ પહેલાં સુદ દશમ
કદમ્બગીરી, આબુ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર, રાણકપુર, શંત્રુજય, કચ્છ, ભદ્રેશ્વર, નંદીશ્વર દ્વીપ, જેસલમેર , તાલધ્વજ, હસ્તગિરિ, શંખેશ્વર અને સકલતીર્થ પટ.
મૂળનાયક પ્રતિમાજી કિંસારીપુર ગામમાંથી લાવવામાં આવ્યા છે. મૂળનાયક પ્રતિમાજી લગભગ ૧૬માં સૈકાની છે. મૂળનાયક પ્રતિમાજીને લેપ કરેલ હોવાથી લેખ અંગેની માહિતી ઉપલબ્ધ નથી!
ખંભા ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org