________________
૧૨
અંતે, એક વાત ખાસ જણાવવાની કે આ ગ્રંથમાં કોઈ વિગતદોષ જણાયો હોય અથવા જિનાલયો વિશેની વધુ માહિતીની કોઈને જાણ હોય તો તેઓ તેની અચૂક જાણ કરે તેવી નમ્ર વિનંતિ છે.
પ્રસ્તુત ગ્રંથલેખનમાં શાસ્ત્રોક્ત દષ્ટિએ જો કોઈ દોષ રહી ગયો હોય તો હું અંતઃકરણપૂર્વક ખમાવું છું. શ્રી એલ. આર. જૈન બોર્ડિંગ
ચંદ્રકાન્ત કડિયા ટી.વી. ટાવર સામે ડ્રાઈવ-ઈન રોડ અમદાવાદ-૩૮૦ ૦૫૪. ફોન : ૭૪૮૩૯૨૬ તા : ૨૭-૧૨-'૯૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org