Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
Catalog link: https://jainqq.org/explore/032605/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - આ મામલામાં ITTER જ " માં TITLETEL '' મા ક » કે કtari TITLE SITTITLE LILI LILE I libert T . THE T TT TT TT TT //// Fifti /////// ni ' IT IS A T This Tim e TT TT Ra I stil a nય છે તે A TI ATTER : Httt & TELLITE TET '' ARE '' CORNER માં જ Teliffili 'મામાં જમા થાય IT ITT III III fiાં જરા શfilities માં માયાનમાં / if ATTEN ET ક મર કેરીની ' ' IT ITની | | આ કામ કરી T ITLE : TIME TILITY TI HTT ના in this T I ! REATIVITIES . મનમાં IT T માં ! ! ATTITUTE આપણા કો in ITI ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ છે , મૌર્યકાલથી ગુપ્તકાલ TET 1 રીકે ભોળાભાઈ જેશિગભાઈ અધ્યયન-સી શેાધન વિદ્યાભવન It is છે. મારી ET NI મા તે મને આપ જામકા કક I ! ! ! Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૨. મૌર્યકાલથી ગુપ્તકાલ Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ સંશોધન ગ્રંથમાલા—ગ્રંથાંક ૬૭ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ રે મોર્યકાલથી ગુપ્તકાલ સંપાદકે રસિકલાલ છોટાલાલ પરીખ અનુસ્નાતક અધ્યાપક, સંશોધન-માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશોધન-માર્ગદર્શક અને અધ્યક્ષ, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન અમદાવાદ-૯ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સસ્કરણ વિ. સ. ૨૦૨૮ કિંમત રૂ. ૯૭૫ પૈ. પ્રકાશકઃ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી અધ્યક્ષ, બા. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, ૨. . માગ, અમદાવાદ-૯ ઈ. સ. ૧૯૭૨ મુદ્રક ઃ ગુલામમાહમ્મદ સમસુદ્દીન વલીઉલ્લા જી. એસ. પ્રિન્ટસ, કાળુપુર, પાંચપટ્ટી, મુાદીની પેાળ, અમદાવાદ–૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ - ' , ' ', પ્રસ્તાવના (૧). ગુજરાતનો ઇતિહાસ ભારતવર્ષના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના એક એકમ તરીકે છે. ભૌગોલિક મર્યાદાઓને લઈને તેમજ એમાં વસેલી માનવ-જાતિઓની વિશિષ્ટતાને લઈને અને એમના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની વિશિષ્ટતાને લઈને એ એક એકમ બન્યું છે, માટે એ ઇતિહાસનો. વિષય થાય છે. . પ્રાચીન ઇતિહાસમાં આ પ્રદેશ પશ્ચિમે સુરાષ્ટ્ર અને કચ્છ નામે, ક્યારેક ઉત્તરે આનર્ત નામે અને ક્યારેક દક્ષિણે લાટ નામે જાણીતો હતો, પરંતુ જાતિઓના ગમનાગમનના અને રાજકીય સત્તાઓના કારણે ઉત્તરે આબુ-સિનેહીં અને ભીનમાલના વિસ્તારને એ એકમમાં સમાવવો પડે, પૂર્વ ધારા અને ઉજજયિની સુધીના માળવા કે અવંતિ દેશને લેવું પડે, અને દક્ષિણે શર્મારક -સોપારા સુધી જવું પડે. કાલના માપમાં આવે તેવો એનો ઇતિહાસ ઈ. પૂ. ચોથા સૈકાના છેલ્લા ચરણમાં શરૂ થાય છે. પહેલાં લગભગ આઠ શતક સુધી મૌર્યો, યવને, ક્ષત્ર, ગુતો વગેરેનાં વિશાળ રાજ્યના એકમ તરીકે રહી ગુજરાત ઈસ્વી પાંચમા શતકના ઉત્તરાર્ધમાં સ્વાયત્ત સત્તા પ્રાપ્ત કરી, જે લગભગ ઈસ્વી સનના તેરમા શતકના અંત સુધી ચાલુ રહી. એ દરમ્યાન મૈત્રક ચક્રવતી ધરસેન ૪ થા( લગભગ ઈસ. ૬૪૩ થી ૬૫૦ ના તથા સોલંકી ચકવતીઓ સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨) અને કુમારપાલ(ઈ. સ. ૧૧૪૨-૧૧૭૨)ના શાસનમાં એણે ઘણા વિશાળ રાજ્ય કે સામ્રાજ્યની સ્થિતિ ભોગવી. વાઘેલા રાજ્યના અંત પછી લગભગ એક સૈકા સુધી એ દિલ્હી સલ્તનતને. સ્વાધીન રહ્યું, લગભગ પંદરમા શતકના આરંભથી સત્તર દસકા સુધી ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનત પ્રવતી, પછી વળી લગભગ અંઢી સૈકા સુધી એ મુઘલે અને મરાઠાએના વિશાળ રાજ્યને એકમ બની રહ્યું. લગભગ તેરે દસક બ્રિટિશ શાસન દરમ્યાન ગુજરાત મુંબઈ ઈલાકાના ઉત્તર વિભાગ તરીકે અને આઝાદી (૧૯૪૭) Page #7 -------------------------------------------------------------------------- ________________ મળ્યા પછી બારતેર વર્ષ સુધી મુંબઈ રાજ્યના ભાગ તરીકે રહી, ૧ લી મે ૧૯૬૦ થી સમવાયી ભારત સંધમાંના સમકક્ષ રાજ્યના દરજ્જો ધરાવે છે. આ પ્રદેશમાં આ ઇતિહાસકાલમાં જે જાતિઓનાં અહીં મિલન થયાં છે તેઓના ઋતિહાસ તેા તે તે પ્રકરણમાં આપેલા છે, પરંતુ એમાં આનર્તો, સુરાષ્ટ્રો અને લાટાએ તે તે પ્રદેશને પેાતાના નામથી અંકિત કર્યા છે, જ્યારે ગુજરાએ આ બધા પ્રદેશેાને એક “ ગુજરાત ” નામથી અંકિત કર્યા છે. ,, તે તે જાતિના ધર્માંના સહવાસ પણુ ગુજરાતમાં ધ્યાન આપવા યાગ્ય છે. એમાં, આદિવાસીએની દેવ-દેવીએની આસ્યા અને એમને ભાગ ધરાવવાની પ્રથા છે; હડપ્પીય સંસ્કૃતિમાં દેખાતા પશુપતિ અને ધ્યાનસ્થ યોગી અને શક્તિનાં પ્રતીકાને આદ્ય શિવ-શક્તિની ઉપાસનાનાં સૂચન ગણીએ તે ગુજરાતમાં શિવ-શક્તિની ઉપાસના પ્રાચીનતમ ઉપાસના છે; એની પછીના સ્તરમાં વિષ્ણુની, વામનાવતાર અને કૃષ્ણાવતારરૂપે, ભક્તિ પણ પ્રવતમાન દેખાય છે. યાગસમાધિ, મંત્ર-તંત્ર અને ભક્તિ પ્રાગૈદિક માનવાને હવે કારણેા છે. ગુજરાતમાં આ બધા પ્રકારોની જડ દેખાય છે. વિંધ્યાચલની દક્ષિણે પૂર્વ-પશ્ચિમમાં વૈદિક આર્યાનું પ્રસરણ થતાં એમના યજ્ઞયાગાદિના “ ઋતધમે...” અને વર્ણાશ્રમવ્યવસ્થાએ આ આદ્ય ધર્મોને પેાતાના એપ આપી પેાતાના કરી લીધા હતા. બ્રહ્મ-બ્રહ્માને જો આનુ પ્રતીક ગણીએ તેા આખા ભારતવર્ષમાં વિરલ એવાં બ્રહ્માનાં મંદિર ગુજરાતમાં વિદ્યમાન થયાં. જૈનેાના બાવીસમા તી કર નેમિનાથનાં જીવન અને નિર્વાણનુ ક્ષેત્ર સુરાષ્ટ્ર હતું. ગિરનાર-પર્વતની એક કટક-શિલા ઉપર અશેકે ધ લિપિ કાતરાવી હતી; આ ઉપરાંત ત્યાં અને અન્યત્ર બૌદ્ધ ગુફાઓ, વિદ્યારા, મૂર્તિએ આદિ હતાં. અર્થાત્ જૈનધર્મના વિસ્તાર અને બૌધા વ્યાપક પ્રચાર ગુજરાતમાં હતાં. યવન, શક, પહલવ આદિ જાતિઓનાં દેવ-દેવીઓ અને ધાર્મિક આસ્થાએ પણ આ ધ-સહવાસમાં હશે. પછીથી આ જાતિઓ ભારતવર્ષના વૈદિક જૈનઔદ્ધ ધર્મમાં માનતી થઈ હશે, અને એમાં સમાઈ ગઈ હશે. પારસીઓના આગમન સાથે જચેાસ્તી ધર્માંતે અહીં વાસ મળ્યા હતા. અરબ, તુ, અફધાન અને મુઘલ આક્રમાએ ઇસ્લામી મજહબને અહી વિસ્તાર કર્યાં. પશ્ચિમની પ્રજાઓના અમલે ખ્રિસ્તી ધર્મને અહીં સ્થાન આપ્યું. આ સમગ્ર જીવનના આધારભૂત કૃષિ, પશુપાલન અને વાણિજ્ય—જેને માટે “વાર્તા” એવેક એક શબ્દ કૌટિલ્ય વાપરે છે તે—માં પણ આ પ્રદેશની Page #8 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાઓ રહેલી છે; શ્રેણીઓની પ્રથાઓથી માંડીને મહાજનના પ્રભાવવાળી રાજ્યશાસનની પદ્ધતિઓ સુધીના રાજ્યતંત્રની પણ ખાસિયતો ગુજરાતમાં આવેલી છે. આ બધાં વહનને જીવનના એક મહા પ્રવહણરૂપે ગુજરાતે કેવી રીતે વહેવરાવ્યાં છે એ એના ઇતિહાસને વિષય છે. (૨). ગુજરાતનો પ્રાદેશિક ઇતિહાસ ઘણો લાંબો છે; આ પ્રદેશને માટે ગુજરાત નામ પ્રયોજાયું તે પહેલાં એ ઘણો વહેલે શરૂ થાય છે. પુરાણોએ જાળવેલી રાજવંશાવળીઓ અને રાજવંસ્થાનુચરિતમાં આ પ્રદેશના વૃત્તાંતમાં શાયતો તથા યાદવોની થોડી પેઢીઓને જ વૃત્તાંત ઉપલબ્ધ છે. ઐતિહાસિક કાલના રાજવંશના વૃત્તાંતનાં પગરણ આચાર્ય હેમચંદ્રના સંસ્કૃત થાશ્રય કાવ્યથી થાય છે. રાણું વિરધવલના મહામાત્ય વસ્તુપાલના પ્રશંસક સોમેશ્વર વગેરેએ વસ્તુપાલચરિતની ભૂમિકારૂપે મૂલરાજ ૧ લાથી માંડીને રાણા વિરધવલ સુધીના ચૌલુક્ય યાને સોલંકી રાજાઓના ચરિતની રૂપરેખા આલેખી. એમાંના અરિસિંહ તથા ઉદયપ્રભસૂરિએ તે અણહિલ્લ પાટકને અનુલક્ષીને ચૌલુક્ય વંશની પહેલાંના ચાપોત્કટ (ચાવડા) વંશનીય રૂપરેખા ઉમેરી. જૈન પ્રબંધસંગ્રહોમાં વનરાજનીય પહેલાંના કેટલાક તેમજ વીરધવલનીય પછીના રાજાઓને લગતા વૃત્તાંત ગ્રંથસ્થ થયા. | ગુજરાતની સલતનતના અમલ દરમ્યાન ઘણું સુલતાનોને લગતા છૂટક ઇતિહાસ લખાયા. એમાં “મિરાતે સિકંદરી', “ઝફ-ઉલ વાલીહ બી મુઝફ્ફર વ આલીહ' અને “મિરાતે અહમદી' જેવા સળંગ વંશ-ઈતિહાસ પણ નિરૂપાયા. આમાંના છેલ્લા ગ્રંથમાં તે ચાવડા-સોલંકી વંશને પૂર્વ વૃત્તાંત ઉમેરીને લગભગ એક સહસ્ત્રાબ્દીના ઈતિહાસને આવરી લેવામાં આવ્યું. મરાઠા કાલમાં જૈન અનુશ્રુતિ અનુસાર ગુજરદેશ-ભૂપાવલીઓને પણ સંગ્રહ થયો. બ્રિટિશ અમલ શરૂ થતાં એદલજી ડોસાભાઈ જેવા વિદ્વાનોએ ગુજરાતનો ઈતિહાસ તૈયાર કર્યો, પણ મોટે ભાગે “મિરાતે અહમદી'ના આધારે. સ્થાનિક અનુશ્રુતિઓ તથા ઉપલબ્ધ પ્રાચીન સાહિત્ય અને અભિલેખોની સામગ્રીની તપાસ કરીને એમાંથી મળતા વૃત્તાંતોનું સંકલન કરી ગુજરાતનો ઇતિહાસ નવેસર તૈયાર કરવાને આદરણીય પ્રયત્ન ફૉન્સે કર્યો, જે Rasa-Mala(રાસમાળા)ના નામે ૧૮૫૬માં પ્રકાશિત થયે. મુંબઈ ઇલાકાના Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના જિલ્લાઓના ગૅઝેટિયરના પ્રકાશિત ગ્રંથેા પરથી કવિ નદાશ કરે ‘ગુજરાત–સÖસંગ્રહ' (૧૮૮૭) તૈયાર કર્યાં, તેમાંના ‘ઇતિહાસ''ના પ્રકરણમાં જિલ્લાવાર ગ્રંથાનાં ઋતિહાસપ્રકરણામાં આપેલી માહિતીનું સંકલન થયું, પરંતુ અભિલેખા, સિક્કા, સ્થળતપાસ અને ઉત્ખનના પરથી મળતી પુરાવસ્તુકીય માહિતી ત્યાદિ વધુ પ્રમાણિત સાધનાનાં અન્વેષણ તથા સ ંશાધનને આધારે ગુજરાતના સળંગ સમીક્ષિત ઋતિહાસ તૈયાર થયા, મુંબઈ ઈલાકાના ગૅઝેટિયરના ગ્રંથ ૧ નિમિત્તે, જે જિલ્લાવાર ગૅઝેટિયરાના બધા ગ્રંથા પછી છેક ૧૮૯૬ માં પ્રકાશિત થયા. એમાં પ્રાચીન કાલના ઇતિહાસ ગુજરાતના આદ્ય અને મહાન પુરાતત્ત્વવિદ ડો. ભગવાનલાલ ઇંદ્રજીએ એ માટે તૈયાર કરેલી સામગ્રી પરથી એમના અકાળ અવસાન પછી ભેંસને અંગ્રેજીમાં તૈયાર કરેલા. વીસમી સદીના ચેાથા દાયકા દરમ્યાન શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ ચાવડા અને સાલકી કાલનેા તથા પ્રેા. કામિસરિયેતે અંગ્રેજીમાં સલ્તનત-કાલના તિહાસ સ` ઉપલબ્ધ સાધનસામગ્રીને સ ંકલિત કરી નવેસર નિરૂપ્યા (૧૯૩૭– ૧૯૩૯). એ અરસામાં ‘કાવ્યાનુશાસન’નું સંપાદન કરતાં હેમચંદ્રાચાયના સમયની ઐતિહાસિક ભૂમિકા નિમિત્તે આ ગ્રંથમાલાના પ્રથમ સંપાદકે આરંભિક કાલથી હેમચદ્રાચાર્યના સમય સુધીના ઋતિહાસની સળંગ રૂપરેખા અંગ્રેજીમાં આલેખી. હવે ઇતિહાસના નિરૂપણમાં રાજકીય ઇતિહાસની સાથે સાથે સાંસ્કૃતિક ઇતિહાસનું મહત્ત્વ અંકાતું થયું હતું. એ પછીના દાયકા દરમ્યાન શ્રી (પછી ડૉ.) કનૈયાલાલ મુનશીની પ્રેરણાથી ભારતીય વિદ્યાભવને ‘ગુજરાતની કીર્તિગાથા 'ના ગ્રંથ ૧ તથા ૩ તૈયાર કરાવી પ્રકાશિત કર્યા, શ્રી. રત્નમણિરાવ ભીમરાવે ‘ગુજરાતને સાંસ્કૃતિક પ્રતિહાસ : ઇસ્લામ યુગ ' લખવા શરૂ કર્યાં, ગુજરાત વિદ્યાસભાએ પુરાણા અને જૈન આગમા જેવા આકર–ગ્રંથામાંથી ગુજરાતને લગતી માહિતી તારવવા માંડી અને ડૉ. સાંકળિયાએ ગુજરાતની પ્રાચીન આભિલેખિક સામગ્રીમાંથી ઐતિહાસિક તથા સાંસ્કૃતિક ભૂગાળ અને જાતિએ વિશેની માહિતી અંગ્રેજીમાં તારવી. છઠ્ઠા દાયકામાં ગુજરાતના મૈત્રકકાલીન ઋતિહાસ વિશે એ ગ્રંથ ( એક ગુજરાતીમાં અને એક અંગ્રેજીમાં, જેમાંના ગુજરાતી ગ્રંથ. આ ગ્રંથમાલાના દ્વિતીય સોંપાદકે લખેલેા છે) પ્રસિદ્ધ થયા, ગુજરાતના ચૌલુકયો વિશે અંગ્રેજીમાં એક નવા ગ્ર ંથ બહાર પડચો, ગુજરાતના મુઘલકાલીન ઋતિહાસનેા ગ્રંથ અંગ્રેજીમાં પ્રકાશિત થયા અને ‘ગુજરાતની સાલવારી 'ને પ્રા–સેાંલંકીકાલને લગતા ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ થયા. Page #10 -------------------------------------------------------------------------- ________________ સાતમા દાયકા દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીએ (આ ગ્રંથમાલાના દ્વિતીય સંપાદક પાસે) “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ' શીર્ષક નીચે એના પ્રાચીન રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસની સળંગ રૂપરેખા નવેસર તૈયાર કરાવી ને એવી રીતે એના મધ્યકાલીન ઇતિહાસની રૂપરેખા નવેસર તૈયાર કરાવવાની કાર્યવાહી પણ આરંભી. ગુજરાત રાજ્યના યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાતના અર્વાચીન ઇતિહાસ વિશે પણ એવું પુસ્તક કરાવવાનું હાથમાં લીધું છે. ૧૯૪૭ માં આઝાદી મળતાં પુરાવસ્તુવિદ્યાની પ્રવૃત્તિઓને વેગ મળે ને ૧૯૬૦ માં ગુજરાત રાજ્ય રચાતાં ગુજરાતના ઇતિહાસ-પુરાવસ્તુ–સંશોધનને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત થયું. (૩) ગુજરાતને સળંગ અને સર્વાગી ઈતિહાસ નવેસર તૈયાર કરવાને સમય પાકી ગયો હતો ને એ અંગે ગુજરાત રાજ્ય સરકારને વારંવાર વિનંતી કરવામાં આવતી હતી. સદ્ગત શ્રી. બળવંતરાય મહેતાએ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે આ માગણીને સક્રિય આવકાર આપે ને પરિણામે ભો. જે. વિદ્યાભવને ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાલાની યોજના ઘડી. સરકારે આ ગ્રંથમાલાની યોજના મંજુર કરી ને ૧૯૬૭ ના નબરમાં એની કાર્યવાહી શરૂ થઈ જે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ કાર્યવાહક સમિતિએ આ ગ્રંથમાલા માટે તા. ૫-૧૨-૧૯૬૭ની બેઠકમાં અમને સંપાદકો નીમી, નીચે જણાવેલા વિદ્વાનોની સમિતિ છે : 1. મુનિશ્રી જિનવિજયજી ૨. આચાર્યશ્રી ડોલરરાય રં. માંકડ ૩. ડૉ. હસમુખ ધી. સાંકળિયા ૪. ડૉ. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા ૫. શ્રી. અનંતરાય મ. રાવળ ૬. આચાર્યશ્રી યશવંતભાઈ પ્રાણશંકર શુકલ છે. ડે. છોટુભાઈ ર. નાયક Page #11 -------------------------------------------------------------------------- ________________ १० સંપાદકાએ બડેલી ગ્રંથમાલાની તાત્કાલિક રૂપરેખા પર વિગતે ચર્ચાવિચારણા કરી સલાહકાર સમિતિએ તા. ૧૯-૧૨-૧૯૬૭ ની ખેઠકમાં એને આાખરી સ્વરૂપ આપ્યુ. આ યાજના અનુસાર ગુજરાતના ઇતિહાસની આ ગ્રંથમાલામાં પ્રાચીન પાષાણયુગથી માંડીને ૧૯૬૦ સુધીનેા ઇતિહાસ આવરી લેવાના રાખ્યા છે. ઇતિહાસના પૂર્વાપર કાલ પ્રમાણે એના નવ ગ્રંથ યેાજાયા છેઃ ગ્રંથ ૧ : ઇતિહાસની પૂર્વભૂમિકા ગ્રંથ ૨ : મૌ`કાલથી ગુપ્તકાલ (લગભગ ઈ.પૂ. ૩૨૨ થી લગભગ ઈ. સ. ૪૭૦) ગ્રંથ ૩ : મૈત્રક અને અનુ-મૈત્રક કાલ (લગભગ ઈ.સ. ૪૭૦ થી ઈ.સ. ૯૪૨) ગ્રંથ ૪ : સાલંકી કાલ (ઈ. સ. ૯૪૨ થી ઈ. સ. ૧૩૦૪) ગ્રંથ ૫ : સલ્તનત કાલ (ઈ. સ. ૧૩૦૪ થી ઈ. સ. ૧૫૭૩) ૧૫૭૩ થી ઈ. સ. ૧૭૫૮) ૧૯૫૮ થી ઈ. સ. ૧૮૧૮) ગ્રંથ ૬ મુઘલ કાલ (ઈ. સ. ગ્રંથ ૭ : મરાઠા કાલ (ઈ. સ. ગ્રંથ ૮ : બ્રિટિશ કાલ (ઈ. સ. ૧૯૧૪ સુધી) ગ્રંથ ૯ : આઝાદી પહેલાં અને પછી (ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦) ગ્રંથ ૧ માં ઋતિહાસની પૂર્વભૂમિકા-રૂપે ગુજરાતની પ્રાગૈતિહાસિક તથા માધ—અતિહાસિક સંસ્કૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે; તેમજ ગુજરાતની પ્રાચીન ગાળ, જાતિઓ અને કાલગણનાને પરિચય આપવામાં આવ્યા છે. ગુજરાતને પ્રમાણિત રાજકીય ઇતિહાસ મૌર્યકાલથી શરૂ થાય છે. ગ્રંથ ૨ થી દરેક ગ્રંથમાં પહેલાં રાજુકીય ઇતિહાસ નિરૂપવામાં આવે છે; એની અંદર રાજ્યતંત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. એ પછી સાંસ્કૃતિક ઇતિહાસના ખંડમાં સામાજિક અને આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધર્માંસપ્રદાયાનાં પ્રકરણ આવે છે. છેલ્લે પુરાતત્ત્વના ખંડમાં સ્થળતપાસ અને ઉત્ખનનમાંથી મળતી માહિતી, સ્થાપત્યકીય સ્મારકા, શિલ્પકૃતિ અને ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવે છે. આમ અહીં રાજકીય પ્રતિહાસની સાથે સાથે સાંસ્કૃતિક પ્રતિહાસનાં વિવિધ પાસાં આલેખવાનું યાજાયું છે. આ માટે તે તે વિષયના વિદ્વાનાને પ્રકરણ તૈયાર કરવા વિનંતી કરવામાં આવે છે. મળેલાં પ્રકરણાનું સંપાદન કરવામાં એકસરખી પદ્ધતિ, સ ંદર્ભ-નોંધ, પ્રમાણિત માહિતી, તર્ક યુક્ત અધટન ઇત્યાદિનું યથાશકય ધ્યાન રાખવામાં આવે છે. છતાં અઘટને, અટકળા અને અભિપ્રાયાની બાબતમાં ફરક રહેવાના. એ બાબતમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ કૃત્રિમ એકવાક્યતા સાધવી ઉચિત ન ગણાય; હમેશાં એ પ્રામાણિક રીતે સાધી શકાય પણ નહિ. આથી આ પ્રકરણોમાં જુદા જુદા વિદ્વાનોએ આપેલાં મંતવ્ય તે તે વિદ્વાનનાં છે એ ખ્યાલમાં રાખવું ઘટે; સંપાદકોને એ સર્વ મંતવ્ય સ્વીકાર્ય છે એમ માની લેવું નહિ. છેલ્લા ત્રણ ચાર દાયકાઓમાં ગુજરાતના ઈતિહાસ વિશે વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ છે ને એ ઈતિહાસના સંશોધનના ક્ષેત્રમાં અનેક ઉત્સાહી વિદ્વાનો સક્રિય કાર્ય કરી રહ્યા છે. આ ગ્રંથમાલામાં એ સર્વવિધ સામગ્રીનો તથા સંશોધકે પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ લેવાને યથાશક્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાલામાં ઈતિહાસ અને સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓનું સંકલિત નિરૂપણ કરવાનું જોયું છે એ એનું વિશિષ્ટ લક્ષણ છે. છતાં વિગતોની બાબતમાં આ ગ્રંથનાં પ્રકરણોમાં બધી માહિતી અપેક્ષિત નથી; ગ્રંથની પૃષ્ઠસંખ્યાની મર્યાદાને અનુલક્ષીને મુખ્ય માહિતી સંક્ષેપમાં આપેલી છે. એમાંની કોઈ બાબત વિશે જેમને વિશેષ જિજ્ઞાસા હોય તેમને ગ્રંથને અંતે આપવામાં આવેલી સંદર્ભસૂચિ ઉપયોગી નીવડશે. (૪) આ ગ્રંથમાલામાં ગ્રંથ ૧ અને ૨ ની કાર્યવાહી સાથે સાથે શરૂ થઈ. એમાં ગ્રંથ ૨ કંઈક વહેલે તૈયાર થયો ને કંઈક વહેલે છપાઈ રહ્યો. ગ્રંથ ૧ પણ પ્રકાશિત થવાની તૈયારીમાં છે. આ ગ્રંથ ર મૌર્યકાલથી ગુપ્તકાલ સુધીના ઇતિહાસને આવરી લે છે. એમાં લગભગ ઈ. પૂ. ૩૨૨ થી લગભગ ઈ. સ. ૪૭૦ સુધીના અર્થાત લગભગ આઠ શતકના ઇતિહાસને સમાવેશ થાય છે. ગુજરાતને પ્રમાણિત રાજકીય ઈતિહાસ મૌર્યકાલથી શરૂ થાય છે. મૌર્યકાલ અને ક્ષત્રપકલ વચ્ચેના સમયને ઈતિહાસ હજી પૂરતા પ્રમાણમાં પ્રકાશમાં આવ્યો નથી. ઈસ્વી સનની પહેલી ચાર શતાબ્દીઓને આવરી લેતો ક્ષત્રપાલ ગુજરાતના પ્રાચીન ઈતિહાસને લાંબો મહત્ત્વને કાલ છે. એને લગતી અદ્યતન માહિતી આ ગ્રંથમાં વિગતે નિરૂપાઈ છે એ ખાસ નોંધપાત્ર છે. સાંસ્કૃતિક ઈતિહાસના તથા પુરાવસ્તુવિઘાના ખંડમાં આપેલી માહિતી પણ અહીં જ વિગતે સંકલિત થઈ છે. ૧ લા પ્રકરણમાં ઈતિહાસ-વિજ્ઞાનનું સ્વરૂપ તથા એનાં અન્વેષણ, સંશોધન અને નિરૂપણની પદ્ધતિનો સંક્ષિપ્ત ખ્યાલ અપાય છે. પછી ઇતિહાસની વિવિધ સાધનસામગ્રીને પરિચય ગ્રંથ ૨-૩-૪ ને લગતા સમગ્ર પ્રાચીન કાલને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. ગ્રંથ ૨ ના કાળ દરમ્યાન ગુજરાતની રાજકીય Page #13 -------------------------------------------------------------------------- ________________ (તથા સાંસ્કૃતિક બાબતોનું મુખ્ય કેંદ્ર ગિરિનગરમાં રહેલું હોઈ ભૂમિકારૂપે એ નગરને પરિચય વિગતે આપવામાં આવ્યું છે. પ્રાચીન કાલનાં ઐતિહાસિક સ્થળ, જાતિઓ અને સંવત વગેરેને પરિચય ગ્રંથ ૧ ના અંતિમ ખંડમાં ભૂમિકારૂપે કરાવવામાં આવ્યા છે. પ્રકરણ ૪ થી ૯ રાજકીય ઇતિહાસને આવરી લે છે, જેમાં મૌર્યકાલ, ક્ષત્રપકાલ અને ગુપ્તકાલ ખાસ નોંધપાત્ર છે. પ્રકરણ ૧૦ રાજ્યતંત્રની રૂપરેખા આલેખે છે. પ્રકરણ ૧૧ થી ૧૪ સાંસ્કૃતિક ઈતિહાસનાં વિવિધ પાસાઓનું નિરૂપણ કરે છે, જેમાં લિપિનું નિરૂપણ આ ગ્રંથમાં પ્રથમ વાર જ આપવામાં આવ્યું છે. પ્રકરણ ૧૫ થી ૧૭ પુરાવસ્તુવિદ્યાનાં વિવિધ પાસાંઓને આવરી લે છે. પ્રકરણે પૂરાં થતાં ચાર પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. પરિશિષ્ટ ૧ માં સિંહપુરના સિંહલવંશને લગતી બૌદ્ધ અનુકૃતિ અને એમાં જણાવેલા સિંહપુરના સ્થળનિર્ણયને લગતાં મત-મતાંતરોની છણાવટ કરવામાં આવી છે, જ્યારે પરિશિષ્ટ ૪ માં આ કાલને લગતી અન્ય અનુકૃતિઓને પરિચય આપવામાં આવ્યું છે. મુંબઈ ઇલાકાના ગેઝેટિયરના પ્રથમ ગ્રંથમાં આપેલાં પરિશિષ્ટ પૈકીનાં બે પરિશિષ્ટ–એક ગ્રીક અને રેમન ઉલ્લેખોને લગતું અને બીજું જાવા અને કંબડિયા સાથેના સંબંધ વિશેનું–આ ગ્રંથના સંદર્ભમાં ઉપયોગી લાગવાથી અહીં એ બેઉને અનુવાદ આપવામાં આવ્યો છે. વંશાવળીઓમાં ક્ષત્રપોની વંશાવળીઓ ખાસ નોંધપાત્ર છે. સંદર્ભસૂચિના પ્રથમ ખંડમાં મૂળ સંદર્ભો તથા સર્વસામાન્ય અર્વાચીન સંદર્ભોની અને દ્વિતીય ખંડમાં તે તે પ્રકરણને લગતા વિશિષ્ટ અર્વાચીન સંદર્ભોની વિગતવાર સૂચિ આપવામાં આવી છે. શબ્દસૂચિમાં મનુષ્યો તથા સ્થળેનાં વિશેષ નામેની સૂચિ આપી છે. અમારી આ આખી યેજનાનો મુખ્ય આધાર રાજ્ય સરકારના માતબર અનુદાન પર રહેલો છે. આ ગ્રંથમાલા તૈયાર કરાવી પ્રકાશિત કરવા માટે ૭૫% અનુદાન આપવાનું મંજૂર કરી ગુજરાત રાજ્ય સરકારે અમારી સંસ્થાને ઇતિહાસના વિષયમાં ગુજરાતની પ્રજાની તથા ગુજરાતી ભાષાની સેવા કરવાની આ જે મહાન તક આપી છે તેને માટે એને જેટલું આભાર માનીએ તેટલે ઓછો છે. ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રીના વિભાગ તરફથી આ બાબતમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ અમને પહેલેથી જે સક્રિય સહકાર તથા સતત માર્ગદર્શન મળેલ છે તેને માટે અમે એ વિભાગના કાર્યકરોને હાર્દિક આભાર માનીએ છીએ. * ગુજરાતને લાંબા વખતથી લાગતા એક મોટા ઈસિતને ફલિત કરતી આ યોજનાને પાર પાડવામાં રાજ્ય સરકારનું સક્રિય પ્રોત્સાહન હમેશાં ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. અમારી આ પેજના અંગે કિંમતી સલાહસૂચને આપવા માટે સલાહકાર સમિતિના સર્વ વિદ્વાન સભ્યને ઉપકાર માનીએ છીએ. અમારા આમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનોએ આ ગ્રંથનાં પ્રકરણ તથા પરિશિષ્ટ તૈયાર કરી આપ્યાં છે તે સહુનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. ગુજરાતના સર્વાગી ઇતિહાસની આ યોજનાની સફળતાને મુખ્ય આધાર એવા સહુ તજજ્ઞ વિદ્વાનોના સહકાર પર રહેલે છે. અમારા સંપાદનકાર્યમાં તેમજ પ્રફવાચનના કાર્યમાં અમારા સહ-કાર્યકર અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ બધો વખત સક્રિય સાથ આપ્યો છે તથા નકશાઓ, આલેખે, ફેટેગ્રાફ વગેરે બાબતમાં ડો. કાંતિલાલ . સોમપુરાએ સક્રિય મદદ કરી છે તેની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. ફેટોગ્રાફ તથા બ્લોકે માટે અમને જે સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૈન્યનો લાભ મળ્યો છે તેઓને અમે અન્યત્ર ત્રણસ્વીકાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં તમામ ચિત્રો માટે ભારત સરકારનાં તથા રાજય સરકારનાં લાગતા વળગતાં ખાતાઓના સૌજન્યની સાભાર નોંધ લઈએ છીએ. ગુજરાતની શૈક્ષણિક તથા સાહિત્યિક સંસ્થાઓ તેમજ ઇતિહાસરસિક વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય આવકાર આપશે તો આ પેજનાને વિશેષ પ્રોત્સાહન મળશે. -ભો. જે. અ. સં. વિદ્યાભવન, ૨. છો. માર્ગ, અમદાવાદ-૯ તા. ૩૦-૩–૧૯૭૧ રસિકલાલ છે. પરીખ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી સંપાદક Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણી પ્રસ્તાવના અનુક્રમણી નકશાઓ અને ચિત્રો ચાણસ્વીકાર સંક્ષેપસૂચિ શુદ્ધિપત્રક ખંડ ૧ પ્રાસ્તાવિક પ્રકરણ ૧ ઇતિહાસ-વિજ્ઞાન લે. સિકલાલ છે. પરીખ અનુસ્નાતક અધ્યાપક, સંશોધન-માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ, - ભો. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ ૧. “ઈતિહાસ” અર્થ ૨. ઈતિહાસ-વિજ્ઞાન ૩. ઇતિહાસનાં જ્ઞાપક સાધન ૪. જ્ઞાપકોની શોધ ૫. અનુમાન-પ્રક્રિયા , છે જ ૧ • Page #16 -------------------------------------------------------------------------- ________________ १५. પ્રકરણ ૨ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધના લે. હરિપ્રસાદ ગં. શાસ્રી, એમ. એ., પીએચ. ડી. અનુસ્નાતક અધ્યાપક, સશે ધન-માદક અને અધ્યક્ષ, ભેા. જે. અધ્યયન-સશેાધન વિદ્યાભવન, અમદાવાદ ૧. ગુજરાતના પ્રતિહાસનાં સાધને ૨. પ્રાચીન તિહાસ-ગ્રંથા ૩. આભિલેખિક સાધને ૪. સાહિત્યિક સાધના ૫. પુરાવસ્તુકીય સાધને ખંડ ૨ રાજકીય ઇતિહાસ ૧. યાદવકાલીન ગિરિપુર અને કુશસ્થલી-દ્વારવતી ૨. મોય કાલીન ગિરિનગર ૩. અનુમૌ`કાલીન ગિરિનગર ૪. ક્ષત્રપકાલીન ગિરિનગર ૫. ગુપ્તકાલીન ગિરિનગર ૬. અનુગુપ્તકાલીન ગિરિનગર પ્રકરણ ૪ સૌ કાલ પ્રકરણ ૩ ગુજરાતનું ઇતિહાસ-પ્રમાણિત પહેલું પાટનગર : ગિરિનગર લે. રસિકલાલ છો. પરીખ લે. હરિપ્રસાદ ગ’. શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. એક ફ્ર ૧. ગિરનારના શૈલેખ ૨. ચંદ્રગુપ્ત અને અશોક મૌનું શાસન ૧૩ ૨૦ ૨૮ ૩૭ <- 2 પ }૩ ૭૩ ૭૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩. ચૌદ ધર્મલેખોને સાર ૪. અશોકના ઉત્તરાધિકારીઓ પ્રકરણ ૫ - અનુ-મૌર્યકાલ લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. ૧. ભારતીય–યવન રાજાઓના સિક્કા ૨. મિનન્દર અને અપલદતના સિકકા ૩. ગઈભિલ્લ અને કાલકાચાર્ય ૪. શકારિ બલમિત્ર-વિક્રમાદિત્ય પ્રકરણ ૬ પશ્ચિમી ક્ષત્રપ લે. રસેશ ચતુરભાઈ જમીનદાર, એમ. એ., પીએચ. ડી. અધ્યાપક, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ૧૦૪ ૧. ક્ષત્રપાલ ૨. ક્ષહરાત વંશ ભૂમિક નહપાન રાજ્યવિસ્તાર ક્ષહરાત રાજ્યને અંત ૧૦૬ ૧૦૭ ૧૧૪ ૧૧૫ પ્રકરણ ૭ પશ્ચિમી ક્ષત્ર (ચાલુ) લે. રસેશ ચતુરભાઈ જમીનદાર, એમ. એ. પીએચ. ડી. ૩. ચાર્જન વંશ ચાર્જન જયદામાં રુદ્રદામા ૧ લે ૧૨૫ ૧૨૯ ૧૩૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૧૪૭ ૧૪૯ ૧૫૦. ૧૫૨ ૧૫ર ૧૫૩. દામજદથી ૧ લો અને એના ઉત્તરાધિકારીઓ ક્ષત્રપ રાજ્યની પડતી ૪. ઈતર ક્ષત્રપવંશ ત્રીજુ ક્ષત્રપકુલ ચોથું ક્ષત્રપકુલ પાંચમું ક્ષત્રપકુલ ટું ક્ષત્રપકુલ ક્ષત્રપ રાજ્યને અંત પરિશિષ્ટ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા લે. રસેશ ચતુરભાઈ જમીનદાર, એમ. એ. પીએચ. ડી. તાંબું, ચાંદી, પોટન અને સીસાના સિક્કા અગ્રભાગ પૃષ્ઠભાગ વર્ષ આપવાની અભિનવ પ્રથા સિકકા પરનું લખાણ વગેરે વજન, આકાર, કદ વગેરે સિકકા-નિધિઓ ૧૬૭ ૧૬૮ ૧૭૦ ૧૭૩ ૧૭૪ ૧૭૮ ૧૮૦ ૧૮૮ પ્રકરણ ૮ શર્વ ભટ્ટારક લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. શવ ભટ્ટારકના સિક્કા શર્વ ભટ્ટારક અને કુમારગુપ્ત પ્રકરણ : ગુપ્તકાલ લે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. કુમારગુપ્ત મહેદ્રાદિત્ય ૧૮૯ ૧૯૪: Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ૨૦૩ ૨૦૪ ૨૦૮ ૨૦૮ ૧૮ - સ્કંદગુપ્ત ક્રમાદિત્ય ત્રકૂટકે પ્રકરણ ૧૦ રાજ્યતંત્ર લે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. અનુ-મૌર્યકાલ ક્ષત્રપાલ શર્વ ભટ્ટારકને શાસનકાલ ગુખશાસન કાલ ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ પ્રકરણ ૧૧ સામાજિક અને આર્થિક સ્થિતિ લે. ભેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ. એ. પીએચ. ડી. નિયામક, ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્ય, અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા ૧. દેહભૂષા ૨. શસ્ત્રવિદ્યા અને યુદ્ધકલા ૩. ખેતી અને વેપારવણજ ૪. સમુદ્રયાન ૫. આર્થિક સ્થિતિ ૬. રેમ અને ગુજરાત પ્રકરણ ૧૨ ભાષા અને સાહિત્ય લે. ભેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ. એ., પીએચ. ડી. ૧. ગિરનારના લેખે અને એની ભાષા ૨૧ ૨૨૦ ૨૨૨ ૨૨૪ ૨૨૭ ૨૩૧ ૨૩૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ૨૩૮ ૨. પાદલિપ્તાચાર્યની રચનાઓ ૩. વજભૂતિ આચાર્ય ૪. દુર્ગાચાર્ય ૫. વલભી વિદ્યાકે ૬. જૈન વિદ્યા અને સાહિત્યની પ્રવૃત્તિઓ ૨૩૮ ૨૪૦ ૨૪૦ પ્રકરણ ૧૩ લિપિ લે. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ. એ. પીએચ. ડી. ભારતીય સંસ્કૃતિના અધ્યાપક, માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજ, રાજકોટ ૧. બ્રાહ્મી લિપિ મૌર્યકાલીન બ્રાહ્મી ૨૪૮ મૂળાક્ષરો ૨૪૯ અંતર્ગત સ્વરચિહ્નો २१४ સંયુક્ત વ્યંજન ૨૭૦ અયોગવાહ-ચિહ્નો વગેરે ૨૭૨ અંકચિહ્નો ૨૭૩ ૨. ખરોષ્ઠી લિપિ ર૭૪ ૩. ગ્રીક-રોમન લિપિ ૨૭૬ પ્રકરણ ૧૪ ધર્મ-સંપ્રદાયો લે. ભેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ. એ., પીએચ. ડી. બ્રાહ્મણધર્મ: શૈવાદિ સંપ્રદાય જૈનધર્મ બૌદ્ધધર્મ આજીવક સંપ્રદાય અગ્નિપૂજકે લેધર્મો ૨૮૨ २८७ ૨૮૮ ૨૮૯ ૨૮૮ ૨૯૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પરિશિષ્ટ લકુલીશ–પાશુપત સંપ્રદાયઃ ઉત્પત્તિ અને પ્રસાર લે. જીવનલાલ પ્રભુદાસ અમીન, એમ. એ., પીએચ. ડી. ભારતીય સંસ્કૃતિના અધ્યાપક, રજની પારેખ આસ એન્ડ કેશવલાલ બુલાખીદાસ કૉમર્સ કૉલેજ, ખંભાત પાશુપત સંપ્રદાય લકુલીશ ૨૬૩ પાશુપત સંપ્રદાયની શાખાઓ ૨૯૯ ૨૮૩ ખંડ ૪ ૩૧૩ પુરાવસ્તુ પ્રકરણ ૧૫ સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી લે. રમણલાલ નાગરજી મહેતા, એમ. એ., પીએચ. ડી. અધ્યક્ષ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયૌૉજી એન્ડ એજ્યન્ટ હિસ્ટરી, ફેકલ્ટી ઓફ આર્ટસ, મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા ૧. મૌર્યકાલ અને અનુમૌર્યકાલ માટીનાં વાસણ માટીની ઇતર ચીજો પથ્થરની ચીજો ધાતુકામ ૨. ક્ષત્રપકાલ અને ગુપ્તકાલ માટીની વસ્તુઓ શંખ અને હાડકાની વસ્તુઓ ધાતુની વસ્તુઓ પથ્થરની વસ્તુઓ આયાત થતી વસ્તુઓ ૩૧૫ ૩૧૭ ૩૧૮ ૩૨૦ ૩૨૮ ૩૨૯ ૩૩૧ ૩૩૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૩૪૧ ૩૫૫ ૩૫૭ પ્રકરણ ૧૬ સ્થાપત્યકીય સ્મારક (૧) સૌરાષ્ટ્ર અને કચ્છમાં લે. છોટાલાલ મ. અત્રિ, એમ. એ. પુરાતત્તવ-અધીક્ષક, પશ્ચિમ તુલ, પુરાતત્વ ખાતું, ગુજરાત રાજ્ય, રાજકોટ ગિરિનગર તરાક, સ્તૂપ, વિહારે, ગુફાઓ ખંભાલીડા, તળાજા અને સાણની ગુફાઓ ઢાંક અને ઝીંઝુરીઝરની ગુફાઓ કચ્છની ખાપરા-કેડિયાની ગુફાઓ ગિરિનગરનું ચક્રભૂત મંદિર (૨) તળ-ગુજરાતમાં લે. કાંતિલાલ ફૂલચંદ સેમપુરા, એમ. એ., એલએલ. બી., પીએચ. ડી. ભારતીય સંસ્કૃતિના અધ્યાપક, ભ, જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ ભરુકચ્છ, તારંગા અને સ્તંભનક રહેઠાણનાં મકાન, કલા, તળાવો ૩૬૧ દેવની મેરી : વિહાર અને સ્તૂપ કડિયા ડુંગરની ગુફાઓ ૩૫૮ ૩૫૮ ૩૬૦ ૩૬૨ ૩૬૫ પ્રકરણ ૧૭ શિલ્પકૃતિઓ લે. ઉમાકાંત પ્રેમાનંદ શાહ, એમ. એ., પીએચ. ડી., ડિપ્લોમા ઇન મ્યુઝિયોલેજ નાયબ નિયામક, ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયુટ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા સંપાદક, જર્નલ ઓફ ઇન્ડિયન સેસાયટી ઓફ એરિયેન્ટલ આર્ટ, કલકત્તા મૌર્યકાલ અને શુંગકાલ ૩૭૭ ક્ષત્રપાલીન કલા ૩૭૮ ગુપ્તકાલીન શિપસમૃદ્ધિ ૩૯૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ પરિશિષ્ટો પરિશિષ્ટ ૧ સિહપુરને સિંહલવશ લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ., પીએચ.ડી. ૧. સિલેનને આનુશ્રુતિક વૃત્તાંત ૨. યુઅન ક્વાંગે આપેલું વૃત્તાંત ૩. ભિન્ન ભિન્ન મતોની સમીક્ષા ૪. સહુથી સંભવિત અર્થઘટન ૪૦૫ ૪૦૯ ૪૧૧ ૪૧૬ પરિશિષ્ટ ૨ કે અને મને એ નિરૂપિત પશ્ચિમ ભારત (Gazetteer of the Bombay Presidency, Vol. I, Part 1, Appendix VI : Western India as known to the Greeks and Romans by A. M. T. Jackson, M.A., I.C.S- અનુવાદ) અનુવાદક, યશવંત પ્રા. શુકલ, એમ. એ. આચાર્ય, હ. કા. આર્ટસ કૉલેજ, અમદાવાદ ४२४ ૪૨૯ ૪૩૦ તેસીઆલ, એલેકઝાન્ડર અને મેગેનિસ તોલેમી બીજે-ફિલાદેલફેસ વગેરે બે, પિલની વગેરે કલોદિઓસ તોલેમેઓસ વગેરે ધ પેરિપ્લસ ઓફ ધ એરિશિયન સી' ભાકિએનેસ વગેરે ૪૩૩. Page #24 -------------------------------------------------------------------------- ________________ २३ પરિશિષ્ટ ૩ જાવા અને કંબોડિયા (Gazetteer of the Bombay Presidency, Vol. I, Part 1, Appendix IV : Java and Cambodia 21 21898) અનુવાદક હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. જાવા ૪૫, કંબોડિયા ૪૫૭ ૪૮૧ ૪૮૮ પરિશિષ્ટ જ આનુશ્રુતિક વૃત્તાંત લે. