________________
ખંભાતનાં જિનાલયો
૨૬૫
સં. ૧૬૯૮ (૯૫) સંવત ઈલાડી ૪૬ સંવત ૧૬૯૮ સોમ પ્રતિષ્ઠિત અસ્તુતેન તપાગચ્છ.......
સં. ૧૭૦૫ (૯૬) સં. ૧૭૦૫........................વિજયસિંહસૂરિ (૮૭) સં૧૭૦૫...................
સં. ૧૭૦૬ (૯૮) સં. ૧૭૦૬........................વિજાણંદસૂરિ (૯૯) સં૧૭૦૬ .......પ્રાગ્વાટ વૃદ્ધ શાખીય વીરજી પુત્ર વિમલદાસ.... વિજયરાજસૂરિ.............વિજયાદસૂરિ.. (૧૦૦) સં. ૧૭૦૬................ (૧૦૧) સં. ૧૭૦૬ વર્ષે જયેષ્ઠ વદિ ૩ ગુરૌ શ્રી સ્તંભતીર્થ સમીપસ્ય શ્રી અકબ્બરપુર વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધ શાખીય માર.....સા, ધનજી લધુ સોદરેણ સ્વભાર્યા દેવલદે સ્વપુત્ર સા.......શ્રી વાસુપૂજયબિંબ કારિત............. (૧૦૨) સં. ૧૭૦૬ .....જયેષ્ઠ વદિ ૩................
(૯૮).
(૯૫) નાગરવાડો-વાસુપૂજયના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન ચંદ્રપ્રભુ સ્વામીની
પ્રતિમાનો લેખ. (૯૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૮) બિરાજમાન કુંથુનાથની
પ્રતિમાનો લેખ.. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૧) બિરાજમાન શ્રેયાંસનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બારી સામે બિરાજતાં
અભિનંદન સ્વામીની જમણી બાજુ બિરાજમાન સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૪૩) બિરાજમાન સંભવનાથની
પ્રતિમાનો લેખ. (૧૦૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૭) બિરાજમાન ચંદ્રપ્રભુની
પ્રતિમાનો લેખ. (૧૦૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ
બિરાજમાન વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાનો લેખ. (૧૦૨) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુના
ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન શ્યામરંગી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org