________________
ખંભાતનાં જિનાલયો
૨૬૭ (૧૧૦) સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા સુંદરદાસ પુત્ર સમાચંદેન શ્રી અંચલગચ્છ પૂજ્ય વિદ્યાસાગરસૂરિ ઉપદેશે (૧૧૧) સં. ૧૭૮૧ વૈશાખ સુદ ૧૦ અંચલગચ્છ.......વડનગરે સંઘ........શ્રી ગોડી પાર્શ્વનાથ બિંબ .......................... (૧૧૨) સં ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્રે સાસુંદરદાસ પુત્ર સાસમાચંદ.... વિદ્યાસાગરસૂરિ (૧૧૩) સં૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સાહસુંદરદાસ પુત્ર સાતસમાચંદ.... વિદ્યાસાગરસૂરિ (૧૧૪) સં૧૭૮૧............સમાચંદ દોસી સુતદોસી મોતી....... વિદ્યાસાગરસૂરિ......
સં. ૧૮૫૦ (૧૧૫) સં૧૮૫૦................ ...હીરાચંદ બાલચંદ...... (૧૧૬) .............અમીચંદ ભાર્યા ગોરકે.......બાદશાહ અકબર....... (૧૧૭) સુમતિ (૧૧૮) શેઠ સોમા (૧૧) માતા શ્રી જયતલદેવી.........રાણક શ્રીમદ્ જનદેવસ્ય રાણી શ્રી કપૂર દેવી.....
(૧૧૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૯) બિરાજમાન અરનાથની
પ્રતિમાનો લેખ. (૧૧૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૬) બિરાજમાન કલીકુંડ
પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૧૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૦) બિરાજમાન સુમતિનાથની
પ્રતિમાનો લેખ. (૧૧૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૧) બિરાજમાન
વાસુપૂજયસ્વામીની પ્રતિમાનો લેખ. (૧૧૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૮) બિરાજમાન
ગોડી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૧૫) માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં બિરાજમાન પુંડરીકસ્વામીની મૂર્તિલેખ. (૧૧૬) ચોકસીની પોળ-મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક મનમોહન પાર્શ્વનાથની ડાબી બાજુ
બિરાજમાન પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૧૧૭) કડાકોટડી-સુમતિનાથના જિનાલયમાં મૂળનાયકની પ્રતિમાના પબાસન પરનો લેખ (૧૧૮) બોરપીપળો-સંભવનાથના જિનાલયમાં બિરાજમાન શેઠ શેઠાણીની મૂર્તિ પરનો લેખ. (૧૧૯) સંઘવીની પોળ-સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં રંગમંડપમાં આવેલ મહાવીરસ્વામી
ચૌમુખજીની પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org