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ નિવૃત્ત સંયુક્ત પ્રધાન સંપાદક, લાલભાઈ દલપતભાઈ ગ્રંથમાલા, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ૧-૭, આર્ય સમુદ્ર આચાર્ય વગેરે ૮. લકુલીશ ૯-૧૫. સિદ્ધગી નાગાર્જુન વગેરે ૧૬-૨૦. અશ્વાવબોધતીર્થ વગેરે ૨૧-૨૨. માસ્મિક મલ વગેરે ૨૩. પારક વગેરે વંશાવળીઓ સંદર્ભસૂચિ પરિભાષા શબ્દસૂચિ ४८ ૫૦૧ ૫૦૫ ૫૦૬ ૫૧૦ ૫૨૩ ૫૯૧ ૫૯૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ - ૬ નકશાઓ અને ચિત્રો નકશાઓ ૧. અશોકનાં ચૌદ ધર્મશાસનનાં સ્થળ ૨. ક્ષહરાત ક્ષત્રપોના સમયનું ગુજરાત ૩. કાર્દમક ક્ષત્રપોના સમયનું ગુજરાત ૪. સ્થળતપાસ અને ઉખનનનાં સ્થળ ૫. સ્થાપત્યકીય સ્મારકનાં સ્થળ ચિત્રો પટ્ટ આકૃતિ ૧. મૌર્ય-ક્ષત્રપ-ગુપ્ત લિપિ ૨. ૨. સ્વર સંકેતો, અંકચિહ્નો વગેરે ૩. ૩-૬. સિક્કાઓ પરનાં લખાણ ૪. ૭–૨૦. વાસણો, ઘરેણાં અને હથિયાર ૫. ૨૧-૩૩. ભાટી, પથ્થર, શંખ અને ધાતુઓની વસ્તુઓ * ૬. ૩૪–૪૮. માટી, શંખ વગેરેની વસ્તુઓ ૭. ૫૦-૫૮. માટીની વિવિધ વસ્તુઓ ૮. ૫૯-૬૩. ભાટી, હાથીદાંત અને ધાતુની વસ્તુઓ ૬૪. બાવાપ્યારા ગુફા, જૂનાગઢ ૬૫. ઉપરકોટની ગુફાઓ, જૂનાગઢ ૬૬. દેવની મોરીના વિહારનું તલદર્શન ૬૭. દેવની મોરીના સ્તૂપનું ઊર્ધ્વદર્શન ૬૮. અશેકના શિલાલેખ, જૂનાગઢ ૬૯. આહત મુદ્રા ૭૦. મિનેન્ટરને સિક્કો ૭૧. અપલદત ૨ જાને સિક્કો $ $ २४ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. २५ ૭ર. ભ્રમકના સિક્કો ૭૩. નહપાનના સિક્કો ૭૪. રુદ્રસેન ૧ લાના સિક્કો ૭૫. શવ ભટ્ટારકના સિક્કા ૭૬. કુમારગુપ્ત ૧ લાના સિક્કો ૭૭. કંદગુપ્તના સિક્કો ૭૮. રેલ રાકતી ભીંત, દેવની મેારી ૭૯. ખેરિયા સ્તૂપના અવશેષ ૮૦. ખાપરા કાર્ડિયાની ગુફા, જૂનાગઢ ૮૧. ઉપરકાટ ગુફા, જૂનાગઢ ૮૨. સમુદ્ગક, દેવની મેારી ૮૩. કેંદ્રીય પદક, દેવની મેારી ૮૪. કીર્તીિમુખ, દેવની મેારી ૮૫. ગુફા, ખંભાલીડા ૮૬. યુદ્ધ, દેવની મેારી ૮૭. યક્ષી કે દેવી, શામળાજી ૮૯. માતા અને શિશુ, શામળાજી ૯૦. ચામુંડા, શામળાજી ૯૧. એકમુખ શિવલિંગ, ખેડબ્રહ્મા ૮૮. ભીલડી–વેશે પાતી, શામળાજી ૯૨. વાયુ ૯૩. યક્ષ ૯૪-૯૬. યક્ષ ૯૭. કૅશિનિદન, વલભીપુર ૯૮. સિ ંહશી`ક સ્તંભ, કડિયા ડુંગર ૯૯. મસ્તક, કાકાની સિ ંહણ ૧૦૦. મસ્તક, સુરત ૧૦૧. આદિનાથ, કેાટા ૧૦૨. ઍટલાસ, શામળાજી ૧૦૩. વીરભદ્ર શિવ, શામળાજી Page #27 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતું, આકૃતિ ૬૮, ૪૫, ૯૮, ૯૯ (ફોટોગ્રાફ) અમદાવાદ જે. જે. વિદ્યાભવન, ગુજરાત આકૃતિ 9પ, ૮૨, ૮૭, ૯૦, ૯૭, વિદ્યાસભા, અમદાવાદ ૧૦૧, ૧૦૩ (બ્લેક). ડે. આર. એન. મહેતા, વડોદરા આકૃતિ ૭૮, ૮૩, ૮૪, ૮૬ (ફોટોગ્રાફ) છે. ઉમાકાન્ત એ. શાહ, વડોદરા આકતિ ૮૭, ૮૧, ૯૨, ૯૩ (બ્લોક) કુમાર કાર્યાલય, અમદાવાદ શ્રી. છોટાલાલ અત્રિ, રાજકોટ આકૃતિ ૬૪, ૫, ૭૦, ૮૦, ૮૧ (ફોટોગ્રાફ) છે. રસેશ જમીનદાર, અમદાવાદ આકૃતિ ૭૪ (ફેટોગ્રાફ) २६ Page #28 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપ–સૂચિ प्रसू. [संत-प्राकृत] अ. को. अमरकोश अ. चि. अभिधानचिन्तामणि ले. हेमचन्द्र अ. शा. अभिज्ञानशाकुन्तल ले. कालिदास आमे. प. आश्वमेधिकपर्व ( महाभारत ) . आर. प. आरण्यकपर्व ( , ) उ. प. उद्योगपर्व क. प. कर्णपर्व ( , ) का. मा. कारवण-माहात्म्य ग. का. गणकारिका प्रभाच. प्रभावकचरित ले. प्रभाचन्द्रसूरि प्रज्ञापनासूत्र मभा. महाभारत रु. सं. रुद्रसंहिता (शिवपुराण) व. हिं. वसुदेवहिंडी ले. संघदासगणि वि. ती. क. विविधतीर्थकल्प ले. जिनप्रभसूरि ह. वं.-वि. प. हरिवंश, विष्णुपर्व [cिa] भाइरू ___ भारतीय इतिहासकी रूपरेखा ले. जयचन्द्र विद्यालंकार भाप्रालि भारतीय प्राचीन लिपिमाला ले. गौरीशंकर हीराचंद ओझा वी. नि. सं. जै. का. वीर निर्वाण संवत् और जैन कालगणना ले. मुनि कल्याणविजय ગુજરાતી ગુ. એ. લે. ગુજરાતના ઐતિહાસિક લેખો સં. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય ગુઝાઈ ગુજરાતના પ્રાચીન ઈતિહાસ લે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી २७ Page #29 -------------------------------------------------------------------------- ________________ પુ. ગુ ગુમશિસ્થાવા ગુજરાતને મળેલ શિલ્પ- લે. ૨. ના. મહેતા સ્થાપત્યનો વારસો પ્રા. ગુ. સાં. ઈ. સા. પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધનસામગ્રી લે. મુનિ જિનવિજયજી પુરાણોમાં ગુજરાત લે. ઉમાશંકર જે. જોશી મૈગુ મૈત્રકકાલીન ગુજરાત લે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી વી. નિ. સં. વીર નિર્વાણ સંવત વ્યવ. મ. ટી. વ્યવહારસૂત્ર-મલયગિરિની ટીકા શૈ. ધ. સં. ઈ. શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ . દુર્ગાશંકર કે. શાસ્ત્રી લે. ૩મારી [ અંગ્રેજી) A.I.U. A.K.K. AR AR. ASI A.S.I. ASIR AS. RES. A.S.W.I. Age of Imperial Unity, ed. by R. C. Majumdar (Report on the) Antiquities of Kathiawad & Kachh, by J. Burgess Annual Report Annual Report, Archaeological Survey of India Archaeological Survey of India Archaeological Survey of India-Raport Asiatic Reserches Archaeological Survey of Western India Bombay Gazetteer (Gazetteer of the Bombay Presidency). Baroda Museum Bulletin British Museum Catalogue-Gupta Dynasty (Catalogue of the Coins of the Gupta Dynasties and Sasanka, King of Gauda, in the British Museum), by J. Allan BG. BOM. GAZ.S BMB. BMC., G. D. Page #30 -------------------------------------------------------------------------- ________________ CATALOGUE A Catalogue of Indian Coins in the British Museum, Vol. IV (Catalogue of the Coins of the Andhra Dynasty, the Western Kshatrapas, the Traikāțaka Dynasty and the Bodhi Dynasty), by E. J. Rapson CG Chronology of Gujarat, ed. by M. R. Majmudar CHI Cambridge History of India, Vol. I, ed. by E. J. Rapson C.I.I. Corpus Inscriptionum Indicarum CORP. INS. IND. D.K.A.) Dynasties of the Kali Age, by F. E. Pargiter K.A. EHD Early History of the Deccan, by R. G. Bhandarkar E.H.G. “Early History of Gujarat' in B. G., Vol. I, part I by Jackson E.H.I. Early History of India, by V. A. Smith E.I., Epigraphia Indica Ep. Ind.) Ency. Brit. Encyclopaedia Britannica G.O.S. Gaekwar Oriental Series HAI History of Ancient India, by A. S. Tripathi H.C.I.P. The History and Culture of the Indian People I.A. Indian Antiquary Ind. Ant. IHC Indian History Congress I.H.Q. Indian Historical Quarterly JA Journal Asiatique Série J. As. J. As. Ser. Jour. As. Res. Journal of Asiatic Research J.A.S.B. Journal of the Asiatic Society of Bengal JAIH Journal of Ancient Indian History Page #31 -------------------------------------------------------------------------- ________________ J.B.B.R.A.S. Journal of the Bombay Branch of the Royal Asiatic Society JBORS Journal of Bihar and Orissa Research Society JNSI Journal of the Numismatic Society of India JOI Journal of the Oriental Institute Jour. Bengal Soc. Journal of Bengal Society (J.A.S.B) JRAS. Journal of the Royal Asiatic Society Jour. R.A. Soc. Jour. Roy.As.Soc.) Lecturers (Carmichael) Lectures on Ancient Indian Nu mismatics, by D. R. Bhandarkar N.S. New Series P.H.A.I. Political History of Ancient India, by He chandra Raychaudhuri PIHC Proceedings of Indian History Congress P.M.C. Punjab Museum Catalogue PWMB Prince of Wales Museum Bulletin PWM. Bulletin SHCGEG Studies in Historical and Cultural Geography and Ethnography of Gujarat, by H. D. Sankalia SI Select Inscriptions, by D. C. Sircar VGA Vākāțaka-Gupta Age, ed. by A. S. Alte kar and R. C. Majumdar V.V.R.B. Vallabha Vidyanagar Research Bulletin Page #32 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પૃષ્ઠ અશુદ્ધ શુદ્ધ લેવાય ઈ.પૂ. ૧૫ ૧૮ ગિયા ૨ ૯ છે જ લવાય પૂ.સ. અવી હેઈ, એ આવી હોઈ આ संकीर्तनकल्लोलिनी कीर्तिकल्लोलिनी घर्माभ्युदय धर्माभ्युदय વૃતાંત વૃત્તાંત वसुदेवहिंडीसो वसुदेवहिंडी વિદ્યાપીઠની નામના વિદ્યાપીઠના નામને ઝિયાધૂમલી ઘુમલી Vol. II Vol. III જૈનતીર્થસંગ્રહ જૈનતીર્થસર્વસંગ્રહ Chawang's Chwang's राष्ट्राणां सुराष्ट्राणां વષ્ણુપર્વ વિષ્ણુપર્વ મિનનગરતે મિનનગરને Skande Studien પ્રહારે પ્રહાર ગિરિનિગ૨ ગિરિનગર ધનદો ધનદત્તને કામ કામ વિનીતકે પશ્ચિમે પશ્ચિમે જી જ જી ૩૯ ૫૬ ૫૮ ६४ Page #33 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ અશુદ્ધ શુદ્ધ ७७ /૧ 42 . 47 ft. (આકૃતિ ૬૮) શાલિક (આકૃતિ ૬૯) Character શાલિકે દિરામ ૮૨ / 69–70 726. (આકૃતિ પ૬) શાલિશુક (આકૃતિ પ૭) Chraacter શાલિશુકે દિસમ ભકચ્છ ગર્વનરો નાખુનુસ ૪ ૮૭ ભરુકચ્છ ૯૮ ગવર્નરે નામ્બનુસ ૧૦૮ ૧૦૯ ૧૧૪. ૧૧૬ Uuity ૧૧૮ • = = = = = = = = * = = • = = = = = = . . . ૬ ૧૧૯ નિદિષ્ટ નિર્દિષ્ટ Unity Ksratapas Kshatrapas પ્રકરણ ૭નું પરિશિષ્ટ વંશાવળીઓ બાજુએ બાજુ એ नाम्बुनस नाम्बनुस નાબુનુસ નાઅનુસ '૧૨૧ ૧૧૩ પ્રશ્ન 1990 ૧૨૪ ૧૨૮ ૧૫૬ ૧૫૭ 1230 પ્રત વધ્યા. પ્રકરણ ૭, Isvaradása ૭૯ અને ૮૪ Allen JUSI ગીક પ્રાતિ મધ્યા. પ્રકરણ ૬, Isvaradeva ૧૪૮–૧૪૯ ૧૬૦ ૧૬૩ Allan ૧૮૩ JNSI ગ્રીક ૧૮૪ ૩૧-૩૨ ૧૮૬ मुद्र मुद्रा Page #34 -------------------------------------------------------------------------- ________________ ३३ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૧૮૭ ૧૮૮ ર છે JNRI राजो भट्टारकस JNSI राज्ञो भट्टारकस છે. એના સિક્કા ન હોઈ ૧૮૯ છે. હોઈ ભટ્ટાર્ક ૧૯૭ ભટાર્ક ૧૭ OV ૧૯ of p. xlii પુનનિર્માણની ૨૦૭ નિકાય. ૨૧૦ ૨૧૩ ૨૬ ૨૩૭ પુનનિર્માણની નિક્રાય વાસતા પાદટી પર ૨૦૬ પામે સુનિશ્વિત પદ્માવતી વસતા પાદટીપ ૨૪ ૨૦કે પાસે સુનિશ્ચિત પદ્માવતી મહત્ત્વની સાહિત્યમાં ઉત્તરોત્તર અને ૨૩૯ ૨૪૦ મહત્ની ૨૪૫ સાહિત્યમાં ઉત્તરોતર ૨૪૭ ૨૫૫ ૨૫૬. એને २७७ ૨ % 2 - = = = = - R 8 % ૨ - કિં. રૂ. p. 24 pp. 51–52 २७८ p. 49 નં. ૩ અને ૪ p. 14 p. 49 pp. 61–62 –ચુ-લિન Antiquary પાશુપત આચાર્યો જવાના માર્ગમાં -યુ-લિન Autiquary પાશુતપ આચાર્યું જવાના ૨૮ ૩ ૨૯૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ ૨૯૩ ૨૭. ૧૦. ૩૦૧ ૩૦૩ ૩૧૧ ૩૧૩ = = • = = - - = = = - ૬ ૩૧૮ ૨ ૩. ૩૨૬ પંક્તિ અથવા અશુદ્ધ શુદ્ધ સંપ્રદાય સંપ્રદાય ૨૭ સાગે સાથે મળે છે. મળે છે. ૩૪ કૌરિય કૌરિષ્ય ૧૨૮; (૫) ૧૪; (૪) २३ २७ નગરતાં નગરનાં સમાલોચના કરી છે. સમાલોચના કરી છે (નકશો નં. ૪). ધાવા ધાતવા વસત્રવાટવાળાં વસવાટવાળાં ચકલી તકલી પટ્ટ , પટ્ટ ૭, ૧૧ પટ્ટ ૧૦, પટ્ટ ૧૭, ઝાલદ જાલત નગર નગરા Infomation Information from from the site. the study ot local collection. ૩૧ Vol. II. Bulletin of the Baroda Museum and Picture Gal lery, Vol. VII J. N. S. L. J. N. S. H. હાર્મિકા હમિકા કુંગરા ડુંગરા ગુહાએ ગુહાઓ ૩૩ ૩ ૩૩ ૩૩૪ ૩૩૫ ૩૩૮ ૩૩૯ ૩૪૦ ૩૪૩ ३४४ ૩૪૫ ૩૪૬ ૧૦-૧૧ (કાઢી નાખો.) ઢ તથા ... દક્ષિણાભિમુખી છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ રૂ". પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ' ३४८ ૩૫૦ ૩૫૨ ૩૫૩ ૩૫૫ ૩૬૪ ૩૬૬ १८ ૩૭૩ ૩૭૪ ३७७ ગુહાકાર ગૃહાકાર સંખ્યાની સંખ્યા અસંત : અંશતઃ સામેની ભીંગે સામેના ભાગે રસપૂવર્ક રસપૂર્વક પછી એ પછીતે તૂપાનું તૂપનું roll-cornia roll-cornice slaling sealing મતને મતનો બાલમિત્ર બલમિત્ર પ્રકારના પ્રકારના (ચિત્ર નં. ૨) કાઢી નાખો. (abacus) (base) (પદ ૨૫, આ. ૨૮) (પટ્ટ ૨૮, આ. (૮) એમાંના એક શિલ્પની એમાંના એક શિલ્પ(પટ્ટ ૨૮, આ. ૯૨)ની નીચે 'પટ્ટ ૨૮ ઓ. ૯૩ પટ્ટ ૨૯, આ. ૯૪ પટ્ટ ૨૯, આ. ૯૪ પટ્ટ ૨૮, આ. ૯૩ પટ્ટ ૨૯, આ. ૯૫ પટ્ટ ૨૯, આ. ૯૪ ત્રીજી. બીજી પટ્ટ ૨૮ ઓ. ૯૪-૯૫ પટ્ટ ૨૮, આ. ૯૩; પટ્ટ ૨૯, આ. ૯૫ પદ્ર ૨૫, આ. ૮૮ પટ્ટ ૨૮, આ. ૮૮ ३७५ ૩૮૮ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ તેર તેને ४०८ ૪૧૯ સામે રાજ્યકન્યાનો પર૭ ને અન્દારી લઘુગ્રંથનું ગામે રાજકન્યાનો પર ન અંદરી લઘુગ્રંથના ૪૨૫ ४६५ Page #37 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૪૬૯ ૪૭૩ ૪૭૭ ૪૭૯ ૪૮૧ ૪૮} ૪૮૭ ૪૫૮ ૪૯૯ ૫૦૧ ૫૦૨ ૫૦૪ ૫૧૨ ૫૧૫ ૫૧૭ પતિ ૧૬ ૧૪ . ૨૫ ૯ ૧૬ ૧૪ ૧૫ ૫ ૐ ૨૮ ૨૯ ૭ ૨૦ ૪ ” “ & પટ્ટ ૩૦. આ. ૯૭ ૧૯ ३६. અશુદ્ધ જેણે વાંધાનુ Artilce બુધનુ અંધી એને કારી ત્યાર અંતપુરમાં કર્તા સુરસિદ્ધે સુરસિદ્ધ લિ ગયૂરણ કાસું ખાણ્ય અધ્યારાપ પ્રશ્ન ધપર્યાચન વિજયસૂરિચરિત શ્રાવક અરિષ્ટિનેમિના કેશિનિદન શુદ્ધ જેમણે વાંધાનું Article મુદ્દતુ અધી અને કરી ત્યારે અંતઃપુરમાં કરતા સુરસિદ્ધ સુરસિદ્ધે લિ ગપૂરણ કેાસુ બારણ્ય અધ્યારાપ પ્રશ્નધપર્યાલાચન વિજયસિ હસૂરિચરિત શ્રાવકે અરિષ્ટનેમિના કૅશિનિહૂદન Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪–૨–૧ ખંડ ૧ પ્રાસ્તાવિક Page #39 --------------------------------------------------------------------------  Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ઇતિહાસ-વિજ્ઞાન ૧. - 'ઇતિહાસ ના અ પ્રાચીન ભારતીય વિદ્યાપરંપરામાં ઇતિહાસને “ પુરાવૃત્ત ’ની વિદ્યા તરીકે– પુરાવૃત્તોને સમાવતા વેદ તરીકે સ્થાન છે, પરંતુ હાલમાં ભારતમાં ‘તિહાસ ’ શબ્દ અંગ્રેજી ‘ હિસ્ટરી '(history)ના અથ માં વપરાતા થયા છે, વળી એ વિષયનું નિરૂપણ પણ એ રીતે થાય છે, એટલે એને એક વિદ્યા તરીકે વિચાર કરીએ ત્યારે ‘ હિસ્ટરી 'થી પાશ્ચાત્ય વિદ્યાપરંપરામાં શું સમજાય છે એનેા ખ્યાલ રાખવા આવશ્યક છે. જેમાંથી ‘હિસ્ટરી' શબ્દ નીકળ્યા છે તે ગ્રીક સ્તારિઆ ' (istoria) અને લાતિન હિસ્તરિ(historia)ના મૂળ અથ` જિજ્ઞાસા (inquiry)— અન્વેષણ (investigation) — સ’શાધન (research) એવા થતા હતા. આવા સામાન્ય અર્થમાં આ શબ્દ ગ્રીક સાહિત્યમાં પ્રારંભમાં વપરાતા. ક્રમે ક્રમે ‘પુરાવૃત્ત વિશેની જિજ્ઞાસા” અને એ માટેનાં અન્વેષણા અને એનાં ફલિતામાં એ મર્યાદિત થઈ ગયા. અંગ્રેજી · હિસ્ટરી' શબ્દ આ મર્યાતિ અમાં છે. ' ' આ અર્થમાં તિહાસવિદ્યા એ વિજ્ઞાનાના વર્તુલમાં સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રાચીન ભારતીય પરંપરા પણ “ ઇતિહાસ ''તે શાસ્ત્રોમાં સ્થાન આપે છે, અને એ એને ઐતિદ્ય પ્રમાણથી ફલિત થતા સદ ગણી “પ્રમાણાધીન ’’ માને છે. ૨. ઇતિહાસ-વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને માનવિજ્ઞાને વમાન કાલમાં નિરીક્ષણ, પ્રયાગ અને અનુમાનથી પાતપેાતાનાં સત્ય શેાધવાના અને સ્થાપવાનેા પ્રયાસ કરે છે, પરંતુ આમાં તે તે વિષય પ્રમાણે એના વિજ્ઞાનની અલગ અલગ પદ્ધતિ ધડાય ૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્રછે. ભૌતિક વિજ્ઞાનમાં પણ દરેકમાં એક જ પદ્ધતિ હોતી નથી. ભૌતિક વિજ્ઞાનની અપેક્ષાએ માનવવિજ્ઞાનને પોતાની પદ્ધતિઓ જુદી વિચારવી પડે છે, એટલું જ નહિ, પણ પિતપોતાના વિષયના સ્વરૂપ પ્રમાણે પણ અલગ અલગ પદ્ધતિઓ પ્રયોજવી પડે છે. ઈતિહાસ એ વિજ્ઞાન છે, પરંતુ એમાં પ્રવેગને અવકાશ નથી. એ માનવ-- વિજ્ઞાન છે, પણ એને પ્રદેશ ભૂતકાળ છે, એટલે જેઓને વિષય વર્તમાન છેતેવાં માનવ-વિજ્ઞાનથી ઈતિહાસે જુદી પદ્ધતિ અપનાવવાની હોય છે; છતાં. ઇતિહાસનું પહેલું પગલું વર્તમાનમાં જે કાંઈ છે તેનું નિરીક્ષણ કરીને, તેનું પૃથક્કરણ કરીને, તેને ચોક્કસ રીતે જાણીને જ લવાય છે. જેનું ચિહ્ન કે એંધાણ નથી તેને સગડ કાઢી શકાય નહિ. જે ઘટનાઓનાં અવશિષ્ટ ચિહ્નો વર્તમાનમાં હોય તેઓનું જ ઇતિહાસ-વિજ્ઞાન સંભવે. લાંલ્વા (Langlois) અને સેઈનેબે (Seignobos) નામના ફ્રેન્ચ સંશોધન-શાસ્ત્રીઓએ એક સૂઝ ઘડ્યું છે, જેને અંગ્રેજી અનુવાદ “No documents, no history"થી. થયે છે; અર્થાત “જ્ઞાપકે નહિ, તો ઈતિહાસ નહિ'. આ સૂત્ર દરેક ઇતિહાસસંશોધકે સ્મરણમાં રાખવા જેવું છે. ૩. ઈતિહાસનાં જ્ઞાપક સાધન જે જ્ઞાપકો (જ્ઞાપક સાધનો) ઉપરથી ભૂતકાલીન માનવકૃત ઘટનાઓનું અનુમાન થઈ શકે છે. તેની માહિતી સંશોધકને અને ઈતિહાસના લેખકને આવશ્યક છે. ઈતિહાસને વિષય માનવે ઉપજાવેલી ઘટનાઓ હોવાથી વ્યાપક રીતે એમ કહી શકાય કે જે કાંઈ માનવને સ્પર્શતું હોય તે બધું એના ઈતિહાસનું સાધન બની શકે. માનવને સ્પર્શતા વિષયોની જે વિદ્યાઓ રચાઈ હોય તે બધાને ઐતિહાસિકને ઉપયોગી હોય છે, એટલે એણે સહસ્ત્રાક્ષ થવાની જરૂર પડે છે. એણે માનવના વિવિધ પ્રસંગે ઉપર પ્રકાશ પાડે તે બધાંની ભાળ રાખવી પડે છે, પરંતુ મુખ્યત્વે ઇતિહાસ-સંશોધકોએ જે સાધને ઉપયોગમાં લીધાં હોય તે ઉપરથી એની યાદી કરવામાં આવે છે. આ બધાંયે સાધનો સાધનરૂપે તો. ભૌતિક છે, વાત્મય સાધને પણ; પરંતુ ઇતિહાસનાં સાધના વ્યવહારમાં બે વિભાગ કરી શકાયઃ ભૌતિક સાધને અને વાડ્મય સાધન. આ સાધન ઉપરથી જે માનવકર્મો અને એમાંથી થયેલી ઘટનાઓ અનુમિત થાય તે કર્મો કે ઘટનાઓ અમુક સ્થળમાં અને અમુક સમયમાં હોય છે. આવા Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ૧ લું] ઇતિહાસ-વિજ્ઞાન . સ્થલકાલબદ્ધ ઘટનાઓ જ ઈતિહાસને યોગ્ય વિષય બની શકે. તેથી ઈતિહાસવિજ્ઞાનને સૌ પ્રથમ કાલગણના(chronology)ની અને ભૂગોળની વિદ્યાની જરૂર પડે છે. આ જ મહત્ત્વને લઈને આ બે વિદ્યાઓ ઈતિહાસની બે આંખે કહેવાઈ છે. કાલગણનામાં ખગોળવિદ્યા અને એ ઉપરથી ફલિત તિથિઓ, સપ્તાહ, પક્ષ, માસ, વર્ષો, યુગો, શતકે ઈત્યાદિનું જ્ઞાન આવશ્યક રહે છે, જે માટે પ્રાચીન કાળથી પંચાંગ હયાતીમાં આવ્યાં છે. વર્ષોને અંકિત કરવા “સંવત્સર” કે “સંવત”ના સંકેત ઉપયોગી થઈ પડે છે, જે સંતો પોતે પાછા અમુક મહત્ત્વની ઘટનાના સૂચક હોય છે; પરંતુ પરંપરામાં ઊતરી આવેલાં આ સંવતો, તિથિઓ ઈત્યાદિમાં વૈવિધ્ય એટલું બધું હોય છે અને કાલના ઘસારાને લીધે એવા વિરોધે એમાં દેખાય છે કે એમાં અન્વય લાવવો એ આ વિષયના સંશોધકનો એક મુખ્ય પ્રયત્ન હોય છે. આવી નિશ્ચિત કે કામચલાઉ સંવત અને વર્ષોની સાંકળમાં ઐતિહાસિક ઘટનાઓને ગોઠવવી આવશ્યક છે. અમુક ઘટના ક્યાં બની એ જાણવું પણ એના માટે આવશ્યક છે, અને એમાં ખંડ, દેશ, પ્રદેશ, નગર, ગામ, નદી, પર્વત, વન–જ્યાં જે ઉપલબ્ધ હોય અથવા જે અનુમિત કરી શકાય તે માટે ભૂગોળવિદ્યાનો ઐતિહાસિકને ઉપયોગ છે. એમાં પ્રાચીન સ્થળના કયાં વર્તમાન સ્થળનામને સૂચવે છે એ અન્વેષણ બહુ મહત્ત્વનું છે. ઉપરાંત અમુક પ્રદેશોની રચના, આબોહવા, વનસ્પતિ, પ્રાણીઓ ઇત્યાદિનું જ્ઞાન માનવ-ઘટનાઓને વળાંક આપનાર તરીકે આવશ્યક છે. એનાથી આગળ જઈને ભૂસ્તરીય પરિવર્તનનું જ્ઞાન પાષાણયુગ અને એ પહેલાંના હિમયુગના ઈતિહાસ માટે જરૂરનું છે. ઉપરાંત પુરાણોમાં વર્ણવેલાં સ્થાનેને સમજવા એ પણ જરૂરનું છે; ઉ. ત. દ્વારકા. વળી ઈતિહાસકાલમાં સમુદ્રમાં જવાનાં બારાં પુરાઈ જતાં તે તે સ્થળના સ્વરૂપમાં થયેલાં રૂપાંતર; ઉ. ત. વલભી, મહીનગર ઇત્યાદિમાં. નદીઓનાં વહેણે તો માનવના આયુષકાળમાં પણ બદલાઈ જાય છે. માનવકૃત લાગે તેવી વસ્તુઓના અવશેષોને અભ્યાસ ઈતિહાસનાં અનુમાન માટે વિશ્વસનીય સામગ્રી પૂરી પાડે છે. આવા અવશેષોને વિવિધ રીતે શોધી પ્રકાશમાં લાવતી અને વિવિધ ભૌતિક શાસ્ત્રોની મદદથી તેઓનાં સ્વરૂપ અને સમય જાણવા પ્રયત્ન કરતી અને માનવ-જરૂરિયાતોના મને વિજ્ઞાનની દષ્ટિએ તેઓનાં અર્થઘટન કરતી પુરાવસ્તુવિદ્યા (archaeology) એ ઇતિહાસની આધારભૂત ભૂમિકા કે ભિત્તિ બને છે. આમાં ચીજો, ઓજારો, હથિયારે, Page #43 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ' [પ્ર.. વાહન, ઈમારતો, મૂર્તિઓ, ચિત્ર, સિક્કાઓ, તામ્રપત્રો, અભિલેખે, પોથીઓ ઇત્યાદિ અવશેષરૂપે રહેલી વસ્તુઓને સમાવેશ થાય છે. આ અવશેષ વર્ણલિપિથી અંકિત હોય ત્યારે એ વાડ્મય સાધન પૂરું પાડે છે. કાલદર્શક સંખ્યાઓ (શબ્દોમાં કે અંકચિહ્નોમાં)થી અંકિત હોય ત્યારે કાલગણનાની સામગ્રી પૂરી પાડે છે. વાડ્મય સાધન ઉપલબ્ધ ન હોય તેવા પ્રાચીન યુગો સુધી પહોંચતાં આવાં. ફક્ત પુરાવસ્તુકીય સાધને ઉપરથી જે સામાન્ય સાંસ્કૃતિક ઇતિહાસ અનુમિત. થાય તેવા ઈતિહાસને પ્રા-ઈતિહાસ (pre-history) અને આઘ-ઈતિહાસ (proto-history) એવાં નામ આપવામાં આવે છે. તેઓને પ્રાલેખન (pre-literary) એવી પણ સંજ્ઞા આપવામાં આવે છે. આ યુગના ઇતિહાસને વાડ્મય સાધનના મુખ્ય આધારે અનુમિત થતા ઈતિહાસથી જુદે પાડવા. આવી સંજ્ઞાઓ યોજાઈ છે. આ વિષયમાં જગતના બધા પ્રદેશમાં સરખી સ્થિતિ હોતી નથી, એટલે એક પ્રદેશનો ઈતિહાસ-સમય બીજા પ્રદેશો માટે આદ્ય કે પ્રાઈતિહાસનો સમય હોય. જ્યાં લિપિ હોય છતાં ઊકલી ન હોય તેવા સિંધુ સંસ્કૃતિના ઈતિહાસયુગો એ આદ્ય-ઈતિહાસમાં જાય, ત્યારે એના સમકાલીન મિસર, સુમેર, બાબિલેન ઇત્યાદિના વૃત્તાંતો ઈતિહાસ-યુગમાં આવે. બીજી પણ કેટલીક ઊણપ અમુક યુગને આદ્ય-ઈતિહાસને વિષય ગણવામાં કારણભૂત હોય છે. એમાં મુખ્ય કાલગણનાને અભાવ કે કાલને સહસ્ત્રોથી કે પંચશતીઓથી માપવાનું હોય એ ઊણપ છે. ટ્વેદ આદિમાં વાત્મય સાધન ભરપૂર છે અને એમાંથી વ્યક્તિ-વિશેષોને લગતો ઈતિહાસ પણ તારવી શકાયછે, પણ છતાં કાલનું માપ સહસ્ત્રોથી થતું હોય છે. એમ મહાભારત અને પુરાણ. તથા બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમોમાં ઈતિહાસ સાચવતી અનેક અનુકૃતિઓ હોવા છતાં તેઓનો કાલક્રમ બહુ લાંબા ગાળામાં જ મૂકી શકાય છે, એટલે એમાંથી તારંવાતો ઈતિહાસ આધ-ઈતિહાસમાં જાય; પરંતુ જેમ જેમ નવાં જ્ઞાપક પ્રગટ થતાં જાય તેમ તેમ પ્રાગૂ-ઈતિહાસ આધ-ઇતિહાસમાં અને આદ્ય-ઈતિહાસ ઈતિહાસમાં આવી જાય છે. (જુઓ પ્ર. ૨.) વાડ્મય સાધનને વિચાર કરીએ ત્યારે એક હકીકત ધ્યાનમાં લેવી જોઈએ.. ભાણસની પાસે એનું વાચાનું સાધન તો એ માણસ થયો ત્યારનું છે, પરંતુ, શબ્દો ઉચ્ચારણ પૂરું થતાં વિલીન થઈ જાય છે, એટલે જ્યાં સુધી તેઓના Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧ ] ઈતિહાસ-વિજ્ઞાન લિપિ સંકેતો વિકસે નહિ અને એ લિપિસકતમાં એ બદ્ધ થાય નહિ ત્યાં સુધી એ ઇતિહાસનું સાધન થાય નહિ; પરંતુ ઘણું પ્રાચીન કાલથી ખાસ કરી ભારતમાં–વાલ્મય સાહિત્ય મુખપાઠની પરંપરાથી પણ સચવાયું છે. કદાદિ શ્રુતિસાહિત્ય આ રીતે જ લગભગ એના મૂળ સ્વરૂપમાં સચવાયું છે, એટલે લિપિબદ્ધ ન હોય છતાં આવી રીતે સચવાયેલું સાહિત્ય પણ ઇતિહાસનું સાધન થઈ શકે છે. લિપિબદ્ધ વાડ્મય સધનને ઈતિહાસ માટે ઉપયોગ થાય તે પહેલાં તે તે. લિપિને—ખાસ કરીને પ્રાચીન લિપિઓનો ઉકેલ થયો હોવો જોઈએ. આ જરૂરિયાતને લીધે ઈતિહાસ-સંશોધન માટે પ્રાચીનલિપિવિદ્યા (paleography)નું અત્યંત મહત્ત્વ છે. આ વિદ્યાને નિષ્ણાતો તે તે પ્રાચીન લિપિમાં બદ્ધ ભાષાને વ્યક્ત કરે એ પછી જ બીજા ઈતિહાસ સંશોધકે આગળ વધી શકે. પરંતુ વાલ્મય સાધનને ઈતિહાસ માટે ઉપયોગ કરી શકાય એ માટે એ સાધને જે ભાષાઓમાં હોય તે ભાષાઓનું જ્ઞાન આવશ્યક છે; ઉ. ત. ભારતને પ્રા—મુસ્લિમ ઇતિહાસ જાણવા માટે આર્ય સંસ્કૃત, શિષ્ટ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનું જ્ઞાન. વળી તેઓમાં નિબદ્ધ સાહિત્ય સમજતાં અને એમાંથી ઈતિહાસ માટે ફલિત કાઢતાં આવડવું જોઈએ. પ્રસિદ્ધ જર્મન ઐતિહાસિક મેમસેન ઈતિહાસની તાલીમ માટે પ્રસ્તુત યુગની ભાષાના અભ્યાસને અતિ આવશ્યક ગણે છે. એની સાથે Law ના–આપણી પરિભાષામાં ધર્મશાસ્ત્રના– અભ્યાસને પણ મહત્ત્વ આપે છે.* આ પ્રમાણે વાલ્મય અને ઇતર ભૌતિક સાધનને ઉપયોગ થઈ શકે તે પહેલાં પુરાવસ્તુવિદ્યા (archaeology), પ્રાચીનલિપિવિદ્યા અને વાડ્મય સાહિત્યનું જ્ઞાન આવશ્યક બને છે. આમાંથી જ કાલગણનાનું જ્ઞાન અને સ્થળ-માહિતી મળે છે. અર્થાત ઈતિહાસનાં જ્ઞાપકે (documents) પુરાવસ્તુવિદ્યા, પ્રાચીનલિપિવિદ્યા અને વાલ્મય સાહિત્ય પૂરાં પાડે છે. ભારતના પ્રાચીન ઇતિહાસનાં આવાં મૂળ સાધને (sources) વિન્સેન્ટ સ્મિથે ચાર પ્રકારનાં ગણાવે છે: (૧) સૌ પ્રથમ આવે ભારતીય સાહિત્યમાં નોંધાયેલી અનુકૃતિઓ (traditions); (૨) બીજે સ્થાને આવે પરદેશી મુસાફરો અને ઐતિહાસિકાએ ભારતીય વિષયે ઉપર કરેલાં નિરીક્ષણે (observations); (૩) ત્રીજે સ્થાને આવે છે પુરાવસ્તુવિદ્યાના પુરાવા. સ્મિથ આમાં ત્રણ વિભાગ પાડે છેઃ (અ) સ્મારકીય (monumental), (આ) અભિલેખીય (epigraphic), Page #45 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [મ. (ઈ) મુદ્રીય (namismatic); (૪) ચોથા સ્થાને આવે છે સમકાલીન કે લગભગ સમકાલીન ભારતીય સાહિત્ય કે જે ઈતિહાસના વિષયોને નિરૂપતું હેય." આવાં જ મૂળ સાધને ગુજરાતના ઇતિહાસ માટે પણ છે. (જુઓ પ્ર. ૨.) ૪. જ્ઞાપકેની શોધ ઇતિહાસ એ વર્તમાન જ્ઞાપકે ઉપરથી ભૂતકાલીન ઘટનાઓનું અનુમાન છે. એથી ઈતિહાસ-સંશોધકનું આ કાર્ય પોતાના વિષયનાં જ્ઞાપકે (documents) શોધવાનું છે. આ કાર્યની વ્યવસ્થિત પદ્ધતિઓ પણ વિચારાઈ છે. જર્મન સંશધકોએ આ કાર્યપદ્ધતિને “હરિસ્ટિક” (Heuristik) નામ આપ્યું છે, જેને અર્થ થાય છે “શોધ-પદ્ધતિ” અથવા જ્ઞાપકોને “ધવાની કળા.' આ પદ્ધતિની કળામાં અનેક પગલાં હોય છે; જેવાં કે ૧. સાધન ક્યારે ઉત્પન્ન થયું, લિખિત હોય તો ક્યારે લખાયું, એને નિર્ણય; અર્થાત્ સાધનને સમયનિર્ણય. ૨. એ ક્યાં ઉત્પન્ન થયું કે લખાયું એને નિર્ણ; અર્થાત સાધનને સ્થાન નિર્ણય. ૩. એને ઉત્પન્ન કરનાર કે લખનાર કેણ એને નિર્ણય; અર્થાત કર્તા-નિર્ણય. ૪. ક્યા પૂર્વવતી સાધનમાંથી એ ઉત્પન્ન થયું છે એની શોધ; અર્થાત એનું પૃથકકરણ. ૫. કયા મૂળરૂપમાં એ ઉત્પન્ન કરાયું, અર્થાત એ સાધન અત્યારે મૂળ રૂપમાં છે કે એમાં ફેરફાર થયા છે, એ નકકી કરવું; અર્થાત એના અસલ કે પરિવૃત્ત સ્વરૂપને નિર્ણય. ક. અમુક સાધનમાં નિરૂપાયેલી બાબતોનું પુરાવા તરીકે કેટલું મૂલ્ય ગણાય એને નિર્ણય; અર્થાત એની પ્રમાણિતાને વિશ્વસનીયતાનો નિર્ણય. આ છ ક્રમમાં ઇતિહાસીય વિવેચન સમાઈ જાય છે. બર્નહાઈમ (Bernheim) નામને જર્મન સંશોધક પહેલાં પાંચ પગલાંને બહિરંગ પરીક્ષણ (external criticism) કહે છે અને છઠ્ઠા પગલાને અંતરંગ પરીક્ષણ (internal criticism) કહે છે. એને આ સંકેત માન્ય થયો છે Page #46 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ-વિજ્ઞાન ૫. અનુમાન-પ્રક્રિયા જ્ઞાપકોના આવા પરીક્ષણ કે વિવેચન પછી અતિહાસિક અનુમાન-પરંપરાઓથી ઇતિહાસ-વસ્તુ નિર્ણત કરે છે. આ અનુમાનની વીથિએ વર્તમાન જ્ઞાપકથી ઘણે દૂર સુધી-કાલમાં તેમજ વિષયમાં–પહોંચી જવાય છે. આ અનુમાન-પ્રક્રિયામાં વચલાં પગલાં ગોઠવવા મીમાંસકે જેને અર્થપત્તિ કહે છે તે પ્રમાણ વિધાયક તથા નિષેધક વિધાન કરવામાં ઘણું પ્રયોજાય છે. જે બે પદાર્થોની સંબદ્ધતા દેખીતી રીતે ઘટતી ન હોય તેને ઘટાવે તેવી બાબતને તક તે આ પ્રમાણનું રહય છે, જેમકે પુષ્ટ દેવદત્ત દિવસે જમતો નથી, તે એ રાત્રિએ જમતો હશે. અટકળો કરવામાં પણ આ જ ભાગે જવાય છે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધક પ્રમાણ ફલિત અનુમિતિઓ અને અટકળો વચ્ચેનો તફાવત બરાબર ધ્યાનમાં રાખીને જ એનો સાવધાનીથી ઉપયોગ કરે છે. ઈતિહાસ-સંશોધનમાં “સમર્થન” અને “સંગતિ” શોધવાં અતિ આવશ્યક છે. જેમ વર્તમાન પર્યાય (phenomenon) એ એના ભૂતકાળના પર્યાયની સાંકળમાં કડીરૂપ છે તેમ કોઈ એક કાલમાં કે યુગમાં પણ વસ્તુપર્યાય-ઘટનાઓ સંકલિત હોય છે. આ સંકલિતતા શોધવામાં “સંગતિ ”ની દષ્ટિ ઘણું ઉપકારક છે; અને તેથી કોઈ એક સાધનથી ફલિત થતી ઘટના કે પદાર્થ બીજાં સાધનોથી પણ ફલિત થાય અથવા એ ફલિતો સાથે સંગત થાય ત્યારે એ ઈતિહાસની અનુમિતિને વધારે સમર્થન મળે છે, એ દઢ થાય છે. ઈતિહાસ-સંશોધનમાં એક સાધનથી અનુમિત થયેલી બીનાનું અપેક્ષિત સમર્થન મેળવવા પ્રયત્ન હમેશાં ઉપકારક થાય છે. આ વિચારસરણીમાંથી ફલિત થાય છે કે તે તે પ્રદેશનો ઈતિહાસ તે તેનાં ઉપલબ્ધ સાધનોની મર્યાદામાં જ સંભવે, અથાત ગુજરાતને ઈતિહાસ એનાં ઉપલબ્ધ સાધનોની મર્યાદામાં જ આંકી શકાય. એમાં (1) કેટલુંક ચેકસ અનુમાનના નિર્ણયવાળું, (૨) કેટલુંક અથપત્તિથી ઉપપન્ન કરેલું, : (૩) કેટલુંક સંભવિત તક પર આધાર રાખતું અને (૪) અટકળ પર આધાર રાખતું એમ ચાર પ્રકારનું નિરૂપણ થાય. એમાં ત્રીજું અને ચોથું ઈતિહાસ બનવા માટે વધારે સમર્થનની અને તેથી વધારે સંશોધનની અપેક્ષા રાખે. ઇતિહાસના અન્વેષકને હેત્રી બેર (Henry Berr) અને લુસિએં (Lu-cient) નામના વિદ્વાનોએ પાંચ પગલાંને કાર્યક્રમ આપ્યો છે.9 સૌ પ્રથમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ''' સૌય કાલથી ગુપ્તકાલ ૧૦] [પ્ર.. અન્વેષક પેાતાના પ્રશ્નના સ્પષ્ટતાથી વિચાર કરી લે. પછી (1) પેાતાના વિષય પરત્વે અનિવાર્ય જ્ઞાપક સાધને (documents) શેાધી લે, (૨) આ શેાધેલાં જ્ઞાપાનું પૃથક્કરણ કરી વિવેચન કરે, (૩) વિવેચિત સામગ્રીની ચાળણી કર્યા પછી એનું વિવરણ—સ્પષ્ટીકરણ કરે, (૪) એને સજાતીય શ્રેણીઓમાં સંકલિત કરે અને દરેક શ્રેણીમાં કાલક્રમ પ્રમાણે હકીકતાનું વર્ગીકરણ કરે, અને (૫) છેવટે શ્રેણીની અંદર પરસ્પર સબધાને તપાસી સતત થતી ક્રિયા-પ્રક્રિયા –પરસ્પર થતી આંતરક્રિયા તપાસે. અન્વેષણની આ ક્રિયાએ એક પછી એક થાય છે એવું કંઈ નથી; કેટલીક સાથે, તેા કેટલીક આગળ-પાછળ થાય; પરંતુ આવી રીતે વિગતા નિીત કરવી અને તેઓને સંકલનમાં મૂકવી એ ઐતિહાસિક માટે આવશ્યક છે. આ પહેલી ભૂમિકા પછી જ કાય કારણના સંબંધેા શેાધવાના ઊંડા પાણીમાં એને ઊતરવાનું હેાય છે. ઘણાં સ્થળેાએ પહેલી ભૂમિકાથી સ ંતાપ. માનવા પડે અથવા પહેલી ભૂમિકા પણ ઠીક પ્રાપ્ત ન થાય. ભારતના અને ગુજરાતના પ્રતિહાસમાં કેટલીક બાબતેમાં અદ્યાપિ પહેલી ભૂમિકા બરાબર પ્રાપ્ત કરવામાં મુશ્કેલીએ છે, તેપણ છેલ્લા સૈકામાં પ્રતિહાસના અન્વેષણુકા માં ઘણી પ્રગતિ થઈ છે, અને તેથી જ સળંગ ઋતિહાસા લખવાના ઉપક્રમેા થઈ શકયા છે. અખિલ ભારતના ઇતિહાસમાં આવેા મહત્ત્વના ઉપક્રમ. વિન્સેન્ટ સ્મિથે એના અલી હિસ્ટરી ઑફ દૃન્ડિયા''માં કર્યાં, અને એ પહેલાં ગુજરાતના સળંગ પ્રાચીન ઇતિહાસ માટે ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ આપેલી. સામગ્રીના આધારે “આમ્બે ગેઝેટિયર, વો. ૧, પાર્ટ ૧'માં થયા. આ ચીલે આગળ વધવાના આ ઉપક્રમમાં પ્રયત્ન છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧૧ ઇતિહાસ-વિજ્ઞાન પાદટીપે ?. G. J. Garraghan, A Guide to Historical Method, p. 3 2. CH. V. Langlois and CH. Seignobos, Introduction to the Study of History, p. 17 ૩. “હિસ્ટેરિયન”ના ગુજરાતી પર્યાય તરીકે “ઇતિહાસકાર” શબ્દ રૂઢ થયા જેવો છે, પરંતુ ઇતિહાસના જાણનાર કે લખનાર માટે, “ઇતિહાસ કરે છે તે” જેનો અર્થ થાય તેવો શબ્દ વાપરવો ઠીક લાગતો ન હતો. તેથી, પતંજલિએ મહાભાષ્યમાં ઇતિહાસને જાણનાર માટે “ઐતિહાસિક” અને પુરાણને જાણનાર માટે “પૌરાણિક એવા જે સંસ્કૃતમાં રૂઢ શબ્દો ઘટાવ્યા છે (The Vyakarana Mahabhasya of Patanjali, ed. by. F. Kielhorn, Vol. II, 2nd edition, p. 284) તેને આધારે “હિસ્ટેરિયન” માટે “ઐતિહાસિક” શબ્દ પ્રચારમાં મૂકવા યોગ્ય મને લાગે છે. રસિકલાલ છો. પરીખ, “ઈતિહાસ: સ્વરૂપ અને પદ્ધતિ', પૃ. ૧૫ 7. Theodor Mommsen, 'On the Training of Historians', The Varieties of History, pp. 192 ff. ૫. Smith, Early History of India, 4th edition, pp. 9-18. વળી જુઓ Rapson, Sources of History', Cambridge History of India, Vol. I, pp. 56-62.; R. C. Majumdar, “ Sources of Indian History', Vedic Age,. pp. 47f. F. CH. V. Langlois and CH. Seignobos, op. cit., pp. 17-19 19. G. J. Garraghan, A Guide to Historical Method, p. 168; pp.. 169-214 Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધના ૧. ગુજરાતના ઇતિહાસનાં સાધના વમાનની ભૂમિકારૂપે રહેલા વૃત્ત વિશેની જિજ્ઞાસામાંથી એનાં અન્વેષણુ, -સશોધન તેમજ નિરૂપણ થાય છે અને એને પરિણામે ઉદ્દિષ્ટ સ્થળવિસ્તારમાં વસેલા માનવીઓને ઇતિહાસ જાણવા મળે છે. ભારત એક ઉપખંડ જેટલા વિશાળ અને સંકીણું દેશ છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ એના જુદા જુદા પ્રદેશેામાં વસતી પ્રજા વચ્ચે અમુક ચોક્કસ પ્રકારની એકતા રહેલી છે, તે। ભાષા લિપિ પહેરવેશ ખારાક વગેરે કેટલીક બાબતેામાં વૈવિધ્ય રહેલું છે. રાજકીય દૃષ્ટિએ પણ આ પ્રદેશમાં અવારનવાર એક કે અનેક અલગ રાજ્ય સ્થપાયાં હતાં. હાલ પણ સંધનાં અન્તગત રાજ્યેા તરીકે એમાં અમુક અંશે વહીવટી સ્વાયત્તતા પ્રવતે છે. આથી ભિન્નતામાં એકતા એ ભારતના તિહાસનું વિશિષ્ટ લક્ષણ બની રહ્યું છે. એ દૃષ્ટિએ પ્રાદેશિક ઇતિહાસા ભારતીય ઇતિહાસના પરિશીલન માટે ઉપકારક નીવડે છે. ભારતના પ્રદેશામાં ગુજરાત ઘણા પ્રાચીન કાલથી પ્રાદેશિક એકમ તરીકે નજરે પડે છે. ગુજરાતી લિપિ પ્રમાણમાં અર્વાચીન છે, પરંતુ ગુજરાતી ભાષાનું ધડતર અનેક શતકાથી થયેલું છે. સાલકી, સલ્તનત, મુઘલ અને મરાઠા કાલ દરમ્યાન ગુજરાત રાજકીય કે વહીવટી વિસ્તાર તરીકે પ્રાદેશિક એકમ બની રહેલું, એટલું જ નહિ, આ પ્રદેશ “ગુજરાત'' નામે એળખાતા થયા તે પહેલાં ય અનેક શતઃ। દરમ્યાન એની આવી પ્રાદેશિક લાક્ષણિકતા પ્રવ્રુતી હતી. ભૌગોલિક તત્ત્વા આદિ પરિબળાના પ્રભાવે એની પ્રજામાં જે પ્રાકૃતિક લક્ષણ ઘડાયાં છે તે દૃષ્ટિએ જોઈ એ તે એની આ પ્રાદેશિક સંકીણુતાનાં મૂળ કદાચ ઐતિહાસિક કાલના ઊગમની યે પહેલાં ચીંધી શકાય. બ્રિટિશ કાલમાં ૧૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ [૧૩ ૨ જુ] ગુજરાતના પ્રાચીન ઈતિહાસનાં સાધને એની ભાષાકીય તથા સાંસ્કૃતિક પ્રાદેશિકતા ચાલુ રહી હોવા છતાં એની રાજકીય તથા વહીવટી પ્રાદેશિકતા વિકીર્ણ થઈ ગઈ હતી, તે એનાં સર્વ સંસ્થાના વિલીનીકરણ બાદ ગુજરાતનું રાજ્ય તરીકે સ્થાપન થતાં ફરી સંકીર્ણ થઈ છે. આમ અનેક દૃષ્ટિએ ગુજરાત ઘણા પ્રાચીન કાલથી પ્રાદેશિક એકમ તરીકે દેખા દે છે. આથી ભારતના એક અંતર્ગત પ્રદેશ તરીકે રહેલા ગુજરાતના ઇતિહાસનું નિરૂપણ પ્રાદેશિક ઈતિહાસ તરીકે ભારતીય ઈતિહાસમાં ઉપકારક નીવડે એમ છે.. ઇતિહાસને વ્યાપ હવે રાજકીય ઈતિહાસ પૂરતો સીમિત ન રહેતાં પ્રજાના સર્વ વર્ગોને તથા સંસ્કૃતિનાં સર્વ પાસાંને આવરી લે છે. એના નિરૂપણમાં પ્રાગઐતિહાસિક તથા આઘઐતિહાસિક પુરાવૃત્તને પણ એની ભૂમિકારૂપે સમાવવામાં આવે છે. એકંદરે જોતાં ગુજરાત ઐતિહાસિક સાધનના વૈપુલ્ય તથા વૈવિધ્યની બાબતમાં સારી સમૃદ્ધિ ધરાવે છે. ૨. પ્રાચીન ઇતિહાસ-ગ્રંથો ગુજરાતને પ્રમાણિત ઇતિહાસ મૌર્ય કાલના આરંભથી શરૂ થાય છે. ઈતિહાસની સામગ્રી માટે પ્રાગૂ-ઇતિહાસ અને આઘ-ઈતિહાસની જેમ હવે માત્ર પુરાવસ્તુકીય કે આનુશ્રતિક સાધન પર આધાર રાખવો પડતો નથી; હવે તો. લિખિત અને પ્રમાણિત સામગ્રી મળવા લાગી છે. એ સામગ્રીને આધારે ચોકકસ સમયાંકન થઈ શકે છે ને એમાં કેટલીક નિશ્ચિત વિગતો પણ પૂરી શકાય છે. અલિખિત આનુષંગિક સામગ્રી એમાં પૂરક સામગ્રી તરીકે ઉપકારક નીવડે છે. તે તે કાલને લગતા આનુશ્રુતિક વૃત્તાંતોને પણ સંભવાસંભવની દષ્ટિએ ચકાસીને, પ્રમાણિત હકીકત સાથે સાંકળી શકાય છે. પ્રમાણિત સામગ્રીને આધારે ઈતિહાસનું હાડપિંજર ઘડી શકાય છે, એટલું જ નહિ, ઉપલબ્ધ વિગતોને આધારે એમાં રક્ત અને માંસ ભરીને એનું આખું કલેવર ઉપજાવી શકાય છે. કાશ્મીરના પ્રાદેશિક ઈતિહાસ માટે કવિ કલ્હણે “રાજતરંગિણી” (ઈ.