________________
૩૧૨
ખંભાતનાં જિનાલયો
નાલીયર પાડો
આદેશ્વર પાર્શ્વનાથ
અલંગ
મહાલષ્યમીની પોળ
ચંદ્રપ્રભુ સ્વામી
પાર્શ્વનાથ મોહોર પાર્શ્વનાથ
ચોકસીની પોળ
સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦માં આ જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ જિનાલયને જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવી દેવામાં આવ્યું હોવાનો સંભવ છે. સં. ૧૯૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ મહાવીરસ્વામી-ગૌતમસ્વામી (મહાલક્ષ્મીની પોળ-ચોકસીની પોળ)ના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. સં. ૧૯૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૦૦ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. (સં. ૧૭૦૧માં આ વિસ્તાર શ્રીમલ છરનો પાડો નામે પ્રસિદ્ધ હતો). સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે.
મણીયાર વાડો
નેમનાથ ચંદ્રપ્રભુ સ્વામી મુનિસુવ્રત સ્વામી વાસુપૂજ્ય સ્વામી
સાહા જેદાસની પોળ
ભંડારીની પોળ
વોહોરાની પોળ
કાઉસ્સગ્ગ
મલ્લિનાથ
ચંદ્રપ્રભુ સ્વામી
સં. ૧૭૦૧ સુધી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે.
સાહામહઆની પોળ (આજનો માણેકચોકનો વિસ્તાર) ધીવટી (આજનો ગીમટી વિસ્તાર) ઊંચી શેરી (આજની વાઘમાસીની ખડકીનો વિસ્તાર)
વિમલનાથ
સં. ૧૬૭૩માં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે.
* ની નિશાનીવાળાં જિનાલયો જીરાળાપાડામાં આવેલ ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં પધરાવવામાં
આવ્યા હોવાનો સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org