________________
ખંભાતનાં જિનાલયો
૨૮૧
૧૧ પટનું નામ
૧૨ વિશેષ નોંધ
વર્ષગાંઠ દિવસ
બંધાવનારનું નામ અને સ્થાપના સંવત સં. ૧૬૭૦
૧૦ પ્રતિષ્ઠા કરાવનાર
આચાર્યનું ભગવંતનું નામ આ શ્રી વિજયદેવસૂરિ
વૈશાખ વિદ તેરશ
શત્રુંજય, તારંગા, ભાવનગર, શંખેશ્વર, કદમ્બગીરી, નવપદજી અને સમેતશિખર.
જિનાલયમાં સં. ૧૬૭૦નો શિલાલેખ છે. ભોંયરું બંધ છે.
વદ
સં. ૧૯૦૦ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૪
આ શ્રી ઉદયસાગર સૂરીશ્વરજી પુનઃ પ્રતિષ્ઠા
સં. ૧૯૦૦ પહેલાંના સમયનું ઘરદેરાસર છે.
દશમ
આo
શ્રીપ્રબોધચંદ્રસૂરિ
ફાગણ વદ ત્રીજ
સં. ૧૬૭૩ . પહેલાં
નવપદજી, તારંગા, સિદ્ધાચલ અને સમેતશિખર
સં. ૧૯૮૯માં જીર્ણોદ્ધાર થયાનો શિલાલેખ છે.
જેઠ સં. ૨૦૪૩ વદ . ' કેસરીચંદ એકમ | નગીનદાસ
પરિવાર
આઇ શ્રી ઉત્કૃષ્ટા ૧૭૦ સૂર્યોદયસૂરીશ્વર | જિન પટ અને
શ્રી ચોવીસ જિનમાતાનો પટ
જિનાલયમાં શ્રીપદ્માવતીદેવીની આરસની મૂર્તિ છે. પુંડરીક સ્વામીની આરસની પ્રતિમા છે. અગરતગરના કાષ્ઠની બેનમૂન કોતરણી છે.
મહા
|
સં. ૧૬૬૮ પુનઃ પ્રતિષ્ઠા સં.૨૦૨૨
આo શ્રી વિજયસેનસૂરિ
વિદ
શત્રુંજય, શંખેશ્વર, ભદ્રેશ્વર, સમેતશિખર અને નંદીશ્વરદ્વીપ,
સાતમ
નંદીશ્વર દ્વીપના પટ પર સં. ૧૨૯૮નો લેખ છે. ૧૩મા સૈકાની પ્રતિમાઓ બિરાજમાન છે. ભોંયરું બંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org