સ. ૧૧૪૮-૫૦) લખી ને પછીના કેટલાક કવિઓ એમાં પુરવણી કરતા રહ્યા. એમાં કલ્હણે પ્રાચીન ગ્રંથને આધારે છેક ભારતયુદ્ધ-કાલથી આરંભ કર્યો છે, પરંતુ ચોક્કસ સમયને નિર્દેશ ઈ.સ. ૮૧૩-૧૪ થી કર્યો છે, અર્થાત એ અગાઉના વૃત્તાંતનું નિરૂપણ આઘ-ઐતિહાસિક પ્રકારનું છે. ગુજરાતના પ્રાદેશિક ઈતિહાસ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. માટે આવો કોઈ પ્રાચીન ગ્રંથ લખાય લાગતો નથી, પરંતુ અમુક વંશ કે વંશને લગતા કેટલાક ગ્રંથ લખાયેલા, એનાં પગરણ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમકાલીન હેમચંદ્રાચાર્યથી થયાં જણાય છે. એવી રીતે અરિસિંહ ‘ઉદયપ્રભસૂરિ સોમેશ્વર બાલચંદ્રસૂરિ વગેરેએ વાઘેલા શાખાના રાણા વીરધવલના સમય સુધીના સોલંકી વંશને વૃત્તાંત નિરૂપો છે. અલબત્ત, એમાં મુખ્ય વિષય તો રાણું વિરધવલના મહામાત્ય વસ્તુપાલ(વસતપાલ)ની પ્રશસ્તિને છે. આમાં સહુથી વધારે વિગતો મહામાત્ય વસ્તુપાલના પરમ મિત્ર ગુજ રેશ્વર-પુરોહિત સોમેશ્વરે આપી છે. અરિસિંહ અને ઉદયપ્રભસૂરિએ પોતાની કૃતિઓને આરંભ સેલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ સ્થાપનાર વનરાજ ચાવડાના ચતિથી કરીને સોલંકી વંશની પહેલાંના ચાવડા વંશનોય વૃત્તાંત આવે છે. ૩. આભિલેખિક સાધનો પરંતુ એ પહેલાંના રાજવંશો વિશે શું ? ઉપલબ્ધ સાહિત્યમાં એનો કોઈ સળંગ ઈતિહાસ જળવાયો નથી. જૈન પ્રબંધ-ગ્રંથોમાં કેટલાક પ્રાચીન સૂરિઓ તથા રાજાઓને લગતી છૂટીછવાઈ અનુકૃતિઓ આવે છે, જેમાં વલભી-ભંગનો વૃત્તાંત નોંધપાત્ર છે; પરંતુ એ પહેલાંના લગભગ અગિયાર શતક જેટલા લાંબા કાલને લગતા રાજકીય ઇતિહાસ વિશે કોઈ ગ્રંથોમાં ભાગ્યેજ કંઈ માહિતી મળે છે. આ માહિતી મુખ્યત્વે પ્રાચીન અભિલેખોમાંથી પ્રાપ્ત થાય છે. ૧૮મી સદીમાં આ પ્રાચીન અભિલેખો વંચાવા અને પ્રસિદ્ધ થવા લાગ્યા ત્યારથી ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ચાવડા કાલની પહેલાંના છેક મૌર્ય કાલ સુધીના ઈતિહાસ પર પ્રકાશ પડ્યો છે. અભિલેખો એટલે શિલા ધાતુ આદિ પદાર્થો પર કતરેલાં લખાણ. અભિલેખો તે તે સમયને લગતી વ્યક્તિઓ તથા ઘટનાઓ વિશેનાં સમકાલીન લખાણો હોઈ ઇતિહાસના સાધન તરીકે ઘણું મહત્વ ધરાવે છે. અલબત્ત, એમાં પણ પ્રશંસાનિંદાની એકતરફી આત્મલક્ષી દૃષ્ટિથી અત્યુક્તિઓ તથા અલ્પોક્તિઓ કરાતી હાઈએમાંથી તાત્વિક તથ તારવવામાં સાવધતા તો રાખવી પડે જ, પરંતુ એમાં તે તે સમયની ભાષામાં લખાયેલ અને તે તે સમયની લિપિમાં કરાયેલ સમકાલીન લખાણોની સંગીન સામગ્રી સાંપડે છે. વિવિધ પદાર્થો પરના અભિલેખોમાં શિલાલેખો ઘણા જાણીતા છે. શિલાલેખ સામાન્યતઃ શૈલ (મેટી શિલા), શિલાતંભ, શિલાયષ્ટિ કે શિલાફલક પર કોતરવામાં આવે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨ જું] ગુજરાતના પ્રાચીન ઈતિહાસનાં સાધન [૧૫ - ગુજરાત માં સહુથી પ્રાચીન ઐતિહાસિક શિલાલેખ જૂનાગઢ-ગિરનારના માર્ગ પર દામોદર કુંડની પશ્ચિમે આવેલ એક શૈલ પર કોતરેલો છે. આ શૈલ શંકુ આકારને છે. એ જમીનથી લગભગ ૩૬ મીટર (૧૨ ફૂટ) ઊંચો છે ને નીચેના ભાગમાં એનો ઘેરા રર૮૬ મીટર (૫ ફૂટ) જેટલું છે. એની ઈશાન બાજ પર “દેવના પ્રિયદર્શી રાજા” અર્થાત મૌર્ય સમ્રાટ અશોક (લગભગ પૂ. ઈ.સ. ૨૭૩-૨૩૭) ની ચૌદ ધર્મલિપિઓ ધર્મલેખો)ની લેખમાળા કોતરેલી છે (પટ્ટ ૧૩, આકૃતિ ૬૮). આ લેખોને હાલ સામાન્ય રીતે “અશોકનાં ગિરનાર શિલ-શાસનો” તરીકે ઓળખવામાં આવે છે. આ લેખોને બે ઊભી ઓળમાં ગોઠવવામાં આવ્યા છે. ડાબી ઓળમાં લેખ નં. ૧ થી ૫ અને જમણું એાળમાં લેખ નં. ૬ થી ૧ર વારાફરતી કર્યા છે. તેરમો લેખ ઘણો લાંબે હોવાથી એને ડાબી હરોળ નીચેથી જમણી હરેળના અર્ધા ભાગ સુધી સળંગ લંબાવ્યો છે ને ચૌદમો લેખ જે ઘણે નાનો છે તેને તેરમા લેખની જમણી બાજુએ ઉપલા ભાગમાં સમાવ્યો છે. લેખમાળાની નીચે એક વધારાની પંક્તિ કોતરી છે, જેમાં “સર્વલકસુખાહર ત હસ્તી” પ્રતીક દ્વારા ભગવાન બુદ્ધનો ગર્ભિત ઉલેખ કરવામાં આવ્યો છે. આ શૈલલેખો બે હજારથી વધુ વર્ષો સુધી આબોહવાની અસર નીચે ખુલ્લા રહેલા, છતાં એના અક્ષર ઊંડા કોતરેલા હોઈ સુવાચ્ય રીતે જળવાઈ રહ્યા છે. સમય જતાં આ શૈલની આસપાસ ઝાડી થઈ જતાં એ સાવ અદીઠ-અજ્ઞાત થઈ ગયેલ. જૂનાગઢથી ગિરનાર તળેટીએ જવાની સડક કરાતાં એ સડકની બાજુમાં આવેલો હોઈ દૃષ્ટિગોચર થયો, પરંતુ સડક કરતી વખતે સુરંગને લઈને આ શૈલને અગ્નિ ખૂણા તરફનો એક ભાગ તૂટીને નષ્ટ થઈ ગયો, અને એમાં લેખ નં. ૫ નો થોડો ભાગ તથા લેખ નં. ૧૩ ને કેટલાક ભાગ ગૂમ થયો. આગળ જતાં એના બે નાના ટુકડા મળી આવેલા, તે જનાગઢના મ્યુઝિયમમાં જાળવ્યા છે. એમાં લેખ નં. ૧૩ ના નષ્ટ ભાગના બે ખંડ મળ્યા છે. અલબત્ત, અશોકનાં ગિરનાર શિલ-શાસને એ એના રાજ્યમાં અનેક સ્થળોએ કોતરાવેલ ચૌદ શૈલશાસનોના પાઠોમાંનું એક પાઠ હોઈ એના લુપ્ત રહેલા ખંડની હકીકત અજ્ઞાત રહેતી નથી. ઈ.સ. ૧૮૨૨ માં કર્નલ ડે એનું નિરીક્ષણ કરેલું, પરંતુ ત્યારે એના અક્ષર ઊકલતા નહોતા. અશોકના અભિલેખોની લિપિ જેમ્સ પ્રિન્સેપ વગેરે વિદ્વાનોએ ૧૮૩૪-૩૭ દરમ્યાન ઉકેલી. એનાં ગિરનાર રોલ-શાસનનું સારું લિવ્યંતર ૧૮૭૬ માં બહાર પડયું.૫ ૧૮૭૭ માં સર અલેકઝાંડર કનિંગહામે Corpus Inscriptionum Indicarumના ગ્રંથ-૧ તરીકે અશોકના અભિલેખોને સંગ્રહ પ્રકાશિત કર્યો. જે બજેસની ભલામણથી ઈ.સ. ૧૯૦૦ માં એ લેખના સંરક્ષણ માટે એ શૈલના પર છાપરું બાંધવામાં આવ્યું છે. વળી એ વર્ષે એની પૂર્વ Page #53 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [મ.. બાજુમાં થોડા અંતર ઉપર આવેલ એક શૈલ પર અશકના આ શૈલલેખોની નકલ કરાવવામાં આવી, જેથી મૂળ શૈલલેખોને કંઈ નુકસાની લાગે તો પણ એ લેખો જળવાઈ રહે અશોકના આ લેખ પ્રાકૃત ભાષામાં લખેલા ને મૌર્યકાલીન બ્રાહ્મીલિપિમાં કોતરેલા છે. અશોકના ધર્મલેખો ધરાવતા આ શૈલ પર આગળ જતાં બીજા બે લેખ કોતરાયા. એમાંને પહેલો લેખ શૈલની પશ્ચિમ બાજુ પર ક્ષત્રપકાલીન બ્રાહ્મીલિપિમાં કોતરેલું છે. આ લેખ જેમ્સ પ્રિન્સેપ, ભગવાનલાલ ઇંદ્રજી, ધૂહલર, કલહોર્ન વગેરે વિદ્વાનોએ સંપાદિત કર્યો છે. એ સંસ્કૃત ગદ્યમાં લખાય છે. ને ઉચ્ચ ગદ્યશૈલીમાં રચાયો છે. એમાં મુખ્ય હકીકત તો ગિરિનગરના સુદર્શન તળાવનો સેતુ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં (શક) વર્ષ ૭૨ (ઈ.સ૧૫)માં તૂટી ગયાની ને એ સેતુ જલદી સમરાયાની છે, પરંતુ એમાં એ ઉપરાંત રુદ્રદામાની તથા આનર્ત-સુરાષ્ટ્રના પાલન માટે એણે નીમેલા અમાત્ય સુવિશાખની જે પ્રશસ્તિ આપી છે તે ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દષ્ટિએ ઘણી મહત્વની છે. વળી એમાં આ સુદર્શન તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિયે બંધ બાંધીને કરાવ્યાનો તથા અશોક મૌર્યના રાષ્ટ્રિયે એમાં નહેરો કરાવ્યાને જે વૃત્તાંત આપે છે તે એ જળાશયના જ નહિ, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ પર પણ અવનવો પ્રકાશ પાડે છે. સુરાષ્ટ્ર પર મૌર્ય સમ્રાટોનું શાસન પ્રવર્યું હોવાને સીધે ઉલ્લેખ આ લેખ પૂરો પાડે છે, જેનું અશકનાં શૈલશાસનનું ગિરનાર શૈલ પરનું અભિલેખન પ્રત્યક્ષ પુરાવારૂપે સમર્થન કરે છે. આ શૈલ પરને ત્રીજો લેખ એની વાયવ્ય બાજુ પર કોતરેલું છે. એ લેખ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયને છે. એમાં સુદર્શન સેતુ (બંધ) ગુ. સં. ૧૩૬ (ઈ. સ. ૪૫૫)માં તૂટી ગયા ને બીજે વર્ષ તાત્કાલિક સમરાયાને વૃત્તાંત આપેલો છે. આ બે લેખો પરથી ગિરિનગરના સુદર્શન તળાવ અને એના સેતુ વિશે ઘણું જાણવા મળે છે. ત્રીજા લેખમાં “સુદર્શન-તટાક-સંસ્કાર-ગ્રન્થ-રચના” સમાપ્ત થયા બાદ એક બીજો ખંડ ઉમેરવામાં આવ્યું છે, જેમાં ગિરિનગરના રક્ષક ચપાલિતે ત્યાં ચક્રભૂત વિષ્ણુનું ઉજંગ મંદિર બંધાવ્યાને વૃત્તાંત નેં છે. આ લેખના બંને ખંડ ગુપ્તકાલીન શૈલીના સંસ્કૃત પદ્યમાં રચાયા છે. આમ આ એક શૈલ પર કોતરાયેલા અભિલેખો એકંદરે પોણું આઠસે વર્ષોના ઐતિહાસિક વૃત્તાંતોને આવરી લે છે. ગુજરાતમાં સ્તંભલેખ મળ્યા નથી, પરંતુ યષ્ટિલેખ મળ્યા છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન [૧૭ કચ્છમાં આંધીમાં મળેલા ચાર યષ્ઠિલેખો (ઈ.સ. ૧૩૦) ક્ષત્રપ રાજા ચાર્જન અને રુદ્રદામાના સમયના છે ને એમાં અમુક અમુક વ્યક્તિની યષ્ટિ એના અમુક સંબંધીઓ ઊભી કરાવ્યાનું નોંધવામાં આવ્યું છે.૧૦ આ સ્થળે મળેલ પાંચમો અભિલેખ (ઈ.સ. ૧૯૨) તથા ખાવડામાંથી મળેલ અભિલેખ પણ આ પ્રકારનો છે. ૧૧ પછીના કાલના પાળિયા પરના લેખોમાં આ પ્રકારના અભિલેખોની પરંપરા જોવા મળે છે. બાકીના ઘણાખરા શિલાલેખ લઇ કે તકતી પર કોતરેલા છે. આમાં ઘણા લેખ પૂર્તકાર્યોને લગતા હોય છે.૧૨ રાજા ક્ષત્રપ રુદ્રસિંહ ૧ લાના સમયને શક વર્ષ ૧૦૩(ઈ.સ. ૧૮૧)ને ગૂંદાશિલાલેખ૩ એ આ પ્રકારનો સહુથી પ્રાચીન જ્ઞાત શિલાલેખ છે. દેવની મોરીના બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્રના પથ્થરના દાબડા પરને સંસ્કૃત પદ્યલેખ એ સ્તૂપની તથા અસ્થિપાત્રની સ્થાપનાને વૃત્તાંત આપે છે. આ લેખ ક્ષત્રપ-કાલના અંતભાગને છે. પહેલી સહસ્ત્રાબ્દીના શિલાલેખ સંખ્યામાં જૂજ મળે છે. અનુમૌર્ય કાલના અભિલેખોમાં ખાસ કરીને સિક્કા લેખો જ મળ્યા છે. ભારતીય યવન રાજાઓ પૈકી એક્રિતિદ, ૧૪ મિનેન્દ્ર ૧૫(આકૃતિ ૭૦) અને અપલદત(આકૃતિ ૭૧)ના ૧૬ ચાંદીના સિક્કા ગુજરાતમાં મળ્યા છે. મિનેન્દ્ર તથા અપલદતને કન્મ ૧૭ ભરુકચ્છમાં લાંબા વખત લગી ચલણમાં હતા. ૧૮ એ બે રાજાઓના તાંબાના સિક્કા પણ મળે છે. આ ભારતીય યવન રાજાઓના સિક્કાઓના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિની આસપાસ ગ્રીક ભાષા અને ગ્રીક લિપિમાં તેમજ પૃષ્ઠભાગ પર કોઈ ગ્રીક દેવ કે દેવીની આકૃતિની આસપાસ પ્રાકૃત ભાષામાં અને ખરોકી લિપિમાં રાજાનાં નામ અને બિરુદ જણાવાતાં. રાજકીય ઈતિહાસમાં આવા સિકકાલેખો મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. આનું સહુથી નેંધપાત્ર ઉદાહરણ ક્ષત્રપ રાજાઓના સિક્કાલેખો છે. લહરાત ક્ષત્રપમાં નહપાનના સમયના કેટલાક ગુફાલેખો મહારાષ્ટ્રમાં મળ્યા છે, જ્યારે એના પુરગામી રાજા ભૂમકની માહિતી માત્ર એના સિક્કાલેખ પરથી જ મળે છે. કાર્દમક ક્ષેત્રોમાંના કેટલાકને ઉલ્લેખ શિલાલેખોમાં આવે છે, પરંતુ બીજા ઘણા રાજાઓની માહિતી માત્ર સિકકા લેખો પરથી જ ઉપલબ્ધ થઈ છે. આ સિક્કા ચાંદીના નાના ગોળ સિક્કા છે (આકૃતિ ૭૪). એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિ હોય છે ને એની આસપાસ અસ્પષ્ટ ગ્રીક-મન અક્ષરો હોય છે, પરંતુ ઈ-૨–૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] સૌય કાલથી ગુપ્તકાલ [પ્ર. પૃષ્ઠભાગ પર પ્રતીક-સમૂહની આસપાસ રાજાનાં તથા એના પિતા (કે પુરોગામી)નાં નામ અને બિરુદ આપવામાં આવે છે.૧૯ આ પરથી ક્ષત્રપ રાજ્યના ત્રીસેક રાજાએ।નાં નામ તથા બિરુદ જાણવા મળે છે, એટલું જ નહિ, તેઓની વશાવળી પણ બંધ એસાડી શકાય છે. શક સ ંવતના બીજા શતકના આરંભથી તે આ સિક્કાએના અગ્રભાગ પર તે તે સમયે ચાલતા વર્ષની સંખ્યા પણ જોવા મળે છે. આ પરથી એ રાજાએાના રાજ્યકાલની સાલવારીની ઘણી વિગતે મળી છે. આમ ક્ષત્રપ રાજાઓના સિક્કાલેખાએ તેમેના ઋતિહાસમાં વિપુલ માહિતી પૂરી પાડી છે.૨૦ ત્રૈકૂટક રાજાઓના સિક્કાલેખામાં પણ રાજાનાં તથા એના પિતાનાં નામ -બિરુદ મળે છે, પરંતુ વની વિગત મળતી નથી.૨૧ રાવ ભટ્ટારકના સિક્કાલેખા ક્ષત્રપ સિક્કાલેખાનુ અનુકરણ ધરાવે છે તે એ નામના કાઈ નવા રાજ્ઞની માહિતી આપે છે.૨૨ ૨૩ ગુપ્ત સમ્રાટેાના શાસન દરમ્યાન અહી તેએાના સાનાના સિક્કા આયાત થતા તેના ઘેાડા નમૂના મળ્યા છે, પરંતુ તેને આ પ્રાંત માટે અહીં શતાથી પ્રચલિત રહેલા ક્ષત્રપ રાજાઓના ચાંદીના સિક્કા જેવા ચાંદીના સિક્કા પડાવવા પડયા હતા. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય અને સ્કંદગુપ્ત ક્રમાદિત્યના આવા સંખ્યાબંધ સિક્કા (આકૃતિ ૭૬-૭૭) મળ્યા છે,૨૪ પરંતુ એમાં વર્ષની વિગત ભાગ્યેજ મળે છે. મૈત્રકા, ગુજરા, રાષ્ટ્રકૂટા, ચાપાકટા વગેરે રાજાએના નામના સિક્કા મળ્યા નથી. સાલકી રાજાએના ઘેાડા સિક્કા મળ્યા જણાય છે, પરંતુ એમની લાંખી જાહેાજલાલી જોતાં એ ઘણા જૂજ અને નાના છે. છેટાઉદેપુર પાસે આવેલ કલલા ગામમાંથી મળેલ તામ્રપત્ર (૪ થી સદી)૨૫ એ ગુજરાતનું સહુથી પ્રાચીન જ્ઞાત તામ્રપત્ર છે. એના પરના અભિલેખમાંથી એ પ્રદેશના તત્કાલીન રાજા તથા એની રાજધાની વિશે અપૂર્વ માહિતી મળી છે. વલભીના મૈત્રક વંશના રાજાઓનું રાજ્ય લગભગ ત્રણસો વર્ષ જેટલા લાંખે વખત ચાલેલું, છતાં સાહિત્યમાં ખાસ કરીને એના નાશના જ વૃત્તાંત નિરૂપાયા છે. સદ્ભાગ્યે આ રાજાએનાં સાએક તામ્રશાસન મળ્યાં છે,૨૬ જેમાં તે તે રાજાએ કરેલા ભૂમિદાનને લગતાં રાજશાસન કેાતરેલાં છે. આ દાનશાસનેામાં દાન દેનારની પ્રશસ્તિ, એના વંશ તથા પુરોગામીઓની પ્રશસ્તિ સાથે, આપવામાં આવી હાઈ, એ વંશના સર્વાં રાજાઓની વંશાવળી અધ ખેસાડી શકાઈ છે, દાન Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન [૧૯ શાસનોની મિતિઓ પરથી આમાંના ઘણાખરા રાજાઓના રાજ્યકાલનું સમયાંકન પણ કરી શકાયું છે. દાનના પ્રતિગ્રહીતા, દેયભૂમિ, દાન સાથે સંબંધ ધરાવતા અધિકારીઓ ઈત્યાદિની વિગતો પરથી એ સમયના બ્રાહ્મણ વિહાર તથા દેવાલયો તેમજ અધિકારીઓ, વહીવટી વિભાગે, જમીનનાં માપ વગેરે વિશે કેટલીક સંગીન માહિતી મળે છે. જેમ ક્ષત્રપોના ઈતિહાસનો મુખ્ય આધાર એમના સિકાઓ પર રહે છે તેમ મૈત્રકના ઇતિહાસને મુખ્ય આધાર એમનાં તામ્રશાસનો પર રહેલો છે. એવી રીતે દક્ષિણ ગુજરાતના રૈકૂટકો, કટચુરિઓ, ગુર્જર, ચાહમાન, સેકકે, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટના તથા સૌરાષ્ટ્રના સેંધવો, ચાલુક્યો અને ચાપના તેમજ ઈશાન ગુજરાતના પરમારના ઈતિહાસની માહિતી પણ એમનાં તામ્રશાસને પરથી સાંપડે છે. ૨૭ ભૂમિદાન શાશ્વત પ્રકારનું દાન હોઈ એનું રાજશાસન તામ્રપત્રો પર કોતરાવી આપવામાં આવતું. ગુજરાતનાં દાનશાસન તાંબાનાં બે પતરાંની અંદરની બાજુ પર કાતરાતાં. એ પતરાને એક છેડે બે કડીઓથી જોડવામાં આવતાં. એમાંની એક કડીના સાંધા પર રાજમુદ્રાની છાપ લગાડાતી ને લેખને અંતે રાજાના સ્વહસ્ત (દસ્કત) પણ કોતરવામાં આવતા. મૌર્યકાલથી અનુ-મૈત્રક કાલ સુધીના સમયના બીજા છેડા અભિલેખ માટીનાં વાસણો પર તથા મુદ્રાઓમાં કોતરાયેલા મળે છે.૨૮ મુદ્રાની સૂલટી છાપ ધરાવતાં કેટલાંક મુદ્રાંક પણ મળે છે.૨૯ તેમાં દાનશાસનનાં તામ્રપત્રોના કડીના સાંધા પર લગાવેલ રાજમુદ્રાની છાપનો સમાવેશ થાય છે. એવી રીતે કેટલીક ધાતુપ્રતિમાઓની બેસણી કે પીઠ પર લેખ કોતરેલા મળે છે જેમાં એ પ્રતિમા કરાવનાર તથા એની પ્રતિષ્ઠા કરાવનારને વિશે માહિતી આપી હોય છે. ગુજરાતને સુવર્ણકાલ ગણાતા સોલંકી કાલના અભિલેખમાં તામ્રપત્રો, શિલાલેખો અને પ્રતિમાલેખો એમ ત્રણેય પ્રકારના સંખ્યાબંધ લેખ મળે છે.૩૧ તામ્રપત્ર પર કોતરેલાં દાનશાસને પરથી મંદિર, મહંતો, અધિકારીઓ અને વહીવટી વિભાગો વિશે વિપુલ માહિતી મળે છે. ભીમદેવ ર જાનું રાજ્ય પડાવી લઈ ચેડાં વર્ષ અણહિલપુરની ગાદી પર રહેલ જયંતસિંહનું દાનપત્ર (વિ. સં. ૧૨૮૧) ૨ સોલંકી વંશમાં થયેલ ઊથલપાથલ પર નવો પ્રકાશ પાડે છે. શિલાલેખમાં મોટે ભાગે મંદિર, વાવ, કિલ્લો, મસ્જિદ વગેરેને લગતાં પૂર્તકાર્યોની હકીક્ત નોંધવામાં આવી છે. એમાં કેટલીક વાર રાજાઓ, મહંતો, વિદ્વાને, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦] સોય કાલથી ગુપ્તકાલ [... અમાત્યા, સામ તા, નગરા, મંદિર ત્યાદિત લગતી સુંદર પ્રાસ્તિઓને સમાવેશ થાય છે. તા તેા કૈટલીક વાર વિવિધ લાગાઓની વિગતા પરથી વિવિધ સ્થાનિક પેદાશે। વિશે વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. દા. ત. પ્રભાસ પાટણના સામનાથ મંદિરમાં અવારનવાર કરાયેલા છાઁદ્વારા તથા ઉમેરાઓ વિશે કેટલાક શિલાલેખા ઘણી માહિતી પૂરી પાડે છે. આબુ, ગિરનાર અને શત્રુ ંજય પર બધાયેલાં સુદર દેરાસરો વિશે તેને તેને લગતા શિલાલેખા પરથી વિગતવાર માહિતી સાંપડે છે. ખાજા પીરાજે સામનાથ પાટણ પાસે બંધાવેલ મસ્જિદને લગતા સંસ્કૃત શિલાલેખ૩૩ અનેક રીતે નોંધપાત્ર નીવડયો છે. ધાતુપ્રતિમાએ તથા પાષાણપ્રતિમાએ પરના પ્રતિમાલેખા પરથી તે તે પ્રતિમાના દાતા, એની પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનેા સમય ત્યાદિ વિશે માહિતી મળે છે. પ્રસિદ્ધ પ્રતિમાલેખ-સગ્રહેામાં વિશેષત: જૈન પ્રતિમાલેખા પ્રકાશિત થયા છે. ગુજરાતની બહાર મળેલા કેટલાક અભિલેખામાં ગુજરાતને લગતા ઉલ્લેખ આવે છે. દા. ત. જુન્નાર(મહારાષ્ટ્ર)ના એક ગુફાલેખમાં૩૪ ભરુકચ્છ (ભરૂચ)ના એ રહેવાસીઓ, કાસમ (ઉત્તર પ્રદેશ)ના એક શિલાલેખ(૪ થી સદી)માં પ સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)ના એક વાણિજ્યકર્મો અને માંક્કાર (મધ્યપ્રદેશ)ના એક શિલાલેખમાં ૬ લાટથી આવેલ પટ્ટવાય-શ્રેણીને. વલભીના મૈત્રકાના રાજ્યમાં પશ્ચિમ માળવાતા સમાવેશ થતા હાઈ, નેગાવા(મધ્ય પ્રદેશ)માંથી મળેલાં એ જ્ઞાનશાસન૭ એ રાજ્યને લગતાં છે, સાલકી વંશના રાજ્યમાં હાલના ગુજરાતની હારના કેટલાય નજીકના પ્રદેશના સમાવેશ થતા હાઈ, સાંચાર (મારવાડ), ભાડુંડા (મારવાડ), કરાડુ (મારવાડ), નાડેલ (મારવાડ), ખાલી (મારવાડ), રતનપુરા (મારવાડ), ચિતાડ (મેવાડ) વગેરે પ્રદેશેાના શિલાલેખા૮ એ પ્રદેશને સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલ જેવા રાજવીઓના વિશાળ રાજ્યની અંતર્ગત ગણાવે છે. આમ વિવિધ અભિલેખા૯ રાજકીય તથા સાંસ્કૃતિક પ્રતિહાસ માટે કેટલીક છૂટીછવાઈ, પણ પ્રમાણિત તથા વિગતવાર માહિતી પૂરી પાડે છે. ૪. સાહિત્યિક સાધના છતાં કાઈ રાજાના ચરિત્રની કે કાઈ રાજવંશની હું કાઈ અધિકારી કે સાધુના ચિત્રની સળંગ કડીબદ્ધ માહિતી કેટલીક વાર એને લગતી સાહિત્યિક કૃતિઓમાંથી જ સાંપડે છે. દા. ત. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિદ્ધ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને દૂર તથા કુમારપાલના, વાઘેલા સોલંકી રાણા વીરધવલ તથા વીસલદેવના તેમજ મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલના ચરિત્રનું જેટલું વિગતવાર અને વિસ્તૃત નિરૂપણ તેઓને લગતી સાહિત્યિક કૃતિઓમાં થયું છે તેટલું તેઓના અભિલેખોમાં નથી થયું. મૂળરાજ સોલંકીના વંશની, વાઘેલા રાણું વિરધવલના કુળની અને મહામાત્ય વસ્તુપાલના કુળની સામાન્ય માહિતી આભિલેખિક તથા સાહિત્યિક એ બંને પ્રકારનાં સાધનોમાંથી મળે છે, પરંતુ પંચાસર-અણહિલવાડના ચાવડા વંશની માહિતી આનુશ્રુતિક વૃત્તાંત નિરૂપતા ગ્રંથમાં જ મળે છે. આ ગ્રંથ ચાવડા રાજ્યના અંત પછી લગભગ ત્રણસો-ચારસો વર્ષ લખાયેલા છે.૪૦ આ ઉત્તરકાલીન અનુશ્રુતિઓમાં કેટલીક બાબતોમાં ઘણે વિગતભેદ રહે છે, એટલું જ નહિ, એમાંની કેટલીક વિગતોનો સિદ્ધ ઇતિહાસ સાથે મેળ મળતો નથી, આથી આમાંની કઈ વિગતો ઐતિહાસિક ગણવી ને એને મેળ કેવી રીતે મેળવો એ સમસ્યા બની રહેલ છે. દુર્ભાગ્યે આ રાજવંશના કેઈ અભિલેખ કે સમકાલીન ઉલ્લેખ મળતા નથી, તેથી એ ઉત્તરકાલીન આનુશ્રુતિક વૃત્તતિમાંના ઘણું મુદ્દા સંદિગ્ધ રહે છે. પરંતુ સોલંકી વંશના ઇતિહાસ માટે સમકાલીન સાહિત્યની સામગ્રી સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત દ્રયાશ્રય મહાકાવ્યમાં સમકાલીન રાજા સિદ્ધરાજ તથા કુમારપાલ સુધીના સેલંકી વંશનું ઉત્કીર્તન તથા પ્રાકૃતિ દયાશ્રયમાં કુમારપાલનું ચરિત નિરૂપ્યું છે. અલબત્ત, એમાં મુખ્ય દષ્ટિ રૂઢ સ્વરૂપનું શાસ્ત્રકાવ્ય રચવાની છે, ઇતિહાસ કે જીવનચરિત્રની દષ્ટિએ ઘટનાઓનું પદ્ધતિસર નિરૂપણ કરવાની નહિ. પરિણામે અઠ્ઠાવીસ મોટા મોટા સોંવાળા એ મહાકાવ્યમાંથી ખરેખરી માહિતી ઘણી થોડી મળે છે. આ ટીકે એ કાલનાં ઐતિહાસિક વ્યક્તિઓ કે પ્રસંગો વિશે રચાયેલાં લગભગ બધાં કાવ્યો તથા નાટકને લાગુ પડે છે. કવિ બિહણત પુરી નાટિકામાં નાયિકાને કલ્પિત પાત્રરૂપે રજૂ કરવામાં આવી છે, છતાં એમાં કેટલીક ઐતિહાસિક હકીકત મળી રહે છે. એવી રીતે યશશ્ચંદ્ર રચેલા મુદ્રિતવુમુદ્ર નામે પ્રકરણ-રૂપકમાં સિદ્ધરાજની રાજસભામાં શ્વેતાંબર તથા દિગંબરે વચ્ચે થયેલા પ્રસિદ્ધ વાદવિવાદનું વાસ્તવિક ચિત્ર આલેખાયું છે. રામચંદ્રકૃત યુનીરવિહીર નામે શતક-કાવ્યમાં કુમારપાલે બંધાવેલા પાર્શ્વનાથ-ચેયનું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. યશપાલે મોરાઝRTગય નાટકમાં કુમારપાલે જૈન ધર્મની દીક્ષા લીધી એ વસ્તુને રૂપક આપી નિરૂપ્યું છે. સેમપ્રભસૂરિના કુમારપાત્રપ્રતિવર્ષમાં હેમચંદ્રસૂરિએ કુમારપાલને આપેલા ધર્મધનું નિરૂપણ કરેલું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨] તે મયકાલથી ગુપ્તકાલ [પ્ર.. કુમારપાલ, પછી વસ્તુપાલ કવિઓનો લાડીલે નાયક બને છે. મહામાત્ય વસ્તુપાલે પોતાના નરનારાયખાનદ્ મહાકાવ્યના અંતિમ સર્ગમાં પિતાના પૂર્વજોને. તથા પોતાને ટૂંક પરિચય આપે છે, પણ ગુજરાતના ઇતિહાસને વધારે ઉપયોગી સામગ્રી એના વિદ્યામંડળે પૂરી પાડેલ છે. વસ્તુપાલનાં સુકૃતોની પ્રશસ્તિ વિશે એના સમકાલીન કવિઓએ તેરમી સદીના બીજા ચરણમાં પાંચ કાવ્ય રચ્યાં છે તેમાં ત્રણ મહાકાવ્ય છેઃ સોમેશ્વરકૃત વૌતિૌમુદી, અરિસિંહકૃત સુજીતવીર્તન અને બાલચંદ્રસૂરિકૃત વસન્તવાસ, જ્યારે બે ખંડકાવ્ય છે: ઉદયપ્રભસૂરિકૃત સુતસંવરીનોસ્ટિની અને સિંહસૂરિકૃત વસ્તુપતેત્ર: રાતિ.૪૨ આ પાંચેય. કાવ્યોના કવિઓ વસ્તુપાલના સમકાલીન જ નહિ, એના નિકટસંપર્કવાળા હતા ને તેઓએ વસ્તુપાલના કુળનું તથા એનાં સુકૃતોનું જે નિરૂપણ કર્યું છે તે ઘણું શ્રદ્ધેય છે; પરંતુ આ કાવ્યમાં વસ્તુપાલની રાજકીય કારકિર્દીનું ક્રમિક નિરૂપણ થયું નથી ને એનાં સુકૃતોનુંય જે નિરૂપણ થયું છે તે પ્રશસ્યાત્મક હોઈ અતિશયોક્તિભર્યું હોય છે. આ સર્વેમાં સોમેશ્વરકૃત IfRૌrી સહુથી વધારે વિગતો આપે છે. આ પાંચેય કાવ્યોમાં આરંભમાં ગુર્જરેશ્વર ભીમદેવ ર જાના તથા ધોળકાના રાણું વિરધવલના વંશય સંકીર્તન કરવામાં આવ્યું છે. એમાં સુતસંકીર્તન તથા સુતૌતિકોન્ટિનમાં તો સેલંકીવંશની પહેલાંના ચાવડા વંશય વૃત્તાંત આપવામાં આવ્યો છે, જે એ વંશના સળંગ ઈતિહાસ માટે. પ્રાચીનતમ સાધન છે. આ પાંચેય કાવ્યોમાં નિરૂપાયેલ પ્રસંગોનું સંકલન કરતાં અને સમકાલીન અભિલેખમાં જણાવેલ હકીક્ત સાથે એની તુલના કરતાં એમાંથી. ઠીક ઠીક ઈતિહાસ જાણવા મળે છે. કવિ સોમેશ્વરે પિતાના સુરથોત્સવ મહાકાવ્યની પ્રશસ્તિમાં પોતાના પૂર્વજોને વૃત્તાંત નિરૂપે છે તેમાં એ રાજપુરોહિતના યજમાન એવા સોલંકી રાજાઓ સંબંધી કંઈક વિશેષ માહિતી નજરે પડે છે. ઉદયપ્રભસૂરિએ રચેલા વડુ મહાકાવ્યના પહેલા, છઠ્ઠા ને પંદરમા સર્ગમાં વસ્તુપાલ તથા શત્રુંજયને લગતી કેટલીક ઐતિહાસિક હકીકત આવે છે તેમાં વસ્તુપાલે કરેલી શત્રુંજયની સંઘયાત્રાનું નિરૂપણ ખાસ નોંધપાત્ર છે. જયસિંહસૂરિ.કૃત દૃમીરમદમન નાટકમાં મહામાત્ય વસ્તુપાલે તુરષ્ક હમ્મીર (અમીર) ના સૈન્યને પાછું હાંકી કાઢી એના મદનું મર્દન કર્યું એ વસ્તુ નિરૂપાયું છે. એમાં ઐતિહાસિક ઘટનાઓનું નાટયોચિત ઢબે નિરૂપણ કરેલું છે.૪૩ વળી વસ્તુપાલના માતૃપક્ષીય ધર્મગુરુ નરેન્દ્રપ્રભસૂરિએ વસ્તુપાલની પ્રશસ્તિ વિશે બે કાવ્ય રચ્યાં. છે. નાના કાવ્યમાં વસ્તુપાલ-તેજપાલ તથા રાણા વિરધવલની રૂઢ પ્રશસ્તિ કરેલી છે, જ્યારે મોટા કાવ્યમાં સોલંકી રાજાઓને, વાઘેલા રાણાઓને તથા વસ્તુપાલના. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને [૨૩ પૂર્વજોને પરિચય આપીને વસ્તુપાલનાં સુકૃતોનું વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે. ગુરુ નચંદ્રસૂરિએ પણ નાની વસ્તુપાલ-પ્રશસ્તિ રચેલી. | વિજયસેનસૂરિકૃતિ રેવંતજિરિરાજુમાં ગિરનાર પર અને પાલ્હેણુપુત્રકૃત મારા માં આબુ પર વસ્તુપાલ-તેજપાલે કરેલાં સુકૃતિનું વર્ણન મળે છે. વિજ્યસેનસૂરિ વસ્તુપાલના કુલગુરુ હતા. આનુશ્રુતિક વૃત્તાંતો આપતા પ્રબંધોના સંગ્રહ ગુજરાતના પ્રાચીન ઈતિહાસ માટે ઘણી સામગ્રી પૂરી પાડે છે. ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્રકૃત “પ્રવધાવર્ચી ” (દીસ. ૧૨૩૪) એ સહુથી પ્રાચીન જ્ઞાત પ્રબંધસંગ્રહ છે.૪૪ એમાં ગુજરાત, રાજસ્થાન અને માળવા સાથે સંબંધ ધરાવતાં ઐતિહાસિક કુટુંબો અને પ્રસંગને લગતા અનુભુતિક વૃત્તાંત આપ્યા છે. એમાં આગળ જતાં વસ્તુપાલના અવસાન પછીના કેટલાક બનાવોના ઉલ્લેખ ઉમેરાયા છે. ૪૫ પ્રભાચંદ્રસૂરિએ પ્રમાવરિત(ઈ.સ. ૧૨૭૭)માં કેટલાક જૈન પ્રભાવક આચાર્યોનું ચરિત્ર અનુભૂતિઓ અનુસાર આલેખ્યું છે તેમાંથી ગુજરાતની કેટલીક ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પડે છે. મેરૂતુંગાચાર્યે રચેલ પ્રવરિતામળિ (ઈ.સ. ૧૩૦૫) એ ગુજરાતના ઇતિહાસ માટે સહુથી વધુ ઉપયોગી પ્રબંધસંગ્રહ છે. એમાં વનરાજ ચાવડાથી માંડીને વાઘેલા વરધવલ સુધીના રાજાઓનો સિલસિલાબંધ વૃત્તાંત સાલવારી સાથે આવે છે ને એ સમયે સોલંકી વંશની સત્તા લુપ્ત થઈ હોવાથી એમાં એ રાજાઓની ક્ષતિઓ પણ જણાવવામાં આવી છે. આ સંગ્રહમાં મુખ્ય દૃષ્ટિ જૈન ધર્મની હોઈ કેટલીક ઇતર અપેક્ષિત માહિતી આપવામાં આવી નથી, છતાં આનુશ્રુતિક વૃત્તાંતના સંગ્રહ તરીકે પણ આ ગ્રંથ ઘણો ઉપયોગી નીવડ્યો છે. એક બીજા મેરૂતુંગાચાર્યે ઈ.સ. ૧૩૫ના અરસામાં લખેલ સ્થવિરાત્રી કે વિચારની માં ચાવડા, સોલંકી અને વાઘેલા રાજાઓની યાદી સાલવારી સાથે આપી છે તેમાં કેટલાક વિગતભેદ જોવામાં આવે છે. રાજશેખરસૂરિએ લખેલ પ્રવચોરા કે ચતુર્વિરાતિપ્રવ(ઈ.સ. ૧૩૪૯)માં પ્રાયઃ કમાવરિત અને પ્રાચિત્તામન માં આપેલ વૃત્તાંત આવે છે, છતાં એમાં કંઈક વિશેષ માહિતી પણ ઉમેરાઈ છે. પ્રવૃત્તિત્તામણિ અને પ્રશ્નોની વચ્ચેના ગાળામાં રચાયેલ વિવિધતીર્થમાં જિનપ્રભસૂરિએ શત્રુંજય, રૈવતક, અબુંદ વગેરે જૈન તીર્થોને લગતા વૃતાંત નિરૂપ્યા છે તેમાં ગુજરાતના ઇતિહાસને લગતા કેટલાક મહત્ત્વના ઉલ્લેખ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪] મૌર્યકાલથી ગુપ્તકાલ મળ્યા છે. આમાંના જે પ્રબંધોમાં રચના-વર્ષ આપેલાં છે તે ઈ.સ. ૧૩૦૮-૩૩ દરમ્યાન રચાયા છે.* ઈ.સ. ૧૩-૧૪૬૯ દરમ્યાન સેમતિલકસૂરિ, જયસિંહરિ, ધર્મરત્ન, જિનમંડનગણિ અને ચારિત્રસુંદરગણિએ કુમારપાલચરિત લખ્યાં. પંદરમી સદીના મધ્યમાં જિનહર્ષે વસ્તુપાલનું વિસ્તૃત ચરિત્ર રચ્યું, જેમાં પહેલાંની ઘણીખરી સામગ્રીનો ઉપયોગ થયો છે. આ ગ્રંથમાં કલ્પના કરતાં ઈતિહાસનું પ્રમાણ વધારે છે.૪૭ . દરમ્યાન સર્વાનંદસૂરિએ કચ્છના દાનવીર જગડુશાહ વિશે કારિત (ઈ.સ. ૧૨૬૦ના અરસામાં) નામે સંસ્કૃત પ્રબંધ ર. કવિ મંડલિકે ઈ.સ. ૧૩૦૪ના સુમારમાં પેથરાજ નામે રાસ રચ્યો તેમાં પોરવાડ પેથડ શાહે કરેલી શત્રુંજય-ગિરનાર વગેરે જૈન તીર્થોની યાત્રાનું વર્ણન આવે છે. ઈ.સ. ૧૩૧૬માં પાટણના સમરાસાહે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો તે વિશે અંબદેવસૂરિએ સમર રાસની રચના કરી. એ જ પ્રસંગ વિશે કમુરિએ રાત્રેગચમહાતીર્ણોદ્ધારઝવવ લખ્યો, જે ગુજરાતના તત્કાલીન ઇતિહાસ માટે ઘણું ઉપયોગી છે. પદ્મનાભકૃત સાવજે (ઈસ. ૧૪૫૬)માં ગુજરાત પર થયેલી ખલજી ફેજની ચડાઈને વૃત્તાંત વિગતે નિરૂપાયો છે. પંદરમી સદીમાં લખાયેલ સ્વપદ્ધતિમાં વિવિધ ખતના નમૂના આપ્યા છે, જેમાંના ઘણા સેલંકી કાલના રાજ્યતંત્ર વિશે વિપુલ માહિતી પૂરી પાડે છે. ભીમદેવ ૧ લાન દંડનાયક વિમલ કુમારપાલ અને વસ્તુપાલ પહેલાં થયો. એના વંશની આછી રૂપરેખા હરિભદ્રસૂરિકૃતિ પ્રાકૃત ચંદ્રપ્રમચરિત, અપભ્રંશ નેમિનાથવરિત (ઈ. સ. ૧૬૦) તથા પ્રાકૃત મદ્ધિનાથ ચરિતની અંતિમ પ્રશસ્તિ માં આલેખાઈ છે, પરંતુ વિમલનું વિસ્તૃત ચરિત મોડેથી લાવણ્યસમયના “વિમત્રવરઘ” નામે રાસ (ઈ.સ. ૧૫૧૨)માં અને પંડિત ઈહંસકૃત વિમચરિત્ર (ઈસ. ૧૫૧૨)માં મળે છે. આ સૈકામાં વસ્તુપાલ વિશે પણ રાસા રચાયા. પદ્મપુરાણાંતર્ગત મનાતા ધર્મારણ-માર્ગી માં ચાવડાવંશને વૃત્તાંત આવે છે. આ ગ્રંથ ૧૪ મા-૧૫ મા શતકમાં લખાયો લાગે છે, ૪૮ પરંતુ ચાવડા વંશ વિશેના બ્રાહ્મણી વૃત્તાંત તરીકે ખાસ નોંધપાત્ર છે. કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં લખેલ રત્નમાઝ (૧૭ મ–૧૮ મો સૈ કે૪૯. માં મુખ્ય હેતુ સિદ્ધરાજ જયસિંહનું ચરિત આલેખવાનો છે, પરંતુ હાલ જે અપૂર્ણ ગ્રંથ મળે છે તેમાં તે સોલંકી વંશ પહેલાંના ચાવડા વંશનું નિરૂપણ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને [૨૫ અધૂરું રહેલું છે. જયશિખરી અને ભુવડને લગતા સુપ્રસિદ્ધ વૃત્તાંત કેવળ આ હિંદી કાવ્યમાં મળે છે. સંભવ છે કે એની પાછળ કોઈ પ્રાચીન અનુશ્રુતિને આધાર હશે.પ૦ ભાટચારણે પાસે ઊતરી આવેલી અનુકૃતિઓ પણ ઈતિહાસ માટેની કેટલીક અય માહિતી પૂરી પાડે છે. ૫૧ સલ્તનત કાલ તથા મુઘલ કાલ દરમ્યાન મુસ્લિમ લેખકોએ સુલતાનના કે સલ્તનતના ઇતિહાસ લખ્યા, તેમાં મુસ્લિમ સત્તાની સ્થાપનાથી શરૂ થતો વૃત્તાંત આલેખાતો, પરંતુ મુઘલ કાલના અંત બાદ મરાઠા કાલના આરંભમાં “મિરાતે અહમદી” લખાઈ તેમાં શરૂઆતમાં ચાવડા, સેલંકી અને વાઘેલા વંશનાય ટૂંક વૃત્તાંત ઉમેરાયા. મરાઠા કાલના અંત ભાગમાં યતિ રંગવિજયે પૂર્વરરામૂવી (ઈ.સ. ૧૮૦૯) રચી, જેમાં મહાવીર સ્વામીના નિર્વાણથી માંડીને પિતાના સમય સુધીની ગુજરાતની રાજવંશાવળીઓ આપવામાં આવી છે. એમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશનો સમાવેશ થાય છે. એ પહેલાંની વંશાવળીઓમાં પ્રતિહાર વંશાવળીનો સમાવેશ નોંધપાત્ર છે. એ પહેલાંની વંશાવળીઓ એવી બીજી વંશાવળીઓની જેમ હજી પૌરાણિક ગણાય એવી છે. ગ્રંથકારોની પ્રશસ્તિઓ તથા ગ્રંથકારો અને લહિયાઓની પુપિકાઓમાં કેટલીક વાર તે તે સમયના રાજા તથા મહામાત્યનો ઉલ્લેખ આવે છે, તેથી એની સાથે જણાવેલ મિતિઓ રાજકીય ઇતિહાસમાં ઉપયોગી નીવડે છે. ગ્રંથકારોની પુષિકાઓ તથા પ્રશસ્તિઓ પરથી ગુજરાતમાં થયેલ અનેક સાહિત્યિક રચનાઓ ની માહિતી મળે છે, જ્યારે લહિયાઓની પુપિકાઓ પરથી અહીં ક્યા વિષયોનું ખેડાણ થતું ને એને કોણ પ્રોત્સાહન આપતું એને લગતી વિગતો મળે છે. વળી વિવિધ સ્થળો તથા મિતિઓની વિગત પણ મળે છે, જે તત્કાલીન ભૂગોળ તથાં કાલગણના પર પ્રકાશ પાડે છે. હસ્તલિખિત પ્રતિઓ પરથી કેટલાક ગ્રંથ પ્રકાશિત થયા છે ને થતા જાય છે, બાકીના ગ્રંથ માટે હસ્તલિખિત ગ્રંથની યાદીઓ તથા વર્ણનાત્મક સુચિઓ વિપુલ માહિતી પૂરી પાડે છે. હસ્તલિખિત ગ્રંથોની સંપત્તિ જાળવવામાં જૈન ભંડારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. આ તો મુખ્યતઃ રાજકીય ઈતિહાસની વાત થઈ, સાંસ્કૃતિક ઇતિહાસમાં તત્કાલીન સામાજિક તથા આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ, ધર્મસંપ્રદાય ઈત્યાદિ બીજી અનેક બાબતોનું નિરૂપણ કરવાનું હોય છે. આને લગતી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [y.. સાધનસામગ્રી સર્વવિધ સાહિત્યમાંથી તારવવાની હોય છે. રાજકીય ઈતિહાસને વિશેષતઃ ઉપયોગી એવી લિખિત તથા અભિલિખિત સામગ્રી પણ આમાં કેટલેક અંશે ઉપકારક નીવડે છે. દા. ત. હેમચંદ્રાચાર્યના સંસ્કૃત ટૂથાય પરથી શ્રી. રામલાલ ચુનીલાલ મોદીએ કરેલું એ સમયના ગુજરાતની સામાજિક સ્થિતિનું નિરૂપણ. મહાભારત, રામાયણ, પુરાણે, આગમ, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, દર્શને, કાવ્ય, કાવ્યશાસ્ત્ર, જોતિષ, આયુર્વેદ ઈત્યાદિ સર્વવિધ વિષયના ગ્રંથો સામાન્યતઃ ભારતના અને કંઈક અંશે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ વિશે કંઈ ને કંઈ માહિતી ધરાવે છે. એમાંના જે ગ્રંથ ગુજરાતમાં કે એની આસપાસના પ્રદેશમાં રચાયા હોય છે તે આ બાબતમાં વિશેષ ઉપકારક નીવડે છે. દા. ત. ગુજરાતના જૈન સૂરિઓ તથા ગુજરાતનાં જૈન તીર્થોને લગતા પ્રબંધ તેમજ ગુજરાતનાં તીર્થો તથા ગુજરાતની જ્ઞાતિઓને લગતા પુરાણ-ખંડો તથા પૌરાણિક ગ્રંશે. આ પ્રકારના જૈન પ્રબંધમાં પ્રમાવરિત તથા વિવિધતીર્થ ૫ ખાસ નોંધપાત્ર છે, પુરાણોમાં ન્દ્રપુરાના મહેશ્વર-ખંડમાંનું કૌમારિકાક્ષેત્રમાહાભ્ય, બ્રાહ્મખંડમાંનું ધર્મારણ્યક્ષેત્રમાહાન્ય, પાંચમા ખંડમાંનું રેવાક્ષેત્રમાહામ્ય, હાટકેશ્વર ક્ષેત્ર તથા નાગરજ્ઞાતિને લગતા છો ખંડ અને સાતમા ખંડમાનું પ્રભાસક્ષેત્રમાહાતમ્ય, વસ્ત્રાપથમાહાતમ્ય, અબુદક્ષેત્રમાહાતમ્ય અને દ્વારકાક્ષેત્રમાહાભ્ય.પર પદ્મપુરાણ તથા સ્કંદપુરાણમાંનું ધર્મારણ્યક્ષેત્રમાહાસ્ય મેઢ. જ્ઞાતિને આનુશ્રુતિક વૃત્તાંત આપે છે. તાપીમાહાતમ્પ, બ્રહ્મક્ષેત્રમાહાભ્ય, શ્રીમાલપુરાણ, સરસ્વતીપુરાણ અને પદ્મપુરાણમાંથી જૂનું સાભ્રમતીમાહાસ્ય પણ તે તે તીર્થક્ષેત્રનું માહાત્મ નિરૂપે છે. શત્રુંજયના જૈન તીર્થધામ વિશે ધનેશ્વરસૂરિકૃત રાણુંનયમદ્વિમ્પિ નામે ગ્રંથ છે, તેમાં એની રચના વલભી રાજા શિલાદિત્ય (!)ના. સમયમાં વિ. સં. ૪૭૭માં થઈ હોવાને દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આંતરિક ઉલ્લેખે પરથી એ ગ્રંથ સેલંકી કાલના અંત પછી લખાયો લાગે છે.પ૩ વિજ્ઞા પ્રકીર્ણક, સંઘદાસ ગણિકૃત વાકી વરાહમિહિરકૃત વૃë હિતા, જિનસેનસૂરિકૃત શપુરાન, હરિભદ્રસૂરિકૃત સમરરૂિ , ઉદ્યોતનસુરિકૃત, ૩ીમારી, શીલાંકાચાર્યકૃત ચડપમહાસિરિય, હરિણકૃત ગૃહયારા, અભયદેવસૂરિમયગિરિ વગેરેએ આગમગ્રંથ પર લખેલી વૃત્તિઓ, હેમચંદ્રાચાર્યનું ત્રિપુષ્ટિરાપુરુષરિત ઇત્યાદિ ગ્રંથોનું સંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કરતાં એમાંથી પશ્ચિમ ભારતની કે ગુજરાતની તે તે કાલની સંસ્કૃતિ વિશે વિપુલ માહિતી મળે એમ છે. એવી રીતે ધાર્મિક સાહિત્ય, કાવ્ય, નાટકે, કથાઓ, દાર્શનિક ગ્રંશે તથા કાવ્યશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, છંદ, કેશ, નાટયશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ ઈત્યાદિ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન ગુજરાતના મોચન ઇs શાસ્ત્રોને લગતા ગ્રંથે વગેરે પરથી પણ મુખ્યતઃ તે તે કાલનાં ધર્મ, સાહિત્ય, વિદ્યા, શાસ્ત્રો વગેરે વિશે તેમજ આનુષંગિક રીતે કેટલીક બીજી સાંસ્કૃતિક બાબતો વિશે ઠીક ઠીક માહિતી મળે છે. વિદેશી પ્રવાસીઓએ ભારત વિશે લખેલા કેટલાક ગ્રંથોમાંથી પણ ગુજરાતની તે તે સમયની સંસ્કૃતિ વિશે કેટલીક ઉપયોગી માહિતી મળે છે. “પેરિસ'' નામે ગ્રીક પુસ્તક ૧લી કે ૩જી સદી)માં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા તથા વહાણવટા વિશે સારી માહિતી આપી છે. મિસરના ગ્રીક તેલમાય(તાલેમી)ની “ભૂગોળ (રજી સદીમાં પણ સૌરાષ્ટ્ર અને લાટને લગતા. ઉલ્લેખ આવે છે. ચીની પ્રવાસી યુઅન સ્વાંગે૫૪ “સિયુકી” માં પશ્ચિમ ભારતના પ્રવાસની નેંધમાં ભરુકચ્છ, વડાલી, ખેડા, વલભી, આનંદપુર અને સુરાષ્ટ્રની ભૂમિ, પ્રજા તથા સંસ્કૃતિનો અને વિશેષતઃ એ દરેક પ્રદેશમાં ત્યારે (ઈ.સ. ૬૪૦ ના અરસામાં) પ્રવર્તતી બૌદ્ધ ધર્મની સ્થિતિને પરિચય આપ્યો છે. ચીની પ્રવાસી ઈ-સિંગે (ઈ.સ. ૬૭૧-૬૯૫).ગુજરાતની મુલાકાત લીધી નહોતી, પરંતુ ભારતના વસવાટ દરમ્યાન પશ્ચિમ ભારતમાં પ્રવર્તતી બૌદ્ધ ધર્મની સ્થિતિ વિશે માહિતી મેળવીને નોંધી છે. એમાં એણે કરેલે વલભીના વિદ્યાપીઠની નામના ઉલ્લેખ ખાસ. સેંધપાત્ર છે. અરબ અને ઈરાની મુસાફરનાં સફરનામાંમાં પણ ગુજરાતની પ્રાચીન સ્થિતિ વિશે કેટલાક મહત્ત્વના ઉલ્લેખ મળે છે. દા. ત. મદીએ પોતાના પુસ્તક ઈ.સ. ૯૪૩)માં ખંભાત અને ભરૂચ વિશે નોંધ્યું છે.૫૫ ન રદ્દીન મહમ્મદ ઓફિસે લગભગ ઈ.સ. ૧૨૭૦) પોતાના નામે-- દિયતમાં સિદ્ધરાજના વખતમાં ખંભાતમાં મુસલમાનોને થયેલી હેરાનગતી અને સિદ્ધરાજે એમને આપેલા ન્યાયની બીના સિંધી છે. મહમૂદ ગઝનવી સાથે હિંદમાં આવેલ અલ બીરૂનીએ “વિતાવુદિઃ ” (લગભગ ઈ.સ. ૧૯૩૦) માં વલભીના નાશ અંગેની તથા વલભી સંવતની. માહિતી આપી છે. ૫૭ બલાઝરી (મૃત્યુ ઈ.સ. ૮૨-૯૩)નું તૂટુવુત્રાપ તથા ઈન્ત અસરનું મિટુ-તવારી (ઈસ. ૧૩૩૦ )૫૯ પ્રાચીન કાલ દરમ્યાન ગુજરાત પર થયેલા અરબ હુમલાઓની બીના નેધે છે. | વાઘેલા સોલંકી રાજ્યની પડતી વિશે કેટલાક મુસ્લિમ ઇતિહાસકારોના ગ્રંથમાં માહિતી મળે છે, જેમકે અલાઉદ્દીન ખલજીના રાજકવિ અમીર ખુશરેના. લક્ષારનુ-કુતૂમાં ૨૦ તથા ફેવરની ૧ લિંઝવાન કાવ્યમાં, ૧ મેહમ્મદ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] મો કાલથી ગુપ્તકાલ [y. તઘલકના સમકાલીન સામીના તલ-સ્ સુજાતીન (લગભગ ઈ.સ. ૧૩૫૦)માં, ૨ ગિયા—–દીન બરનીની તારીલ-૬-પીરોજ્ઞશાદી ( લગભગ ઈ.સ. ૧૩૫૮)માં,૬૩ અકબરના સમકાલીન નિઝામ-ઉદ્-દીનની તાત-ફ--ાવરી (ઈ.સ. ૧૫૯૩) ૧૪ તથા બદૌનીની તારીલ-વૌની (ઈ.સ. ૧૫૯૫) માં૬પ તેમજ મેહમ્મદ ફરિશ્તાએ (ઈ.સ. ૧૬૦૬ના અરસામાં) લખેલ તારીલ-રૂ-રિતામાં. ઉર્દૂમાં લખાયેલા ઘણા ઋતિહાસામાં મુખ્ય આધાર આ અરબી-ફારસી ગ્રંથાના લેવાયા છે. મુસ્લિમોને લગતી હકીકતમાં આ સામગ્રીને ઉપયોગ અનિવા` ગણાય. આમ વિવિધ સાહિયિક સાધના પી ગુજરાતના પ્રાચીન ઇતિહાસ વિશે, ખાસ કરીને ચાવડા અને સેાલકી વંશ વિશે, વિપુલ માહિતી મળે છે, એટલુ જ નહિ, એ કાલનાં સમાજ, ધર્મ, ઉદ્યોગ, વેપાર, સાહિત્ય, કલા યાદિ વિશે પણ ઠીક ઠીક માહિતી ઉપલબ્ધ થાય છે. ૫. પુરાવસ્તુકીય સાધને અભિલેખા તથા સાહિત્યમાં ઉલ્લિખિત પદાર્થાના કયારેક પ્રત્યક્ષ નમૂના પણું દૃષ્ટિગેાચર થાય છે. કેટલીક વાર આ અવશેષો લિખિત સામગ્રીની અપેક્ષાએ કેટલીક વિશેષ માહિતીના ઉમેરા પણ કરે છે. પ્રાચીન અવશેષામાં કેટલાક સ્થાવર કે જંગમ અવશેષા સૈકાઓથી ધરતીની સપાટી પર દૃષ્ટિગોચર રહેલા હોય છે. આવા અવશેષો મોટે ભાગે ઉપેક્ષિત રહેલા હાય છે, તેઓને પુરાવસ્તુની દૃષ્ટિ તથા પ્રવૃત્તિએ ખીલતાં હવે સમીક્ષિત અને સંરક્ષિત કરવામાં આવે છે. મેટા કદના પ્રાચીન અવશેષામાં ખાસ કરીને સ્થાપત્ય અને શિલ્પકલાની કૃતિઓના સમાવેશ થાય છે. ગુજરાતમાં શૈલ–ઉત્કીર્ણ (ડુંગરામાં કંડારેલ) ચૈત્યેા તથા વિદ્વારા ઈસ્વી સનની આર ંભિક સદીઓનાં મળ્યાં છે. એ કાલના કેટલાક ઈંટરી સ્તૂપે તથા વિદ્વારા પણ પ્રાપ્ત થયા છે. દેવાલયેાના ઉપલબ્ધ નમૂના લગભગ પાંચમી સદીથી શરૂ થતાં દેવાલય-વાસ્તુકલાના જુદા જુદા તબક્કા દર્શાવે છે, જેમાં છાદ્ય પ્રાસાદ અને શિખરાન્વિત પ્રાસાદ એ એ વિશિષ્ટ સ્વરૂપ નજરે પડે છે. છાદ્ય પ્રાસાદ-શૈલી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગેાપ, વિસાવાડા, ખીલેશ્વર વગેરે સ્થળાએ દેખા દે છે: ત્યાં કંદરખેડા, સાન ફંસારી, પાસ્તર વગેરે સ્થળોએ શિખરશૈલીની સંક્રમણ-અવસ્થા પણ નજરે પડે છે. ઉત્તર ગુજરાતમાં લાકરોડા રાડા વગેરે સ્થળાએ પણ લગભગ એવી શિખરશૈલી જોવા મળે છે. રેખાન્વિત શિખરનું પૂર્ણ સ્વરૂપ સાલકી ફાલમાં વિસે Page #66 -------------------------------------------------------------------------- ________________ છે ] ગુજરાતના પ્રાચીન ઇલિહાસનાં સાધને [૨૯છે. મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરને રુદ્રમાળ, આબુ દેલવાડાની વિમલવસહિ, કુંભારિયાનાં દેરાસર, ગળતેશ્વરનું શિવાલય, સેજકપુર અને ધૂમલીનાં નવલખા મંદિર વગેરે અનેક મંદિરોમાં આ નાગર શૈલીનાં મોટાં દેવાલયોના ખંડિતઅખંડિત નમૂના મોજૂદ રહેલા છે. ઉત્તર ગુજરાતમાં સૂણક, સંડેર, રુહાની, મણંદ, વીરતા, ગોરાદ, ધિણોજ, મોબ, દેલમાલ, ખંડેસણ વગેરે સ્થળેએ એવાં નાનાં દેવાલયના પ્રાચીન નમૂના રહેલા છે. શામળાજી, મોટેરા, સિદ્ધપુર, વડનગર, કપડવંજ વગેરે સ્થળોએ તોરણના સુંદર નમૂના જોવા મળે છે. જળાશયોમાં તળાવ, કુંડ અને વાવ એ મુખ્ય પ્રકારે દેખા દે છે. અણહિલવાડનું સહસ્ત્રલિંગ, વિરમગામનું મુનસર અને ધોળકાનું મલાવ એ ગુજરાતનાં જાણીતાં પ્રાચીન જળાશયો છે. મોઢેરા, વડનગર વગેરે સ્થળોએ જૂના કુંડ અને અણહિલવાડ, વાયડ, વઢવાણ, જૂનાગઢ, ઉમરેઠ, કપડવંજ વગેરે સ્થળોએ જની વાવ જોવામાં આવે છે. ડભોઈ અને ઝઝુવાડાના કિલ્લા ગુજરાતના પ્રાચીન નગરપ્રાકારના નમૂના તરીકે નેધપાત્ર છે. સોલંકી કાલની થોડીક મસ્જિદો પણ સેંધપાત્ર ગણાય. પ્રાચીન શિલ્પકૃતિઓમાં મોટે ભાગે દેવદેવીઓની પ્રતિમાઓ મળે છે. કવચિત બૌદ્ધ મૂર્તિઓ નજરે પડે છે. હિંદુ તથા જૈન ધર્મની અનેકાનેક પ્રાચીન પ્રતિમાઓ ગુજરાતમાં મળે છે એનું ઘણું નિરૂપણ શ્રી કનૈયાલાલ દવેએ “ગુજરાતનું મૂર્તિવિધાન ”માં કર્યું છે. પ્રાલંકી પ્રતિમાઓમાં કલાની પશ્ચિમી શૈલીનાં લક્ષણ સ્પષ્ટ વરતાય છે. ગુજરાતમાં ભિત્તિચિત્રના પ્રાચીન કાલના નમૂના ભાગ્યે જ મળે છે. ૬૭ પરંતુ હસ્તલિખિત પ્રતિઓમાં આલેખાયેલાં લઘુચિત્રના પ્રાચીન કાલના ડાક નમૂના જોવા મળે છે. પ્રાચીન સિકકાઓ એના પરનાં લખાણ દ્વારા મળતી રાજકીય માહિતી ઉપરાંત પુરાતત્ત્વની દૃષ્ટિએ બીજુય ઘણું મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાં લખાણ વિનાના આહત સિક્કાઓ પણ મળે છે, જે ક્ષત્રપાલ પહેલાંના છે. ક્ષત્રપ, ગુપ્તા વગેરે વંશના સિકકાઓ તે તે કાલનાં પ્રચલિત તોલ, માપ, ધાતુ, મિશ્રણ, કલા ઇત્યાદિ દ્વારા આર્થિક બાબતમાં તેમ જ પ્રતીકે તથા આકૃતિઓના આલેખન દ્વારા શિલ્પકલાની બાબતમાં કેટલાક પ્રકાશ પાડે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ સોચ કાલથી ગુપ્તકાલ [ પ્ર. ગુજરાતમાં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાની તેમજ ભાવનગર, રાજકેાટ, જૂનાગઢ, વડાદરા વગેરે સંસ્થાનાનાં પુરાતત્ત્વ ખાતાંની સજાગતા તથા સક્રિયતા ખીલતી ગઈ. તેમાં આવા પુરાતન અવશેષાનું સમીક્ષણ તથા સંરક્ષણ થતું ગયું. જૂનાગઢ પાસે ખેરિયા સ્તૂપનાં ખંડેરોનું ખોદકામ થયું. પાટણ, મૂળ દ્વારકા, કામરેજ વગેરે સ્થળેાએ વડાદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ખોદકામ કરાવી કેટલીક નવી સામગ્રી બહાર આણી, જેમાં સહસ્રલિંગના અવશેષ ખાસ નોંધપાત્ર છે. વલભીમાં ફાધર હેરાસે થાડુ ખાદકામ કરાવી ત્યાંનાં ખંડેરોમાંથી કેટલીક સામગ્રી મેળવી. આઝાદી પછી ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ તથા વડાદરાની મ. સ. યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગે આ દિશામાં કેટલોક ગણનાપાત્ર ફાળા આપ્યા છે. સ્થળતપાસ તથા ઉત્ખનનની આ સવ પ્રવૃત્તિઓને પરિણામે ગુજરાતમાં વડનગર, ટીંબરવા, શામળાજી, દેવની મેારી, દ્વારકા, વલભીપુર, જૂનાગઢ. ધૂમલી, પાટણ વગેરે કેટલાંક ઐતિહાસિક સ્થળેાએ પ્રાચીન કાલની વિવિધ સામગ્રી સાંપડી છે. એવા મારતી અવશેષા પરથી તે તે કાલનાં રહેવાનાં મકાનેાના બાંધકામ વિશે કંઈક ખ્યાલ મળે છે. માટી, પથ્થર, ધાતુ વગેરેના જંગમ અવશેષા પરથી પ્રાચીન કાલની માટીકામ, પથ્થરકામ, ધાતુકામ, ઝવેરાત યાદિ હુન્નરકલા વિશે તેમજ તે તે કાલની કેટલીક રહેણીકરણી તથા માન્યતાઓ વિશે કેટલાક સ્પષ્ટ અને સંગીન પરિચય પ્રાપ્ત થાય છે. :૩૦ ] આમ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ વિશે એકદરે અનેક પ્રકારની સાધનસામ્રગી ઠીક ઠીક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને [ ૩૧ પાદટીપ 9. R. C. Parikh, Kāvyānuśāśana, Introduction, pp. ccc-ccci ૨. ભો. જે. સાંડેસરા, “માહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફળો,” પ્રકરણ ૫ ૩. દે. રા. ભાંડારકર, “અશોકચરિત”, પૃ. ૨૩૨ 8. James Tod, Travels in Il'estern India, pp. 369 ff. 4. James Burgess, Report on the Antiquities of Kathiawad and Kacch, pp. 98 ff. ૬. આ ગ્રંથની સુધારેલી આવૃતિ હુશે તૈયાર કરી, તે ૧૯૨૫માં પ્રસિદ્ધ થઈ. ૭. આગળ જતાં આ અશોકના શૈલલેખની બીજી મૂળ નકલ હવાને ભ્રમ થતાં ઈ.સ. ૧૯૩૫માં એ શૈલ પર આ હકીકત નોંધવામાં આવી. નોંધની વિગતો માટે જુઓ : હ. ગં. શાસ્ત્રી, “સૌરાષ્ટ્રના પ્રાચીન અભિલેખ” “પથિક', જુલાઈ-ઓગસ્ટ, ૧૯૬૮, પૃ. ૪૬ c. Prinsep, J. A S. B., Vol. VII, pp. 338 ff. Essays on Indian Antiquities; Bhau Daji, J. B. B. R. A. S., Vol. VII, pp. 113 f, 118 f, 125 f.: A. S. W. I. Vol. II, pp. 128 ff. Bhagwanlal Indraji and Bühler, 1. A., Vol. VII, pp. 257 ff. Kielhorn, E. I., Vol VIII, pp. 42 ft. ૯. Fleet, C. I. I, Vol. III, pp. 58 f. 20. R. D. Banerji, E. I, Vol. XVI, pp. 23 ff. 29. J. M. Nanavati and H. G. Shastri, J. 0. I., Vol. XI, pp. pp. 237. f, ૧૨. વાવ, કૂવા, તળાવ, દેવાલય ઈત્યાદિ કરાવવાં એને પૂર્તકાર્ય કહે છે. 93. Banerji and Sukthankar, E. I., Vol. XVI, p. 233 98. Eukratides ૧૫. Menander, પ્રાકૃતમાં મેનન્ટ અથવા મિરિન્દ્ર. ૧૬. Apollodotus ૧૭. અમુક ગ્રીક તેલના ચાંદીના સિક્કા ૧૮. પેરિપ્લસ, કંડિકા ૪૭ ૧૯, આ લખાણ પ્રાકૃતમાં કે મિશ્ર પ્રાકૃત-સંસ્કૃતમાં લખેલાં ને એ કાલની બ્રાહ્મી લિપિમાં કોતરેલાં હોય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર] કાલથી ગુપ્તકાલ ૨૦. જુઓ પ્રકરણ ૬-૭ ૨૧. જુઓ પ્રકરણ ૮ ૨૨. જુઓ પ્રકરણ ૮ ૨૩ ૨૪. જુઓ પ્રકરણ ૯ ૨૫. A. V. Pandya, V. V. R. B., 1, 2, ; . V. Mirashi C.II,. Vol. Iv, p. 22 ૨૬. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પરિશિષ્ટ ૧ ૨૭. એજન; પ્ર. ચિ. પરીખ, “ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨ 26-26. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, pp. 93 ff.; 195 ff. 30. U. P. Shah, Akota Bronzes, pp. 28 ff. ૩૧. પ્ર. ચિ. પરીખ, “ગુઇ. સ. ” ખંડ ૨, નં. ૨૦૧-૪ર૯, ન. આ. આચાર્ય, . ગુ, ઈ. સં”, ખંડ ૩, નં ૩-૬૬૮ ૩૨. Buller, I. A., Vol, VI, pp. 196 ff. ગિ. વ. આચાર્ય, ગુજરાતના એતિહાસિક લેખો, ભાગ ૨, નં ૧૬૫ ૩૩. Hultzsch, I. A, Vol. XI, pp. 241 f; ગિ.વ. આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખ”, ભાગ ૩, નં. ૨૧૭ 38. Kern, Indian Antiquary, Vol. VI, p. 40, No. 9 34. R. C. Majumdar, Kosam Inscription of the Reign of Mahārāja Vaišravana, Ep. Ind., Vol. XXIV, p. 146 34. Fleet, Corpus Inscriptionum Indicarum, Vol. II, pp. 81 ff. ૩૭. Ep. Ind, Vol., VIII, pp. 188 ff. ૩૮. ગિ. વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨-૩, લેખન. ૧૩૮, ૧૪૪ અ, ૧૪૬, ૧૪૮, ૧૪૮ અ, ૧૪૮ બ, ૧૪૮ ક, ૧૪૯ ખ, ૧૪૯ બ, ૧૫૦, ૧૫૧, ૧૫૫ . અ, ૧૫૬, ૧૫૭ કે, ૧૬૭-૧૬૯, ૧૭-૧૮૫ વગેરે ૩૯. ગુજરાતના પ્રાચીન અભિલેખેની વિગતવાર માહિતી શ્રી. રણજિતરામ વાવાભાઈએ સંકલિત કરેલી તે “બુદ્ધિપ્રકાશ”, પુ. ૫૬. (પૃ. ૨૩૬-૪૧), ૫. ૬૧ (પૃ. ૨૯૨-૩૦૪) અને પુ. ૬૨ (પૃ. ૧૫૫-૫૯)માં પ્રગટ થઈ છે. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી શ્રી. ગિ. વ. આચાર્યો વંશવાર વર્ગીકૃત કરી. સંગ્રહીત કરેલા “ગુજરાતના ઐતિહાસિક લેખોને ભાગ ૧ લે ૧૯૩૩માં, ૨ જે ૧૯૩૫માં. અને ૩ ૧૯૪રમાં પ્રકાશિત થયેલ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ]. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન [૩૩ શ્રી દ. બા. ડિસાળકરે New Indian Antiguary ના ગ્રંથ ૧-૩ માં “Inscriptions of Kathiawad” કાલક્રમ અનુસાર ગોઠવીને પ્રસિદ્ધ કર્યા છે. | ગુજરાતના ઘણા પ્રતિમાલેખ બુદ્ધિસાગરસૂરિકૃત “જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ”, મુનિ જિનવિજયજીનો “પ્રાચીન જૈનલેખસંગ્રહ” ભાગ-૨, શ્રી પૂરણચંદ નાહરકૃત “જૈનસંઘ ” વં ૨, વિજયધર્મસૂરિકૃતિ પ્રાચીનલેખસંગ્રહ ભાગ-૧, જયંતવિજયજીને “અબુપ્રાચીન જૈનલેખસંદેહ” તથા “અબુદાચલ પ્રદક્ષિણાજેનલેખસંદેહ” આણંદજી કલ્યાણજીની પેઢીએ પ્રસિદ્ધ કરેલ “જૈનતીર્થ સંગ્રહ” ભાગ-૧, મુનિ વિશાલવિજયજીકૃત “રાધનપુરપ્રતિમાલેખસંદેહ” ઇત્યાદિ અભિલેખસંગ્રહોમાં પ્રકાશિત થયા છે. ૪૦. પુતસંૌર્તન ઈ.સ. ૧૨૨૨-૩૧ દરમ્યાન અને સુન્નતીર્નિવોન્ટિની પણ લગભગ એ અરસામાં રચાયેલ છે. આમાં આ વંશની સળંગ રૂપરેખા આલેખી છે. વનરાજ વગેરે રાજાઓના વિગતવાર વૃત્તાંત તથા તેઓના રાજ્યકાલની વિગતો મેરૂતુંગના પ્રજિત્તામળિમાં આપેલ છે. એ પ્રબંધગ્રંથ વિ. સ. ૧૩૬૧ (ઈ. સ. ૧૩૦૪-૫)માં અર્થાત સમસ્ત સેલંકી કાલના અંત પછી લખાયેલા છે. એમાં તથા પછીના અન્ય ગ્રંથોમાં આપેલ અનુકૃતિક મિતિઓ પ્રમાણે વનરાજને જન્મ વિ. સં. ૭૫૨ (ઈ.સ. ૧૯૫-૯૬) માં અને રાજ્યાભિષેક વિ. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૫-૪૬)માં થયે ગણાય છે. ઉપર જણાવેલા ગ્રંથે વનરાજના આ સમય કરતાં પાંચછે સૈકા પછીના ગણાય. અણહિલવાડના ચાવડા વંશ વિશેને પહેલવહેલો જ્ઞાત ઉલેખ કવિ શ્રીપાલે રચેલ વડનગર-પ્રશસ્તિ(ઈ.સ. ૧૧૫ર)માં અને એમાંય વનરાજ વિશેને વ્યક્તિગત ઉલ્લેખ નેમિનાથરવ”ની પ્રશસ્તિ( ઈ.સ. ૧૧૬૦)માં મળે છે. આ ઉલ્લેખ પણ વનરાજના એ સમય કરતાં લગભગ ચાર સદી પછીના ગણાય. ૪૧. દુ. કે. શાસ્ત્રી, “ગુજરાતના મધ્યકાલીન હિન્દુ રાજપૂત-યુગના ઇતિહાસનાં પ્રબંધાત્મક સાધનો", પૃ. ૧૩ ૪૨. એજન. પૃ. ૧૧. ભો. જ. સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળો', પ્ર. ૬ અને ૮ ૪૩. શ્રી દુ. કે. શાસ્ત્રી એમાં “ઐતિહાસિક હકીકત અત્યક્ષ છે અને તે પણ બીજા પુરાવાઓની કસોટીથી જોતાં યથાસ્થિત નથી” એવું નેધે છે (એજન. પૃ. ૧૯), જ્યારે મુનિશ્રી જિનવિજયજી “એનું ઐતિહાસિક મૂલ્ય વધારે ઊંચા પ્રકારનું છે” એવો મત વ્યક્ત કરે છે (મુનિશ્રી જિનવિજયજી, “પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધનસામગ્રી, પૃ. ૨૨). ૪૪. મુનિશ્રી જિનવિજયજીએ એને પુરાતનકવાસંગ્રહના પ્રકાશનમાં સમાવેશ કર્યો છે. ૪૫. ભો. જ. સાંડેસરા, એજન, પૃ. ૧૯૯ ઈ-૨-૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪] મોર્યકાલથી ગુપ્તકાલ [ ४९. मुनिश्री जिनविजयजी, विविधतीर्थकल्प, प्रास्ताविक निवेदन, पृ. २ ૪૭. મુનિશ્રી જિનવિજયજી, પ્રા. ગુ. સા. ઇ. સા., પૃ. ૩૪ ૪૮. દુ. કે. શાસ્ત્રી, એજન, પૃ. ૨૪ ૪૯. મુનિશ્રી જિનવિજયજી, એજન, પૃ. ૩૭. ૫૦. આ સાધનની ઘણી માહિતી શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ ગુજરાતના મધ્યકાલીન હિન્દુ રાજપૂતયુગના ઇતિહાસનાં પ્રબંધાત્મક સાધનોમાં તથા મુનિશ્રી જિનવિજયજીએ પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી માં આપી છે. ૫૧. આવી કેટલીક અનુકૃતિઓ કવિ દલપતરામે “ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓ ”માં તથા “રત્નમાલ”ની સાથે આપી છે. ફેસૅ Rasa-Mala (રાસમાળા)માં પ્રબો ઉપરાંત આવી અનુકૃતિઓને ઉપયોગ કર્યો છે. પર. આમાંથી મળતી માહિતી માટે જુઓ ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત, ભૌગોલિક ખંડ. ૫૩. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', પૃ. ૪૮૭-૯૦ ૫૪. આ ચીની યાત્રિકના નામનું અંગ્રેજી રૂપાંતર Hiouen Thsang, Huan Chwang, Yuén Chwàng, Hiuen Tsiāng, Hsüan Chwang, Hhüen Kwān zuHand's na 5291Hi alloyd . T. W. Rhys Davidszi 2411 2016 નામનાં વિવિધ રૂપાંતરોની વિગતે છણાવટ કરીને એ ચીની નામનું સહુથી નિકટનું અંગ્રેજી રૂપાંતર “Yuan Chwang” (ઉચ્ચારમાં યુઈન ક્વાંગ) હોવાનું પ્રતિપાદિત કર્યું છે. (T. W. Rhys Davids, “Yuan Chwāng or Hiouen Thsang?", On Yuan Chawang's Travels in India, Vol. I, pp. XI ff. Z 2102112 goyadri “યુઅન સ્વાંગ” લખાય. 44. Elliot and Dowson, History of India as told by its own Historians, Vol. I, pp. 18 ff. ૫૬. એજન, ૫, ૨, પૃ. ૧૫૫ થી ૫૭. એજન, પુ. ૨, પૃ. ૧ થી. એને અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી અનુવાદ થયો છે. ૫૮. એજન, પુ. ૧, ૫, ૧૧૩ થી ૫૯. એજન, ૫, ૨, પૃ. ૨૪૪ થી ૬૦. એજન, પુ. 3, પૃ. ૬૭ થી ૬૧. એજન, પુ. 3, પૃ. ૫૪૪ થી ૬૨. એજન, ૬, પૃ. ૫૭૨ ૬૩. એજન, પુ. 3, પૃ. ૯૩ થી ૬૪. એજન, પુ. ૧, પૃ. ૧૭૭ થી ૬૫. એજન, પુ. ૧, પૃ. ૪૭૭ થી ૬૬. એજન, પુ. ૬, પૃ. ૨૦૭ થી ૬૭. દાહોદ (જિ. પંચમહાલ) પાસે આવેલી બાઘ ગુફાઓમાં જે ભિત્તિચિત્ર છે તે હાલના ગુજરાતની બહાર, પણ એની પૂર્વ સીમા પાસે આવેલાં છે. મૈત્રકકાળ દરમ્યાન માળવાને આ પ્રદેશ મંત્રોના શાસન નીચે હોઈ રાજકીય તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ આ ભિત્તિચિત્રોને એ કાલના ગુજરાત સાથે નિકટ રીતે સાંકળી શકાય (હરિપ્રસાદ શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત', ભાગ ૨, પૃ. ૬૮૨). Page #72 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ રાજકીય ઇતિહાસ Page #73 --------------------------------------------------------------------------  Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ગુજરાતનું ઇતિહાસ-પ્રમાણિત પહેલુ` પાટનગર : ગિરિનગર ૧. યાદવકાલીન ગિરિપુર અને કુશસ્થલી-દ્વારવતી કાઈ પણ પ્રદેશમાં વસેલી પ્રજાને આર્થિક, રાજકીય, સામાજિક અને ધાર્મિક વિકાસ થાય, તે તે વિષયના વિચારો વિદ્યાએમાં બહુરૂપ થાય અને શિલ્પ તથા કળાઓને અવકાશ મળે ત્યારે તેઓનુ કેન્દ્રિત રૂપ તે તે પ્રદેશનાં પ્રમુખ નગરશ અને રાજધાનીએમાં જોવા મળે છે, આથી પ્રતિહાસમાં એનાં પ્રમુખ નગરાનાં અને રાજધાનીનાં અલગ નિરૂપણુ તે તે યુગના સમગ્ર વિકાસનુ કેંદ્રિત ચિત્રણ આપે છે. પહેલાંની સદીઓમાં નગરે માટે અસલ સ્થાન પસંદ કરવામાં અને પછીથી તેઓને વિકસાવવામાં મુખ્ય વિચાર સ ંરક્ષણના રહેતા. એ પછી નગરેશના વિકાસ મોટે ભાગે રાજકીય કારણે થતા. નગરા વિકસે અને વિસ્તરે તે પહેલાં કૃષિ, ઉદ્યોગ અને વાણિજ્યની પ્રગતિ જરૂરની બને છે. ૧ ગુજરાતના પ્રતિહાસમાં પણ આ તથ્ય દેખાય છે. એને પુરાવા એનાં પ્રાચીન નગરાનાં—કુશસ્થલી-દ્વારવતી, ગિરિપુર-ગિરિનગર, વલભી, ભિન્નમાલ, અણહિલ્લપુર અને અમદાવાદનાં અન્વેષણેામાંથી પ્રાપ્ત થાય છે. પ્રતિહાસના આ ગ્રંથભાગમાં મુખ્યત્વે ગિરિનગરના વૃત્તાંત અભિપ્રેત છે, પરંતુ પૌરાણિક દ્બારવતી કે દ્વારકાનું મહત્ત્વ પણ આ પ્રતિહાસ-યુગમાં એછું નથી. વર્તમાન ગુજરાત પ્રાચીન માનત સુરાષ્ટ્ર અને લાટના પ્રદેશાને સમાવે છે. ઉત્તરે ગુર્જર (રાજધાની તરીકે-રાજસ્થાનમાં આવેલા ભિન્નમાલ સુધીના પ્રદેશને અર્બુદગિરિપ્રદેશ સહિતને રાજકીય અને સામાજિક ઇતિહાસનાં કારણ ર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] સોચ કાલથી ગુપ્તકાલ [31. ગુજરાત સાથે જોડે છે. એ જ કારણે પૂર્વમાં ઉજ્જયની અને ધારાના વર્તુલમાં એ આવે છે અને દક્ષિણે સેાપારા સુધી એનાં ચરણ લંબાય છે. પૌરાણિક અનુશ્રુતિઓને આન-સુરાષ્ટ્ર અને લાટ પરિચિત છે. મહાભારતમાં આનમાં અને સુરાષ્ટ્રોના અનેક નિર્દેશ છે, પણ લાટાનેા નિર્દેશ નથી, પરંતુ સભાપમાં મહનિવસિન:નેા ઉલ્લેખ છે. મહાભારત દ્વારકાને આન નગર કે આનનગરી જણાવે છે, પર ંતુ પ્રાચીન કાલમાં આનર્ત-સુરાષ્ટ્રનુ પ્રદેશ-યુગ્મ પ્રસિદ્ધ છે. આ પ્રદેશયુગ્મની રાજધાની કઈ ? સૈા પ્રથમ કુશસ્થલીને નિર્દેશ છે. જે કુશાની આ સ્થલી છે તે કુશા કાણુ એ પૌરાણિક અનુશ્રુતિએની ચર્ચાના વિષય છે. અહીં એટલું નોંધવું બસ થશે કે મહાભારત-ઉદ્યોગપ માં દુર્ગંધન જેવા જે અઢાર રાજાએએ પેાતાની જ્ઞાતિઓનાસગા-સંબધીઓને ઉચ્છેદ કર્યો તેમાં એક રાષ્ટ્રાનાં પુશહિત (સુરાષ્ટ્રાના કુરાર્દિક) ને જણાવે છે. કુશર્દિકના જ્ઞાતિ-ઉચ્છેદને યાદવા સાથે કાઈ સંબધ છે કે નહિ એ જાણવાનુ કાઈ સાધન નથી, પરંતુ મહાભારતમાં સભાપર્વમાં યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જરાસંધના ભયથી અમે પલાયન કરવાનું વિચારી પ્રતીચી કહેતાં પશ્ચિમ દિશાને આશ્રય લીધા અને ત્યાં રૈવતથી ઉપશાબિત રમ્ય કુશસ્થલી વિશે નિવેશ કર્યાં, અને ત્યાં એવા “દુ સંસ્કાર” કર્યાં કે સ્ત્રી પણ એમાં રહી યુદ્ધ કરે. tr પુરાણામાં પણ આ ખીના એક યા બીજા પ્રકારે નાંધાઈ છે.૪ r¢ જૈન અનુશ્રુતિએ પણ ખારવતી ' (દ્વારવતી) શ્રીકૃષ્ણપ્રમુખ યાદવેાની રાજધાની હતી એવું કથન કરે છે. ઉ. ત. શ્વેતાંબર જૈન-માન્ય પિસ્તાળીશ આગમામાં સૈાથી પ્રાચીન મનાતાં બાર અંગેામાં છઠ્ઠા અંગ જ્ઞાતાધમ કથાના (જેમાં સચવાયેલી અનુશ્રુતિએ ઈ.સ. પૂર્વેના સૈકાઓની ગણાય) પાંચમા અધ્ય યનમાં “ખરવતી ’નું વર્ણન છે. “ખારવતી'' (દ્વારવી) નામે નગરી હતી. એ પૂર્વપશ્ચિમ લાંબી, ઉત્તરદક્ષિણ વિસ્તીર્ણ અર્થાત્ પહેાળી, નવ ચેાજન પહેાળી, ખાર યાજન લાંખી હતી ઈત્યાદિ. એને સાના જેવા પ્રવર (ઉત્તમ) પ્રાકાર (કાટ) હતા ઇત્યાદિ. એ ખારવતી નગરીની બહાર ઉત્તરપૂર્વ દિશા ભાગમાં રૈવતક નામે પર્યંત હતા ત્યાદિ. એ રૈવતકથી અદૂર પ્રાંતે ન ંદનવન નામનું ઉદ્યાન હતુ ત્યાદિ. જે ઉદ્યાનમાં સુરપ્રિય, નામનુ યક્ષાયતન હતું. એ ખારવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રહે છે'.પ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ) પહેલું પાટનગરઃ ગિરનગર [૩૯ - આર્યસ્થામાચાર્ય(આશરે ઈ. ૧૪૦-૧૫)-વિરચિત પ્રજ્ઞાપના નામના ઉપાંગમાં સાડાપચીશ આર્યક્ષેત્રની તેઓમાંનાં પ્રમુખ નગરે સહિતની પરંપરા આપી છે તેમાં વીરવર્સ ચ દુર દ્વારવતી નગરી અને સુરાષ્ટ્ર દેશને નિર્દેશ છે. ઈસના ચોથા પાંચમા સૈકામાં થયેલા ગણાતા શ્રીસંઘદાસગણિવાચક વિરચિત “વસુદેવહિંડી” નામના કથાગ્રંથમાં મજટ્ટા કહેતાં આનર્તો, વૃક્ષા કહેતાં કુસઠ (કુશાવર્ત), સુરા કહેતાં સુરાષ્ટ્રો અને સુવે કહેતાં શુષ્કરાષ્ટ્રો નામના ચાર જનપદોને “પશ્ચિમસમુદ્રસંસ્થિતા: પશ્ચિમ સમુદ્રકાંઠે આવેલા કહ્યા છે, અને આ જનપદના અલંકારભૂત વારવતી-દ્વારવતીનું વર્ણન કર્યું છે. એ નગરીની બહાર રૈવત નામના પર્વતને ટૂંકે વર્ણનપૂર્વક નિર્દેશ છે. “આ તારવતી નગરીમાં ધર્મભેદોના જેવા લેકહિત કરનારા દશ દશારે (દશાહેજાદવો) રહે છે. આ ઉપરાંત બીજા પ્રાચીન જૈન ગ્રંથોમાં પણ આ અનુશ્રુતિ મળે છે. આમ બ્રાહ્મણ અને જૈન અનુશ્રુતિઓ આનર્ત-સુરાષ્ટ્રની નગરી તરીકે દ્વારવતીદ્વારકાને નિર્દેશ કરે છે. એ જ રીતે બંને પરંપરાઓ દ્વારવતી અને યાદવોને પણ સંકલિત કરે છે. આ અનુશ્રુતિની વિરુદ્ધ કશું પ્રમાણ નથી અને એમાં કશું અસંભવિત નથી, એ ન્યાયે એને મહાભારત યુગની એક સંભવિત ઈતિહાસ-વસ્તુ તરીકે માનવામાં પ્રમાણબાધા નથી. આ બાબતને હરિવંશની અનુકૃતિઓને આધારે તપાસવાથી ગિરિનગરના અસલ સ્થાન જેવા “ગિરિપુર”ની ભાળ લાગે છે, કદાચ દ્વારકાના અસલ સ્થાનનું સામીપ્ય પણ એમાંથી ફલિત થાય. મથુરામાંથી યાદવોના પલાયનની કથા હરિવંશમાં વષ્ણુપર્વના અ. પદમાં આપી છે, પણ એ પરિભ્રમણ કયા કયા સ્થળેથી થયું એનું કાઈ વર્ણન મળતું નથી, પરંતુ અંતિમ કે ઉપાંત્ય સ્થળને નિર્દેશ છે. મોખરે રણવિદ યાદવો હતા, વાસુદેવ પુરોગામી-અગ્રેસર, એ રીતે સંઘ સિંધુરાજના અનૂપ-કહેતાં જલપૂર્ણ પ્રદેશે આવી પડ્યો (mતુર્યપુઠ્ઠાવાદ) અને અહીં બધાને આનંદ થયો. આ પ્રદેશનું આગળ વર્ણન કરતાં એને સિંધુરાજનો વિષય–અર્થાત સિંધુરાજને દેશ કહ્યો છે. એ વિપુલ દેશ સાગરથી ઉપરોભિત હતો ઈત્યાદિ. ત્યાં નાતિદરે વિતક નામે પર્વત બધી બાજુએ વિરાજત હતા (સર્વતોડમિવિરાગતે). એ પર્વતમાં દ્રોણે ચિરકાલ વાસ કર્યો હતો. એમાં ઘણું પુરુષો હતા અને એ સર્વ રત્નોથી ભાસુર હતો. એ રાજાની વિહારભૂમિ ત્યાં જ સારી રીતે બનાવવામાં આવી હતી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. એનું નામ દ્વારવતી હતું. અને એ સારી પેઠે લાંબી અને અષ્ટાપોપમાં કહેતાં કલાસ જેવી હતી;૧૦ ઇત્યાદિ. આ વૃત્તાંત ઉપરથી ફલિત થાય છે કે યાદવો મથુરાથી સિંધ અને કન્ના પ્રદેશમાં થઈ સૈારાષ્ટ્રમાં આવ્યા. પરંતુ આ અનુકૃતિમાંથી બીજા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ સિંધુરાજ કણ? એને વિષય કહેતાં રાજ્યપ્રદેશ કો કે જ્યાંથી રેવતક બહુ દૂર ન હોય ? ભવિષ્યપુરાણ પ્રમાણે સિંધ, કચ્છ અને ભૂજને એક રાજવંશ સાથે સંબંધ દેખાય છે. સિંધુ નદીના તટે સિંધવર્મા રાજ્ય કરતા હતા, તેને સિંધુદીપ નામે પુત્ર હતા, અને એને શ્રીપતિ નામે પુત્ર હતો ઈત્યાદિ અનુકૃતિ ભ. પુ. આપે છે. આ અનુકૃતિ હરિવંશની અનુકૃતિ સાથે સંવાદી છે એમ માનીએ તો એ સિંધુરાજને રાજ્યપ્રદેશ રૈવતક પર્વત સુધી હતો, જ્યાં એણે સારી પેઠે લાંબી અને કૈલાસની ઉપમા આપી શકાય તેવી વિહારભૂમિની રચના કરી હતી, જેનું નામ દ્વારવતી હતું. આ સ્થાને શ્રીકૃષ્ણ પણ નવી નગરી વસાવી અને ત્યાં ધ્રુવ વાસ કર્યો. લેક ૩૪ માં ઠારવતી પ્રાપ્ત કરી-પામ્યા, અને બ્લેક ૩૫ માં કૃષ્ણ દ્વારવતી ગયા એવો સ્પષ્ટ નિર્દેશ છે. શ્રીકૃષ્ણની હારવતી કે દ્વારકા ક્યાં છે કે ક્યાં હતી એ મોટા વિવાદને વિષય છે, જેનું મહાભારત અને પુરાણના બધા ઉલ્લેખોનું સમાધાન કરે એવું નિરાકરણ શક્ય લાગતું નથી, કારણ કે એ બધા ઉલ્લેખમાં સમુદ્ર અને રૈવતક પર્વતનું સામય સ્વીકૃત છે, અને હાલની દ્વારકા પાસે રૈવતક નથી અને રૈવતક (ગિરનાર) પાસે સમુદ્ર નથી. પરંતુ હરિવંશની આ અનુશ્રુતિનું, સિંધુરાજની રૈવતકમાં આવેલી વિહારભૂમિનું નામ ધારવતી હતું અને એ સારી પેઠે લાંબી અને અષ્ટાપદ–કૈલાસ જેવી ઊંચી અને વિશાળ હતી એ તાત્પર્ય મહત્વનું છે, કારણ કે એ પર્વત પાસેની ડુંગરાળ વસાહત સૂચવે છે. આ ડુંગરાળ વસાહતનું મુખ્ય નગર કયું હશે? હરિવંશ અને નિર્દેશ કરે છે. દાન મધુ હર્યશ્વને મધુવન વિનાનું પોતાનું રાજ્ય આપતાં અને એ વનમાં લવણ એને સહાયક થશે એવી ખાતરી આપતાં આગાહી કરે છે કે “અહીં રહેતે હઈશ એવામાં જ” મહત-દુર્ગ ગિરિપુર તારો “પાર્થિવાવાસ” થશે, જેને વિષય કહેતાં પ્રદેશ સુરાષ્ટ્ર છે, જે સુરાષ્ટ્ર સમુદ્રતે પાણીથી ભરપૂર અને નિરામય છે. આનર્ત નામનું મહાન અને વિસ્તૃત તારું રાષ્ટ્ર થશે. કાલગથી હું આવું ભવિષ્ય માનું છું.૧૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩] પહેલું પાટનગર ગિરિનગર [૧ દૈત્ય મધુ વરુણાલયમાં તપવાસમાં જાય છે. પછી ઉપરની ભવિષ્યવાણી પ્રમાણે હર્યશ્વ આચરે છે. એ દિવ્ય ઉત્તમ ગિરિવરમાં વાસ માટે પુરને વસાવે છે. આનર્ત નામનું એ રાષ્ટ્ર સુરાષ્ટ્ર અને ગોધનથી ભરેલું થોડા કાળમાં સમૃદ્ધ થાય છે. અનુપ પ્રદેશમાં અને વેલાવન(સમુદ્રકાંઠાના વન)થી વિભૂષિત, ખેતરના અનાજથી ઢંકાયેલા, કિલ્લાઓ અને ગ્રામોથી ભરેલા આબાદ એવા એ રાષ્ટ્રનું રાષ્ટ્રવર્ધન એ રાજાએ શાસન કર્યું. ૧૪ આમાં પણ સુરાષ્ટ્ર એવા આ આનર્ત રાષ્ટ્રમાં ગિરિમાં હર્યશ્વપુર વસાવ્યું એનું અર્થાત ગિરિપુરનું સમર્થન છે. શ્રીકૃષ્ણ-બલરામ સરાષ્ટ્રમાં આવ્યા એ પહેલાં યાદવોનાં કેટલાંક કુળ ત્યાં રહેતાં હતાં એવી હરિવંશની અનુકૃતિ છે. હર્યધને–જે ગિરિપુરમાં વસતિ હતો તેને–મધુમતીથી યદુ નામને પુત્ર થયો, અને એ પાંચ નાગકન્યાઓ સાથે લગ્ન કરી પાંચ પુત્ર ઉત્પન્ન કર્યાઃ મુચુકુંદ, પદ્મવર્ણ, માધવ, સારસ અને હરિત. આમાં માધવ જે યેષ્ઠ પુત્ર હતો તે યદુના સ્વપુરમાં–અર્થાત સંદર્ભથી ગિરિપુરમાં–યુવરાજ તરીકે રહ્યો, અને હરિતે માતામહના સાગરદીપનું પાલન કર્યું. આ સાગરદીપ તે કચ્છ કે શંખોદ્ધાર સંભવે છે. સમુદ્ર-જન્ય સંપત્તિ અને એના વેપારનું હરિવંશમાં વર્ણન છે. મુચુકુંદે વિંધ્ય-ક્ષવાન(સાતપૂડા)ના પ્રદેશોમાં, પદ્મવર્ષે સહ્યાદ્રિમાં અને એની દક્ષિણે સારસે પુરીઓ વસાવી.૧૫ આ અનુશ્રુતિમાં તથ્ય હોય તે એમ કહી શકાય કે શ્રીકૃષ્ણ મથુરામાંથી જરાસંધ અને કાલયવનનાં આક્રમણેમાંથી બચવા યાદવોને લઈને સુરાષ્ટ્રમાં વસતાં પિતાનાં સગાંવહાલાં પાસે આવ્યા. આનું વધારે સમર્થન પણ હરિવંશમાંથી મળે છે. રકમિણી-સ્વયંવરમાંથી પાછા મથુરા આવતાં ગરૂડે ૧૬ (બધી પરિસ્થિતિ સમજ્યો હતો એ કારણે) શ્રીકૃષ્ણને વિનંતી કરી કે હું રેવતની કુશસ્થલીએ જઈશ, રમ્ય રૈવતગિરિએ જઈશ, અને ત્યાં જે તમારા વાસને યોગ્ય ભૂમિ હશે અને ત્યાં તમારી રમ્ય નગરી થાય એવું હશે તે કંટકેહરણ કરી–અર્થાત વિને દૂર કરી તમારી પાસે આવીશ.૧૭ શ્રીકૃષ્ણ મથુરા પહોંચ્યા એ પછી ગરુડ પાછો આવી પોતે શું કરી આવ્યું એ કહે છે. “આપની પાસેથી નીકળી આપના વાસગ્ય ભૂમિ જેવા માટે કુશસ્થલી ગયે, આકાશમાં રહી બધી બાજુએ અવલોકન કર્યું અને એક લક્ષણ-પૂજિત પુરી જોઈ જે સાગર અને જલપૂર પ્રદેશથી વિપુલ, પૂર્વે અને ઉત્તર પ્લવથી કહેતાં સુગંધિ તૃણથી ૮ શીતલ, બધી બાજુએ ઉદધિ હેમ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] મૌય કાલથી ગુપ્તકાલ [ પ્ર. એ રીતે મધ્યમાં રહેલી અને દેવાને પણ અભેદ્ય એવી, '' ઇત્યાદિ કુશસ્થલી નગરીનું વર્ણન કરી ગરુડ અ ંતે કહે છે : રાજાઓના વાસા માટે વિશિષ્ટ એવી એ નગરીત્તમા પુરી છે, સુરાલય એવા ગિરિશ્રેષ્ઠ રૈવત કે જે નંદન જેવા છે. તેને પુરદ્રારનું ભ્રષણ કરો. ત્યાં જઈ તે અધિવાસ કરાવા. એ ત્રણે લેાકમાં દારવતી નામે ઓળખાશે. જો મહેાધિ ઢાંકેલી ભૂમિ આપે એવું બને તેા વિશ્વકર્મા યચેષ્ટ કર્મ કરશે.૧૯ આ ઉલ્લેખે! એ સૂચવે છે કે શ્રીકૃષ્ણે રૈવતકના પ્રદેશમાં સાગર પાસે નવી નગરી માટે ભૂમિ માગી નગરીનું નિર્માણ કર્યુ હશે, આકાશમાં રહી ગરુડે કરેલુ. સૈારાષ્ટ્રની ભૂમિનુ નિરીક્ષણ એ ધ્યાન ખેંચે એવી બાબત છે. બધી બાજુએ જે સાગર દેખાય છે તે કરશસ્થલીની આજુબાજુ છે એમ માનવા કરતાં બધી બાજુએ જ્યાં સાગર છે તેવા પ્રદેશમાં એને કુશસ્થલી દેખાય છે, અને એ રીતે એને આકાશમાંથી રૈવતક પણ દેખાય, અર્થાત્ સૈારાષ્ટ્રની ખે ભૌગોલિક વિશેષતાઓ-બધી બાજુએ સમુદ્ર અને ઊંચા રૈવતક એ એનું ખાસ ધ્યાન ખેંચે.૨૦ રૈવતક વિશે પણ હરિવંશની અનુશ્રુતિ નોંધવી જોઈએ. ગિરિપુરનુ પાલન કરતા માધવની સંતતિમાં “ રૈવત' થાય છે, એના પુત્ર ઋક્ષને જન્મ. રમ્ય પર્યંત શિખરે થયા, તેથી એ પર્યંતનુ નામ “ રૈવત' થયું, સાગરની સ્મૃતિકે રૈવતક નામે ભૂમિધર ભૂમિમાં પ્રસિદ્ધ થયા.૨૧ રિવશમાં આવતાં વર્ણન ઉપરથી ખે બાબતેા સ્પષ્ટ થાય છે. એક તે સૈારાષ્ટ્રમાં રૈવતક પાસે ગિરિપુર અને બીજી એ કે શ્રીકૃષ્ણે ગિરિપુર, કુશસ્થલી, શ ખાદ્વાર બેટ આદિ સૌરાષ્ટ્રનાં સ્થાનામાં રહેતા સ્વકુળના યાદવે પાસે આશ્રય લીધો. આમાંથી એક અનુમાન થઈ શકે : શ્રીકૃષ્ણે રૈવતકથી નાતિદૂ સાગર પાસેથી જમીન લઈને સાગરકાંઠે કુશસ્થલીનું દ્વારવતીરૂપે નવુ નિર્માણ કર્યું. આ જે હાય તે ખરું, પણ હરિવંશની અનુશ્રુતિમાં જો કાંઈ તથ્ય હોય તા એમ કહી શકાય કે રૈવતક પાસે ગિરિપુર નામે દુગાઁ હતા, જ્યાં યાદવેાના પૂર્વજો રહેતા હતા. રક્ષણની અને આબાદીની દૃષ્ટિએ સમુદ્રથી નાતિદૂર આવેલા આ ગિરિપ્રદેશ અને ત્યાંનું ગિરિપુર એ શ્રીકૃષ્ણપ્રમુખ યાદવેાને “ ધ્રુવ નિવાસ'' માટે યેાગ્ય લાગ્યાં એ અનુશ્રુતિનું સમન સૌરાષ્ટ્રની ભૌગાલિક સ્થિતિ કરે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ]. પહેલું પાટનગર ગિરિનગર [૪૩ સૌરાષ્ટ્રની ઉત્તરે કચ્છને અખાત છે, પૂર્વે ખંભાતના અખાત છે, દક્ષિણ અને પશ્ચિમે અરબી સમુદ્ર છે, પરંતુ સૌરાષ્ટ્ર પ્રાગૂ-ઐતિહાસિક કાલમાં એક દ્વીપ હશે એમ ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે. જે ખાડી કચ્છના અખાતને ખંભાતના અખાત સાથે જોડતી હશે તે કાલે કરીને કેમે ક્રમે સિંધુ નદીની પ્રાચીન પૂર્વ શાખાના તેમજ લૂણી, બનાસ, રૂપેણ તથા સાબરમતીને કાંપથી ભરાઈ ગઈ. આ કુદરતી પ્રક્રિયાએ સૌરાષ્ટ્રને પૂર્વોત્તરે ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડી દીધું અને જે દ્વીપ હતું તે દ્વીપકલ્પ બનતો રહ્યો.૨૨ ઉત્તર ભારત સાથે જોડતા ડોક જેવા આ સાંકડા ભૂમિભાગે અને બીજી બધી બાજુએ લહેરાતા સમુદ્ર સૌરાષ્ટ્રને એવી ભૌગોલિક લાક્ષણિકતા અપ કે એથી એની વસાહતો અને તેઓના ઇતિહાસનું એ ઘટક બળ બન્યું. એક બાજુએ ભારતના પશ્ચિમ કિનારાની ઉત્તર દિશાને છેડે એને સ્થાન મળ્યું અને એથી ઉત્તર-પશ્ચિમથી આવતા માનવસંસ્કારના પ્રવાહ તરફ એ અભિમુખ થયે, તે બીજી બધી બાજુના સમુદ્ર એને, જેમ કેટલાક કહે છે તેમ, Culde-sac બનાવી દીધે, અર્થાત જેમાં પ્રવેશદ્વાર છે, પણ નિર્ગમનને માર્ગ નથી તેવી શેરી બનાવી દીધો. પ્રાચીન કાળથી આક્રમક ટોળીઓ અથવા યાદવો જેવાં આશ્રય શોધતાં માનવકુળો એમાં પંજાબ અને સિંધમાંથી આવી શકે, પણ બીજી બધી બાજુએ સમુદ્રને સામે દેખાતે જોઈને નિગમનને ઉત્સાહ રહે નહિ. આમ પ્રાચીન કાલથી માનવકુલે અને એમની સંસ્કૃતિઓની સૌરાષ્ટ્ર સંગ્રહભૂમિ બની છે.૨૩ સૌરાષ્ટ્રનું ભૂમિતલ પણ આશ્રય શોધનારાઓને સંરક્ષણ કાજે આકર્ષક છે. ઉત્તરપૂર્વ છેડેક ભાગ બાદ કરીએ તો એ સર્વત્ર ટેકરીઓથી નિમ્નન્નતતરંગિત થયેલી ભૂમિ છે. એની બે ગિરિમાળાઓ-એક ઉત્તર-પૂર્વે અને બીજી દક્ષિણ-પશ્ચિમે–સમાનાંતર રેખાઓએ એ પ્રદેશને કાપે છે. એમાં દક્ષિણપશ્ચિમની ગિરિમાળાના પ્રદેશ પ્રાચીન કાળથી વસાહત અને ઈતિહાસના ક્ષેત્ર જેવા છે. પશ્ચિમ છેડેથી શરૂ થઈ સમુદ્રકાંઠેથી થોડાક માઈલના અંતરે માંગરોળ (મેરઠ)થી નાતિદૂરે એને આરંભ થાય છે, અને પૂર્વે શિહેરની પાસે થઈને ખંભાતના અખાતના જળની દૃષ્ટિમાં એ નમી પડે છે. સૌરાષ્ટ્રના દ્વીપકલ્પને દક્ષિણ ભાગે આવરે એવું “ધનુષ” (arc) કલ્પીએ તો એ પ્રદેશમાં વધારેમાં, વધારે ઊંચાઈઓ છે. આ દક્ષિણપૂર્વ વિસ્તરતી ગિરિમાળામાં સૌથી ઉન્નત ગિરનાર છે, દરિયાની સપાટીથી ૧૧૭ મીટર (૩૬૬૬ ફૂટ) ની ઊંચાઈવાળો. ગીરની ટેકરીઓમાં દરિયાખેડુઓને જમીનની નિશાની તરીકે દેખાતે, નંદીવલે પણ ધ્યાન ખેંચે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૪] મોર્યકાલથી ગુપ્તકાલ [મ. પ્રાગૃતિહાસકાલથી જે કોઈ માનવ-વસાહત સૌરાષ્ટ્રમાં સ્થપાઈ હશે તે આ દક્ષિણ વિભાગમાં છે. યાદવોનું આશ્રયસ્થાન પણ એ વિભાગ જ બને છે. એ જ વિભાગને ગિરનાર પણ ઈતિહાસ અને ધર્મનું ક્ષેત્ર બન્યો છે.૨૪ આપણે જોઈએ છીએ કે “વસુદેવહિંડી,' (આશરે ઈ.સ.ને પાંચમે સેકે) નામના જૈન કથાગ્રંથમાં ચડતી પડતી અનુભવતા એક સમુદ્રવેપારી ચારુદત્તની કથા છે. ૨૫ એ પ્રિયંગુપટ્ટણ (ઘણું કરીને બંગાળમાં) થી વહાણ ભરી નાવિકે અને નોકરે સાથે “રાજશાસનથી પટ્ટો” મેળવી વેપાર અર્થે નીકળી પડે છે. જલમાર્ગે જતાં એને લેક (જગત) જલમય દેખાય છે. ચીન સ્થાનમાં વાણિજ્ય કરી સુવર્ણભૂમિ (સુમાત્રા કે બર્મા), કમલપુર (કબુજ), યવનદીપ વિદીપજાવા), અને સિંહલથી વળાંક લઈને (વરું ને) પશ્ચિમે બબર (બર્બોરિ કેન), યવન( સિકંદરિયાનું બંદર)માં આઠ કેટિ ધન પેદા કરી સમુયાત્રા કરતો સૌરાષ્ટ્રકૂલેથી ( કિનારેથી) જતાં, કિનારે દેખાય છે તેવામાં વાવાઝોડું થતાં, એનું વહાણ નષ્ટ થઈ જાય છે. એક પાટિયાને આધારે તરતાં તરતાં સાત રાત મોજાંએમાં અથડાતે કુટાતે એક “ઉંબરાવઈવેલા” (ઉંબરાવતીની કિનારાપટી)માં એ ફેંકાઈ આવે છે. ખારા પાણીથી સફેદ શરીરવાળો એ એક જાળા (કુડંગ) નીચે વિસામે લેતા હોય છે ત્યાં એક ત્રિદંડી આવી એને પોતાના મઠમાં લઈ જાય છે અને એ ત્રિદંડી સુવર્ણરસની લાલચ આપી એને હિંસક પશુઓથી ભરેલી અટવીમાં લઈ જઈ પર્વતની ગુફામાં ઘાસથી ઢંકાયેલા કૂવામાં ઉતારે છે. ચારુદત્ત રસકુંડમાંથી ત્રિદંડીની તુંબડી ભરી લઈ દેરડી હલાવે છે એટલે ત્રિદંડી તુંબડી “ઉપર ખેંચી લઈ ચારુદત્તને લટકતો રાખે છે. કૂવામાંથી એક ને વળગી એ ઉપર આવે છે. ત્યાંથી નાસીને વનમાં ભટકતો “ચતુષ્પથ” (જ્યાં ચાર માર્ગો ભેગા થાય તેવું સ્થાન) દેખાતાં ત્યાં જાય છે અને ત્યાં એને એને જૂનો સંબંધી રુદ્રદત્ત મળે છે. રુદ્રદત્ત એને ઉત્સાહ આપી ફરી વેપાર કરાવવા “રાયપુર” લઈ જાય છે અને ત્યાંથી એક સાથેની સાથે “સિંધુસાગરસંગમનદી”ને ઓળંગી ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, ત્યાદિ. આમ આ કથા સૌરાષ્ટ્રના દરિયાના તેફાનની ઝાંખી કરાવે છે. એમાં “સૌરાષ્ટ્રકૂલ'', એના ઉપર “ઉંબરાવતીલા', “રાયપુર” અને “સિંધુસાગરસંગમનદી”ના નિર્દેશે સૌરાષ્ટ્રની સમુદ્રકાંઠાની ભૂગોળનો ખ્યાલ આપે છે. ઉંબરાવતીવેલા એ વેલાકુલ વેરાવળ હોય અથવા પાસેના વન અને ડુંગરને ઉલ્લેખ જતાં ગીરમાં આવેલ નંદીવેલા પાસેને સમુદ્રકાંઠે હેય. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પહેલું પાટનગરઃ ગિરિનગર [૫. આપણે જોઈશું કે સાતમી સદીમાં આ પ્રદેશમાં આવેલે ચીની યાત્રી યુઅન ક્વાંગ નેધે છે કે “સુરઠ”(સુરાષ્ટ્ર)ની રાજધાનીને પ્રદેશ “સમુદ્રકાંઠે જતાં ધોરી માર્ગ ઉપર હોવાથી ત્યાંના વાસીઓ સમુદ્રને ઉપયોગ કરે છે. અને ધંધે વેપારીઓ છે.” હરિવંશ જ્યાં ગિરિપુર હવાને નિર્દેશ કરે છે ત્યાં ગિરિનગર હેવાના પુરાવા ઈતિહાસ પ્રમાણિત છે, પરંતુ ઇતિહાસકાલમાં ઠારકા પાટનગર રહ્યું કે ગિરિનગર થયું એ પ્રશ્નને પણ વિચાર કરવો જોઈએ. ડો. મોતીચંદ્ર જૈન અનુકૃતિમાં ગણાવેલા સાડા પચીસ દેશને મૌર્ય સામ્રાજ્યની “ભુતિઓ” ગણે છે. સદ્ગત ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ આ અભિપ્રાયનું સમર્થન કરે છે, પરંતુ આ ગણનામાં “મગધો "ની રાજધાની રાજગૃહ કહી છે અને મૌર્યકાલમાં અને એ પહેલાં મગધની રાજધાની રાજગૃહથી પાટલિપુત્ર આવી ગઈ હતી એને ખુલાસે ડે. મોતીચંદ્ર એવો કરે છે કે મૌર્ય યુગમાં પણ રાજગૃહનું ધાર્મિક અને રાજનૈતિક મહત્ત્વ રહ્યું હતું, અર્થાત મગધની. રાજધાની પાટલિપુત્ર થયા છતાં જૈન અનુશ્રુતિમાં રાજગૃહ જ મુખ્ય નગર રહ્યું, પરંતુ તેઓ કહે છે કે પ્રાચીન સુરાષ્ટ્રની રાજધાની ધારવતી હતી તે જેમની તેમ રહી હતી. ૨૭ અર્થાત મૌર્યકાલમાં પણ સુરાષ્ટ્રની રાજધાની હારવતી હતી, પણ જે ખુલાસો રાજગૃહ અને પાટલિપુત્ર માટે ચાલે એ ઠારવતી અને ગિરિનગર માટે પણ ન ચાલે ? અર્થાત ઠારવતીનું ધાર્મિક મહત્ત્વ રહ્યું, પણ રાજધાની ગિરિનગર બન્યું. છે પરંતુ આવી રીતે અનુભૂતિને ઘટાવવી પડે એના કરતાં એમ ધારવું વધારે ઉચિત છે કે મૌર્યકાલ પહેલાંના કાલની પરંપરા એમાં છે. પછી થયેલા. ઇતિહાસીય પરિવર્તન પ્રમાણે એ અનુકૃતિ બદલાઈ નથી. ૨. મૌર્યકાલીન ગિરિનગર ગિરનાર-જૂનાગઢમાંના ત્રિલેખ શૈલ પરના અભિલેખોમાંથી અહીં ગિરિનગર પૂરતા ઉલ્લેખ જોઈએ. રુદ્રદામાન અભિલેખ ઈ. સ. ૧૫૦ પછી તુરત જ કોતરાયેલું છે. ૨૮ એની પહેલી પંક્તિમાં જ ફરું તારું સુરને નિરાશાત્ (આ સુદર્શન તળાવ ગિરિનગરથી) એ રીતે એમાં ગિરિનગર અને સુદર્શન તળાવના ઉલ્લેખ છે. અભિલેખની પાંચમી પંકિતમાં ગિરિ ઊર્જયતને નિર્દેશ છે. અને પંક્તિ પ૬માં સુવર્ણ. Page #83 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. સિક્તા વિલાસિની અને પલાશિની નદીઓનાં નામ છે. એ ઉપરાંત બીજી નદીએને સામાન્ય ઉલ્લેખ “પ્રભૂતિ”થી કર્યો છે. ૨૯ જૂનાગઢમાં બાવા યારાના નામથી ઓળખાતા મઠ પાસે જૂનાગઢથી પૂર્વમાં આવેલી ગુફાઓના જૂથ સામેના એક ભોંયરામાંથી ક્ષત્રપ જયદામાના પત્રના અર્થાત રુદ્રદામાના પુત્રના સમયના મિતિ વિનાના અભિલેખની ત્રીજી પંક્તિમાં “નિરે” (ગિરિનગરમાં) એ નિર્દેશ છે.૩૦ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તને લેખ ઈ.સ. ૪૫૮ ની સાલન છે. એમાં ૨૦ મા અને ૩૮ મા શ્લોકમાં સ્થળને નિર્દેશ “નગર” શબ્દથી કર્યો છે. ૩૧ “નગરથી અહીં “ગિરિનગર' જ ઉદ્દિષ્ટ છે એમાં શંકા નથી. રાજધાનીઓ કે મોટાં શહેરોને ફકત “નગર” કે “પત્તન” કે “પાટણ” કહેવાના પ્રધાતનું એ સૂચક છે. આ અભિલેખમાં શ્લોક ૨૮ માં રેવતક” અને બ્લેક ૨માં “ઊર્જયત' નામ પ્રયોજાયું છે. રૈવતકમાંથી નીકળેલી નદીઓ માટે “પલાશિની સિકતા વિલાસિની' એવો શબ્દપ્રયોગ છે. કેટલાક આમાં પલાશિની અને સિકતાવિલાસિન (સુવર્ણસિકતા) એવી બે નદીઓ ઘટાવે છે, તો કેટલાક “સિકતાવિલાસિની'ને પલાશિનીનું વિશેષણ ગણે છે, પરંતુ પૂર્વાપર પંક્તિઓમાં આપેલ બહુવચનના પ્રયોગો જોતાં અહીં પલાશિની, (સુવર્ણ)સિકતા અને વિલાસિની, એ ત્રણ નદીઓ ઉદ્દિષ્ટ હેવી સંભવે છે.૩૧ મહોદધિને વર્ષાગમથી થયેલ મહેશ્વમ જોઈને પ્રિયેસુ (પ્રિય પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા) ઊર્જયતે તીરાંત ઉપર ઊગેલાં અનેક પુષ્પોથી શોભિત એવો નદીમય હસ્ત જાણે પ્રસારિત કર્યો (શ્લેક ૨૯)૨૨. આમાં નોંધવા જેવું એ છે કે -ઊર્જત વર્ષથી થયેલા મહોદધિને મહેન્દ્રમ જુએ છે, અને પ્રિય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પિતાને પુષ્પાભિત નદીમય હસ્ત લંબાવે છે. ઊર્જાયત ઉપરથી મહેદધિ દેખાતું હોય તો કવિ આવી કલ્પના કરે. આમ આ અભિલેખો ઈસાના બીજા સૈકાથી ઈસ. ના પાંચમા સૈકા સુધી ગિરિનગરને ઊર્જયત અને રૈવતક ગિરિઓના સાંનિધ્યમાં નિશ્ચિત કરે છે. (હરિવંશનું ગિરિપુર પણ ત્યાં જ હતું.) આ બે નામે ઊર્જયત અને રૈવતક એક જ ગિરિને સુચવે છે કે બે ગિરિ એને એ એક ચર્ચાસ્પદ મુદ્દો બન્યા છે. કેટલીક બ્રાહ્મણ અને જૈન અનુકૃતિઓ બંને નામ એક ગિરિ માટે વાપરતી લાગે છે. આચાર્ય હેમચંદ્ર “અભિધાનચિંતા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પહેલુ. પાટનગર: ગિરિનગર [ ૪૦ મણિમાં ઉબ્નયા રૈવત્ત: (૪-૯૭) કરી બંનેને એક જ ગણે છે, પરંતુ કદપુરાણના પ્રભાસખંડના વસ્ત્રાપથ-માહાત્મ્યના ઉલ્લેખા તેમજ બીજા પુરાણાના ઉલ્લેખા આ ખે નામ એ ગિરિએ માટે વાપરે છે એમ સ્પષ્ટ તાપ નીકળે છે.૩૩ રકદગુપ્તને અભિલેખ એ નજીકના પહાડા માટે એ નામ વાપરે છે એમ માનવું ઉચિત લાગે, પણ રુદ્રદામાના અભિલેખ સુવર્ણસિકતા અને પલાશિની ઊયત્માંથી નીકળે છે એમ સૂચવે છે, જ્યારે સ્ક ંદગુપ્તના અભિલેખ પલાશિની રૈવતકમાંથી નીકળે છે એમ સૂચવે છે. આ વિરોધને પરિહાર એમ થઈ શકે કે રુદ્રદામાના સમયમાં એ બધા પહાડા ઊયત્ નામે પ્રસિદ્ધ હશે અને સ્કંદગુપ્તના સમયમાં એ પહાડે! માટે એ નામેા પ્રચલિત હશે. રુદ્રદામાના ગિરિનગરના અભિલેખ પ્રતિહાસ માટે મહત્ત્વની ખીજી કેટલીક ઘટનાએની નોંધ લે છે. સુદર્શન તળાવને પૂર્વ વૃત્તાંત આપતાં એ લેખને રચયિતા કહે છે કે મૌ` રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય (સાળા, પ્રાંતિક સૂક્ષ્મા) વૈશ્ય પુષ્પગુપ્તે કરાવેલુ, અશાક મૌર્યના યવનરાજ તુષાફે ઋષિષ્ટાય (અર્થાત્ શાસન નીચે લઈને) પ્રણાળીએથી અલંકૃત કરેલું અને એણે (તુષાફે) રાજાને અનુરૂપ ‘‘ વિધાના ’’(રચના) કરાવેલી (૫.૮-૯). આ બે નિર્દેશાથી આ સ્થાન મૌર્ય ચંદ્રગુપ્ત (લગભગ ઈ.પૂ. ૩૨૨-૨૯૮) અને એના પૌત્ર અશાક (લગભગ ઈ.પૂ. ૨૭૩-૨૩૭)ની આણુમાં હતુ એ સ્પષ્ટ થાય છે. મૌર્ય કાલમાં આનત-સૈારાષ્ટ્રનું શાસન-નગર કયાં હશે એને સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ ચ ંદ્રગુપ્તે આ સ્થળે સુદર્શન કરાવ્યું અને અશોકે એને સુદૃઢ કરી પ્રણાળીઓથી અલકૃત કર્યું... એ ઉપરથી અનુમાન કરી શકાય છે કે મૌર્ય યુગમાં પણ ‘ ગિરિનગર ’ગુજરાતનું અધિષ્ઠાન હતું. સાથી પ્રબળ પુરાવેા એ છે કે અશોકે પેાતાની ધર્મલિપિએના જાહેરનામા માટે આ સ્થળને પસંદ કર્યુ,૩૪ . ભારતના પ્રાંચીન તિહાસના તજ્જ્ઞા એવેા મત ધરાવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યે પેાતાના વિશાળ સામ્રાજ્યના યેાગ્ય વહીવટ માટે એની અલગ અલગ પ્રદેશામાં વહેંચણી કરી હતી. આ વ્યવસ્થા-પદ્ધતિની પ્રેરણા એને ઈરાનના હખામની શહેનશાહેાની શાસનપ્રણાલીમાંથી મળી હતી એમ ધારવામાં આવે છે.૩૫ અશાકના અભિલેખામાં તે। પ્રાદેશિક શાસનવ્યવસ્થાના સ્પષ્ટ ઉલ્લેખા છે.૩૬ ભારતના પૂર્વ ભાગમાં આવેલા પાટલિપુત્રના સમ્રાટે દક્ષિણપશ્ચિમે મહત્ત્વનુ ૨-૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ [×. શાસન-અધિષ્ઠાન ઉજ્જયિનીમાં રાખતા, અને એની દક્ષિણ-પશ્ચિમે આન-સુરાષ્ટ્ર માટે શાસન-અધિષ્ઠાન ગિરિનગર રાખતા. આ યાજના યવનેા ક્ષત્રા અને ગુપ્તોના કાલ દરમ્યાન પણ ચાલુ રહી લાગે છે; ૪૯] ચંદ્રગુપ્ત મૌર્યે પુરાણ-પ્રસિદ્ધ હારવતીને બદલે ગિરિનગરને પેાતાનું શાસનનગર બનાવ્યું એમાં એ પેાતાના પ્રદેશના અનુભવને અનુસર્યા હાય એમ લાગે છે. પાટલિપુત્રમાં વસતા એ સમ્રાટની નજર આગળ એવુ ગિરિત્રજ (રાજગૃહ) હતું. ગિરિત્રજ એટલે ગિરિઓને વાડા. સારાષ્ટ્રમાં આવું સ્થાન ચંદ્રગુપ્તને અથવા એના અધિકારી પુષ્પગુપ્તને ઊયત્ અને સમીપના ગિરિએના વાડામાં સૂઝે એ સંગત છે. હરિવ ંશની અનુશ્રુતિનુ તથ્ય સ્વીકારીએતે એ ભોંયે ગિરિપુરને ‘ગિરિનગર' બનાવ્યું એમ માની શકાય. જૂની વસાહતા ઉપર કે પાસે નવી વસાહત વસાવાની પ્રણાલી ખ઼તિહાસ-પ્રસિદ્ધ છે. 16 જનપદ વસાવવાની બાબતની ચર્ચા કરતાં કૌટિલ્ય૩૭ ‘ ભૂતપૂર્વ ’’ એટલે કે જ્યાં પહેલાં વસવાટ હાય ત્યાં પણ જનપદ વસાવવાના વિકલ્પ આપે છે.૩૮ ચંદ્રગુપ્તે કે એના અધિકારીએ ગિરિપુર પાસે કે એની ઉપર · ગિરિનગર ’ વસાવ્યુ` હોય કે તદ્દન નવુ ગિરિનગર વસાવ્યું હોય તેા એમાં પણ કૌટિલ્યનુ સમર્થાંન છે. એ જાત જાતના દુર્ગાના વિધાનની ચર્ચા કરતાં “ પાત દુર્ગં ''ની સૂચના કરે છે. આવા દુર્ગી પ્રસ્તર એટલે કટક-શિલાઓને—“ ગુહા ” એના હાય. અહીં ગુહાના અર્થ સાદી ગુફા નથી લાગતા, પણ ગિરિમાંની અંદરની ખાણા કે એવા ગૃહન કરે-સંતાડે તેવા પ્રદેશ, (અંગ્રેજીમાં જેને ravine કહી શકાય તેવું સ્થાન હોય) એમ લાગે છે. નદીદુર્ગા અને પતદુ જનપદના સંરક્ષણનું સ્થાન છે.૩૯ ܙܙ કૌટિલ્યે . “ સમુદય ''ના સ્થાનની—સ્થાનીયની રચના વિશે જે કહ્યું છે તે ગિરિનગરને ઠીક લાગુ પડે એવુ છે. સમુદય-સ્થાન એટલે રાજ્યાધિકારસ્થાન, (Seat of Sovereigns) અને સ્થાનીય એટલે કિલ્લાવાળી રાજધાની (Fortified Capital) એવા શામ શાસ્ત્રી અ કરે છે.૪૦ આવુ સ્થાનીય જનપદની મધ્યમાં હાવું જોઈ એ, ગિરિનગર એ સૌરાષ્ટ્ર જનપદની લગભગ મધ્યમાં ગણાય. સ્થાનીયતું નિવેશન વાસ્તુવિદ્યા કે વાસ્તુવિદે પ્રશસ્ત ગણે તેવા દેશમાં, નદીઓના સંગમસ્થાને અથવા ન સુકાતું હાય તેવા હદના અંકમાં અથવા કુદરતી સરોવર ૐ માનવરચિત તળાવના અંકમાં કરવુ. એને આકાર ગાળ હાય, લંબચોરસ હાય અથવા ચારસ હાય. વાસ્તુની આવશ્યકતા પ્રમાણે (વાસ્તુવશે), અને જ્યાં પાણી Page #86 -------------------------------------------------------------------------- ________________ [૪૯ ૩જુ], પહેલું પાટનગર ગિરિનગર ડાબેથી જમણે હોય (કક્ષળોમ્) અને જ્યાં સ્થલમાર્ગ અને જલમાર્ગ આવતા હોય તેવું પણ્ય-પુટભેદન હોય એટલે કે માલના પૂડાએ જ્યાં ઊઘડતા હોય તેવું બજાર અથવા જે આવું વાણિજ્ય વેપાર માટે અનુકૂળ હોય તેવું એ સ્થાનીય હોય.૪૧ માનસાર (ઈ.સ. ૫૦૦ થી ૭૦૦ ના ગાળામાં) જે સાત પ્રકારના દર્ભો ગણાવે છે તેમાં સૈ પ્રથમ ગિરિદુર્ગ છે. આ ગિરિદુર્ગના ત્રણ પ્રકારે છે : પર્વતોથી આવૃત મધ્યમાં, પર્વતની સમીપમાં અને પર્વતના અગ્ર પ્રદેશમાં ૪ર ગિરિનગર જો ગિરિત્રજના ધોરણે સ્થપાયું હોય તો એ કદાચ પહેલા પ્રકારન–પર્વતોથી આવૃત મધ્યમાં એવો ગિરિદુર્ગ હોય. માનસાર પ્રમાણે નગરનું નાનામાં નાનું માપ ૧૦૦ x ૨૦૦ દંડ અર્થાત ૪૦૦ ૪ ૮૦૦ હસ્ત (cubit) અને મોટામાં મોટું માપ ૭૨૦૦ x ૧૪૪૦૦ દંડ અર્થાત ૨૮,૮૦૦ ૪ ૫૭,૬૦૦ હસ્ત આપવામાં આવ્યું છે.૪૩ ગિરિનગરના અવશેષો હજી પૂરતા પ્રમાણમાં શોધાયા નથી, અને જે શોધાયા છે તે ઉપરથી એ કયા પ્રકારનો ગિરિદુંગ હશે, એનો વિસ્તાર કેટલે હશે, એ ગાળ, ચોરસ, કે લંબચોરસ હશે એ ચોકકસ કહી શકાતું નથી.૪૪ પરંતુ ત્યાં સ્થલમાગે અને જલમાર્ગે વેપાર ચલાવતું વાણિજ્યકેન્દ્ર હતું એનાં સૂચનો આપણને મળે છે. એ પ્રદેશમાં કુદરતી સરેવર હશે કે નહિ એ પણ આજે કહી શકાય નહિ, જેવું કે આબુ ઉપર નખી સરોવર છે કે નૈનીતાલમાં તેની સરોવર છે; પરંતુ જેમાં પાણી ન સુકાય તેવું તડાગ તો ચંદ્રગુપ્ત કરાવ્યું હતું, કદાચ સેતુ (બંધ) બાંધીને, અને એ રીતે એણે એ ઊણપને પૂરી કરી. સેતુ બાંધીને બનાવેલા આ તળાવને લાભ નહેર દ્વારા ખેતીને મળતો હતો. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ બાબતમાં સ્પષ્ટ આદેશ આપે છે: “તુવા: સનાં ચનઃ નિત્યાનુષ તો fહ વર્ષગુણામઃ સેતુવાપુ સેતુબંધ સસ્પેની યોનિ છે, અર્થાત સેતુબંધથી અનાજ ઉત્પન્ન થાય છે. સેતુથી થયેલી વાવણને વરસાદના ગુણને પણ લાભ મળે છે.૪૫ આ સેતુબંધની વ્યવસ્થા રાજ્ય કરતું એટલે એના ઉપર કર લેવાતો. સમાહર્તાએ (એટલે આજના રેવન્યૂકલેકટરે) દુર્ગ, રાષ્ટ્ર, ખાણ, વન, વ્રજ, વણિકૃપથ ઉપર જેમ કર ઉઘરાવવાની નજર રાખવાની તેમ સેતુ ઉપર પણ રાખવાની.૪૧ ઇ–૨-૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર અમિત્રન (લગભગ ઈ. પૂ. ર૯-૨૭૩) પાટલિપુત્રના સિંહાસને વિરાજે છે. ગિરિનગરના ઈતિહાસમાં એને નિર્દેશ એક બૌદ્ધ પાલી અનુકૃતિના કારણે કરવો જરૂરી છે. પતવર્યું અને એની ટીકા પરમત્યદીપની સુરના એક રાજા નામે પિંગલની કથા આપે છે : “એ બિંદુસારના રાજ્યના સોળમા વર્ષમાં ગાદીએ આવ્યો. એને નંદક નામે સેનાપતિ હતો, જેણે પિંગલને કોઈ એક “સ્થિરિટ્ટિ' (નાસ્તિક દષ્ટિ-દર્શન)માં શ્રદ્ધાવાળો કર્યો હતો. પિતાના નવા દર્શનના ઉલ્લાસમાં એણે પાટલિપુત્રના સમ્રાટ ધર્માશિકને પોતાના મતમાં લાવવાનો વિચાર કર્યો અને મોટી સેના સાથે એ પાટલિપુત્ર ઊપડો (પિંપો ના ધમ્માણો ગો ગોવા વાતું જતો), પણ એનું પરિણામ એ આવ્યું કે પિંગલ પોતે જ અશોકના બૌદ્ધ ધર્મમાં આસ્થાવાળે થયો.૪૭ બિંદુસાર પછી અશોકના શાસન નીચે આનર્ત-સૈરાષ્ટ્ર આવે છે એના બે પુરાવાઓને ઉપર નિર્દેશ થયો છે: ૧. ગિરનારની કટકશિલા ઉપર દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાની ધર્મલિપિઓ અને ૨. રદ્રદામાન અભિલેખ. અશોકના ગિરિનગરને અધિકારી યવનરાજ તુષાર્ફ હતો. એણે ચંદ્રગુપ્ત કરાવેલા તળાવને પ્રજાળીઓથી અલંકૃત કર્યું હતું અને રાજાને અનુરૂપ એ તળાવની રચના કરી હતી એનો નિર્દેશ ઉપર થયે છે. ભડાવંશની અનુશ્રુતિ પ્રમાણે અપરાંત–જેમાં આનર્ત રાષ્ટ્ર-લાટ સમાવેશ થાય,–તેમાં ધર્મપ્રચાર કરવા માટે ધર્મરક્ષિતને મોકલવામાં આવ્યો હતો, જે પણ યવન હતો.૪૮ ગિરિનગરમાં ઈ.પૂ. ત્રીજા સૈકામાં થયેલી ધર્મઘોષણામાં મહત્ત્વ તે સાદા સદાચારને આપવામાં આવ્યું છે. ભારતવર્ષની બધી દિશાઓમાં અશોકની આ ધર્મલિપિઓ કોતરાયેલી છે. એનું પરિણામ લોકજીવન ઉપર વિચારીએ તો એમાં ભારતીય સંસ્કૃતિની એકતાનું મહત્ત્વવાળું કારણ દેખાશે. ગુજરાતમાં વસેલી પ્રજાઓને સાંસ્કૃતિક ઈતિહાસ જોઈએ તે એમાં પશુદયા અને ધર્મસહિષણુતા એ બે લક્ષણો તરી આવશે. એનો અર્થ એવો નથી કે ત્યાં પ્રાણી-હિંસાને કે પંથકલોને સર્વથા અભાવ હતો. આવું તો માનવસમાજમાં બનવું દુષ્કર! પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં સમવાયો gવ સાધુ (ધર્માિિપ ૧૨) (સાથે મળીને રહેવું) એવું લઢણ કંઈક સમજાય છે. એમાં અશોકની ધર્મલિપિઓને કેટલે હિસે હશે એના સીધા પુરાવા તે મળે નહિ, પણ પ્રજાઓના સામાજિક-સામૂહિક જીવનમાં આવા સંસ્કારો એક વાર રાજશાસનથી કે ધર્મશાસનથી પડી ગયા હોય તે જાયે-અજાયે એ પ્રજાને વારસો થાય છે Page #88 -------------------------------------------------------------------------- ________________ 8 જુ]. પહેલું પાટનગરઃ ગિરિનગર [૫૧ અને એવો વારસો સાચવવામાં પ્રજાની પ્રકૃતિ તેમજ વાણિજ્ય આદિ વ્યવસાય અને કુદરતી બળે પણ મદદ કરે છે. - ગુજરાતમાં અશોકના શાસનથી બૌદ્ધ ધર્મને પ્રભાવ વધતો ચાલે તેમ એના પૌત્ર સંપ્રતિના શાસનથી જૈન ધર્મને પ્રભાવ થતો દેખાય છે. એને સૈરાષ્ટ્રને ફરીથી સર કરવો પડ્યો એ નિશીથચૂર્ણિમાં આપેલી જૈન અનુશ્રુતિથી (તેના સુવિયો વધા મિત્ર વિચા) જણાય છે. સંપ્રતિ ઉજયિનીમાં યુવરાજ હતો ત્યારે આ પ્રદેશ ઉપર પોતાની સ્વતંત્ર સત્તા ફરી સ્થાપિત કરી હશે એ ઇતિહાસવિદ મુનિ શ્રી કલ્યાણવિજયજીને મત છે.* બૃહકલ્પસૂત્ર ઉપરના શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણકૃત ભાષ્યમાં બે સ્થળે નિર્દેશ છે (ગાથા ૨૯૨-૨૯૮: પૃ. ૮૭: અને ગાથા ૩ર૭૫-૩૨૮૯: પૃ. ૯૧૭કર૧) તેમાં સંપ્રતિએ જૈન ધર્મને પ્રચાર કેવી રીતે કર્યો એનું વર્ણન છે (ગા. ૩૨૮૩, ૩૨૮૯, પૃ. ૯૨૮-૨૫). આ અનુકૃતિઓને વણને આચાર્ય હેમચંદ્ર પરિશિષ્ટ પર્વ(સર્ગ ૧૧)માં સંપ્રતિની કથા આપી છે તેમાં વિશેષમાં એમ કહ્યું છે કે સંપ્રતિએ ત્રિખંડ ભરતક્ષેત્રને જિનાયતનોથી (જિનમંદિરેથી) વૈતાઢય પર્વત સુધી મંડિત કર્યું (લે. ૬૫). સંપ્રતિએ શત્રુંજય પર તથા ભરુકચ્છમાં જૈન મંદિર બંધાવ્યાં એવું “વિવિધતીર્થકલ્પ” તથા “પ્રભાવચરિત” જણાવે છે.પ૦ ગિરનાર ઉપરનાં મંદિરો પણ સંપ્રતિએ પહેલાં બંધાવ્યાં એવી જેમાં કિંવદંતી છે. ૩. અનુમૌર્યકાલીન ગિરિનગર મોર્યો પછી પાટલિપુત્રમાં શુંગોનું આધિપત્ય જેવામાં આવે છે. આનર્ત કે સૌરાષ્ટ્ર ઉપર શુંગેનું આધિપત્ય હશે કે નહિ એના સીધા પુરાવા નથી, પરંતુ કાઉસેસ એમ માને છે કે સૌરાષ્ટ્ર ઉપર પણ એમનું આધિપત્ય હશે. ૫૧ પરંતુ એ પછી યવનોનું (બૅફટ્રિયાના ગ્રીકનું) આધિપત્ય સ્રરાષ્ટ્ર ઉપર ચેમ્બુ દેખાય છે.પર " અહીં એટલું જ નોંધવું પ્રાપ્ત થાય છે કે જે બેકટ્રો-ગ્રીક સિક્કાઓ યવનનું સૈરાષ્ટ્ર આદિ પ્રદેશમાં આધિપત્ય હોવાનું સૂચવે છે તે ઠીક ઠીક સંખ્યામાં જૂનાગઢના અર્થાત પ્રાચીન ગિરિનગરના સાંનિધ્યમાં મળ્યા છે. આવા સિક્કાઓને એક મેટા રાશિ–અપલદતના ત્રાંબાના સિક્કાઓને–ઈસ. ૧૮૮૨માં એક ખેડૂતને માટીના ઘડામાંથી મળે હતો.૫૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ પર] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. રાજાધિરાજ અપલદતના, જૂનાગઢમાંથી મળેલા, રાશિમાં બે પ્રકાર છેએક ચેરસ અને બીજે ગોળ અને મોટે. ચોરસ સિક્કાની ચત્તી બાજુએ ઊભેલા એપોલેની આકૃતિ છે, જેના જમણે હાથમાં તીર છે. મથાળે અને આજુબાજુ ગ્રીક લખાણ છે, જેનો અર્થ થાય છે “રાજા ત્રાતા, પિતૃપ્રેમી (Father-Lover) અપલદતનો.” પાછલી બાજુએ ઍપલનું ત્રિપાઈ (Tripod), એક મૅને ગ્રામ સાથે ડાબી બાજુએ ખરોષ્ઠી અક્ષર “ર” અને મુદ્રણ પછી પ્રાકૃતમાં મારગર ત્રતરસ માતા છે. ગાળ સિકકાઓની ચત્તી બાજુ રસ જેવી જ મુદ્રિત છે. પાછલી બાજુએ એપોલેનું ત્રિપેઈજેની જમણી–ડાબી બાજુએ ખરેણી-પ્રાકૃતમાં અને આજુબાજુ ગોળ મુદ્રણ મહીરાના ત્રતરસ અતિરે છે.૫૪ પેરિપ્લસને લેખક (ઈ.સ. ૭૦) કહે છે કે આજ દિન સુધી ગ્રીક લખાણવાળા અપલદત અને ૫ મેનના સિકકાઓ બરૂગઝ(ભરૂચ)માં પ્રચારમાં છે. આ જ લેખક સુરાષ્ટ્રને (Surastrene) અર્થાત સુરાષ્ટ્રનું વર્ણન કરતાં કહે છે કે “આ ભાગમાં આજ દિન સુધી સિકંદરની ચડાઈનાં સ્મારકે, જૂનાં મંદિર, છાવણીઓના પાયા, અને મોટા કૂવાઓ વિદ્યમાન છે.” હવે ઇતિહાસ કહે છે કે આટલે સુધી સિકંદર આવ્યા જ ન હતો, એટલે આ કથનમાં નિર્દિષ્ટ મંદિર, છાવણીઓ અને કૂવાઓ સૈરાષ્ટ્રમાં બેકિટ્રયન-ગ્રીક આધિપત્યના અવશેષ છે એમ માનવામાં આવે છે.પ૬ પેરિસને લેખક (ઈસ. ૭૦) સુરાષ્ટ્રની રાજધાનીનું નામ મિનનગર આપે છે. . ગે.નો લેખક કહે છે કે પંડિત ભગવાનલાલ ઇંદ્રજી એમ ધારતા હતા કે “ગિરિનગર” ને ભૂલથી “મિનનગર” લખ્યું છે. પ૭ ટેલેમી (Ptolemy)ની ભૂગોળમાં ઉલ્લેખ છે કે સોરઠ અને મોનોપ્લેસમ અથવા માંગરોળ(સેરઠ)ના અંદરના ભાગમાં મિનનગર છે. આ બતાવે છે કે જૂનાગઢ કે ગિરનાર “મિનનગર” નામે પણ જાણીતાં હતાં. આ નામ “મિને” ઉપરથી પડ્યું હોય કે મિનેન્ડરના “મિન” ઉપરથી પડ્યું હોય, પરંતુ મિનનગર’ તો અન્યત્ર છે, એટલે લેમીને “અગ્રિનગર” એ કદાચ ગિરિનગર હેય એવી અટકળ કરવામાં આવે છે.૫૮ ગિરનાર મહાત્મમાં નિર્દિષ્ટ મણિપુર એ મિનનગરનું સૂચક છે એવું સૂચન જેકસને કર્યું છે.પ૯ આ બધી અટકળોમાં છે. ભગવાનલાલ ઇંદ્રજીની અટકળ વધારે બંધબેસતી લાગે છે. અશોકને સૈારાષ્ટ્રને અધિકારી યવન તુષાફ ગિરિનગરમાં જ શાસન કરતા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પહેલું પાટનગર ગિરિનગર [૫૩ હતા, એની સાથે બીજા યવને પણ ગિરિનગરમાં હોય, એ કાયમી રહ્યા હોય એ સ્થિતિ પ્રાપ્ત છે. બેકગ્રીકેને ગિરિનગર પરિચિત હતું અને તેથી એમના રાજાઓએ પણ ગિરિનગરને પિતાના શાસન-નગર તરીકે ચાલુ રાખ્યું હોય. એમના સિક્કાઓમાંથી એમ લાગે કે આ યવન રાજાઓ આર્ય સંસ્કૃતીકરણની” પ્રક્રિયામાં હતા, અને મિલિન્દાનન્દ્ર) તે પરમ બૌદ્ધ થઈ ગયો હતો. - જેમ મિનનગર “મિને”નું કે મેનન્દ્રનું નગર કલ્પી ગિરિનગરનું યવનકાલમાં બીજું નામ પડ્યાની કલ્પના કેટલાક વિદ્વાનોએ કરી તેમ પ્રો. લાસેન (Lassen) 117411 orta Casita Indiche Alterthum Skande Hi મત જાહેર કર્યો હતો કે “યવનગઢનું ભ્રષ્ટ રૂપ જૂનાગઢ છે. કાઠિયાવાડ ગેઝેટિયરને લેખક એના આ મતનું થોડુંક સમર્થન પણ કરે છે. જે આ નગર પહેલાં ઈરાની કે બૅટ્રિયન સૂબાઓનું અને શાહી વંશનું સ્થાન હોય તો આવી અટકળ એ દલીલ વિનાની ન ગણાય, અને એ ચોકકસ પૂરતી સંભવિત પણ છે, પરંતુ પોતે પુરાતનપુર, પૂર્વનગર, જીર્ણદુર્ગ, જીર્ણગઢ અને જૂનાગઢ એવી આ નગરનાં નામની પરંપરાને સ્વીકારવાના વલણના છે.” પરંતુ આ પરંપરા “જૂનાગઢ” નામ પ્રચારમાં આવ્યું ત્યાર પછીની લાગે છે. દા. ત. ગિરનારમાહાભ્યમાં, आदौ मणिपुरं नाम चन्द्रकेतुपुर स्मृतम् । . . त्रेतायां रैवतं नाम कलौ पौरातनं पुरम् ॥ એટલે જૂનાગઢ નામને ક્યારે અને કેવી રીતે પ્રચાર થયો એ અંગેનાં પ્રમાણે અહીં તપાસવાં એ જરૂરનું છે. જિનપ્રભસૂરિવિરચિત “વિવિધતીર્થકલ્પ'” નામના ગ્રંથમાં રેવતકગિરિકલ્પસંક્ષેપમાં “નુકૂદ”ને નિર્દેશ છે વધારે સ્પષ્ટ ઉલ્લેખ રેવતગિરિકલ્પની વિસ્તૃત વાચનામાં છે. : “તેનપુર पुव्वदिसाए उग्गसेणगढं नाम दुग्गं। तस्स य तिणि नामधिज्जाई। तं जहा-उग्गसेणगढं તિ વા, વંરતું વા, કુળદુ ત વ ા૨ અર્થાત તેજલપુર (તેજપાલે વસાવેલું પુર)ની પૂર્વ દિશાએ ઉગ્રસેનગઢ નામે દુર્ગ છે, તેનાં ત્રણ નામ પ્રસિદ્ધ છે, તે આ - ઉગ્રસેનગઢ, અથવા ખંગારગઢ અથવા જુણદુગ્ગ. જિનભદ્રસૂરિનાં “જુકૂડ” અને “જુદુગ”ને જૂનાગઢનાં પ્રાકૃત નામે ગણી શકાય. જિનભદ્રસૂરિએ “વિવિધતીર્થ કલ્પના ક સમયના લાંબા ગાળામાં રહ્યા છે. આચાર્ય જિનવિજયજી માને છે કે એ રચતાં ઓછામાં ઓછા ત્રીસથી અધિક Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] સૌચ કાલથી ગુપ્તકાલ [ત્ર. વર્ષા જેટલા સમય લાગ્યો હાવા જોઈએ. ગ્રંથની પૂર્ણાહુતિ માટે વિ. સ. ૧૩૮૯ (ઈ. સ. ૧૭૩૨-૩૩)ના નિર્દેશ કેટલીક પ્રતિમાં છે, પરંતુ ગ્રંથના આંતરિક ઉલ્લેખા ઉપરથી આચાર્ય શ્રી જિનવિજયજી અનુમાન કરે છે કે સં. ૧૩૮૯ પછી પણ કેટલાક કા અવશ્ય રચાયા હતા.૬૩ જિનપ્રભસૂરિને માહમ્મદ તઘલકના દરબારમાં માટું માનનું સ્થાન હતું,૬૪ મેાહમ્મદ તઘલકના રાજ્યકાલ ઈ. સ. ૧૩૩૨ થી ઈ. સ. ૧૩૫૧ ના છે. ગિરનારના કિલ્લા એણે ઈ. સ. ૧૩૪૭ માં જીત્યા. આ સંદર્ભોમાં મરહૂમ માલવી અમુઝફર નવી સાહેબનેા ‘જૂનાગઢ' નામ વિશેના મત ચવા યોગ્ય છે. તેએ કહે કે છે: “મારુ માનવું છે કે મેાહમ્મદ તગલકે એ (ગિરનારના કિલ્લા) છતી પેાતાના નામ ઉપરથી એ કિલ્લાનું નામ જૂનાગઢ રાખ્યું હતું, કારણ કે સુલતાનનું નામ મેાહમ્મદ જૂના હતું.” આના સમનમાં પેાતે કહે છે કે મેાહમ્મદ તઘલકને એને (સ્થળેાનાં નવાં નામ પાડવાનેા) ઘણા શાખ હતા, જેમકે દેવગઢને દોલતાબાદ બનાવવાથી એની સાબિતી મળે છે.''૬પ પરંતુ આ પછી મહમૂદ ખેગડાએ આ શહેરને “મુસ્તફાબાદ” એવુ નામ આપ્યું, પણ આ નામ પ્રચારમાં ન રહ્યું. જૂનાગઢ નામ કેમ પ્રચારમાં રહ્યું એનું કારણ નદવી સાહેબ એ આપે છે કે “મારા અભિપ્રાય મુજબ જૂનાગઢ નામના સ્વીકારનું કારણ એક એ પણ છે કે ‘જૂના’ અને ‘ગઢ' બન્ને શબ્દો ગુજરાતી ઝબાનમાં મેાજૂદ છે. ‘જૂના ના અર્થ પુરાણુ અને ‘ગઢ'ના અર્થ કિલ્લા થાય છે. લાકાએ પુરાણા કિલ્લાના અર્થ કરી સામાન્ય રીતે એના ઉપયાગ કર્યાં, કારણ “જૂનાગઢ” પ્રતિહાસામાં (મુસ્લિમ ઇતિહાસે માં) હંમેશાં ગિરનારના કિલ્લાના નામથી આવે છે. જૂનાગઢ શબ્દના પ્રથમ ઉપયેગ ‘તબકાતે અકબરી'માં થયા.'’૬૬ તાત્પ કે તગલક મોહમ્મદ જૂનાએ પેાતાના નામ ઉપરથી આ કિલ્લાનું નામ ‘જૂનાગઢ' પાડયુ’, પણ એ પ્રચારમાં રહ્યું એનું કારણ એ કે લેાકા એને પુરાણા દુગ તરીકે ઓળખતા હતા. અર્વાચીન ગણાતા ગિરનાર માહાત્મ્યમાં પુરાણા પુરના નિર્દેશ છે ઃ आदौ मणिपुरं नाम चन्द्रकेतुपुरं स्मृतम् । त्रेतायां रैवतं नाम कलौ पौरातन पुरम् ॥ ૬૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પહેલું પાટનગરઃ ગિરિનગર [પા પરંતુ એ નોંધવું જોઈએ કે સ્કન્દપુરાણમાંના વસ્ત્રાપથમાહામ્યમાં આવો કેઈ ઉલ્લેખ જ નથી, એમાં તો વામનસ્થલી-વંથળીનું માહામ્ય છે. જિનપ્રભસૂરિના “જુણુકૂડ” અને “જુદુગ'નું સીધું સંસ્કૃત રૂપાંતર તો “જૂર્ણ દુર્ગ” થાય. જૂર્ણ એ “કૂ” ધાતુનું ભૂતકૃદન્તરૂપ છે, અને નૂર એને એક અર્થ ઘરડા થવું એવો પણ થાય છે (હિંસાવચોદાચો રે ૨), છતાં “જૂદુર્ગ” નામના ઉલ્લેખો મળ્યા નથી, જે છે તે “જીર્ણદુર્ગ '' નામના છે. આચાર્ય હેમચંકે “જીર્ણ "ના હું ને પ્રાકૃતમાં વિકલ્પ “ઉ” થાય છે એમ જણાવ્યું છે.૬૮ આ નિયમે “જુણદુગ”નું સંસ્કૃત રૂપાંતર “જીર્ણદુર્ગ” થાય. અભિલેખીય નિર્દેશમાં સં. ૧૩૮૬ (ઈ. સ. ૧૩૩૦) ના મેહર રાજા, ઠપકના હાથસણીના લેખમાં કર્ણદુર્ગનો ઉલ્લેખ છે: મમ પિતૃચ્ચેન નીતુનિવાસિ [ H].૬૯ આ ઉલ્લેખ તગલક મેહમ્મદ જૂના પહેલાને છે. આ ઉપરથી તાત્પર્ય એટલું નીકળે છે કે ઈ. સ. ના ચૌદમા સૈકામાં ગિરનારનો કિલ્લો પુરાણો દુર્ગ કેજૂને દુર્ગ એ નામે લોકમાં જાણતો હતો; અને એને તગલક મોહમ્મદ જનાએ. પોતાના નામ “ના” સાથે જોડી જનાગઢ નામ પાડ્યું હોય અને લોકોની દષ્ટ્રિએ ગુજરાતી અર્થ “જૂનો ગઢ” બંધબેસતો હોઈ જૂનાગઢ નામ પ્રચારમાં રહ્યું હોય. અપલદત બજે આ મુલકનો છેલ્લે શાસક લાગે છે.૭૦ ૪. ક્ષત્રપાલીન ગિરિનગર ગિરિનગરમાં મોના અને યવનો(બેક્ટ્રો-ગ્રીક)ના શાસન પછીના સમયના લગભગ બે સૈકાના ગાળા માટે ગિરિનગરના કે આનર્ત-સૌરાષ્ટ્રના ઇતિહાસ માટે કેઈ સાધને ઉપલબ્ધ નથી. ઈ. સ. ૧૦૦ના અરસામાં ક્ષત્રપનું શાસન આ પ્રદેશમાં હોવાનું જણાય છે. પહેલાં નોંધ્યું છે કે શક ક્ષત્રપોના, જૂનાગઢમાંથી મળેલા, શિલાલેખ એ સ્થળનું નામ “ગિરિનગર' આપે છે, તેમાં કદામાના અભિલેખમાં વર્ષ કર ની માર્ગશીર્ષના કૃષ્ણપક્ષની પ્રતિપદાની તિથિ આપી છે (પં. ૫). ગણતરી મુજબ એ તિથિ ઈ. સ. ૧૫૦ ની ૨૩ મી નવેમ્બર (કે ૨૪મી ઓકટોબર)ના અરસામાં આવે, તેથી આ અભિલેખ ઈ. સ. ૧૫૧ કે ૧૫ર માં કોતરાયે હોવો જોઈએ.૭૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫]. મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પ્રાચીન કાળમાંના ઈતિહાસના સાધન અંગે અહીં એક નેંધ કરવી જરૂરી છે. ચંદ્રગુપ્ત મૌર્યનો સમય લગભગ ઈ. પૂ. ૩૨૨-૨૯૮ અને અશોક મૌર્યને સમય ઈ. પૂ. ૨૭૩-૩૭ ગણાય છે તે અનુસાર રુદ્રદામાના અભિલેખના ઉલ્લેખો ચારસો સાડી ચારસો વર્ષો પછીના ગણાય. રુદ્રદામાના “લેખકે” પાસે આ માટે શાં સાધને હશે ? ચંદ્રગુપ્ત અને અશોકના પિતાના કેઈ અભિલે આ બાબતના હશે કે જે હવે નષ્ટ થયા છે? અથવા ગિરિનગરનાં દફતરોમાં આવી હશે? અથવા ફક્ત આવી અનુશ્રુતિ હશે ? સંભવ છે કે ગિરિનગરનાં દફતરોમાં સુદર્શન તળાવ જેવી મહત્ત્વની બાબત ઉપર નોંધ હાય ! લગભગ ચાર વર્ષ પહેલાં કેતરાયેલી અશકની ધર્મલિપિઓનું વાચન અને જ્ઞાન રુદ્રદામાના “લેખકોને સંભવે છે. સ્કંદગુપ્તના અભિલેખમાં મૌર્યો કે ક્ષત્રપોને નિર્દેશ નથી એનું કારણ કદાચ પછીનાં ત્રણ વર્ષોમાં અનુશ્રુતિને લેપ કે દક્તરને નાશ હોય, અથવા ચાલુ ઘટનાનું મહત્ત્વ જ મનાવ્યું હોય. જે સુદર્શન તળાવના નિમિત્તે રુદ્રદામાને અભિલેખ અને સ્કંદગુપ્તને અભિલેખ રચાયા તેની વાત કરીએ એ પહેલાં આ અભિલેખમાંથી ઇતિહાસ અને સંસ્કૃતિ અંગે જે તારવણી કરી શકાય તેની નોંધ કરીએ. રુદ્રદામાની આણમાં જે પ્રદેશ હતા તેની યાદીમાં સુરાષ્ટ્રને સમાવેશ થાય છે. સુવિશાખને અખિલ આનર્ત-સુરાષ્ટ્રના પાલન માટે નિમાયેલે કહ્યો છે. દ્રદામાની મુખ્ય રાજધાની ઉજ્જયિની હશે અને આનર્ત-સુરાષ્ટ્ર વિભાગની ગિરિનગર હશે. આ અભિલેખના રચનારાએ પોતાના રાજા વિશે કરેલા વર્ણનમાંથી કેટલીક અસાધારણ વિગતો નેંધવા જેવી છે: “જેણે સંગ્રામેથી અન્યત્ર પુરુષવધમાંથી - નિવૃત્ત થવાની કરેલી પ્રતિજ્ઞાને પ્રાણેચ્છવાસ સુધી સત્ય કરી હતી” (પં. ૯-૧૦). “જેણે સામે આવેલા સમેવડિયા શત્રુને પ્રહાર કરવાનું ન ચૂક્યા છતાં કરુણા બતાવી હતી” (પં. ૯-૧૦). રુદ્રદામાના આ વર્ણનમાં એ જૈન હતો એનું સમર્થન કેટલાક બતાવે છે. રુદ્રદામાને આ શિલાલેખ સંસ્કૃત ગદ્યને એક વિશિષ્ટ નમૂને છે. શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં અને એના ઈતિહાસમાં એનું કેટલું મહત્ત્વ છે એ ડે. બૂલરે બતાવ્યું છે.છર ગિરિનગર અને સૈારાષ્ટ્ર માટે એનું મહત્ત્વ એ છે કે રુદ્રદામાનું આ જાહેરનામું છે અને એ શિષ્ટ સંસ્કૃત ગદ્યમાં છે. લોકેની જાણ માટે આ અભિલેખ રચાય Page #94 -------------------------------------------------------------------------- ________________ [૫૭ ૩ જુ] પહેલું પાટનગરઃ ગરિનગર છે એમ સ્વીકારવું પ્રાપ્ત થાય છે. એનો અર્થ એ કે લોકોમાં સંસ્કૃતનું જ્ઞાન આ લેખને સમજવા જેટલું હશે. હવે જે નિમિત્તે આ અભિલેખ રચાય છે તેને વિચાર કરીએ. શક વર્ષ ૭૨ ના માર્ગશીર્ષના કૃણપક્ષની પ્રતિપદાએ થયેલી અતિવૃષ્ટિથી પજેને પૃથ્વીને એકાર્ણવ જેવી કરી નાખો. “ઊર્જત ગિરિમાંથી સુવર્ણસિકતા, પલાશિની આદિ નદીઓના અતિમાત્ર થયેલા વેગથી સુદર્શન તળાવને સેતુ તૂટી ગયો (પં. પ-૬). જે કે અનુરૂપ પ્રતીકાર કરવામાં આવ્યો હતો છતાં ગિરિશિખરે, તરુઓ, તટે, અકાલકા, ઉપતો, ઠારે, અને શરણ વિધ્વંસકારી યુગના અંત જેવા પરમ ઘેર વેગવાળા વાયુએ લેવાયેલા પાણીથી વિક્ષિપ્ત (આમ તેમ ફેંકાઈ ગયેલાં) અને જર્જરીકૃત (થયાં) .............પથ્થર, વૃક્ષ, ઝાડી અને લતા-પ્રતાને ફેંકાઈ જાય એ રીતે એ નદીતલ સુધી ખુલ્લું થઈ ગયું (૫. ૬-૭). ચારસો વીશ હાથ લાંબા, એટલા જ પહોળા, અને પંચોતેર હાથ ઊંડા ભેદગાબડા)માંથી બધું પાણી નીકળી ગયું. સુદર્શન રેતીના રણ જેવું અત્યંત દુર્દર્શન થયું (—૮). “મહાક્ષત્રપના અતિસચિવો અને કર્મસચિવો અમાત્ય-ગુણોથી યુક્ત હોવા છતાં ભેદ(ગાબડા)ને અતિ મોટાપણુને લીધે ઉત્સાહ વિનાના વિમુખ મતિવાળા થયા અને કાંઈ પણ કાર્યારંભ કરવાનો છોડી દીધે (પં. ૧૭). સેતુબંધ પુનઃ નહિ થાય એના નૈરાશ્યથી પ્રજામાં હાહાકાર થઈ ગયો (પં. ૧૮). ત્યારે આ અધિષ્ઠાન(શાસનનગર)માં અખિલ આન–સુરાષ્ટ્રોના પાલન માટે પાર્થિવે (રાજાએ) નિયુક્ત કરેલા પહલવ કુલપ-પુત્ર અમાત્ય સુવિશાખે પૌરે અને જાનપદોના અનુગ્રહાથે (લાભાર્થે) એ કામ પાર પાડયું (અનુષ્ઠિતમ્). એણે અર્થ અને ધર્મને વ્યવહાર યથાવત બતાવીને પ્રજામાં) અનુરાગનું વર્ધન કર્યું. શક્ત, દાન્ત, અચપલ, નિરભિમાની, લાંચ ન લે તેવા એ આર્યો સારી રીતે અધિષ્ઠાન કરીને (વહીવટ કરીને) સ્વામીનાં ધર્મ, કીતિ અને યશ વધે એ રીતે એ કામ પાર પાડયું (પં. ૧૮-૨૦). “મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ સુધી ગોબ્રાહ્મણ ... અર્થે, ધર્મ અને કીર્તિની વૃદ્ધિ માટે, કર, વેઠ અને પ્રક્રિયાઓ(નજરાણાં)થી પૈર અને જાનપદ જનોને પીડ્યા વિના પોતાના કોશ(ખજાના)માંથી મોટા ધનૌઘ (ધનપ્રવાહ) વડે મોટો કાળ જવા દીધા વિના લંબાઈ અને પહોળાઈમાં ત્રણગણો દઢતર સેતુ બંધાવીને આ તળાવને સુદર્શનતર કર્યું” (પં. ૧૫-૧૬). Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. આ બધી ક્રિયા થયા પછી આ અભિલેખ રચાયો તે સમયે સુદર્શન તડાગ કેવું હતું એનું વર્ણન અભિલેખના પ્રારંભમાં છે: “સિદ્ધિ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી................ પથ્થરનો વિસ્તાર (પહોળાઈ), આયામ (લંબાઈ) અને ઉછુય (ઊંચાઈ) સાંધા વિના (સાંધે ન દેખાય એ રીતે ) બાંધેલા છે એવી જેની દઢ એવી સર્વ પાળો હોવાથી પર્વતપાદનું એ પ્રતિસ્પધી સુશ્લિષ્ટબંધ..........અકૃત્રિમ (કુદરતી) સેતુબંધથી ઉપપન (યુક્ત). સુવ્યવસ્થિત. પ્રણાલીઓ, પરીવાહો અને કચરામાંથી બચવાના ઉપાય.....ત્રણ વિભાગો ......... આદિ અનુગ્રહ (સગવડો)થી મોટા ઉપચયમાં છે (મહત્યુથે વર્તતે)” (પં. ૧-ક).૭૩ સુદર્શન ફરી બંધાઈ ગયું હશે ત્યારે એ લે છલ હશે એમ આ વાક્યથી જણાય છે. ' ગિરિનગરના ઇતિહાસમાં સુદર્શન તળાવનું વિધાન અતિ મહત્વની ઘટના છે. આ અભિલેખ ગિરિનગરમાં એક માર્ગશીર્ષના કૃષ્ણપક્ષની પ્રતિપદાએ પડેલી કુદરતી આપત્તિ અને એના પ્રતીકારની ઝાંખી કરાવે છે. પ્રજામાં હાહાકાર થતાં અને અમલદારો નિરાશ થઈ જતાં, લાંચ ન લે તેવા એ આર્યો–પહલવ સુવિશાખ—કેવી કામગીરી બજાવી એનું એ અભિલેખ દર્શન કરાવે છે. લોકોને કરવેરા કે વેઠથી પીડ્યા વિના આ કાર્ય રુદ્રદામાએ પૂરું પડાવ્યું. રુદ્રદામાની આશા તો હજાર વર્ષ સુધી ગેબ્રાહ્મણના હિતાર્થે આ સુદર્શન તળાવ ચાલુ રહે એવી હતી, પરંતુ લગભગ ૩૦૦ વર્ષો પછી આ સુદર્શનને આવી જ બીજી કુદરતી આપત્તિ ભાંગી નાખે છે અને ગુપ્તવંશનો કંદગુપ્ત એનું પુનર્વિધાન કરાવે છે. આનર્ત-સૌરાષ્ટ્રમાં ક્ષત્રપોને શાસનકાળ લગભગ ઈ. સ. ૧૦૦ થી ૪૦૦ સુધી ચાલે. પ. ગુપ્તકાલીન ગિરિનિગર પછી અહીં મગધના ગુપ્ત સામ્રાજ્યના શાસન દરમ્યાન ચંદ્રગુપ્ત ૨ જા, કુમારગુપ્ત ૧ લા અને સ્કંદગુપ્તનું રાજ્ય પ્રવ. એ ત્રણેય સમ્રાટોએ આ પ્રાંત માટે ક્ષત્રપોના સિકકા જેવા ચાંદીના સિક્કા પડાવ્યા. ગિરિનગરના સુદર્શનના સેતુના ભંગ તથા પુનર્વિધાનની ઘટના સ્કંદગુપ્તના સમયમાં બની. સ્કંદગુપ્તના અભિલેખના મુખ્ય ભાગનું ૧-૨૩ પંક્તિઓ સુધીના ભાગનું નામ છે “સુદર્શન-ટાક-સંસ્કાર-ગ્રન્થ-રચના'. આ રચના કોઈ મહાકાવ્યના સર્ગ જેવી છે. ક્ષત્રપ પછીનું ગિરિનગરમાં સંસ્કૃતમાં લખાયેલું આ બીજું જાહેરનામું છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પહેલું પાટનગરઃ ગિરિનગર [.૫૯. આ અભિલેખના આરંભમાં સુરાષ્ટ્રના ગોતા નિમાયેલા પર્ણદત્તની શક્તિઓ અને ગુણોનું જે વર્ણન કરેલું છે તે અર્થશાસ્ત્રના ઉપદેશની રૂઢિ અનુસાર હોય, અથવા આ “ગ્રન્થ-રચના”ના કવિએ કરેલી પર્ણદત્તની સ્તુતિ હોય, પણ કંદ-- ગુપ્ત “અર્થના” કરી કવચિત-મુશ્કેલીથી-પર્ણદત્ત પાસે એ અધિકાર સ્વીકારાવ્યો એ જોતાં આ વર્ણનમાં કંઈક દતિહાસની વાસ્તવિકતા દેખાય છે કે ક્ષત્રપ પાસેથી થોડા વખત પહેલાં કબજે કરેલા સુરાષ્ટ્રનું યોગ્ય પ્રશાસન સ્કંદગુપ્ત માટે ચિંતાનો વિષય હોય અને કદાચ કોઈ અમલદાર જવાબદારી લેવા તૈયાર ન હોય. અને પર્ણદત્ત પોતે પણ પ્રારંભમાં રાજી ન હોય અને રાજાની “અર્થના”ને ઉલ્લંઘી ન શકાય માટે જ એણે સૈારાષ્ટ્રના શાસકનું સ્થાન સ્વીકાર્યું હોય, સ્કંદગુપ્તના આગ્રહમાં પર્ણદત્તની શક્તિઓ અને ગુણ પણ કારણ હોય. પર્ણદત્ત પિતાના પુત્ર ચક્રપાલિતને નગરની રક્ષા માટે નો (પં. ૧૧-૧૨). આને અર્થ એવો કે પર્ણદત્ત આખા સુરાષ્ટ્ર ઉપર નજર રાખતો હોય અને ચક્રપાલિત ગિરિનગરને ખાસ અમલદાર હેય. ચક્રપાલિકે પૂર્વોને (પૂર્વરક્ષકને) ચડી જાય તેવી સારી રીતે નગરની રક્ષા કરી (પં. ૧૨). પરંતુ આ બધું આ અભિલેખમાં પ્રસ્તાવના-રૂપે છે, એનું નિમિત્ત તો. સુદર્શન ફરી ફાટયું અને એની “સંસ્કાર-રચના” કરવી પડી એ છે. રુદ્રદામાના સમયમાં ભાર્ગશીપની કૃષ્ણપક્ષની પ્રતિપદાએ અકાળ વર્ષોએ આપત્તિ ઉતારી હતી. સ્કંદગુપ્તના સમયમાં આ ઘટના ગુપ્ત સંવત ૧૩૬ ના પ્રૌપદ(ભાદ્રપદની છઠના દિને અર્થાત્ વર્ષા ઋતુમાં બની. અતિવૃષ્ટિને લઈને રાતના ત્વરાથી સુદર્શન ફાટયું (વિમેઢ ૫. ૧૫). “હવે થશે, શું થશે, એમ બધી બાજુએ જને બૂમ પાડવા લાગ્યા (પ્રવાનિ:) અને ઉત્સુક થઈ રાતના આગલા-પાછલા પહેરેમાં ચિંતન કરવા લાગ્યાઃ શું સકલ લેકમાં ક્ષણમાં દુર્દશનતાને પામેલ સુદર્શન પાછું અંનિધિદર્શનવાળું થાય? (લે. ૩૦-૩૧) “ચક્રપાલિતે ગુપ્ત સંવત ૧૩૭ માં શ્રેષ્મ(ક) માસના પૂર્વ પક્ષના પ્રથમ દિને શાસ્ત્રોક્ત વિધિ, નગરજને અને ભુનાં સંમાન આદિ બે માસ સુધી કર્યા (લે. ૩૫).” આનો અર્થ એવો કે ગુ. સં. ૧૩૬(ઈ.સ. ૪૫૫) ના ભાદ્રપદમાં ફાટેલા સુદર્શનનું સમારકામ ગુ. સં. ૧૩૭(ઈસ. ૪૫૬) ના ગ્રીષ્મમાં પૂરું થયું, અને Page #97 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ વગેરે થયાં.૭૪ અર્થાત ઈ.સ. ૪૫૫ના ભાદ્રપદ (ગસ્ટ-સપ્ટેમ્બર)ના છઠ્ઠા દિવસે સુદર્શન ફાટયું અને ઈ.સ. ૪૫૬ ના ગ્રીષ્મમાં એનું સમારકામ થયું અને પછી શાસ્ત્રોકત વિધિ થયાં. “ચક્રપાલિકે ધનને અપ્રમેય–ગણાય નહિ તેટલે બધ-વ્યય કર્યો. લંબાઈમાં સે હાથ, વિસ્તારમાં (પહોળાઈમાં) અડસઠ હાથ, અને ઊંચાઈમાં સાત (?) પુ ...૨૦૦ હાથનું તળાવ બાંધ્યું, સારી રીતે ઘડેલા પથ્થરથી (.૩૬-૩૭). “જાતિથી દુછ નહિ (અનાતિતુમ્) એવું અને પ્રથિત પ્રસિદ્ધ કે વિસ્તૃત) એવું સુદર્શન તળાવ શાશ્વત કલ્પકાલ પર્યત ટકે એવું બાંધ્યું (લૅ. ૩૭). કવિ ઈચ્છા વ્યક્ત કરે છે: “સુદઢ સેતુના કિનારા પર શોભા દર્શાવતાં ચકવાક, કૌચ અને હંસની પાંખેથી હલાવાતું, વિમલ સલિલ (યુક્ત).. પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર (હાય ત્યાંસુધી રહ) (શ્લે. ૩૮). અને નગર પણ વૃદ્ધિમત, પૌરજનોથી ભરેલું, સેંકડો બ્રાહ્મણોએ ગાયેલા બ્રહ્મથી (વેદમંત્રથી) જેનાં પાપ નષ્ટ થયાં છે તેવું, સો વર્ષ સુધી ઈતિઓ (આફતો) અને દુર્ભિક્ષથી મુક્ત રહે (લે. ૩૯ ).” આ અભિલેખને બીજો વિભાગ ઘણે ત્રુટિત છે, તોપણ એમાં મહત્ત્વના ઉલ્લેખ છે. પર્ણદતને “દીપને ગોતા અને મોટાઓને નેતા” કહ્યો છે (લે. ૪). (અહીં “દીપ” તરીકે સૌરાષ્ટ્રને અર્થ સમજવો જોઈએ.) એનો પુત્ર, જેણે ગોવિંદના ચરણમાં જીવિત અર્પણ કર્યું છે..... વિષ્ણુનાં પાદકમલ પ્રાપ્ત કરીને, ત્યાં મેટે ધનવ્યય કરીને, મેટા (લાંબા સમયે ચક્રપાલિતે ચક્રભૂત(વિષ્ણુ)નું ગૃહ કરાવ્યું, ગુપ્તાના કાલના વર્ષ ૧૩૮ માં” (લૈ. કર-૪૫); અર્થાત ઈસ. ૪૫૭-૫૮ માં. જંયત અચલ (ગિરિ, માંથી જાણે ઉસ્થિત થતું હોય એમ તથા પુરના માથે પ્રભુત્વ કરતું હોય એમ ભાસે છે (લૈ. ૪૬). પક્ષીઓના માર્ગને રિતું પ્રકાશે છે (શ્લે. ૪૭).” અભિલેખને આ બીજો ભાગ પછીના વર્ષમાં ઈસ. ૪૫૭–૪૫૮ માં લખાયો દેખાય છે, કારણ કે ૨૩મી પંક્તિમાં સુર્શન-તર-સંક્રૂર--ના સમાંતા એવું કથન છે. આમ કંદગુપ્તના અભિલેખમાં ત્રણ વર્ષને ઇતિહાસ છે. ઈ.સ. ૪૫૫ ના ભાદ્રપદના છઠ્ઠા દિવસે સુદર્શન તળાવ ફાટયું, ઈસ. ૪૫૬ ના ગ્રીષ્મમાં ચક્રપાલિત Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પહેલુ પાટનગર : ગિરિનગર [ ૬૧. સંસ્કારરચના પૂરી કરી, અને ઈ. સ. ૪૫૭-૫૮માં ઊયત્ ગિરિની સમીપમાં વિષ્ણુનું મદિર બાંધ્યું. ગિરિનગરના પ્રતિહાસ એ સુદર્શન તઙાગને તિહાસ છે. આનુષંગિક રીતે ચંદ્રગુપ્ત મૌર્યના સમય (ઈ.સ. પૂ. ૩૨૧-૨૯૭)થી સ્કંદગુપ્તના સમય (ઈ. સ. ૪૫૭-૫૮) સુધીની સાડા સાતસાથી અધિક વર્ષોની ઋતિહાસ-શૃંખલા આ અભિલેખાથી જોડાય છે. આ સાડા સાતસેા વર્ષોના ગાળામાં ગિરિનગર આનત -સુરાષ્ટ્રનું શાસનનગરરાજધાની નહિ, તેા રાજ્યધાની—હાવાનુ સભવે છે.૭૫ ઈ.સ.ના ચેાથા-પાંચમા સૈકામાં થયેલા શ્રીસ ંધદાસગણિવાચક-વિરચિત૭૬. “વસુદેવ’િડી’” નામના પ્રાકૃત કથાગ્રંથના પ્રથમ ખંડમાં “સારટ્ટફૂલ” “સુર” અને ગિરિનગરના ઉલ્લેખા આવે છે, એ ઉપરથી સારાષ્ટ્રના સમુદ્રકાંઠો જલ-વેપાર. માટે જાણીતા હતા અને ગિરિનગર સ્થલ-વાણિજ્યનું કેદ્ર હતું એમ જણાય છે. “ હવે ગિરિનગરના સંદર્ભ જોઈએ. ઉજ્જયિનીમાં સાગરચંદ્ર નામના શ્રીમંત વેપારી હતા. એને સમુદ્રદત્ત નામે પુત્ર હતા. સમુદ્રદત્ત અમુક ધટના જોઈ સ્ત્રીએટમાં વિરકત થઈ જાય છે.. અને પરણવાની ના પાડે છે. એના પિતા સાગરચંદ્ર વેપારના બહાને “સુરò-'' માં આવે છે અને ગિરિનગરમાં ધન સાવાહની દીકરી ધનશ્રી સાથે, યાગ્ય શુલ્ક આપી, સમુદ્રદત્તની સગાઈ કરી, લગ્નની તિથિ નક્કી કરી પાછે ઉજ્જયિની આવે છે, અને સમુદ્રદત્તને કહે છે: “ પુત્ર, ગિરિનગરમાં મારું “ભંડ’–“ભાણ્ડ” (માલ) છે તે માલને આપણે વિનિયેાગ કરીએ, માટે મિત્રા સાથે તું ત્યાં ચાલ’ સમુદ્રદત્તના મિત્રાને વિવાહની વાત કરી, પણ સમુદ્રદત્તને ન કરી. બધા પાછા ગિરિનગર' આવે છે. ત્યાં સમુદ્રદત્ત ધનશ્રીનું પાણિશ્રહણ કરે છે, પરંતુ ધનશ્રીના આવાસમાં જઈ એને છેતરીને પેાતાના મિત્રાના આવાસમાં ચાલી જાય છે. સવારમાં શૌચ નિમિત્તે ગિરિનગરની બહાર નીકળી મિત્રોની નજર ચૂકવીને એ નાસી જાય છે. k, "" “સમુદ્રદત્ત દેશાંતરામાં ભટકી કેટલાક કાળે પાછે ગિરિનગર કાપડીના વેશમાં આવે છે. એનાં નખ, કેશ, દાઢી અને રુવાંટી વધી ગયાં છે, એટલે એને કોઈ ઓળખી શકે નહિ. એવામાં એણે ધન સા વાહને (એના) આરામમાં (બગીચામાં) આવેલા જોયા. એને પ્રણામ કરી સમુદ્રદત્તે કહ્યું : ‘હું તમારા આરામમાં કર Page #99 -------------------------------------------------------------------------- ________________ [. ૬૨] મૌર્યકાલથી ગુપ્તકાલ થાઉં” ધનદત્તે “તું કેટલી ભત્તિ (ભથ્થુ–મજૂરી) લઈશ” એમ પૂછયું, તો એણે જવાબ આપ્યો કે હું તમારા પ્રસાદને કાંક્ષી છું. મને તુષ્ટિદાન દેજો.” “વૃક્ષાયુર્વેદમાં કુશળ એવા એ સમુદત એ આરામને કેટલાક દિવસમાં ઋતુઓનાં પુષ્પ અને ફૂલથી સમૃદ્ધ કર્યો. ધનદત્ત એ આરામશ્રીને જોઈને એને પિતાની આવારીએ (હાટે) બેસાડ્યો. આય-વ્યય(આવક-જાવકીમાં કુશળ એવા એ સમુદ્રદત્ત “ગંધયુક્તિ” (સુગંધના આજનાની કલા)ની પોતાની નિપુણતાને લઈ પુરજનોને ઉન્મત્ત કરી નાખ્યા. લોકોએ એનું નામ પૂછયું એટલે “વિનીતક” એવું નામ જણાવી એ આખા નગરને વિશ્વાસપાત્ર થયો. ધન સાર્થવાહને થયું કે રાજાને આની જાણ થશે તે એ એને લઈ જશે, એટલે એણે એને પિતાના “ઘરમાં” ભંડારશાળામાં મૂક્યો અને બધાંને એ જે આપે તે લેવાનું અને એની આજ્ઞામાં રહેવાનું કહ્યું. ધનદત્તે ત્યાં ધનશ્રીનું “ચેટીકમ” ને કરડીનું કામ પોતે જાતે કરવા માંડ્યું. થોડા સમયમાં વિનીતક ધનશ્રીનું સર્વ વિઠંભ-સ્થાન બન્ય. એક વાર ધનથી પાછલા પહોરે પોતાના સંતતલ પ્રાસાદની સુંદર અટારીએ વિનીતકની સાથે તંબોલ ચાવતી બેઠી હતી ત્યારે એ નગરમાં રહેતે એક રાજસેવક “ડિડિ”૭૭ નાહી ફક્કડ થઈ ને ભવનની પાસેથી નીકળ્યો. ધનશ્રીએ તાંબુલ થુંકતાં એ ડિડિના માથા ઉપર પડ્યું. કિંડિએ ધ્યાનથી જોયું તે જાણે કે કોઈ દેવતા! અને એના ઉપર કામાસક્ત થઈ ગયે. ડિડિએ વિનીતકને સાથે અને ધનશ્રીનો સમાગમ કરાવવા ત્રણેક દિવસ સુધી એને સમજાવ્યો. પહેલે દિવસે એની વાત સાંભળી ધનશ્રીએ વિનીતકને કહ્યું કે જે બીજા કેઈએ એવું કહ્યું હતું તે એ જીવતો ન રહેત ! ત્રીજે દિવસે ધનત્રીએ કહ્યું કે ડિડિને અશોક-વનિકામાં આવવાનો સંદેશ આપજે. પછી ધનથી અશોક-વનિકામાં શયા પથરાવી યોગમઘ” (અનેક દ્રવ્યોના મિશ્રણથી બનાવેલ અતિ ઉન્માદક દારૂ) લઈને વિનીતક સાથે ત્યાં આવી. ડિડિ આવ્યા એટલે ધનશ્રીએ ઉપચારપૂર્વક એ મદ્ય દીધું. એ પીને ડિડિનું શરીર અચેતન થઈ ગયું. ધનશ્રીએ ડિલિની તલવાર કાઢી એનું માથું છેદી નાખ્યું. પછી ધનશ્રીએ વિનીતકને કહ્યું કે તેં આ અનર્થ કરા, તારું પણ માથું હું છે છું. વિનીતકે એના પગે પડી એને શાંત કરી. ધનશ્રીએ બતાવેલી જગ્યાએ વિનીતકે કૂવો ખોદી ડિડિને દાટી દીધો” ઇત્યાદિ.૭૮ આ કથામાં ગિરિનગરમાં બને તે એક કાલ્પનિક કિસ્સો છે. એમાં ગિરિનગરને ગામ બહાર બગીચે, એનાં હાટ, સાત માળવાળા મહેલ, એની અગાશીએથી ડિડિના Page #100 -------------------------------------------------------------------------- ________________ ૐજુ] પહેલુ પાટનગર : ગિરિનગર [૬૩ માથે તાંબુલ થૂંકતી શેઠની પુત્રી, અશોકવનકામાં સ ંકેતસ્થાન, ફૂડકપટ ઇત્યાદિનુ ચિત્ર ઊપસે છે, અને ધનશ્રીના પાત્રમાં સૈારાષ્ટ્રમાં પછીની લોકકથાઓમાં મૂત થયેલી મિજાજદાર સેારઠિયાણીની પણ ઝાંખી થાય છે. ગિરિનગર વાણિજ્યનું કેવુ સ્થાન હશે એ પણ આ કથા આખી વાંચવાથી ખ્યાલમાં આવે છે. ૬. અનુ-ગુપ્તકાલીન ગિરિનગર આ ઉપરાંત આવશ્યકણિ અને એના ઉપરની મલયગિરિની વૃત્તિ, વિશેષાવશ્યકભાષ્ય પરની કાચાચાની વૃત્તિ, અનુયાગદ્દાર સૂત્ર ઉપરની હરિભદ્રની વૃત્તિ, અનુયાગદાર ઉપરની મલધારી હેમચંદ્રની વૃત્તિ આદિ જૈન ગ્રંથામાં ગિરિનગરના ઉલ્લેખા અને કથાનક આવે છે. એમાં ગિરિનગરના એક અગ્નિપૂજકનું કથાનક છે, જે દર વર્ષે એક ઘરમાં રત્ના ભરીને પછી એ ઘર સળગાવી અગ્નિનું તર્પણ કરતા. ગિરિનગરની ત્રણ નવપ્રસૂતા સ્ત્રીએ ઉજ્જયંત ઉપર ગઈ હતી ત્યારે ચારે એમનું હરણ કરી ગયા અને તેને પારસકૂલ (ઈરાની અખાતના કિનારા) ઉપર વેચી દીધી. શીલાચાની સૂત્રકૃતાંગની વૃત્તિમાં એક હાલરડું ઉદ્દત થયું છે, જેમાં રડતા ખળકને ગિરિનગર આદિ નગરને રાજા કહે છે.૭૯ આ રીતે લગભગ આડમી સદી સુધીના જૈન સાહિત્યમાં ગિરિનગરના ઉલ્લેખ આવે છે. મૈત્રકાનાં તામ્રપત્રામાં—ધ્રુવસેન બીજાના વલભી સંવત ૩૧૨ (ઈ.સ. ૬૩૧)ના તામ્રપત્રમાં અને શીલાદિત્ય ત્રીજાનાં વ. સ. ૩૪૬ (ઈ. સ. ૬૬૪), વ. સં. ૩૪૬ (ઈ. સ. ૬૬૫) અને વ. સ. ૩૫૭ ઈ. સ. ૬૭૬ )નાં તામ્રપત્ર-માં તથા ગુજરવવંશનાં તામ્રપત્રામાં જયભટ્ટ ત્રીજાનાં કલચુરિ સ ંવત ૪૫૬(ઈ. સ. ૭૦૭)નાં તામ્રપત્રામાં દાન લેનાર બ્રાહ્મણાને '' fરિનગર-વિનિર્મત '' ( ગિરિનગરમાંથી નીકળેલા) એ રીતે એળખાવે છે.૮૦ આમ આ તામ્રપત્રે ગિરિનગરની ઈ. સ. ના આઠમા સૈકા સુધી સ્મૃતિ સાચવી રાખે છે, પણ મૈત્રકાનાં અને ગુર્વંશનાં તામ્રપત્રામાં “ગિરિનગરવાસ્તવ્ય '' કે એવા બીજો કાઈ સીધા ઉલ્લેખ ન હોવાથી ગિરિનગરનું ઈ. સ. સાતમા-આઠમા સૈકામાં મહત્ત્વ ધટયું હેાય એમ સૂચવાય છે. ઈ. સ. ના આર્ડમા સૈકાના પહેલા દશકા સુધીની ગિરિનગરની અભિલેખગત આવી સ્મૃતિ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૪] મૌર્યકાલથી ગુપ્તકાલ (પ્ર. ચીની યાત્રી યુઅન સ્વાંગ (ઈ.સ. ૬૪૦માં) આ પ્રદેશને “સુરઠ” નામે ઓળખે છે. એ એની પરિમિતિ ૪૦૦૦ લી (લગભગ ૬૬૭ માઈલ) અને એની રાજધાની વલભીથી પશ્ચિમે ૫૦૦ લી. (લગભગ ૮૩ માઈલ) ના અંતરે જણાવે છે. ૨૧ એ આ નગરનું નામ આપતો નથી, પરંતુ એને ઉજજન ગિરિની પાસે જણાવે છે, તેથી એ નગર એ કાલનાં તામ્રપત્રોમાં જણાવેલું ગિરિનગર ' હોવાનું સ્પષ્ટ થાય છે. ઉજજત ગિરિની (ગિરનારની તળેટીમાં હાલના જૂનાગઢનું સ્થાન, જે વલભીની (હાલના વળાની) પશ્ચિમે ૮૭ માઈલ છે તે, ચીની યાત્રીએ જણાવેલ અંતરનું સમર્થન કરે છે.૮૨ - આ રાજધાનીની પરિમિતિ એ ૩૦ લી (પાચ માઈલ) જેટલી આપે છે. વળી એ ધે છે: “ત્યાં લગભગ ૫૦ વિધારે છે, જેમાંના મોટે ભાગે મહાયાન સંપ્રદાયના છે. દેવમંદિર સૌથી વધારે છે. આ પ્રદેશ સમુદ્રકાંઠે જતા ધોરી માર્ગ ઉપર હોવાથી તેઓ સમુદ્રને ઉપયોગ કરે છે. અને ધંધે વેપારીઓ છે. રાજધાની પાસે ઉજ્જત પર્વત છે. આ શિખર ઉપર એક વિહાર છે. એનાં ઘણાંખરાં મકાને ડુંગરમાંથી કેરી કાઢેલાં છે. એમાં ઘણાં વસે છે અને સરિતાઓ વહે છે. સંતે અને ઋષિઓ એની યાત્રાએ આવે છે અને અતીન્દ્રિય શક્તિવાળા ઋષિઓ ત્યાં એકત્રિત થાય છે.”૮૩ સાતમા સૈકામાં ભારતવર્ષમાં આવેલા યુઅને સ્વાગને સારાષ્ટ્ર, એનું નગર અને એને પર્વત ઊર્જત આવાં દેખાતાં હતાં. આમ છતાં પુરાણોની પરંપરામાં ગિરિનગરનું નામ દેખાતું નથી. નવમી-દસમી સદીઓમાં રાજશેખર (ઈ. સ. ૮૮૦ – ૨૦૦૪ પર્વતને જ ગિરિનગર' કહે છે, “પ નગરનું નામ આપતા નથી; અર્થાત આ અરસામાં નગરનું નામ બદલાઈ ગયું હોય અને પર્વતને જૂનું નામ વળગી રહ્યું હેય. જૈન પરંપરામાં “નગર” તરીકે ગિરિનગરની સ્મૃતિ કુમારપાલના સમય સુધી તો ચાલુ રહી લાગે છે. સોમપ્રભાચાર્યે સંવત ૧૨૪૧ (ઈ. સ. ૧૧૯૫) માં કુમારપાલના મૃત્યુ પછી અગિયાર વર્ષે રચેલા ૮૬ “કુમારપાલ–પ્રતિબોધ' નામના ગ્રંથમાં ગિરિનગરને નિદેશ છેઃ “પછી ક્રમે કરીને એણે રૈવત પર્વતની હેઠે રહેલા નગર “ગિરિનયર” (ગિરિનગર) ની પાસે આગળ જવા પડાવ નાખે. ત્યાં રાજાએ (કુમારપાલે ભુવન-મંડન એ દશાહને મંડપ જોયો તથા અખાડા સાથેને ઉગ્રસેનને આવાસ (જે). વિસ્મિત મનથી રાજાએ મુનિનાથને (હેમચંદ્રાચાર્યને પૂછ્યું: આ શું છે? ગુરુ કહે છે. આ ઉગ્રસેનનું સ્થાન ગિરિનગર છે”૮૭ ઇત્યાદિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ]. પહેલું પાટનગર ગિરિનગર [ ૬૫ પ્રભાવરિત (વિ. સં. ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૭-૭૮) ના કર્તા પ્રભાચંદ્રના સમયમાં પણ આ અવશેષ હતા, પરંતુ એમનું કથન એવું છે કે રૈવતક પર્વતની નીચે દુર્ગ સમીપે પાદલિપ્તાચાર્ય (ઈ. સ. બીજે ત્રીજે સૈક) ૮ પાસેથી નાગાજુ ને શ્રીનેમિચરિત સાંભળી કૌતુકથી સર્વ આવાસ આદિની, દશાર્ડમંડપની અને શ્રીમદુગ્રસેનનૃપાલયની રચના કરી, અને વૈદિકમાં વિવાહાદિની વ્યવસ્થા કરી. એ બધું આજે પણ ત્યાં ગયેલા ધાર્મિકેને જોવામાં આવે છે.૮૯ અહીં નોંધવું જોઈએ કે રૈવતક પર્વતની નીચેના દુર્ગનું નામ આપ્યું નથી; ગિરિનગર' નામ વિસ્મૃત થયું હશે. વળી “કુમારપાલપ્રતિબોધ'ની અનુકૃતિમાં અને “પ્ર. ચ' ની અનુશ્રુતિમાં થોડીક મતભેદ છે, એ પણ નેધવું જોઈએ. યાદવોના સમયના અવશેષો બચી રહ્યા હોય એના કરતાં નાગાર્જુન (જેણે પાલિતાણાનું નિર્માણ પણ કર્યું કહેવાય છે)૯૦ જેવા કેઈક આ રચનાઓ કરી હોય એ વધારે સંભવિત લાગે. પરંતુ અહીં પેરિપ્લસના લેખકે જે સિકંદરના “સ્મારક-જૂનાં મંદિરે, છાવણીઓના પાયા અને મોટા કૂવાઓને નિર્દેશ કર્યો છે તે ધ્યાનમાં લેવાં જોઈએ. સંશોધકો આ અવશેષોને સિકંદરના માનતા નથી, પણ સંભવતઃ યવન રાજાઓના માને છે, એ આપણે જોઈ ગયા. આવા જ કઈ અવશેષો જૈન અનુકૃતિઓના મૂળમાં ન હોય ? અથવા જૈન અનુકૃતિ કોઈ મૂળ પરંપરાને અનુસરતી માનીએ તો એ નેમિનાથના નામની સાથે સંકળાયેલી કોઈ રચનાઓ હોય? પરંતુ આને ઉત્તર મેળવવા વધારે સંશોધનની, ખાસ કરી ગિરનારની તળેટીમાં ઉખનનની આવશ્યકતા છે. આપણે જોયું કે ગિરનાર મહાત્મ્ય જે અપેક્ષાએ ઘણું અર્વાચીન છે તે ત્રેતાયુગમાં આ નગરનું નામ “રેવત” હેવાનું અને કલિયુગમાં “પરાતનપુર” હોવાનું જણાવે છે, “પારાતનપુર” એ “જૂનાગઢનું સ્પષ્ટ સંસ્કૃત ભાષાંતર છે. જિનભદ્રસૂરિ “જુર્ણદુર્ગ” ઉપરાંત “ઉગ્રસેનગઢ” અને “ખંગારગઢ” એવાં બે નામ આપે છે. મધ્યયુગીન જૈન પરંપરામાં “ઉગ્રસેનગઢ” કે “ઉગ્રસેનપુર” અને “ખેંગારગઢ” વધારે જાણીતાં છે. આનર્ત રાષ્ટ્રના પ્રથમ ઈતિહાસ-પ્રમાણિત પાટનગરને આવો કંઈક ઈતિહાસ છે. એ ઇતિહાસ ગિરિનગર કેવું સંસ્કૃતિ-કેંદ્ર હશે એની કાંઈક સાક્ષી પુરાવે છે. ઈ-૨-૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ આ પછીના ઈતિહાસમાં મુસ્લિમ સમયના અંત સુધી પણ આ નગર “ખેંગારનગર” નામે કે “જૂનાગઢ” નામે સૌરાષ્ટ્રમાં પોતાનું કેદ્રીય સ્થાન વધતા-ઓછા પ્રમાણમાં સાચવી રાખે છે.૯૧ પાદટીપ 1. The city, as one finds it in history, is the point of maximum concentration for the power and culture of a community. It is the place where the different rays of many separate beams of life fall into focus, with gains in both social effectiveness and significance. The city is the form and symbol of integrated social relationship ; it is the seat of the temple, the market, the hall of justice, the academy of learning. There in the city the goods of civilization are multiplied and manifolded; here is where hunan experience is transformed into viable signs, symbols, patterns of conduct, systems of order. Here is where the issues of civilization are focused; here too, ritual passes on occasion into the active drama of a fully differentiated and self-conscious society. Leuis Mumford, Culture of Cities, Introduction, p. 3 અનુવાદ: લોકસમાજની શક્તિ અને સંસ્કૃતિ જ્યાં વધારેમાં વધારે કેંદ્રિત થતી હોય તે બિંદુ એ નગર છે, એમ ઈતિહાસમાંથી સમજાય છે. એ એક એવું સ્થાન છે જ્યાં જીવનની અનેક વિભિન્ન પ્રકાશપટ્ટીઓનાં વેરવિખેર કિરણે કેંદ્રિત થતાં હોય છે અને જેને સામાજિક પ્રભાવ અને મહત્ત્વને લાભ પણ વરેલો છે. નગર એ સામાજિક સંબંધની સુશ્લિષ્ટતાનું પ્રતીક અને આકાર બને છે. એ ધર્મમંદિરનું, વાણિજ્યનું, ન્યાયાલયનું અને વિદ્યાપીઠનું સ્થાન છે. નગરમાં સંસ્કૃતિની વસ્તુઓ અનેકગણી અને અનેક પ્રકારની થાય છે. અહીં જ માનવ-અનુભવો આત્મનિર્ભર ચિહ્નો, પ્રતીકે, આચારની ભાત અને વ્યવસ્થાની પદ્ધતિઓમાં રૂપાંતર પામે છે. સંસ્કારી જીવનના પ્રશ્નો અહીં જ તીવ્રપણે પ્રકાશિત થાય છે, અને અહીં જ આધાર વિધિઓને, પ્રસંગોપાત્ત, સંપૂર્ણપણે વિશિષ્ટ અને આત્મભાન-યુકત એવા સમાજના સક્રિય જીવન-વ્યવહારમાં સંક્રાંત થવાને અવકાશ મળે છે. ” પ્રસ્તાવના, પૃ. ૩ લૂઈ મમ્ફર્ડ”, “નગરની સંસ્કૃતિ અનુવાદક: આચાર્ય યશવંત શુકલ ઈતિહાસમાં નગરોને વિકાસ ક્યારે, કેમ અને કેવી રીતે થાય છે એ સમજવા માટે 'William B. Munroનો City (નગર) ઉપરનો લેખ મનનીય છે. Encyclopaedia of Social Sciences, Vol. III, pp. 474-482 Page #104 -------------------------------------------------------------------------- ________________ १ ] પહેલું પાટનગરઃ ગિરિનગર [१७ २. आनत – स. प., अ. २३, लो. १४; आर. प., अ. १४, लो. १४ त्या. आनर्तवासिन्-क. प., अ. ४, *लो. ९२. सुराष्ट्र-स. प., अ. ३८, लो. ३९-४०; उ. प., अ. ७२, श्लो. १४ ४त्यादि. भरुकच्छ-स. प., अ. ४७, *लो. ८. आनर्तनगर-आर. प., अ. २१, श्लो. १-९. आनर्तनगरी- आमे प., अ. ५१, श्लो. ४१ २ २५. अ ७२, सो. ११-१८ मा १४ 3. म. भा., सभापर्व, अ. १३, सो. ४८-५१ ४. भा॥४२ २१, पुराणमा गुरात, पृ. ८१-४२ ५. ज्ञाताधर्मकथा, पृ. ५८ ६. प्र. सू., पृ. १७३-४ ७. व. हिं., श्लो. १-१, पृ. ७७; गु ती मनुवाह, पृ. ८२ ८. हरिवंश (सपा: रामयःद्र शास्त्री ५३४२,), विष्णुपर्व, अ. ५६., श्लो. १७-२३ ४. मेन, सो. २९ १०. मेन, यो. २3-3४ ११. भा।'४२ लेशी, पुराणमा गु०/२१त, पृ. ५५ ૧૨. બધા વિકલ્પની વ્યવસ્થિત, વિશદ અને સંગત ચર્ચા માટે જુઓ પુ. ગુ., પૃ. ४२-१०४. १3. ह. वं., वि. प., अ. ३७, *लो. २९-३३ १४. ह. वं., वि. प., अ. ३७, श्लो. ३७-४१ १५. ह. वं., वि. प., अ. ३८, "लो. ७-३४ १९. ह. वं., वि. प., अ. ४७, श्लो. २७-३८ १७. ह. वं., वि. प., अ. ५५, श्लो. ७-११ १८. प्लवं गन्धतृणे मुस्तकभिद्यपि. अ. चि, का. २, *लो. ५४३; अ. को., का. २, श्लो. १३२. 'वाभाथ'-भय वलय पालन। मनुवाह, ५. १०3.-6, २पने सुगंध सावा मुस्ता-भायने। ७५यो। यता. ___१६. ह. वं., वि. प., अ. ५५, गलो. १०१-११०-११३; अ. ५८, लो. ३२, ३६ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૮]. મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૨૦. આકાશમાંથી થતાં આવાં વણને માટે સરખાવો ૪. શા. ૪ ૭, . ૮. આખે સુરાષ્ટ્ર ટાપુ એ દ્વારકા એ જાણવા જેવો મત શ્રી ભગવાનલાલ સંપતરામે રજૂ કર્યો છે. સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ, ભા. ૧, પૃ. ૬ ૨૧. હું. વં, વિ. ૨, એ. ૨૮, ઢો. ૪૪-૪૫ 22. Burgess, Reports on the Antiquities of Kathiawar and Kachh, pp. 11-13; B. G., Vol. VIII (Kathiawar), pp. 1 f. 23. Cousens, A. S. I., Vol. XLV, Imperial Series, Introduction, p. 1 ૨૪. B. G, Vol. VIII (Kathiawar), pp. 11-12 २५. मुनिश्री चतुरविजयजी अने मुनिश्री पुण्यविजयजी-संपादित वसुदेवहिण्डी, પ્રથમ વંદ, પ્રથમ સંશ, p. ૧૪ ૬. ૩. ભોગીલાલ સાંડેસરા, ગુજ, અનુવાદ, પૃ. ૧૮૯ ૨૬. ડે. મોતીચન્દ્ર, સાર્થવાદુ, . ૧૩૧-૧૨૨ ૨૭. હૈં. મોતી, સાર્થવાદ, . ૭૫, મામ, પૃ. ૭ ૨૮. ગિ. વ. આચાર્ય (સં.), ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૧, લેખ નં. ૬ ૨૯. એજન, પૃ. ૮ ૩૦. એજન, લેખ નં. ૯, પૃ. ૧૭ ૩૧. એજન, લેખ નં. ૧૫, પૃ. ૬-૭ 39 34. T. R. L. Sharma, “The Rivers of Junagadh”, Summaries of Papers, All India Oriental Conference, XXIV Session, p. 307 ૩૨. ગુ. એ. લે. પૃ. ૬ ૩૩. પુ. ગુ. ૫. ૪૯-૫૦, ૧૬૩-૧૭, ૧૭૮-૭૯ ૩૪. ગુ. ઐ. લે, ભા. ૧, લેખ ૧, પૃ. ૧-૧૪ 34. V. A. Smith, The Early History of India (4th edition), pp. 126, 136, 153; C. H, I, Vol. I, p. 494; The Age of Imperial Unity, p. 62. જૂની ઈરાનીમાં “હખામની” અને અંગ્રેજીમાં “Akhaemenian 34. Kangle, Kauțilya’s Arthaśāstra, part III, pp. 196 ff. Radhakumud Mookerji, Chandragupra Maurya and His times, pp. 84-85 ૩૭. ચંદ્રગુપ્ત મૌર્યના સમયની રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિને જાણવા માટે “કૌટિલીય અર્થશાસ્ત્ર' વિશ્વસનીય સામગ્રી પૂરી પાડે છે. કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્યને પાટલિપુત્રમાં રાજ્યાસને આરૂઢ થવામાં અને મોટે સહાયક હતો અને “કૌટિલીય અર્થશાસ્ત્ર આ કૌટિલ્યની કે એનાં વચનને સાચવતી એની શિષ્ય પરંપરાની રચના છે. આ પરંપરા વિશે ઘણે વિવાદ થયેલ છે, પણ તાજેતરમાં સબળ દલીલો સાથે છે. કાંગલેએ એવો મત રજૂ કર્યો છે કે આ પરંપરા ન માનવાને કઈ કારણ નથી, ઊલટું માનવાને સબળ કારણો છે. (Kangle, Kautilya's Arthasastra, p. 3, pp. 59 ft. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩ જું]. પહેલું પાટનગર ગિરિનગર [ ૬૯ ૩૮. Ibid., Part I, ૧૧, સૂત્ર ૧ (પૃ. ૩૨) ૩૯. એજન, પ્ર. ૨૧, સૂ. ૧-૨ (પૃ. ૩૫-૩૬) 80. Kautilya's Arthaśāstra; translated by R. Shamsatrsy, p, 57. Hl. sia 21314 BÊ 2449 9.- the head-quarters for revenue.' (Part II, p. 70) ૪૧. Kangle, op. cit, Part I, . ૨૧, દૂ. ૩ (9. ૩૬) ૪૨. માનસાર (સંપાદક પ્રસન્નકુમાર આચાર્ય), ૪. ૧૦ ક. ૪૫, ૪૬, ૪૭ (૫, ૫૫) 83. P. K. Acharya, Dictionary of Hindu Architecture, p. 284 ડો. આચાર્ય અહીં “100 1200 X4 cubits” અને “7, 200x14,400x4 cubits” જણાવે છે, મૂળમાં “૧૦૦ દંડX૨૦૦ દંડ” અને “૭,૨૦૦ દંડX ૧૪,૪૦૦ દંડ” છે. તેના હસ્ત ગણતાં “૧૦૦ X૪ હસ્ત X ૨૦૦ X૪ હસ્ત” અને “૭, ૨૦૦X૪ હસ્ત X ૧૪,૪૦૦ ૪૪ હસ્ત” ગણાય. ૪૪. મૌર્ય-ક્ષત્રિય-ગુપ્તકાલના ગિરિનગરના તથા ત્યાંના સુદર્શન તળાવના સ્થાન વિશે કેટલાક વિદ્વાનોએ ઉપલબ્ધ અવશેષો પરથી કેટલાક તર્ક રજૂ કર્યા છે: (જુઓ Bhagvanlal Indraji & Dr. G. Bühler, “ The Inscription of Rudradaman at Junagadh”, Indian Antiquary, Vol. VII, p. 257; Ardeseer Jamsedjee, “The Sudarsana or Lake Beautiful of the Girnar Inscriptions," 5. B. B. R. A. S, Vol. VIII, pp. 47 f; છે. મ. અત્રિ, “ક્ષત્રિયકાલીન ગિરિનગર”, વિદ્યાપીઠ, વર્ષ ૧, પૃ. ૯૪-૯૮; ૨. ના. મહેતા અને પ્રિયબાળા શાહ “સૌરાષ્ટ્રના કેટલાંક પ્રાચીન સ્થાનો”, વાયુ, પુ. ૧, ૫. ૫૩-૫૫; R. N. Mehta, "Sudarśana Lake', 3. 0. I., Vol. XVIII, pp. 20 ff. પરંતુ જ્યાં સુધી પુરાવસ્તુય ઉખનનથી પ્રતીતિ ન થાય ત્યાં સુધી આમાંના કોઈ તક સુનિર્મીત ન ગણાય. ૪૫. Kangle, op. cit., Part I, p. ૧૧૮, સૂ ૨૧-૨૨ (પૃ. ૧૧૪-૧૧) ૪૬. એજન. પ્ર. ૨૪, સૂ. ૧ (પૃ.૪૧). સેતુબન્ધ માટે જુઓ એજન, પ્ર. ૧૯, સૂ. ૨૦-૨૪ (પૃ. ૩૩.) 89. R. K. Mukherji, Chandragupta Maurya and His Times, pp. 69-70; B. C. Law, Conception of Spirits, p. 726; Chatterjee in D. R. Bhandarkar Volume, pp. 329-340. વેતવસ્થ, IV, 8 ૪૮. H. C. I, P, Vol. IIp. 84 ૪૯. વીર ઉનાળ સંવત શૌર જૈન રાખના, પૃ. ૮૧, પા. ટી. ૬૩ ૫૦. વિવિધતીર્થાલ્પ, પૃ. ૨; પ્રમવારિત, પૃ. ૭પ ૫૧. A. S. I., Vol. XLV, p. 2 ૫૨. જુઓ પ્રકરણ ૫. Page #107 -------------------------------------------------------------------------- ________________ મોકાલથી ગુપ્તકાલ 43. Gazetteer of the Bombay Presidency, Vol. I, Part 1, p. 16 ૫૪. Ibid, p. 18 ૫૫. Ibid, p. 17 ૫૬. Ibid, pp. 15-16 ૫૭. Ibid, p. 15, f, n. 3 ૫૮. Ibid, p. 15., f, n. 3 ૫૯. B. G., Vol. I, pt. 1, p. 544 ૬૦. B. G., Vol. VIII: Kathiawar, p. 487, ६१. जिनप्रभसूरि, विविधतीर्थकल्प, प. ६ ૬૨. એજન, ૫. ૧૦ ૬૩. એજન, પ્રાસ્તાવિક નિવેદન, પૃ. ૨ ૬૪. એજન, પ્રાસ્તાવિક નિવેદન, પૃ. ૧ ૬૫-૬૬-૬૭. મૌલવી અબુઝફર નદવી, ગુજરાતનો ઇતિહાસ, ભા. ૨, ૫ ૧૩૪, પા. ટી. ૧ ૬૮. સિદ્ધહેમ શબ્દાનુશાસન, સં. ૮, . ૧, ૨૨, ૧૦૨ ૬૯. ગિ. વ. આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખે, ભા. ૭, નં. ૨૫૬, ૫. ૮૬; D. B Diskalkar, Inscriptions of Kathiawad, No. 27, p. 732 શ્રી. ગિ. વ. આચાર્યે ત્રણ ભાગમાં આવતાં સ્થળનામોની જે સૂચિ આપી છે તેમાં તે “ દુર્ગ” ને સમાવેશ કરવાનું ચૂકી ગયા છે. શ્રી ડિસકળકરને પણ આ લેખના સંપાદનમાં આ રથળનામ બ્લેકમાં મૂકવાનું રહી ગયું છે. આથી “જીર્ણદુર્ગ”ને આ ઉલ્લેખ જલદી ધ્યાનમાં આવે એમ નથી. આ ઉલ્લેખ તરફ શ્રી. શંભુપ્રસાદ દેસાઈએ લક્ષ રેલું છે. આચાર્ય શ્રી જિનવિજયજી-સંપાદિત “જૈનલેખસંગ્રહ, ભાગ ૨ માં પણ આ નામનો ઉલ્લેખ નથી. કીતિકૌમુદી, ધર્માલ્યુદય, સુકૃતસંકીર્તન, રેવંતગિરિરાસુમાં પણ નથી. પ્રબન્ધચિંતામણિમાં નથી. પરંતુ પુરાતનપ્રબન્ધસંગ્રહમાં છણદુર્ગને ઉલ્લેખ વસ્તુપાલ-તેજપાલના પ્રબન્ધમાં છે (પૃ. ૬૦), પણ આ સંગ્રહને કોઈ એક કર્તા નથી, અને આ પ્રબંધને સમય કહી શકાતો નથી. મો. દ. દેસાઈ કૃત “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ માં પેથડે (સમય વિ. સં. ૧૩૨૦-ઈ. સ. ૧૨૬૪) તપાગચ્છના આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી ૮૪ જિનપ્રાસાદે કરાવ્યા એવો ઉલ્લેખ છે. એની નીચે એક યાદી આપી છે તેમાં “જીર્ણદુર્ગ”નું નામ છે, પરંતુ આ યાદી કોણે કરેલી છે અને કથારે થયેલી છે ઇત્યાદિ માહિતી શ્રી. દેસાઈએ આપી નથી. - શ્રી. ડિસાળકરના Inscriptions of Kathiawad માં નં. ૩૮ના અભિલેખમાં પછીને ઉલ્લેખ મળે છે. શ્રીનીર્ણકા[ રે (પંક્તિ ૨). પરંતુ આ અભિલેખ વિ. સં. ૧૪૩૫ અર્થાત ઈ. સ. ૧૩૭૮ને છે. મોહમ્મદ તઘલકે ગિરનારને કિર્લો સર કર્યો ઈ. સ. ૧૩૪૭માં (ગુ. ઇ., ભા. ૨., પૃ. ૧૩૪), એટલે એ પછી ૩૧ વર્ષે આ અભિલેખ છેતરાયે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પહેલું પાટનગર ગિરિનગર [૭૧ છે. અભિલેખ નં. ૪૭ જે વિ. સં. ૧૪૪૫ ને અર્થાત ઈસ્વી સન ૧૩૮૯ ને છે, તેમાં જીર્ણદુર્ગને બે વાર ઉલ્લેખ આવે છે (પં. ૧૦ અને ૧૭), પણ એ બીજી રીતે મહત્વનો છે. એમાં કથન છે કે મલ્લના માતામહ વીરરાજ વાઘેલાએ ખેંગારને પોતાના ભત્રીજા ભીમદેવના ખભે ચડાવી બહાર મોકલાવી દીધો અને પોતે પાદશાહ મહમ્મદ સામે લડતાં દેવલોક પામ્યો. આ મહમ્મદ તે મેહમ્મદ તઘલક ( Inscriptions of Kathiawad, p. 35). આ અભિલેખમાં “રેવંતગિરિનો પણ નિર્દેશ છે. આ ઉપરાંત નં. ૬૪ (વિ. સં. ૧૪૬૯-ઈ. સ. ૧૪૧૩)ના અભિલેખમાં શ્રીની પ્રકાર (પં.-૭) અને નં. ૭૬ (વિ. સં. ૧૫૦૭-ઈ. સ. ૧૪૫૧)માં બે વાર (પં. ૧૪ અને ૨૪) નીકુ નોંધાયો છે. ૭૦. B. G, Vol. I, Pt, 1, p. 19. ૭૨. ગુ. ઐ. લે, ભા. ૧, નં. ૬. (પ. ૭) આ અભિલેખના સંપાદક કલહોર્ન આ દિવસ ઈ. સ. ૧૫૦ની ૧૮મી ઓકટોબર અથવા અધિક સંભવત: ૧૬ મી નવેબરની બરાબર હોવાનું જણાવે છે (એઇ, પુ. ૮, પૃ. ૪૧). આ પરથી શ્રી. ગિ વ. આચાર્ય પણ ઈ. સ. ૧૫૦ની ૧૬મી નવેમ્બરની તારીખ જણાવે છે. પરંતુ પિલ્લઈનાં કાષ્ઠક( Indian Chronology, Table X, pp. 30–31)ને આધારે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી જણાવે છે કે શક ૭રના માર્ગશીર્ષને શુકલ પક્ષ ઈ. સ. ૧૫૦ની ૮ મી નવેમ્બરે શરૂ થતો હતો અને અમાંત માર્ગશીષને કૃષ્ણ પક્ષ ૭ મી ડિસેંબરે પૂરો થતા હતો, આથી કલહૈને ઉપર જણાવેલી તારીખે કેવી રીતે આપી હશે એ સમજાતું નથી. પિલ્લઈનાં કાષ્ઠક પ્રમાણે તો શક ૭૨ ના માર્ગશીર્ષને કૃષ્ણ પક્ષ પૂર્ણિમાંત માસની પદ્ધતિએ ૨૪ મી ઓકટોબરના અને અમાંત માસની પદ્ધતિએ ૨૩ મી નવેંબરના અરસામાં શરૂ થાય. ૭૨. જુઓ જર્મનમાંથી અંગ્રેજીમાં પ્રો. ઘાટેએ કરેલો અનુવાદ Indian Antiquary, Vol. XLII, pp. 188 ff. ૭૩. ગુ. એ. લે., ભા. ૧, નં. ૬. આચાર્ય ગિરિજાશંકર વલલભજીના અનુવાદ ઉપરથી થોડાક ફેરફાર સાથે ભાવાર્થ આપ્યો છે. - ૭૪. શ્રી આચાર્ય “આ વિધિ કરી બે માસમાં સમારકામ પૂરું કર્યું' એવો અર્થ કરે છે. ગુ. ઐ. લે., લેખ નં. ૧૫, પૃ. ૧૦ ૭૫. જુઓ B. G., Vol..I, Part 1, p. 14 ७९. मुनिश्री पुण्यविजयजी, जैन आगमधर और प्राकृत काङ्मय, मुनिश्री हजारीમ સ્મૃતિગ્રંથ, પૃ. ૭૨૮; ડે. ભોગીલાલ સાંડેસરા, વસુદેવહિડી, ગુજરાતી અનુવાદ, ઉપઘાત, પૃ. ૨ ૭૭. પ્રાકૃત ભાષાના શબ્દ હિંહિ નું સંસ્કૃત રૂપ કિસ્ આપ્યું છે અને એને અર્થ રાજકર્મચારી-વિશિષ્ટ અધિકાર-સંપન્ન એવો આપે છે. હવાલો મવમવનાત્તા , પત્ર ૪૭૦, . ૪ ને અપાય છે (મો ). વ. હિં. માં એને “નવી” વિશેષણ લગાડયું છે એટલે આ અર્થ બંધ બેસે છે. હિંદ દેશનામમાલામાં પણ નોંધાયા છે, તેનો અર્થ “સેય વડે સીવેલા વસ્ત્ર–ખંડ” એવો આપે છે. Desinamamala of Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. Hemachandra, edited by Prof. R. Pischel & Dr. G. Bühler, samt u (. ૧૨૮) - સ્થામિલકકૃત સંસ્કૃત ભાણ પાદતાડિતકમાં રિદિયા, રિદિન,હિત્રિ અને દિન એવા શબ્દપ્રયેળો છે. ડે, મોતીચંદ્ર રિષ્ટિ અને દિન ને અર્થ “ડા અથવા દાંડ” એવો કરે છે. શા આધારે આ એવો અર્થ કર્યો છે એ આપ્યો નથી. સંસ્કૃત કેશોમાં શિહિ કે શિક્લિન શબ્દ આપ્યું નથી. શબ્દકલ્પમ હિર, હર શબ્દ આપે છે અને શબ્દરત્નાવલીના આધારે તેના અર્થ “ખલ” “ધૂત” અને “સેવક” આપે છે. ગુજરાતીમાં ડંગોરે એટલે ડાંગ અને તોફાની માણસ—એ અર્થોમાં રુહાર શબ્દ સચવાયે લાગે છે. ગુજરાતી “દાંડ” અને હિંદી “ડી” શબ્દોને આ શબ્દ સાથે સંબંધ એમણે જડથો છે, એને પ્રમાણમીમાંસાની પ્રતિમાં એક ટિપ્પણમાં હરિ નનાર થર્થ: એવો હવાલો આપ્યો છેઃ તુમ પૃ. ૧૫૦. પા. ટી. ૪ (૩). “નગ્નાટ એ ગુજરાતી “નાગોડ” (વસ્ત્ર વિનાને, બેશરમ) માં છે, અથવા “નનાટ” સંસ્કૃતીકરણ હેય. ભૂમિકામાં છે. મોતીચંદ્ર અને અર્થ એક તરેહના “નવા જીન”_આજની ભાષામાં છેલ (પૃ. ૬૨) કર્યો છે તે “ગુંડા” કરતાં સારો છે. રાજાની હાજરીમાં રહેતો “છેલ” એ અર્થ સ્વીકારી શકાય. - - ૮ એજન, પૃ. ૫૦-૫ર, અનુ. પૃ. ૬૦-૬૩ ૭૯. ડે. સાંડેસરા, જૈન આગમોમાં ગુજરાત, પૃ. ૬૬ ૮૦. ગુ. એ. લે, ભાગ-૧, લેખ. નં. ૬૪, વળી જુઓ હું. . શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૨, પરિશિષ્ટ ૩માં નં. ૫૦, ૬૫, ૨૬, ૭૨ અને ૧૩૨. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ મૌર્યકાલ આ અગાઉના કાલ સંબંધી પુરાવશેષીય સાધન પરથી તત્કાલીન માનવનાં જીવન તથા સંસ્કૃતિની કંઈક ઝાંખી થતી, પરંતુ એને કોઈ નક્કર કડીબંધ ઈતિહાસ જાણી શકાતે નહિ; બીજી બાજુ પુરાણો વગેરેમાં આવેલી અનુશ્રુતિઓ પરથી અમુક પુરાતન રાજવંશ તથા રાજાઓ વિશે માહિતી મળતી હતી, પરંતુ એ અનુકૃતિઓની ઐતિહાસિક્તા પ્રતિપાદિત કરતા પુરાવા મળતા નહોતા. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની નક્કર અને આધારભૂત માહિતી મેળવી શરૂ થાય છે મૌર્યકાલના આરંભથી, ખાસ કરીને આભિલેખિક સાધનને આધારે. જૂનાગઢ-ગિરનારના માર્ગ પર આવેલ એક શેલ (ખડક કે મોટી શિલા) પર કોતરાયેલા, દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાના ચૌદ ધર્મલેખે એ ગુજરાતના સહુથી પ્રાચીન જ્ઞાત અભિલેખો છે. એમાં જણાવેલ દેવને પ્રિય પ્રિયદર્શી રાજા એ મૌર્ય સમ્રાટ અશોક હોવાનું પ્રતિપાદિત થયું છે. આ રાજાએ ધર્મભાવનાના પ્રચાર માટે પોતાના સામ્રાજ્યના અનેક પ્રદેશમાં આ શિલાલેખ છેતરાવ્યા હતા અને એની એક પ્રત સૌરાષ્ટ્રના આ સ્થળે કોતરાવેલી છે*(નકશો ૧). એ પરથી આ પ્રદેશ પણ અશોક મૌર્યના શાસન નીચે હોવાનું ફલિત થાય છે. આ શૈલની બીજી બાજુ પર ચાર સદી બાદ કોતરાયેલ લેખમાં આવતા એક સીધા ઉલ્લેખ પરથી આ અનુમાનને સંગીન સમર્થન મળે છે. એ લેખા રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૧ લા ના સમયમાં શક વર્ષ ૭૨-૭૩ (ઈ.સ ૧૫૦-૫૧) ના અરસામાં લખાયો છે. એમાં ગિરિનગરના સુદર્શન તડાક(તળાવ)ના સેતુ (બંધ)ના ભંગ તથા પુનનિર્માણને વૃત્તાંત આપવામાં આવ્યું છે. આ વૃત્તાંતની અંદર એ જળાશયની ઉત્પત્તિ વિશે ય કેટલીક હકીકત આપવામાં આવી છે. એ પરથી જાણવા મળે છે કે આ જળાશય “મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય વૈશ્ય પુષ્યગુપ્ત કરાવેલું ; અને અશોક મૌર્યન (રાષ્ટ્રિય) યવનરાજ તુષાફે' ક Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] મૌર્ય કાલથી ગુપ્તકાલ [31. E એમાંથી નહેરા કરાવી. ક્ષત્રપકાલીન શૈલલેખમાં આવતા આ બે પ્રાસંગિક ઉલ્લેખા પરથી મૌ`કાલીન તિહાસ પર ઘણા પ્રકાશ પડે છે. પહેલું તે। આ પ્રદેશ પર મૌય` રાજા ચંદ્રગુપ્તનું તથા એના પૌત્ર અશાકનું શાસન પ્રવૃત્યુ હોવાનું જાણવા મળે છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન રાજા બિંબિસાર અને અજાતશત્રુના સમયમાં મગધ(દક્ષિણ બિહાર)ના રાજ્યના અભ્યુદય થયેલા અને નધ્વંશના સમયમાં મગધનું સામ્રાજ્ય કલિંગ (એરિસા) અને દખ્ખણુ સુધી વિસ્તર્યુ હતું. એ દરમ્યાન મગધની સત્તા ગુજરાત સુધી પ્રસરી હતી કે કેમ એ જાણવા મળતું નથી, પરંતુ મગધમાં નંદવંશની સત્તાનું ઉન્મૂલન કરી એની જગ્યાએ મૌવંશની સત્તા સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્યનુ શાસન આ પ્રદેશ સુધી પ્રવતેલું હતુ એ રુદ્રદામાના શૈલલેખમાંના ઉલ્લેખ પરથી સ્પષ્ટતઃ જાણવા મળે છે. આ શાસન અશોક મૌના સમયમાં ય ચાલુ હતું એ ઉલ્લેખ પરથી મગધના મૌર્ય સામ્રાજ્યની સત્તા આ પ્રદેશ પર છેક ચદ્રગુપ્ત મૌ (લગભગ ઈ. પૂ. ૩૨૨-૨૯૮ )ના સમયથી ઓછામાં ઓછું. અશાક મૌય ( લગભગ ઈ. પૂ. ૨૭૩-૨૩૭)ના સમય સુધી ચાલુ રહી હોવાનું સ્પષ્ટ થાય છે. અશાકના ગિરનાર શૈલેખાને સમકાલીન પુરાવા આ ઉત્તરકાલીન ઉલ્લેખની ઐતિહાસિકતા સિદ્ધ કરે છે. મગધના મૌર્ય સામ્રાજ્યનું શાસન સૈારાષ્ટ્ર પર પ્રવર્તે લુ એટલું તે અશેકના શૈલલેખાના સ્થાન પરથી તેમજ રુદ્રદામાના શૈલેખમાં આવતા ગિરિનગરના ઉલ્લેખ પરથી નિશ્ચિત થાય છે. આ પરથી એની સમીપમાં આવેલા કચ્છ તથા તળ ગુજરાતને પ્રદેશ પણ પ્રાયઃ મગધના મૌર્ય સામ્રાજ્યના શાસન નીચે હેાવાનું સ્પષ્ટ થાય છે. અશાકનું શાસન ગુજરાતની પૂર્વે આવેલ માળવામાં ૮ તથા દક્ષિણે આવેલ કાંકણમાં ૯ પ્રવતું એ પરથી આ સંભવને સમર્થન મળે છે. ૧૦ આમ ગુજરાતને સમસ્ત પ્રદેશ ત્યારે મગધના મૌ` સામ્રાજ્યના શાસન નીચે હતા એ લગભગ નિશ્ચિત ગણાય. અશોકના શૈલલેખાના સ્થાન પરથી તેમજ રુદ્રદામાના શૈલલેખમાં આવતા ઉલ્લેખ પરથી માલૂમ પડે છે કે આ પ્રદેશનુ વહીવટી વડું મથક ત્યારે ગિરિનગર હતું. ગિરિનગર ગિરિની તળેટીમાં પ્રાયઃ એની પશ્ચિમે વસેલુ જણાય છે. ૧ ૧ આ વડા મથકમાં મૌય રાજ્યને રાષ્ટ્રિય૧૨ (રાષ્ટ્રપાલ) રહેતા. મુઘલ બાદશાહાના સૂબેદારોની જેમ મૌય સમ્રાટાના સવ રાષ્ટ્રિયાની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ રુદ્રદામાના શૈલલેખમાં સુદર્શન તડાક સંબંધી આપેલા ઉલ્લેખા પરથી એમાંના એ રાષ્ટ્રિયાનાં નામ જાણવા મળે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ કશું] મૌર્યકાલ [૭૫ મૌય રાજા ચંદ્રગુપ્તના સમગ્ર રાજ્યકાલ દરમ્યાન આ પ્રદેશ માટે એ એક જ રાષ્ટ્રિય નિમાયે હતો કે એની પહેલાં અને અથવા પછી બીજા કઈ રાષ્ટ્રિય પણ નિમાયા હતા એ જાણવા મળતું નથી. પુષ્યગુપ્ત વૈશય હતો એટલે ઉલ્લેખ છે, પરંતુ એ કયા સ્થળને વતની હતો તેમજ એણે આ પ્રદેશનો વહીવટ કેટલાં વર્ષ કર્યો એ જાણવા મળતું નથી. એણે ગિરિનગર પાસે ઊર્જત ગિરિમાંથી નીકળતી સુર્વણસિકતા, પલાશિની વગેરે નદીઓનાં નીર આડે સેતુ (બંધ) બંધાવી સુદર્શન નામે સુંદર જળાશય કરાવ્યું એ એનું નેધપાત્ર કૃત્ય છે.૧૩ મગધ સામ્રાજ્યના આટલા દૂરના અને છેવાડાના પ્રદેશના વડા મથક પાસે બંધ બંધાવી આવું સુંદર જળાશય કરાવવાની યોજના ચંદ્રગુપ્ત મૌર્ય પાસે મંજૂર કરાવીને અમલમાં મૂકવા માટે આ રાષ્ટ્રિયને ઘણો જશ ઘટે છે. ૧૪ ચંદ્રગુપ્તની જેમ એના પુત્ર અને ઉત્તરાધિકારી બિંદુસાર( લગભગ ઈ. પૂ. ૨૯૮-૨૭૩)ના સમયમાં પણ મગધ રાજ્યના રાષ્ટ્રિયને વહીવટ અહી ચાલુ રહ્યો લાગે છે. વિત્યુ અને એની પરમત્યદીપની વૃત્તિમાં જણાવ્યા મુજબ બિંદુસારના રાજ્યકાલના ૧૬ મા વર્ષો સુરાષ્ટ્રમાં પિંગલક નામે રાજ ગાદીએ આવ્યો. ૧૪ એ પછી અશોકના સમય(લગભગ ઈ. સ. પૂ. ૨૭૩-૨૩૭)માં અહીં તુષાફ નામે રાષ્ટ્રિય થઈ ગયો હોવાનું જાણવા મળે છે, રુદ્રદામાના શૈલલેખમાં એને ઉલ્લેખ આવે છે, ત્યાં એને યવનરાજ તરીકે પરિચય આપ્યો છે. ‘તુષારફ એ નામ સ્પષ્ટતઃ વિદેશી છે; વસ્તુતઃ એ નામ જૂની ઈરાની ભાષાનું છે.૧૫ પરંતુ એ પરથી તુષાસ્કને ઈરાની માનવાની જરૂર નથી. ભારતમાં વસેલા યવને, શકે, પલવ અને કુષાણ જેમ ભારતીય નામ ધારણ કરતા થયા હતા તેમ ઈરાની સંસ્કૃતિની અસર ધરાવતા કેટલાક યવને ઈરાની નામ ધરાવતા થયા હોય તે એમાં નવાઈ નથી. ૧૭ આ યવનરાજ તે ભારતની વાયવ્ય સરહદ પાસે આવેલ ન (યવન) ૧૮ પ્રદેશને યવન (ગ્રીક) રાજ હશે અને સમ્રાટ અશોકે એને આ પ્રદેશને રાષ્ટ્રિય નીમે હશે. સામંત રાજાઓ સમ્રાટોના પ્રાંતના રાજ્યપાલ તરીકે અધિકાર ધરાવતા એવા દાખલા મુઘલ કાલમાં ઘણું જાણીતા છે. ૧૯ આમ તુષારફ એ પ્રાયઃ ઈરાની નામ ધરાવતો યવન રાજા હતે. સૈારાષ્ટ્રને પિંગલક રાજા અશોકને પોતાના મતમાં લાવવા માટે પોતે પાટલિપુત્ર ગયો, પણ ત્યાંથી બૌદ્ધ મતથી પ્રભાવિત થઈ પાછો ફર્યો અને પિતાના પ્રદેશમાં એ મતની હિમાયત કરવા લાગે; એને મંત્રી નંદક સેનાપતિ અને પુત્રી ઉત્તરા પણ બૌદ્ધધમ થયાં ૨૦ ઉત્તરકાલીન બૌદ્ધ ગ્રંથમાં આપેલ આ અનુશ્રુતિ અતિહાસિક હોય તો અશકના સમયમાં સૌરાષ્ટ્રમાં પિંગલક નામે રાજા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. રાજ્ય કરતે હેવાનું માલુમ પડે છે. એ રાજા પર મૌર્ય સમ્રાટ અશોકનું આધિપત્ય પ્રવર્તતું હેવા સંભવે. ૨૧ જે પિંગલકને એની રાજસત્તા વંશપરંપરાગત વારસામાં મળેલી હોય તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ સૈારાષ્ટ્રના એ રાજવંશની રાજસત્તા પ્રવર્તતી ગણાય. તો પછી ચંદ્રગુપ્ત અને અશોકના સમયમાં અહીં રાષ્ટ્રિયને વહીવટ હતો એને શો અર્થ ઘટાવવો ? કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રપલ તથા અતપાલને ઉલ્લેખ આવે છે. અશોકના અભિલેખમાં રાજૂક ( રજુક), પ્રાદેશિક અને યુક્તને અને રાજૂકના સંબંધમાં રઠિક(રાષ્ટ્રિક)નો ઉલ્લેખ આવે છે.૨૩ રુદ્રદામાના શૈલલેખમાં જણાવેલ “રાષ્ટ્રિય એ આ રાષ્ટ્રપલ કે રાષ્ટ્રિક હોય તોપણ, જો સૌરાષ્ટ્રમાં ત્યારે પ્રાદેશિક રાજસત્તા ચાલુ રહેલી હોય તો, એ મગધના સામ્રાજ્યના સીધા શાસન નીચેના પ્રાંતને સૂબેદાર ન હોઈ શકે . રાયચૌધરી સૂચવે છે તેમ આ રાષ્ટ્રિય સ્થાનિક રાજસત્તાની નામની હસ્તી ચાલુ રહેવા દઈને વાસ્તવમાં સમ્રાટ વતી તમામ અખત્યાર કરનાર હાઈકમિશનર જેવો અધિકારી હોવો જોઈએ.૨૪ ગિરિનગરના સુદર્શનના નિર્માણ તથા વિકાસની ફરજ મૌર્ય સમ્રાટોના રાષ્ટ્રિએ બજાવી હોઈ, તેઓની સત્તા બ્રિટિશ સરકારના રેસિડટ કે પોલિટિકલ એજન્ટ કરતાં ઘણી સીધી અને સંગીન હોવાનું સ્પષ્ટ થાય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સુરાષ્ટ્રને ઉલેખ આવે છે.૨૫ અશોકના અભિલેખોમાં માત્ર અપરાંત પ્રદેશોનો નિર્દેશ આવે છે.૨૬ કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત ઇત્યાદિને સમાવેશ એમાં અધ્યાહત રહેલ ગણાય. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં “અપરત' નામ પ્રયોજાયું છે, તે પૂર્વાપર સંબંધ પરથી ઉત્તર કેકણ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર-કાંઠા પાસેના પ્રદેશ માટે પ્રયોજાયું લાગે છે. ૨૭ - ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમ્યાન સુરાષ્ટ્રના વડા મથક ગિરિનગર પાસે રાષ્ટ્રિય પુષ્યગુપ્ત સેતુ (બંધ) બાંધીને સુદર્શને નામે સુંદર જળાશય કરાવ્યું. એ જળાશય પૌરજનોના વિહારસ્થાન તરીકે ઘણું લોકપ્રિય નીવડયું હશે. વળી અશોક મૌર્યના રાષ્ટ્રિય તુષાફે એમાંથી નહેર કરાવી ત્યારથી એ પીરજનોના વિહારસ્થાન સાથોસાથ જાનપદ જનોના ઉપયોગી જળાશય તરીકે અધિક મહત્ત્વ પામ્યું જણાય છે. મહાક્ષત્રપ રુદ્રદામાન સમયમાં અતિવૃષ્ટિથી નદીઓમાં આવેલા પ્રચંડ પૂરને લઈને સુદર્શન સેતુ તૂટી જતાં જળાશય તળિયાઝાટક ખાલી થઈ ગયું અને એના પુનર્નિર્માણની યોજના પહેલાં નામંજૂર થઈ ત્યારે પર તથા જાનપદ પ્રજામાં હાહાકાર પ્રવર્યાને જે ઉલ્લેખ આવે છે તે પરથી આ જળાશયની એ ઉપયોગિતાની પ્રતીતિ થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલ [૭૭ દેવોના પ્રિય, પ્રિયદર્શી રાજા તરીકે પોતાને ઓળખાવતા મૌર્ય સમ્રાટ અશકે, કલિંગ-વિજય માટેના ખૂનખાર યુદ્ધથી થયેલા ભારે સંતાપ અને પશ્ચાત્તાપ પછી પોતાના હૃદયમાં જાગેલી તીવ્ર ધર્મ–ભાવનાને સમગ્ર પ્રજામાં પ્રસાર કરવા પોતાના સામ્રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં શૈલ ખડક) પર જે ચૌદ ધમલિપિઓ (ધમલે) કોતરાવી, તેની એક પ્રત ગિરિનગરના સુદર્શન તળાવ પાસે આવેલ શૈલ પર પણ કોતરાવી૨૮ (આકૃતિ પ૬). એ ધર્મિષ્ઠ સમ્રાટના આ ચૌદ ધર્મને સાર નીચે પ્રમાણે છે : ૧. આજથી કોઈએ પ્રાણીને મારી હેમવું નહિ. મેળાવડો કરવો નહિ, કેમકે એમાં બહુ દોષ રહેલે છે. પહેલાં રાજાના રસોડામાં રોજ લાખો પ્રાણી ભરાતાં, હવે ત્રણ જ પ્રાણીઓ ભરાય છે-બે મેર અને એક હરણ. આ ત્રણ પ્રાણીઓ પણ પછી નહિ ભરાશે. ૨. રાજાના સકલ રાજ્યમાં તેમજ સરહદી રાજ્યમાં બધે રાજાએ બે પ્રકારની ચિકિત્સા કરી છે. મનુષ્ય ચિકિત્સા અને પશુચિકિત્સા મનુષ્યને તથા પશુઓને ઉપયોગી ઔષધિઓ જ્યાં જ્યાં નથી ત્યાં બધે મંગાવી છે ને રોપાવી છે. રસ્તાઓ. પર કૂવા ખોદાવ્યા છે ને વૃક્ષો રોપાવ્યાં છે. ૩. રાજાએ અભિષેક થયાને બારમે વર્ષે આ ફરમાવ્યું છે. મારા સમગ્ર રાજ્યમાં યુક્ત, રાજકે અને પ્રાદેશિક પાંચ પાંચ વર્ષે પ્રદેશમાં ફરતા રહે ને બીજા કામની સાથે સાથે આવો ધર્મોપદેશ પણ કરતા રહે - માતાપિતાની સેવા, મિત્રે પરિચિત અને સંબંધીઓને તથા બ્રાહ્મણ અને બમણોને દાન, પ્રાણીઓની અહિંસા, થડ ખરચે અને થોડો સંઘરે ઇષ્ટ છે. પરિષદ પણ યુક્તોને આ સંબંધી આજ્ઞા કરશે. ૪. સેંકડો વર્ષ થયાં, પ્રાણીઓની હિંસા વગેરે વધ્યું જ છે, તેથી હવે રાજાના ધર્માચરણ વડે ભેરીઘોષ એ ધર્મઘોષ થયે છે. વિમાન, હસ્તી, અગ્નિસ્કંધ (તેજ:પુંજ) અને બીજા દિવ્ય રૂપો પ્રદર્શિત કરીને રાજાના ધર્મોપદેશથી પ્રાણીઓની અહિંસા ઈત્યાદિ વિવિધ ધર્માચરણ વધ્યું છે; ને રાજા આ ધર્માચરણને વધારશે જ. રાજાના પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર યુગાંત સુધી એ વધારશે. ધર્મોપદેશ એ શ્રેષ્ઠ કર્મ છે. એટલા માટે આ લખાવ્યું છે કે જેથી આ વસ્તુની વૃદ્ધિ થાય, હાનિ ન થાય. આ અભિષેક થયાના બારમા વર્ષે લખાવ્યું છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] મોર્યકાલથી ગુપતકાલ [પ્ર. ૫. રાજા કહે છે : કલ્યાણ કરવું અઘરું છે. મેં બહુ કલ્યાણ કર્યું છે. મારા પુત્રો વગેરે એ કરતા રહેશે. પાપ કરવું સહેલું છે. ઘણી વખત થયો, ધર્મના મહામાત્ર નહોતા, તેથી અભિષેક થયાને તેરમે વર્ષે મેં ધર્મના મહામાત્ર નીમ્યા. તેઓને યવન, કંબોજ અને ગંધારમાં તથા રાષ્ટ્રિક અને બીજા અપરાતમાં સર્વ સંપ્રદાયના તથા સર્વ વણોના ધર્માધિકાન તથા હિતસુખ માટે નીમ્યા છે. અહીં તથા બહારનાં બધાં નગરોમાં નીમ્યા છે. એટલા માટે ધર્મલિપિ લખાવી છે કે એ લાંબો વખત ટકે અને મારી પ્રજા એ પ્રમાણે વર્તે. ૬. રાજા કહે છે : ઘણો વખત થયાં આમ નહતું તે કર્યું છે કે સર્વ કાલે સર્વ સ્થળે નિવેદકો મારી પાસે આવે અને મને પ્રજાની બાબત જણાવે. હું જે કંઈ મૌખિક રીતે ફરમાવું કે જે મહામાત્રામાં તાકીદનું હોય ને તે બાબતમાં પરિષદમાં મતભેદ કે વિચારણું ઉપસ્થિત થાય, તો તે મને તરત જ નિવેદિત કરવું. કામના નિકાલમાં મને તૃપ્તિ હોતી નથી. સર્વ કહિતને મેં મારું કર્તવ્ય માન્યું છે. એનાથી કઈ ચડિયાતું કર્મ નથી. હું જે કંઈ પુરુષાર્થ કરું છું તે શા માટે ? કે પ્રાણીઓના ઋણમાંથી મુક્ત થઉં. એટલા માટે આ ધર્મલિપિ લખાવી છે કે એ લાંબો વખત ટકે ને મારા પુત્રો વગેરે એ પ્રમાણે વર્તે. સક્રિય પુરુષાર્થ વિના આ કરવું મુશ્કેલ છે. છે. રાજા ઈચ્છે છે : સર્વ સંપ્રદાયે સર્વત્ર વસે, કેમકે સર્વે સંયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે, પરંતુ માણસો ભિન્ન ભિન્ન રૂચિ ધરાવે છે. જે વિપુલ દાન દે છે, પરંતુ સંયમ અને ભાવશુદ્ધિ ધરાવતા નથી તેનું દાન અતિશય ઊતરતું છે. ૮. ઘણા વખતથી રાજાઓ વિહારયાત્રાએ જતા; એમાં મૃગયા અને એવા બીજા મોજશેખ થતા. અભિષેક થયાને દસમે વર્ષે રાજા બધિગયા ગયા, તેથી ધર્મયાત્રા થઈ છે. એમાં બ્રાહ્મણો તથા શ્રમણોનું દર્શન, તેઓને દાન, જાનપદ જનોને ધર્મોપદેશ ઇત્યાદિ થાય છે. રાજાને આ ઘણું ગમે છે. ૯. રાજા કહે છે : લોક જાતજાતની માંગલિક વિધિ કરે છે. માંદગી, લગ્ન, પુત્રજન્મ, પ્રવાસ વગેરેમાં બહુ માંગલિક વિધિ કરે છે. આમાં સ્ત્રીઓ ઘણી અને ઘણી જાતની માંગલિક વિધિ કરે છે, પરંતુ એ અલ્પલ દે છે. ધર્મની માંગલિક વિધિ મહાકલ દે છે. એમાં દાસો અને સેવકો તરફ સવર્તાવ, ગુરુઓ પ્રતિ આદર, પ્રાણીઓની અહિંસા, શ્રમણ તથા બાહ્મણોને દાન-એ અને એવું બીજું થાય છે. આ વિધિ કરવા જેવી છે એવું પિતા પુત્ર ભાઈ સ્વમી મિત્ર Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪ થું ] મૌર્યકાલ [૭૯ વગેરે સહુએ એકબીજાને કહેવું. બીજ માંગલિક વિધિ અનિશ્ચિત ફળવાળી અને માત્ર ઐહલૌકિક છે, જ્યારે ધર્મની માંગલિક વિધિ તો આ લેકમાં તેમજ પરલેકમાં સર્વદા ફળ આપે છે. ૧૦. રાજા યશ કે કીર્તિને મહત્ત્વની માનતા નથી, સિવાય કે મારા માણસો હાલ તેમજ ભવિષ્યમાં ધર્મને આરાધે અને આચરે. એ બાબતમાં, હું જે કંઈ પુરુષાર્થ કરું છું તે એટલા માટે કે સહુ પરિસ્ટવ અર્થાત્ અપુણ્ય ઘટાડે. સક્રિય પુરુષાર્થ વિના આ કરવું મુશ્કેલ છે. મોટા માણસ માટે એ વધારે મુશ્કેલ છે. ૧૧. રાજા કહે છે: ધર્મદાન જેવું કોઈ દાન નથી. એમાં આ હેય છે: - દાસો તથા સેવકો તરફ સદવર્તાવ, માતા-પિતાની સેવા, મિત્રો પરિચિતો અને સંબંધીઓને તેમજ શ્રમણ અને બ્રાહ્મણોને દાન, પ્રાણીઓની અહિંસા. પિતા પુત્ર ભાઈ સ્વામી મિત્ર વગેરે સહુએ આ કરવા માટે એકબીજાને ભલામણ કરવી. આ ધર્મદાન વડે આ લેકનું સુખ મળે છે તેમજ પરનું અનંત પુણ્ય પ્રસરે છે. ૧૨. રાજા સર્વ સંપ્રદાયને દાન તથા આદર દે છે, જેથી એ સર્વની સારદ્ધિ થાય. સારવૃદ્ધિ બહુ પ્રકારની છે, પરંતુ એનું મૂળ છે વાક્સયમ. પિતાના સંપ્રદાયની પ્રશંસા અને પારકા સંપ્રદાયની નિંદા વિના કારણે ન થાય અને કારણસર થાય ત્યારે પણ થોડી જ થાય. પર-સંપ્રદાયને માન આપવાથી એ બંને સંપ્રદાયનું ભલું કરે છે. તેથી સંયમ સારે છે. અન્યોન્યના ધર્મને સાંભળે અને સેવે. આ માટે ધર્મ-મહામાત્ર, સ્ત્રી–અધ્યક્ષ મહામાત્રો વગેરે નીમ્યા છે. એનાથી સ્વ-સંપ્રદાયની વૃદ્ધિ તથા ધર્મની દીપ્તિ થાય છે. ૧૩. અભિષેક થયાને આઠમે વર્ષે રાજાએ કલિંગ દેશ જીત્યો. ત્યાંથી દેઢ લાખ માણસ પકડાયા, ત્યાં એક લાખ માર્યા ગયા અને અનેક ગણું મૃત્યુ પામ્યા. પછી દેવના પ્રિયને તીવ્ર ધર્મ-ચિંતન, ધર્મ-રચિ અને ધર્મ–ઉપદેશ થયેલ છે. દેવોના પ્રિયને કલિંગ દેશ જીતીને પશ્ચાત્તાપ થયો છે. ત્યાં બ્રાહ્મણ, શ્રમણો વગેરે જે ધર્મિષ્ઠ જ વસે છે તેના મિત્રો, પરિચિતો અને સંબંધીઓને આમાં જે કષ્ટ પડે તેનાથી તેઓને પણ દુઃખ થાય. આથી એના સેમા કે હજારમા ભાગને કષ્ટ થાય તો એને હવે દેવોને પ્રિય ભારે માને છે. જે નુકસાન કરે તેને ક્ષમા કરી શકાય તેટલી ક્ષમા કરવી. દેવના પ્રિયે જીતેલ અટવીમાં પણ આ નીતિ રાખવી. દેવના પ્રિયે ધર્મ-વિજયને મુખ્ય વિજય મા છે ને એ એણે સર્વ સરહદો પર પ્રાપ્ત કર્યો છે-જ્યાં અંતિક૨૯ નામે યવન રાજા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] સોય કાલથી ગુપ્તકાલ [×. - છે ને એની પાર ચાર રાજાએ છે-તુલમાય, અંતેકિન, મગ અને અલિકસુદર; નીચે ચેાળ અને પાંડય. એવી રીતે રાજાના રાજ્યમાં યવન–ક ખેાજમાં નાભક– નાભપતિમાં ભાજ તથા અન્ધ-પુલિંદમાં · બધે દેવાના પ્રિયના ધર્મોપદેશ પ્રમાણે વર્તે છે, જ્યાં દેવાના પ્રિયના દૂતા નથી જતા ત્યાં પણ એ ધર્મોપદેશ સાંભળીને એ પ્રમાણે આચરે છે ને આચરશે. આનાથી સત્ર જે વિજય મળે છે તે પ્રીતિના રસવાળા હોય છે. એ પ્રીતિ તા ક્ષુદ્ર છે, પરંતુ પારત્રિક સુખ મહાલ દે છે. એટલા માટે આ ધ`લિપિ મુકાવી છે કે મારા પુત્રા વગેરે નવા વિજયની ઇચ્છા ન કરે તે ધ`વિજયને જ વિજય માને. એ આ લેાકને તેમજ પરલેાકના છે. ૧૪. દેવાના પ્રિય પ્રિયદર્શી રાજાએ આ ધ`લિપિ લખાવી છે. કંઈક સંક્ષેપમાં, કંઈક મધ્યમસર અને ક ંઈક વિસ્તારથી લખાયુ છે. રાજ્ય વિશાળ છે; બહુ લખાવ્યુ છે તે લખાવીશ. કેટલુંક મધુરતાને લઈ ને ફરી ફરી કહ્યું છે, જેથી લેકે એમ કરે. એમાં કંઈક કારણસર કે લહિયાની ભૂલથી અધૂ રું લખાયું હશે. અશાકે કરેલા આ ધર્મોપદેશમાં મુખ્ય તત્ત્વા સર્વ સંપ્રદાયામાં સામાન્ય એવા ઉદાત્ત માનવધનાં છે; અંગત રીતે અશાક બૌદ્ધ ધર્મના અનુયાયી થયા હતા તે એણે અન્યત્ર ખીજા કેટલાક અભિલેખ બૌદ્ધ સંધને ઉદ્દેશીને લખાવ્યા છે.૩૦ એમાંના કોઈ લેખ ગુજરાતમાં કાતરાવ્યા નથી, છતાં એના રાજ્યકાલ દરમ્યાન અહીં એણે ઉપદેશેલા સામાન્ય ધર્મો ઉપરાંત બૌદ્ધ ધર્મની પણ વત્તીઓછી અસર થઈ હાવી જોઈ એ. સૌરાષ્ટ્રના રાજા પિંગલે પાટલિપુત્ર જઈ એની પાસેથી બૌદ્ધ ધર્મની ભાવના ઝીલી અને સૌરાષ્ટ્રમાં પાછા ફરી ત્યાં એને પ્રસાર કર્યાં એ અનુશ્રુતિ આ તને સમર્થન આપે છે. ગિરિનગર પાસેના ડુંગરામાં બૌદ્ધ ભિક્ષુએના નિવાસ માટે વિહારા (તથા સ્તૂપેા) કંડારી આપવાની શરૂઆત મૌર્ય કાલમાં થઈ ાવાનુ જણાય છે. આ શરૂઆત પ્રાય: અશાકના રાજ્યકાલ દરમ્યાન થઈ હશે.૩૧ બૌદ્ધ તથા જૈન અનુશ્રુતિ અશોકના ઉત્તરાધિકારી સંપ્રાંત હાવાનુ જણાવે છે.૧૨ જૈન અનુશ્રુતિ અનુસાર અશાકના પુત્ર કુનાલ હતા તે એનેા રાજ્યવારસા કુનાલના પુત્ર સંપ્રતિને મળેલા, પરંતુ પુરાણામાં આપેલા મૌર્યવંશના વૃત્તાંતમાં અશાકના ઉત્તરાધિકારી કુનાલ થયે। હોવાનું તે એણે આઠ વર્ષ રાજ્ય કર્યુ હોવાનું Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] મૌર્યકાલ જણાવ્યું છે. કુનાલ પ્રાયઃ “સુયશસ” નામે પણ ઓળખતે એવું કેટલાંક પુરાણે પરથી જણાય છે.૩૪ બૌદ્ધ પરંપરામાં વળી એને “ધર્મવિવર્ધન” નામે ઓળખાવે છે.૩૫ આ પરથી કુનાલ પણ એના પિતા અશોકની જેમ બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપતા હોવાનું માલુમ પડે છે. એના રાજ્યકાલ (લગભગ ઈ. પૂ. ૨૩૭-૨૨૯) દરમ્યાન મગધના મૌર્ય સામ્રાજ્યની સત્તા દૂરના પ્રાંતમાં શિથિલ થઈ હોવાનું જણાય છે. કુનાલના પુત્ર સંપ્રતિએ સૌરાષ્ટ્ર પ્રદેશ, આંધ્ર દેશ અને દ્રવિડ દેશ સર કર્યા એવો ઉલ્લેખ નિશીથચૂર્ણિમાં આવે છે.૩૬ સંપ્રતિએ આ પરાક્રમ પતે ઉજયિનીમાં યુવરાજ હતો ત્યારે કરેલું એવું મુનિ શ્રી કલ્યાણવિજયજી ધારે છે.૩૭ કુનાલનું રાજ્ય પૂરું થતાં મગધ સામ્રાજ્યના બે કે ત્રણ ભાગ પડી ગયા લાગે છે.૩૮ પશ્ચિમ ભારતના પ્રદેશ પર કુનાલના પુત્ર સંપ્રતિની સત્તા પ્રવર્તી. એની રાજધાની પ્રાયઃ ઉજયિનીમાં હતી, જ્યાં એણે અગાઉ યુવરાજ તરીકે શાસન કરેલું.૩૯ સંપ્રતિએ નવ વર્ષ (લગભગ ઈ.પૂ. ૨૨૯-૨૨૦) રાજ્ય કર્યું. આ રાજા જૈન ધર્મના પ્રભાવક તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતનાં જૈન તીર્થધામમાં કેટલાંક પ્રાચીન જિનાલય સંપ્રતિએ બંધાવ્યાં હોવાનું મનાય છે. ૪૦ બૌદ્ધ ધર્મના અભ્યદયમાં જે સ્થાન અશકનું છે તે સ્થાન જૈન ધર્મના અભ્યદયમાં સંપ્રતિનું ગણાય છે.૪૧ પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, જૈન ધર્મને હવે જે નોંધપાત્ર પ્રસાર થયો જણાય છે તેમાં રાજા પ્રતિનો વિશિષ્ટ ફાળો રહેલો હોવા સંભવ છે.૪૨ આ બધા ઉલ્લેખો પરથી પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને માળવા અને પ્રાયઃ ગુજરાત પર, સંપ્રતિ દ્વારા મોર્ય શાસન ચાલુ રહ્યું હોવા સંભવ છે. પુરાણોમાં સંપ્રતિ પછી શાલિશુક ગાદીએ આવ્યો હોવાનું જણાવ્યું છે.* ગાગ સંહિતામાં એ ધર્મવાદી (છતાં પોતે) અધાર્મિક હોવાનું જણાવ્યું છે.૪૪ એણે ૧૩ વર્ષ (લગભગ ઈ.પૂ. ૨૨૦-૨૭) રાજ્ય કર્યું. એના ગુજરાત પરના શાસન વિશે તેમજ એના વંશજો વિશે કંઈ ચેકસ માહિતી ઉપલબ્ધ નથી. મૌર્ય રાજાઓએ કુલ ૧૩૭ વર્ષ રાજ્ય કર્યું એ બાબતમાં સર્વ પુરાણો એકમત છે.૪પ મૌર્ય વંશની સ્થાપના ઈ.પૂ. ૩૨૨ ના અરસામાં થઈ હોઈ એને અંત ઈ.પૂ. ૧૮૫ ના સુમારમાં આવ્યો ગણાય, પરંતુ ગુજરાતમાં મગધના એ રાજવંશની સત્તા છેવટ સુધી રહી હતી કે ત્યાં બીજા કોઈ રાજવંશની સત્તા પ્રવર્તતી હતી એ બાબતમાં કંઈ માહિતી ઉપલબ્ધ નથી.૪૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ભારતમાં મળેલા પ્રાચીનતમ સિક્કા આહત (punch-marked) પ્રકારના છે. એના પર અલગ અલગ પંચ વડે ચિહ્ન આહત કરેલાં હોય છે, પરંતુ કંઈ લખાણ હોતું નથી. આ સિક્કા પ્રાય: ચાંદીના અને કવચિત તાંબાના હોય છે. ચાંદીના આહત સિક્કા સામાન્યતઃ ૩૨ રતીભારના હોય છે. એના અગ્રભાગ પર પાંચ ચિહ્ન આહત કર્યા હોય છે; પૃષ્ઠભાગ પર કાં તો એક મોટું ચિહ્ન હોય છે અથવા તો સંખ્યાબંધ નાનાં નાનાં ચિહ્ન હોય છે. આ સિકકા પ્રાગ-મૌર્ય તથા મૌર્યકાલના છે. ગુજરાતમાં આવા અનેક સિક્કા મળ્યા છે૪૭ (આકૃતિ પ૭). પાદટીપે 9. Hultzsch, Corpus Inscriptionum Indicarum, Vol. 1, pp. I ff.; Hirananda Sastri, The Asokan Rock at Girnar, pp. 8 ff. 2. D. R. Bhandarkar, Asoka, pp. 3 ff. ૩. સામાન્યતઃ આ અભિલેખ “ચૌદ શૈલ શાસનો” (Fourteen Rock Edicts) તરીકે ઓળખાય છે. એ ગિરનાર (ગુજરાત), કાલસી (ઉત્તર પ્રદેશ), ધૌલી (ઓરિસા), ૌગઢ (ઓરિસ્સા), એરગુડી (મદ્રાસ), સોપારા (મહારાષ્ટ્ર), માનસેરા (જિ. હઝારા, વાયવ્ય સરહદ, પશ્ચિમ પાકિસ્તાન) અને શહબાજગઢી(જિ. પેશાવર, વાયવ્ય સરહદ, પશ્ચિમ પાકિસ્તાન)માં મળ્યા છે. ૪. સામાન્યત: આ “ગિરનાર શૈલ શાસનો” (“Junagadh Rock Edicts”) કે “ચૌદ શેલ શાસને : ગિરનાર પાઠ" (Fourteen Rock Edicts : Girnar Version) તરીકે ઓળખાય છે, જ્યારે આ જ શૈલ પર કોતરાયેલા બીજા બે લેખ “જનાગઢ શિલ લેખ” (Junagadh Rock Inscription) તરીકે ઓળખાય છે. વસ્તુતઃ આ શૈલ જૂનાગઢ શહેરના પૂર્વના ગિરનાર દરવાજા અને ગિરનાર પર્વતની પશ્ચિમ તળેટીની વચ્ચેના ભાગ પર લગભગ અડધે અંતરે, દામોદર કુંડવાળી ખીણમાંથી સુવર્ણરેખા નદી બહાર નીકળે છે ત્યાં ભેંસલા ડુંગરની ઉત્તર તળેટીની હાંસમાં છે. 4. Bhagvanlal Indraji and Bühler, Indian Antiquary, Vol. VII, pp. 257 ff; Kielhorn, Epigraphia Indica, Vol. VIII, pp. 42 ff ૬. ......... મૌર્યચ રાસ : રજુ] [પત*] ચ રાષ્ટ્રિયેળ [ ન પુષ્યગુપ્તન कारितं( तम्) [1] अशोकस्य मौर्यस्य ते [?] यवनराजेन तुष[ स्फेनाधिष्ठाय પ્રા[T]ઝીમ ]ઝર્તા ](1) – પિત્ત ૮-૧ 9. Hemchandra Raychaudhuri, Political Hstory of Ancient India, pp. 229 ft. Page #120 -------------------------------------------------------------------------- ________________ *થુ...] સૌંચ કાલ [ ૮૩ ૮. ઉજ્જયિનીમાં અશાર્ક નીમેલા કુમાર વહીવટ કરતેા હતેા (D. R. Bhandarkar, Ałoka, p. 48). જૈન અનુશ્રુતિ અનુસાર કુમાર કુનાલ હતા (નિશીયસૂત્ર-વિશેષરૃપૂર્ત્તિ, પૃ. ૩૬૧). ૯. સેાપારા(જિ. થાણા)માં “ચૌદ રીલ શાસને''ના એક પાઠ કોતરાયેલા ૧૦. Bom. Gaz., Vol. 1, pt. 1, p. 14 "" ૧૧. ગિરનાર ” ખરી રીતે “ ગિરેિનગર ’”માંથી વ્યુત્પન્ન થયેલ છે. ગિરિ પરથી નગરને મળેલું નામ પાછુ' ગિરિ માટે પ્રયેાજાયું છે. ૧૨. રાષ્ટ્રિય એટલે રાજાના સાળેા એવા અર્થા પણ થતા. (અમરસિંહ, નામôિનાનુશાસન, પંવિત ૨૮૬) Gazetteer of the Bombay Presidency ના History of Gujarat ને લગતા ગ્રંથ ૧, ભાગ ૧ માં આ શબ્દને આ અં લેવામાં આવ્યા છે (પૃ. ૧૩). પરંતુ અમરકોશની વૃત્તિકામાં ક્ષીરસ્વામી સ્પષ્ટ કરે છે તેમ નાટક સિવાય રાષ્ટ્રિય”ને અ` રાષ્ટ્રાધિકૃત, અર્થાત્ રાષ્ટ્રના (વડ) અધિકારી એવા થતા. વસ્તુતઃ ‘રાષ્ટ્રિય” ના મૂળ અ` આ જ લાગે છે. આ અધિકાર પર રાજા પ્રાયઃ પેાતાના સાળાની નિમણુક કરતા હશે એ પરથી એ શબ્દને આનુષંગિક અર્થ “ રાન્તના સાળે ” થયા લાગે છે. પ્રાંતાના સૂબેદાર ઘણી વાર ત્યાં પેાતાની સ્વતંત્ર સત્તા જમાવી દેતા, તેથી એ અધિકાર પર રાજા પેાતાના સાળાની પસંદગી કરે તે એ સ્વાભાવિક હતું, કેમકે રાજદ્રોહના ભયની દષ્ટિએ સાળે। સહુથી વધુ વિશ્વાસપાત્ર ગણાય. ૧૩. ‘ઊ`ચત્' (ઉજ્જયંત) એ ગિરનારનું પ્રાચીન નામ હતું. સુવર્ણસિકતા હાલ સોનરખ તરીકે ઓળખાય છે. પલાશિની એ પળાંતરાયા વેકળે! હાવાનુ જણાય છે. જોગણિયા ડુંગરની પશ્ચિમ તળેટીમાંથી નીકળી સુદર્શન તળાવની ઉત્તર ધારે ‘હજામને ચાર’ નામના પૂર્વાં-પશ્ચિમ લખાયેલા ડુંગરની સમાંતર એની તળેટીમાંથી સુવર્ણરેખામાં એક વેાકળે પડે છે તે આ હેવાની રાકવતા છે. ૧૪. ‘... It is much to the credit of Chandragupta that he maintained a special Irrigation Department charged with the duty of measuring the lands, and so regulating the sluices that every one should receive his fair share of the life-giving water. 'Although Girnar is situated close to the Arabian sea, at a distance of at least 1,000 miles from the Maurya capitals, the needs of the local farmers did not escape the Imperial notice', ( V. A. Smith, Early History of India, p. 139) ૧૪ અ. જુએ નીચે પા. ટી. ૨૦; વળી જુએ ઉપર પૃ. ૫૦. ૧૫. Bom. Gaz., Vol. I, pt. 1, p. 14, Ep. Ind, Vol. VIII, p. 46, note Page #121 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલચ્છ ગુપ્તકાલ [ , 14. Ep. Ind., Vol. VIII, p. 46, note, Ind. Ant., Vol. XLVIII, pp. 145 . 20. Raychaudhuri, op. cit., p. 314 ૧૮. વાયવ્ય સરહદ પાસે યેન, કંબોજ અને ગંધારના પ્રાંત હતા. આનિયાના શર ગ્રીના પ્રથમ સંપર્કને લઈને ઈરાનીઓ બધા ગ્રીકોને યૌન” તરીકે ઓળખતા. વાયવ્ય સરહદ પાસે ગ્રીકોનું સંસ્થાન સ્થપાયેલું તેને પાલિમાં “ચોન” (સંસ્કૃતમાં “ચવા ') કહેતા. ૧૫૮ માં કંદહાર (અફઘાનિસ્તાન) પાસે અશોકને ગ્રીક ભાષામાં લખાયેલ અને ગ્રીક લિપિમાં કોતરાયેલો લેખ મળે છે તે પરથી આ યેન પ્રાંત કંદહારની આસપાસ આવેલો હોવાનું સ્પષ્ટ થયું છે. (Ep. Ind., Vol. XXXIV, pp. 1 ff.) ૮. દા. ત. મુઘલ બાદશાહ અકબરે અંબરના રાજા માનસિંહને બંગાળને સૂબેદાર નિમેલે. જોધપુરના રાજા જસવંતસિંહને શાહજહાંએ માળવાને અને ઔરંગઝેબે ગુજરાતને સૂબેદાર નીમ્યો હતો. ૨૦. વેતવત્યુ, પૃ. ૬૭–૧; પરમથીવની, . ૨૪ ૪-૭ 29. Law, Buddhist Conception of Spirits, pp. 47 ff.; C. D. Chatterji, "A Historical Chraacter in the Reign of Asoka Maurya,' D. R. Bhandarkar Volume, pp. 329 ff. ૨૨. ૬. રૂ. ૭ 23. Bhandarkar, Asoka, pp. 51 ff, 29 ff. 28. Political History of Ancient India, pp. 189 f. વિગતો માટે આ પ્રકરણ ૧૦. ૨૫. સૌરાષ્ટ્ર: પશ્ચાત્તેષ પ્રચવા: સૂતા: (રિતનઃ ) (૨. ૨. ૧૬ ), काम्बोजसुराष्ट्रक्षत्रियश्रेण्यादयस्ते वार्ताशस्त्रोपजीविनः (११. १. ४) - પ્રાચીન સમયમાં આ પ્રદેશ માટે “સુરાષ્ટ્ર” રૂપ પ્રજાતું, અને એ સ્થળનામ પરથી “સૌરાષ્ટ્રક એવું વિશેષણ સાધવામાં આવતું. ર૬. ચોળવાનધાર રિષ્ટિપેસેળિજાને વા પિ અંગે માપNiતા (ગિરનાર શેલલેખ ૫). “અપરાન્ત એટલે પશ્ચિમ છેડો કે સરહદ, અર્થાત્ પશ્ચિમ ભારતને સમસ્ત સરહદી પ્રદેશ. પુરાણોમાં “અપરાંત સમૂહવાચક સ્થળનામ તરીકે પ્રજાયું છે ને ત્યારે એમાં નાસિક, શÍરક, આંતરનર્મદ, ભારુકચ્છ, માહેય, સારસ્વત, કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત અને અબ્દનો સમાવેશ થતો. (ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત', પૃ. ૫-૭) Page #122 -------------------------------------------------------------------------- ________________ જ શું ] મૌર્યકાલ ૨૭. દ્વારા સ્થાન્તિા પાનાં મધ્યમ તા: (૧રૂ. ૧૫) મધુરમપરાન્ત......૨ રાશિ એટમ્ (રૂ. ૧૧૫) (વર્ષપ્રમાણમ્ ) અમિતપરાતાનામ્ (૪, ) મહાભારતમાં પણ “અપરાંત” નામ આ અર્થમાં પ્રયોજાયું લાગે છે (મતિ, ૩. ૨૧૦, રૂ. ૧-૨). એમાંનું અજુનની તીર્થયાત્રાનું વર્ણન ગોવાકેકણથી પ્રભાસ સુધીના પશ્ચિમ કાંડાને માટે “અપરાંત” ઉપયુક્ત થયાનું સૂચવે છે. (ઉમાશંકર જોશી, “પુરાણમાં ગુજરાત', પૃ. ૫) ૨૮. વિગતો માટે જ પ્રકરણ ૨. ( Bhandarkar, Asoka, pp. 231 ff.) મૂળ લેખના પાઠ માટે જ Hultzsch, Corpus Inscriptionum Indicarum, Vol. I, pp. 1 ff., Hirananda Sastri, The Asokan Rock at Girnar, pp. 8 ff. D. C. Sircar, Select Inscriptions Bearing on Indian History and Civilization, Vol. I, pp. 16 ff. ર૯. સિકંદરના મૃત્યુ બાદ એના સામ્રાજ્યના ભાગલા પડડ્યા હતા ને એમાંના એશિયાઈ મુલક પર સિકંદરના ગ્રીક સેનાની Seleucus ની સત્તા જામી હતી. એના વંશની સત્તા ત્યાં લાંબે વખત ચાલી. અશોકના સમયમાં એ વંશમાં Seleucus ને પૌત્ર Antiochus II રાજ્ય કરતો હતો, જેને અહીં “અંતિક” તરીકે ઉલ્લેખ કર્યો છે. આ વંશની રાજ્યસત્તાનું કેદ્ર સીરિયામાં હતું. એની પારના વિદેશી રાજાઓના તથા અશોકના રાજ્યની અંદરના પ્રદેશના પરિચય Hiê ovat Bhandarkar, Asoka, pp. 26 ff. ૩૦. દા. ત. સંઘમાં તડ ન પાડવા વિશેના સ્તંભલેખે, ધર્મગ્રંથોની ભલામણને લગતા ફલક લેખ અને બૌદ્ધતીર્થોની યાત્રાને લગતા સ્તંભલેખ. (Hultzsch, C.LI. Vol. 1. pp. 159 f; 172 f; 164 f.) 39. H. D. Sankalia, Archaeology of Gujarat, p. 46, No. 1 ૩૨. દા. ત. રિવ્યાવહીન, પરિશિષ્ટ પૂર્વ અને વિવિધતીર્થત્વમાં (Raychaudhuri, P. H. A. I., p. 350) ૩૩. Pargiter, Dynasties of the Kali Age, pp. 27 f. હરિપ્રસાદ શાસ્ત્રી, પુરાણમાં આપેલી મૌર્યવંશની સાલવારી', “ગુજરાતી સાહિત્ય પરિષદ-ર૦મું સંમેલન-હેવાલ', પૃ. ૨૫૬. “કુનાલ”ના “કુશાલ” અને “કુલાલ” પાઠાંતર મળે છે. ૩૪. મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં (એજન, પૃ. ૨૫૫-૫૬) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૬] મૌર્યકાલથી ગુપ્તકાલ પ્રિ. ૩૫. રિવ્યવહારમાં તથા ફાહ્યાનની પ્રવાસનેધમાં (Raychaudhuri, op. ci, p. 350). ३९. तेण सुरट्ठविसयो अंधा दमिला य उयविया। ( जिनदास महत्तर, निशीथसूत्रવિરોષસૂળિ, પૃ. ૩૬૨) ૩૭. વીર નર્વાગ સંવત મૌર જૈન શાસ્ત્રના , પૃ. ૮૧, ૫.ટી. દૂર ૩૮. વિગતો માટે જુઓ હરિપ્રસાદ શાસ્ત્રીને પુરાણમાં આપેલી મૌર્યવંશની સલવારી” વિશે લેખ (“ગુજરાતી સાહિત્ય પરિષદ-૨૦મું સંમેલન-હેવાલ,” પૃ. ૨૫૫-૬૧). વળી જઓ H. G. Shastri, “The Puranic Chronology of the Mauryan Dynasty”, Journal of the Oriental Institute, Vol. IX, pp. 387 ff. ૩૯. પી.ટી. ૩૭ પ્રમાણે. ઉજજયિનીમાં કુમારને વહીવટ હોવાને ઉલેખ અશોકે કલિંગના અલગ રોલ-લેખ નં. ૧માં કર્યો છે (Hultzsch, p. cit, pp. 92 fr..). ૪૦. શત્રુંજય પર તથા ભરુકચ્છમાં સંપ્રતિએ દેરાસર બંધાવ્યાં હોવાના ઉલ્લેખો માટે જુઓ નિનટમર, “વિવિધતીર્થ.” પૃ. ૨, પ્રમાદ્રાચાર્ય, “પ્રભાવ ચરિત', ૬, ૭. ગિરનારનું મહાવીર મંદિર પણ સંપ્રતિએ બંધાવ્યું હોવાનું મનાય છે. એ સ્થાન સંપ્રતિની દૂક તરીકે ઓળખાય છે. ૪૧. Smith, E. H. I., pp. 202; B. G., I, 1, p. 15. એણે ત્રિખંડ ભારતવર્ષને જિનાયતનોથી મંડિત કર્યું અને આર્યાવર્તની બહારના પ્રદેશોમાં પણ જિનાયતને સ્થાપ્યાં એવી અનુકૃતિ છે. (હૈમવત્ર, રશિષ્ટ પર્વ, ૧૧, ૨૧; નિમણૂરિ, વિવિધતીર્થ, પૃ. ૩, ૬૧) અજ્ઞાત ઉત્પત્તિવાળાં પ્રાચીન જૈન મંદિરો અથવા ઇમારતોનું નિર્માણ સામાન્યતઃ સંપ્રતિને આરોપવામાં આવે છે. (Smith, E. H. I., p. 202; Bom. Gaz., Vol. I, pt. 1, p. 15, R. C. Parikh, Introduction to the History, of Gujarat, pp. xxxi f. 82. R. C. Parikh, Introduction to the History of Gujarat, p. xxxii 83. Pargiter, Dynasties of the Kali Age, pp. 27 ff. 88. D. R. Mankad, garunt, p. 23, 11. 89-91 શ્રી. કે. પી. જાયસવાલે શાલિશુકને કુનાલને પુત્ર માનીને એના મોટા ભાઈને સંપ્રતિ તરીકે ઓળખાવેલ (BORS, Vol. XIV, pp. 397 ff.). Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] સૌ કાલ [ ૨૭ શ્રી. કે. હ. ધ્રુવે વળી પંક્તિ ૯૧માં સ્વરાષ્ટ્રની જગ્યાએ સૌરાષ્ટ્ર પાઠ કલ્પીને શાલિશકે સૌરાષ્ટ્રને પીડયો હાવાના અ ઘટાવેલેા (JBORS, Vol. XVI, pp. 18 f.), પરંતુ આ બધા કેવળ તર્ક છે. ૪૫. Pargiter, D. K. A., p. 30 ૪૬. ગુજરાતમાં મૌય શાસનના સ ંપ્રતિ સાથે અંત આવ્યા હોવાનું જણાય છે એમ ધારવામાં આવ્યું છે. (Bom Gaz., Vol. I, pt. I, p. 15; Sankalia, Archaeology of Gujarat, p. 7) ખરી રીતે સ ંપ્રતિની પછીના સમયમાં ગુજરાતને માટે મૌ શાસનને લગતા ઉલ્લેખા મળતા નથી, તેમજ અન્ય કેાઈ વંશના શાસન સબંધી ય કઈ ઉલ્લેખ મળ્યા નથી. ૪૭. M. R. Majmudar, Chronology of Gujarat, pp. 37 f. Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ અનુ-મૌર્ય કાલ મગધમાં મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથને મારીને એના સેનાપતિ પુષ્યમિત્રે શુંગવંશની સત્તા સ્થાપી (લગભગ ઈ.પૂ. ૧૮૫). દક્ષિણમાં એની સત્તા વિદિશા (પૂર્વ` માળવા) પયંત પ્રવતતી, જ્યારે વિદર્ભમાં યજ્ઞસેન નામે સ્વતંત્ર રાજા રાજ્ય કરતા હતા.૧ પુષ્યમિત્ર શુગની સત્તા ગુજરાત પર પ્રવર્તતી હતી કે કેમ એ વિશે ક ંઈ સ્પષ્ટ જાણવા મળતું નથી. “અશાકાવદાન”માં પુષ્યમિત્ર બૌદ્ધ સંધારામેા( વિહારા )નો નાશ કરવા પાટલિપુત્રથી શાકલ અને ત્યાંથી દક્ષિણ મહાસમુદ્ર ગયા હોવાનુ જણાવ્યું છે. આ ઉલ્લેખ પરથી પુષ્યમિત્રે શાકલ(શિયાલકોટ–પૂર્વ પંજાબ)થી પાતાલ (સિંધુનો મુખત્રિકાણુ) અને સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)ના દક્ષિણ સમુદ્ર સુધી કૂચ કરી હાવાનુ ટા ધારે છે. આ મત અનુસાર પુષ્યમિત્ર શુંગની સત્તા સૌરાષ્ટ્ર સુધી પ્રસરી હેવી સ ંભવે, પરંતુ સિંધ-સૌરાષ્ટ્ર પાસે આવેલા સમુદ્રને સામાન્યતઃ ‘ અપર (પશ્ચિમ ) સમુદ્ર” તરીકે એળખવામાં આવતા, આથી આ અવદાનકથામાં ક ંઈ ઐતિહાસિક તથ્ય રહેલુ હાય તેાપણ એમાં ઉલ્લિખિત દક્ષિણ સમુદ્ર પરથી પુષ્યમિત્રે સૌરાષ્ટ્ર પર કૂચ કરી હેવાનું અનુમાન તારવવું એ ભાગ્યેજ સ્વીકાર્યં ગણાય. *. પુષ્યમિત્રે ૩૬ વર્ષી (લગભગ ઈ.પૂ. ૧૮૫- ૧૪૯) રાજ્ય કયુ" એ દરમ્યાન સિંધુ પ્રદેશમાં બાહલિક દેશના યવને(યુનાનીઓ-શ્રીકા)ની સત્તા સ્થપાઈ. ભારતમાં વસેલા આ ખાલિક-યવને અને તેઓના વંશજો ભારતીય-યવના તરીકે ઓળ ખાય છે. કાબુલ પ્રદેશમાં તથા ગંધાર દેશમાં બાલિક–યવનાની સત્તા પ્રસારનાર રાજા દિમિત્રપ હતા. એને સમય લગભગ ઈ.પૂ. ૧૮૦–૧૬૫ ના આંકવામાં આવ્યા છે.૧ એની સત્તા એક્રતિદ॰ નામે ખાલિક-યવને પડાવી લીધી અને બાલિક જીતી લઈ આગળ જતાં કાબુલ, ગંધાર વગેરે પ્રદેશ પણ સર કર્યાં. એક્રતિદે ૯૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫ મું] અનુમૌર્યકાલ ૯િ લગભગ ઈ.પૂ. ૧૬૫ થી ૧૫૫ સુધી રાજ્ય કર્યું જણાય છે.’ આ રાજાએ પિતાની સત્તા સૌરાષ્ટ્ર સુધી પ્રસારી હોય એવું ભારતીય યવન રાજાઓના ઉલ્લેખ કરતા કઈ પ્રાચીન ગ્રંથમાં જણાવ્યું નથી, પરંતુ એના સિક્કા સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાં અને જુદા જુદા સમયે મળ્યા છે કે એ પરથી એ સિક્કા ત્યાં વેપાર માટે કે શોભા માટે આયાત થયા હોવા કરતાં ત્યાંના ચલણ તરીકે પ્રયોજાયા હોવા જોઈએ અને એ પરથી એઉકતિદનું શાસન સૌરાષ્ટ્રમાં પ્રવત્યુ હોવું જોઈએ એવું અનુમાન તારવવામાં આવ્યું છે. ૧૦ એઉકતિદના જે સિકકા અહીં મળ્યા છે તે બધા ઘણા નાના છે. એને બોલ” (ગ્રીકમાં “opolus”) કહેતા; એ દ્રશ્નના છઠ્ઠા ભાગના હતા. સૌરાષ્ટ્રમાં એ અગાઉ નાના કદના (૪ કે પ-૭ ગ્રેનના) આહત સિકકા (પટ્ટ ૧૪, આકૃતિ ૬૯) પ્રચલિત હોઈ, અહીં એક્રિતિદે આવા નાના સિક્કા પ્રચલિત કર્યા હશે એવું ધારવામાં આવ્યું છે. ૧૦ અ ગુજરાતમાં મળેલા આ સિકકાઓની અન્ય વિગત પ્રસિદ્ધ થઈ નથી. એકિતિદ પછી મિનન્દર ૧ મિલિન્દ ૧૨ નામે પ્રતાપી રાજા થયે. એ દિમિત્રના કુલ સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો. ૧૩ એણે પૂર્વમાં બિયાસ નદીની પાર ગંગા પ્રદેશમાં કૂચ કરી; પંચાલ અને મથુરાના રાજાઓને સાથ આપી સાકેત (અયોધ્યા) પર આક્રમણ કર્યું અને છેક પાટલિપુત્ર સુધી કુચ કરી.૧૪ દક્ષિણમાં મધ્યમિકા (ચિતોડ પાસે) પર આક્રમણ કર્યું. ૧૫ “માલવિકાગ્નિમિત્ર'માંના ઉલ્લેખો પરથી માલૂમ પડે છે કે રાજા પુષ્યમિત્રના પૌત્ર કુમાર વસુમિત્રે સિંધુના તટે યવન સેનાને હરાવી. આ યવન સેના તે ભારતીય-યવન રાજા મિનન્દરની સેના હેવા સંભવ છે. ૧૭ આ અનુસાર એ બનાવ પુષ્યમિત્રના રાજ્યકાલ (લગભગ ઈપૂ. ૧૮૫-૧૪૯)ના અંતભાગમાં બન્યો જણાય છે. ૧૮ મિનન્દરની વિજયકૂચે એને પૂર્વમાં કંઈ કાયમી કબજે ભાગ્યેજ અપાવ્યો, પરંતુ દક્ષિણમાં એનું શાસન સૌરાષ્ટ્રની પાર દક્ષિણ ગુજરાત સુધી પ્રવર્યું હોવાનું જાણવા મળે છે. ૧૯ અપલદર( લગભગ ઈ.પૂ. ૧૩૬-ઈપૂ. ૮૭)ના આધારે સ્ત્રબ (લગભગ ઈ. પૂ. પ૪-ઈ. સ. ૨૪) નેધે છે કે બાલિક-યવન રાજાઓએ, ખાસ કરીને મિનન્દ, સિકંદર કરતાં વધારે જાતિઓને વશ કરી હતી, કેમકે કેટલીકને એણે પોતે અને બીજીને એકથીદિમના પુત્ર દિમિત્રે વશ કરી હતી; તેઓએ માત્ર પાતાલનો જ નહિ, પરંતુ બાકીના સમુદ્રતટ પર આવેલ સુરાષ્ટ્ર અને સાગરદ્વીપના રાજ્યના 'પણ કબજે લીધે.૨૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. આ વિધાનના અર્થધટન અંગે ભિન્ન ભિન્ન મત રજૂ થયા છે. “અલી હિસ્ટરી ઓફ ગુજરાતના લેખક ધારે છે કે દિમિત્રે ભારતમાં અમુક સ્થાન સુધી કૂચ કરી અને મિનન્દરે આગળ વધી સિંધકચ્છ અને સૌરાષ્ટ્ર લીધાં. ૨૧ ટાનું સૂચવે છે કે દિમિત્રે સિંધ લીધું અને એના સાથી (પ્રાય: કનિષ્ઠ બંધુ) અપલદતે કચ્છ અને સૌરાષ્ટ્ર લીધાં. ૨૨ નરેન દર્શાવે છે કે ભારતમાં સત્તા પ્રસારનાર દિમિત્ર તે એઉથીદિમને પુત્ર દિમિત્ર ૧ લે નહિ, પણ અંતિમક પછી સત્તારૂઢ થયેલ દિમિત્ર ૨ જે હતો. એણે કાબુલ પ્રદેશ અને ગંધાર દેશમાં સત્તા પ્રસારેલી અને મિનન્દરે કાલી) સિંધુ સુધી આગેકૂચ કરેલી, પરંતુ મિનન્દરે કચ્છ-સૌરાષ્ટ્ર લીધાં હોવાનું ભાગ્યે જ મનાય; અપલદરનાં વિધાન સ્ત્રબને પણ કેટલીક વાર વિરોધાભક અને શંકાસ્પદ લાગ્યાં છે. ૨૩ પરંતુ “પેરિસમાં આવતા એક ઉલ્લેખ પરથી અપલદરના આ વિધાનને સમર્થન મળે છે. “પેરિપ્લસ”ને લેખક (ઈ.સ. ૭૦-૮૦ ) બારીગાઝા(ભકચ્છ)ના સંબંધમાં નોંધે છે કે “આજના દી લગી ગ્રીક લખાણવાળા અને સિકંદર પછી ગાદીએ આવનાર એપેલેડેટસ અને મિનન્ટરની મુદ્રાવાળા, એ દેશથી આવતા દિસમનું ચલણ અહીં બારીગાઝામાં છે.”૨૪ આ ઉલ્લેખ પરથી મિનન્દરે કચ્છ તથા સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત પર પોતાનું શાસન પ્રવર્તાવ્યું હોવાનું સૂચિત થાય છે. આ બાબતમાં ટાર્ન એવું ધારે છે કે પહેલાં અપલદવે અને એના પછી મિનન્દરે ભરુક૭ સુધીના પ્રદેશ પર રાજ્ય કરેલું, ૨૫ જ્યારે નરેન એવું માને છે કે મિનન્દર અને અપલદત ૨ જાના સિક્કા આ પ્રદેશમાં ચલણ તરીકે વપરાતા નહિ, પણ વેપારની રીતે આવ્યા હશે અને “પેરિપ્લસ” ના લેખકે ત્યાં એ જોયા હશે. આ મંતવ્યના સમર્થનમાં નરેન નેધે છે કે વહાઈટ હેડ જણાવે છે કે ભરૂચમાં મેં એકે ય ગ્રીક સિક્કા મ હોવાનું સાંભળ્યું નથી અને ડો. જી. પી. ટેલર, જેમણે અમદાવાદમાં ત્રીસ વર્ષ લગી સિકકા એકઠા કરેલા, તેમને કદી અપલદતને કઈ સિકકો મળ્યો નથી. પરંતુ “અલી હિસ્ટરી ઓફ ગુજરાત”માં સેંધાયેલી હકીક્ત પરથી “પેરિપ્લસ”માંના વિધાનને સમર્થન મળે છે. ડૉ. ભગવાનલાલ ઈંદ્રજીએ પચીસેક વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જે સિક્કો એકઠા કરેલા તેમાંના ભારતીય યવન સિકકાઓમાં એક્રિતિદના એક નાના સિકકા ઉપરાંત મિનન્દરના છેડા દ્રમ્પ તથા અપલદતના ઘણા દ્રમ્ભ અને તાંબાના સિકકા મળેલા.૨૮ બોમ્બે એશિયાટિક સોસાયટીની પાસેના કેટલાક સિકકા ભરૂચ પાસે મળેલા છે. ૨૯ વળી અપલદતના સિક્કા ઘણું મોટી સંખ્યામાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯િ૧ ૫ મું] અનુ-મૌર્યકાલ મળતા હોઈ એ લાંબા વખત લગી ચલણમાં રહ્યા હોવાનું સૂચિત થાય છે.૩૦ આ સર્વ પરથી “પેરિપ્લસ”માંના વિધાનને સંગીન સમર્થન મળે છે.. - પેરિપ્લસ”માં સૌરાષ્ટ્રના સંદર્ભમાં એક એવો ઉલ્લેખ આવે છે કે “જૂનાં દેવસ્થાન, ગઢની રાંગ અને ભમ્મરિયો કૂવા જેવી સિકંદરની ચડાઈની એંધાણીઓ અહીં મોજૂદ છે.”૩૧ પરંતુ સિકંદરની ભારત પરની ચડાઈની હકીકત વિગતે નોંધાયેલી છે ને એમાં સિકંદરે સિંધની દક્ષિણે આગેકૂચ કરી હોવાને લેશમાત્ર ઉલ્લેખ આવતો નથી. આથી “પેરિપ્લસ”ના લેખકે અહીં સિંધને લગતો ઉલ્લેખ સૌરાષ્ટ્રના સંદર્ભમાં ભેળસેળ કરી દીધો હોય અથવા આ એંધાણીઓ ખરેખર સિકંદરની ચડાઈની નહિ, પણ મિનન્દર જેવા પછીના યવન રાજની ચડાઈની હોય એવું સંભવે છે. | ગમે તેમ, મિનન્દર અને અપલદતની સત્તા આ પ્રદેશમાં પ્રવર્તેલી અને અહીં તેઓના સિક્કા ચલણમાં રહેલા એ લગભગ નિશ્ચિત ગણાય. સિકકાઓના પુરાવા પરથી માલૂમ પડે છે કે અપલદતના સિક્કાઓ મિનન્દરના સિકકાઓ કરતાં અનુકાલીન છે,૩૩ આથી “પેરિસમાં આપેલે “એપલેડેટસ અને મિનન્દર' એ કેમ તે તે રાજાના રાજ્યકાલની અપેક્ષાએ નહિ, પણ તેઓના સિકકાઓની સંખ્યાની અપેક્ષાએ૩૪ મુકાયે હવા સંભવ છે. 1 મિનરના ચાંદીના ગોળ દ્રમ (પટ્ટ ૩, આ. ૩ અને ૫ ૧૪, આ. ૭૦) સૈારાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં મળ્યા છે.૩૪ તેત્રદ્રમ્મ અને દ્ધિમ્મ જેવા મોટા સિકકા અહીં મળ્યા નથી, એ અહીં અગાઉ નાના સિકકા પ્રચલિત હતા એ કારણે હશે,૩૪ એ છતાં એ ઓબેલ કરતાં મોટા છે એટલો સુધારે ગણાય. મિનન્ટરના સિકાના અગ્રભાગમાં વચ્ચે રાજાનું દક્ષિણાભિમુખ કે વામાભિમુખ કિરીટધારી ઉત્તરાંગ અને એની આસપાસ Basileos Soteros Menandrou (રાજા ત્રાતા મેનનનો) એવું ગ્રીક લખાણ હોય છે; પૃષ્ઠભાગમાં ગ્રીક દેવી એથેની પ્રેમેકેસની દક્ષિણાભિમુખ કે વામાભિમુખ આકૃતિ ને એને ફરતું ખરેખી લિપિમાં મરન ત્રતરસ મેનન્દસ એવું પ્રાકૃત લખાણ હોય છે, જેને અર્થ “મહારાજા ત્રાતા મેન-દ્ર” થાય છે; ઉપરાંત, એક એકાક્ષર (monogram) હોય છે. મિનન્દન રાજ્યકાલ લગભગ ઈ.પૂ. ૧૫૫ થી ૧૩૦ સુધીના આંકવામાં આવ્યો છે.૩૫ એ બૌદ્ધ ધર્મ તરફ ઘણો અનુરાગ ધરાવતા, આથી એના સમયમાં અહીં બૌદ્ધ ધર્મને રાજ-પ્રોત્સાહન મળ્યું હોય તે નવાઈ નહિ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૨] મૌર્યકાલથી ગુપ્તકાલ * [. અપલદત એ મિનન્દરને નિકટનો સંબંધી હોવાનું જણાય છે. નરેન ધારે છે કે એ મિનન્દરને નાનો પુત્ર હશે.૩૭ એને રાજ્યકાલ લગભગ ઈ.પૂ. ૧૧૫ થી ૯૫ ને આંકવામાં આવ્યો છે.૩૮ અપલદતના દ્રમ્મ(પટ ૧૪, આકૃતિ છ)ના અગ્રભાગમાં રાજાનું પટાવાળું મસ્તક અને એને ફરતું Basileos Soteros Apollodotou (મહાન ત્રાતા અપલદતને) એવું ગ્રીક લખાણ હોય છે. પૃષ્ઠભાગમાં બે પ્રકારને એકાક્ષર (monogram) હોય છે અને ખરેષ્ઠી લિપિમાં “Hદુન્નસ જ્ઞત્તિરના લપતર (મહારાજા રાજાધિરાજ અપલદતને) એવું પ્રાકૃત લખાણ હોય છે. ૩૮ અ એના ક્રમની ઢબના સિક્કા લાંબા વખત લગી પડાવા ચાલુ રહ્યા, પરંતુ એ વધુ ને વધુ ઊતરતી કોટીના થતા ગયા.૩૮ શક ક્ષત્રપ રાજાઓએ પિતાના સિકકા માટે અપલદતના દ્રશ્નનું અનુકરણ કર્યું હોઈ એની ઢબના સિકકા છેક ઈસ. ૭૮ના સુમાર સુધી ચાલુ રહ્યા હોવા સંભવે છે, પરંતુ એ પરથી ત્યાં ભારતીય-યવન રાજાઓનું શાસન એટલે બધે વખત ચાલુ રહ્યું હોવાનું ફલિત થતું નથી. ઊલટું, એ પછીના કોઈ ભારતીય-યવન રાજાના નામના સિકકા મળતા નથી એ પરથી તે ત્યારબાદ આ પ્રદેશમાં ભારતીય યવન સત્તા સાબૂત ન રહી હોવાનું સૂચિત થાય છે. અપલદત(લગભગ ઈ.પૂ. ૧૧૫-૮૫)ના મૃત્યુ બાદ થોડા વખતમાં ભારતમાં શાની સત્તા સ્થપાઈ અને ભારતીય-યવન રાજ્યની સત્તાનો હાસ થત ગયો. શકોએ ઈરાનમાં શકસ્થાન (સીસ્તાન) વસાવ્યું હતું અને ત્યાંથી તેઓ ભારતમાં પ્રાય: બોલનઘાટને માર્ગે દાખલ થઈ પહેલાં સિંધમાં આવી વસ્યા હતા.૪૦ આ હિંદ-શકસ્થાન (Indo-Scythia) તરીકે ઓળખાયું.૪૧ * પશ્ચિમ ભારતમાં કોની સત્તા સ્થપાઈ એ વિશે જૈન સાહિત્યમાં આવી અનુશ્રુતિ આપવામાં આવી છે:૪ર ઉજજનના ગઈ ભિલ વંશના રાજા દર્પણે સરસ્વતી નામે સાધ્વી, જે કાલકાચાર્ય-કાલકરિની (સાંસારિક અવસ્થાની) બહેન થતી હતી તેનું અપહરણ કરી એને પરાણે અંતઃપુરમાં દાખલ કરી. કાલકાચાર્યો તથા ઉજનના જૈન સંઘે એ સાધ્વીને છોડી દેવા રાજપને બહુ સમજાવ્યો, પણ એણે દાદ દીધી નહિ. છેવટે કાલાચાર્ય પારસફૂલ (ઈરાનના કિનારે જઈ ત્યાંથી ૯૬ શક શાહીઓને હિંદુકદેશ (સિંધ) તેડી લાવ્યા. ઉજજન પર આક્રમણ કરવા જતાં પહેલાં તેઓ બધા સુરાષ્ટ્રમાં આવ્યા. વર્ષાકાલ હોવાથી તેઓને ત્યાં રોકાઈ જવું પડ્યું. ચોમાસું પૂરું થતાં તેઓએ ત્યાંથી ઉ.જન તરફ કૂચ કરી. Page #130 -------------------------------------------------------------------------- ________________ પણું]. અનુમૌર્યકાલ લાટ દેશના રાજાએ, જે માં ગભિ રાજાએ અપમાન કર્યું હતું તેઓ પણ તેઓની સાથે જોડાયા. સહુએ મળી ઉજજનને ઘેરો ઘાલ્યો. લડાઈમાં આખરે ગભિલ્લ રાજા હાર્યો. શકોએ એને પદભ્રષ્ટ કરી સરરવતીને છોડાવી અને એમાંના એક શાહીએ ત્યાં રાજસત્તા ધારણ કરી આ શક રાજ્ય સ્થપાયે ચાર વર્ષ થયાં ત્યાં લાટના રાજા બલમિત્રે એમને હરાવી ઉજનમાં પોતાની સત્તા સ્થાપી. આ બલમિત્ર આગળ જતાં વિક્રમાદિત્ય તરીકે ઓળખાવે ને “શકારિ” તરીકે ખ્યાતિ પામ્યો. “વિક્રમ સંવત” નામ આ યશસ્વી રાજવીની યાદગીરીમાં અપાયું મનાય છે. આ અનુસાર શોનું આ આક્રમણ વિ. સં. ૧ (ઈ.પૂ. ૫૭૫૬)ની પહેલાં થોડાં વર્ષ પર બન્યું ગણાય.૪૩ ઉજજનને ગર્દભિન્ન રાજાઓની, ઉજનમાં સત્તારૂઢ થયેલા શક રાજાની અને ત્યાં સત્તા જમાવનાર શકારિ બલમિત્ર ઉફે વિક્રમાદિત્યની સત્તા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પર પ્રવર્તતી હતી કે કેમ એ જાણવા મળતું નથી, પરંતુ શકોના આક્રમણ સમયે સૌરાષ્ટ્રમાં એમને રોકે તેવી કોઈ સબળ સત્તા હોવાનું જણાતું નથી અને દક્ષિણ ગુજરાતમાં બલમિત્ર નામે રાજાનું રાજ્ય ચાલતું હોવાનું માલૂમ પડે છે. આ રાજ ક્યા વંશને હતા ને ત્યાં એ વંશની સત્તા કેટલા વખતથી પ્રવર્તતી હતી એ પણ જાણવા મળતું નથી. જૈન અનુશ્રુતિ અનુસાર એ કાલકાચાર્ય અને સરસ્વતીને (સાંસારિક અવસ્થાનો) ભાણેજ હતો ને ભરકચ્છ (ભરૂચ)માં રાજ્ય કરતો હતો.૬૪ મુનિ કલ્યાણ વિજયજીના મત અનુસાર એ પુષ્યમિત્ર શુંગના રાજ્યકાલના અંતે ભરૂચનો રાજા થયેલ, ત્યાં એણે કુલ પર વર્ષ રાજ્ય કર્યું ને પછી શકોને હઠાવી ઉજનમાં આઠ વર્ષ રાજ્ય કર્યું.૪પ એને નાનો ભાઈ ભાનુમિત્ર યુવરાજ તરીકે અધિકાર ધરાવતો હતો. જે વિક્રમ સંવત ખરેખર ઉજનના રાજા વિક્રમાદિત્યના નામ સાથે સંકળાયેલ હોય અને એ વિક્રમાદિત્ય તે લાટ દેશનો રાજા બલમિત્ર હોય, તો ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતના ઘણા ભાગમાં લાંબા કાલથી પ્રવર્તતા વિક્રમ સંવતની ઉત્પત્તિ દક્ષિણ ગુજરાતના એ રાજાના યશસ્વી પરાક્રમ સાથે સંકળાયેલી હેવાનું ગણાય. વળી ઉજનના ગર્દભિલ્લ અને શક રાજાઓની સત્તા ગુજરાત પર પ્રસરી હોય કે ન હોય, બલમિત્રની સત્તા દક્ષિણ ગુજરાત પર હતી જ. શકોની સત્તા ઈપૂ. ૧ લા સૈકામાં ઉજનમાં અપાયું નીવડી લાગે છે, પરંતુ ઉત્તર ભારતમાં શક રાજામોઅ અને એના વંશજો (અજ ૧ લે, અજિલિષ, અજ ર જે વગેરેની સત્તા પ્રવતી અને તક્ષશિલા, મથુરા વગેરે પ્રદેશમાં તેઓના “સત્ર” (સં. “ક્ષત્રપો') અર્થાત રાષ્ટ્રિય કે સામતનું શાસન પ્રત્યે ૪૭. Page #131 -------------------------------------------------------------------------- ________________ -૯૪]. મૌર્યકાલથી ગુપ્તકાલ [ પ્ર આ શક-શાસનના અંતભાગમાં પંજાબમાં કુષાણ કુલના મહારાજા વિમ કદીફિશની સત્તા સ્થપાઈ. ઉત્તર ભારતના આ શક રાજાઓની અને આ કુષાણ રાજાની સત્તા ગુજરાત પર પ્રસરી હતી કે કેમ એ વિશે કંઈ નિશ્ચિત માહિતી મળતી નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક અજ્ઞાતનામ રાજાના તાંબાના સિકકા મળે છે,૪૮ જે આ સંદર્ભમાં લક્ષ્યમાં લેવા જેવા છે. આ સિકકાઓ પર ગ્રીક 6414141 24a ells Feruni Basileus. Basileon Soter Megas (21017એને રાજા, ત્રાતા, મહાન) એવું લખાણ હોય છે. આવા સિક્કા રાજસ્થાન, પંજાબ, વાયવ્ય સરહદ, કાબુલ પ્રદેશ અને કંદહાર પ્રદેશમાં પણ મળે છે.૪૯ આ સિકકા વિમ કદફિશના સમયના હવા સંભવે છે.૫૦ મુનિ કલ્યાણવિજયજીના મત મુજબ જૈન અનુશ્રુતિ અનુસાર ઉજજનમાં બલમિત્ર (વિક્રમાદિત્ય) પછી નભસેને ૪૦ વર્ષ રાજ્ય કર્યું એના રાજ્યકાલના પાંચમા વર્ષે માળવા પર ફરી શકોનું આક્રમણ થયું, તેને માલવ પ્રજાએ વીરતાથી પાછું હઠાવ્યું ને એની યાદગીરીમાં “માલવ સંવત શરૂ કર્યો, જે આગળ જતાં “વિક્રમ સંવત” તરીકે ઓળખાય; નભસેન પછી સે વર્ષ સુધી ત્યાં ગઈભિલ વંશની સત્તા રહી.૫૧ આ બધે સમયે ગુજરાતમાં શકેની સત્તા પ્રવતતી જણાતી નથી, પરંતુ છેવટમાં કુષાણ રાજાધિરાજનું આધિપત્ય પ્રત્યે લાગે છે. ત્યાંસુધી અહીં અપલદતના નામવાળા સિકકા ચલણમાં રહ્યા હોવાનું ભાલુમ પડે છે. આમ અનુમૌર્ય કાલને ઘણા ઈતિહાસ હજી અજ્ઞાત અને અનિશ્ચિત છે. અશોક મૌર્ય પછી આધારભૂત માહિતી મિનર અને અપલદત વિશે મળે છે અને એ પછી પાછો લહરાત ક્ષત્રપોના શાસનકાલ સુધી અંધકાર પ્રવર્તે છે. ગુજરાતને લગતી તકાલીન અનુકૃતિઓમાં વચ્ચે કાલકાચાર્ય સાથે સુરાષ્ટ્રમાં થઈને આવેલા શકનો અને ભકચ્છના રાજા બલમિત્રનો ઉલ્લેખ મળે છે. આ સિવાય ગુજરાતના આ કાલના ઈતિહાસમાં હજી ઘણો ખાલી ગાળો રહેલો છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ [૯૫ ૫ સું] અનુમૌર્યકાલ : પાદટીપ ૧. કાલિદાસના “માવિનિમિત્ર” નાટકમાં આવતા ઉલ્લેખો પરથી. २. अशोकावदान (सं. सुजितकुमार मुखोपाध्याय), पृ. १३३-१३५ 3. W. W. Tarn, The Greeks in Bactria and India, pp. 177 f. ૪. Bactria=Bactra કે બ૯ખની આસપાસ આવેલો પ્રદેશ. બબ હાલના અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલું છે. ૫. ગ્રીક પરથી અંગ્રેજીમાં “Demetrius" ૬. ટાને એની ભારતમાંની કારકિદીને સમય ઈ.પૂ. ૧૮૪ થી ૧૬૭ને આંકે છે (op. cit., p. 133), જ્યારે નરેન આ દિમિત્રને દિમિત્ર ૨ જ ગણે છે ને એના રાજ્યકાલને સમય લગભગ ઈ.પૂ. ૧૮૦-૧૬૫ ને આંકે છે (A. K. Narain, The IndoGreeks, p. 53). ૭. ગ્રીક પરથી અંગ્રેજીમાં “Eucratides”; એના સિક્કાઓ પરના પ્રાકૃત લખાણમાં “પુતિ .” c. Narain, op. cit., pp. 53, 70 ff. <-90. B. G., Vol I, p. 1: Early History of Gujarat, p. 16 ૧૦. એજન, પૃ. ૧૬-૧૭. આ રાજાના સિક્કાઓ પર સામાન્યતઃ “Basileos Megalou Eukratidou” એવું ગ્રીક લખાણ અને રન મહતવન ઉતિરસ એવું પ્રાકૃત લખાણ હોય છે, જે બંનેનો અર્થ “રાજા મહાન એઉકતિદન” એવો થાય છે. (Sircar, Select Inscriptions, p. 101) ૧૧. અંગ્રેજીમાં “Menander”; એના શિનકટ મંજૂષાલેખમાં “મને એના સિક્કાઓ પરના પ્રાકૃત લખાણમાં “મેને. (આ બંને રૂપમાં અનુસ્વાર અધ્યાહત રહેલો લાગે છે.) ૧૨. પાલિ “નિઝિન્દ્રપડ્યો” માં “fમરિન્દ્ર” પ્રયોજાયું છે. 93. Narain, op. cit., pp. 74 f. ૧૪-૧૫. Ibid., pp. 81 f. ૧૬. અંક પ. પુષ્યમિત્રના અશ્વમેધ–અશ્વને સિંધુના દક્ષિણ તટે ફરતાં યવન સેનાએ રેવાથી બંને સેનાઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો. અશ્વનું રક્ષણ કરનાર કુમાર વસુમિત્રે શત્રુઓને હરાવ્યા. અહીં ઉલિખિત સિંધુ તે જાણીતી સિંધુ નદી નહિ, તે મધ્ય પ્રદેશની ચંબલ નદીમાં ભળતી કાલી સિંધુ હોવી જોઈએ એવું લાગે છે (IHQ, Vol. I, p. 215: Narain, op. cit., p. 82). Page #133 -------------------------------------------------------------------------- ________________ હ૧] મૌર્યકાલથી ગુપકાલ ૧૭–૧૮. Narainop. cit., p. 83 ૧૯. ટાન આ વિજય દિમિત્રના સમકાલીન અપલદતને આપે છે (op. cit., pp. 147 .), પરંતુ પેરિપ્લસ”માં ઉસ્લિખિત અપલદત તે મિનન્દરને પુરોગામી નહિ, પણ અનુગામી હોવો જોઈએ, એવું નરેને પ્રતિપાદિત કર્યું છે (op. cit., pp. 67 f.) એ યથાર્થ લાગે છે. 20. Narain, op. cit., p. 35. Patalene=Real zu Gabriel, Saraostasiyalog 2018 Sigerdis=241312414=4765 (Early History of Gujarat, p. 16). Tarn, op. cit., pp. 147 f: pp 233 ff. ૨૧. પૃ. ૧૬ ૨૨. પૃ. ૧૪૨-૧૪૮ ૨૩. પૃ. ૫૦-૫૩; ૬૮-૬૯; ૮૧-૮૨; ૯૩-૯૪ ૨૪. પરેપ્લસ”, કંડિકા ૪૭, Narain, ot, cit., p. 68. Barygaza=ભરુકચ્છ દિરામ = drachmae (કસ્મ). ૨૫. પૃ. ૧૪૭-૧૪૯; ૨૩૦ ૨૬-૨૭. પૃ. ૬૮-૬૯ ૨૮. E. H. G., p. 16 ર૯. Ibid., p. 17, n. 5 ૩૦. Ibid., pp. 17 f. ૩૧. “પેરિપ્લસ”, કંડિકા ૪૧ ૩૨. E. H. G,, pp. 15 f. ટા આ ચડાઈ અપલદતની હોવાનું ધારે છે (પૃ. ૧૪૮), પરંતુ ભરુકચ્છના સંદર્ભમાં ઉસ્લિખિત અપલદત મિનન્દરને અનુકાલીન હોઈ, અહીં મિનન્દરની ચડાઈ અભિપ્રેત ગણાય. ૩૩. E. H. G, p. 17; Narain, op. cit., pp. 65 ft; 122 ft. ૩૪. P. H. G., p. 18 ૩૪. કેટલાક ઊતરતી કક્ષાના ભરૂચ પાસે મળેલા. બે જૂનાગઢમાં મળેલા (એજન, પૃ. ૧૭, પા.ટી. ૫). ૩૪. એજન 34. Narain, op. cit., pp. 77; 100 R. C. Parikh, Introduction to the History of Gujarat, p. xxxii 34. D. C. Sircar, "The Yavanas”, The Age of Imperial Unity, pp. ill f. Page #134 -------------------------------------------------------------------------- ________________ અનુ-મૌર્યકાલ ૩૭. Narain, op. cit., pp. 126 f. ૩૮. Ibid, p. 126 ૩૮ અ. E. H. G., p. 18 ૩૯. E. H, G, p. 17 80-89. Tarn, op. cit., pp. 320 ff; Narain, op. cit., pp. 134 ff. ४२. मुनि कल्याणविजय, वीर निर्वाण संवत् और जैन कालगणना, पृ. ५३-५८; भो. ज. सांडेसरा, जैन आगम साहित्यमां गुजरात, पृ. ३८ ૪૩. મુનિ કલ્યાણવિજયજી દર્શાવે છે કે વિકમ સંવતને આરંભ વિક્રમાદિત્યના રાજ્યારહણ પછી તેરમે વર્ષે થયેલ ને એ સંવત વીર નિર્વાણ સંવત પછી ૪૭૦ વર્ષે શરૂ થયે. આ અનુસાર શકારિ વિક્રમાદિત્યનું આ પરાક્રમ વિ. સ. પૂર્વે ૧૩(ઈ. પૂ. ૭૦-૬૯)માં થયું ગણાય. માધુરી વાચનામાં વિક્રમ સંવતને તથા વિક્રમના રાજ્યને આરંભ વ. નિ. ૪૭૦ માં માનવામાં આવ્યો છે, જ્યારે વાલભી વાચનામાં વિક્રમના રાજ્યને આરંભ વી. નિ. ૪૭૦ માં અને વિક્રમ સંવતને આરંભ વી. નિ. ૪૮૩ માં ગણવામાં આવ્યું છે; આથી વીર નિર્વાણના. સમયની ગણતરી બાબતમાં એ બે વાચનાઓમાં ૧૩ વર્ષને તફાવત રહે છે. (વી. નિ. સં. સૈ. ., પૃ. ૬૦, ૧૪૪ - ૬ ) છે. પાંડેય આદ્ય શક રાજાઓના અભિલેખોમાં પ્રયોજાયેલા સંવતને “આદ્ય શક સંવત” ગણે છે ને એની ઉત્પત્તિ શકોએ ઉજજનમાં સત્તા સ્થાપી ત્યારે થઈ હોવાનું માની શકોની સત્તા ત્યાં ૧૪ કે ૪ વર્ષ રહી એ ગણતરીએ એને આરંભ ઈ. પૂ. ૭૧ કે ૬૧, અર્થાત, વિ. સં. પૂ. ૧૪ કે ૪ માં મૂકે છે. (R. B. Pandey, Indian Paleography, pp. 191 f.) ૪૪. મુનિ શલ્યાણવિનય, પુત્ર, પૃ. –૧૬મો. . સહેલા, નૈન મામ साहित्यमां गुजरात, पृ. ३८-३९ ૪૫. સાવિનયગી, gઝન, પૃ. ૫૭-૫૮ ૪૬. ઉઝન, પૃ. ૫, ટી. ૪૧ xv. Hemchandra Raychaudhuri, Political History of Ancient India, pp. 437 ff. ૪૮. E. H. G, p. 19 ૪૯. E. H. G., p. 19; Age of Imperial Unity, p. 140 ૫૦. Tarn, op. cit., p. 354; A. I. U, pp. 140 f. ૫૧. વી. નિ. સિં. સૈ. ., ૫ ૫૮–૬૦ ઈ-૨-૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ પશ્ચિમી ક્ષત્રપ ૧ ક્ષત્રપાલ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અને ભારતના અન્ય કેટલાક ભાગોમાંથી અલ્પ સંખ્યામાં અમુક જાતના ચાંદીના સિક્કાઓ ઉપલબ્ધ થયા છે; ઉપરાંત એવા તાંબાના થડા સિક્કાઓ તથા શિલાલેખો પણ પ્રાપ્ત થયા છે. એ પરનાં લખાણો ઉપરથી પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજાઓ વિશે વિપુલ માહિતી પ્રાપ્ત થઈ છે. ઈતિહાસમાં આ રાજાઓ “પશ્ચિમી ક્ષત્રપો” તરીકે ઓળખાય છે. ' “ક્ષત્રપ અને અર્થ આ રાજઓના અભિલેખોમાં ક્ષત્ર અને મહાક્ષત્રપ શબ્દ વારંવાર પ્રયજાયેલા પ્રાપ્ત થાય છે. ક્ષત્રપ એ મૂળ ઈરાની લઘવનનું સંસ્કૃત રૂપાંતર હોવાનો અભિપ્રાય કેટલાક ઈતિહાસવિદોનો છે. ઈરાનના હખામની વંશના રાજા મહાન દારયના બેહિસ્તૂન શૈલલેખ નં. ૩ માં લઘપાવન રૂપ બે વાર પ્રયજાયું છે. છપાવનને અર્થ “પૃથ્વીનો રક્ષક” કે “પ્રાંતને સૂબો” એવો થાય છે. મહાન દારયે પોતાના વિશાળ સામ્રાજ્યના વિવિધ પ્રાંતો માટે નીમેલા સૂબાઓ – ગર્વનરે ક્ષમ્રપાવન તરીકે ઓળખાતા હતા, એ એના શૈલલેખથી સ્પષ્ટ થાય છે. સંસ્કૃત ક્ષેત્ર ( સંસ્થાન) ઉપરથી ક્ષત્રપતિને પ્રયોગ વાજસનેયિ-સંહિતામાં જોવા મળે છે. ઋગ્વદમાં રાજ્યકર્તા”ના અર્થમાં એ વપરાય છે. સામવેદમાં પણ ક્ષત્રપ શબ્દ છે. બ્રાહ્મણ ગ્રંથમાં ક્ષત્ર એટલે “શાસિત વર્ગને સભ્ય” કે “લશ્કરને માણસ” એવો અર્થ થાય છે. આ બધા ઉપરથી ક્ષત્રનો “પ્રદેશને રાજા” કે “ઠકરાત ઠાકર” એ અર્થ ફલિત થાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી ક્ષત્ર [૯ અવેસ્તામાં ક્ષતિ (ક્ષઘ = ભૂમિ અને પતિ = પાલક) શબ્દ છે, જેને અર્થ મુસિપાત્ર થાય છે.૧૦ આમ ક્ષત્રપ શબ્દ ભારતીય અને ઈરાની ઉભય સાહિત્યમાં લગભગ એક જ અર્થમાં પ્રયોજાયેલ પ્રાપ્ત થાય છે. આથી એવું અનુમાની શકાય કે આ શબ્દનું મૂળ સંભવત: ભારતીય-ઈરાની આર્યોની સમાન ભાષામાં હોય, પરંતુ ભારતમાં અને પ્રચાર, જ્યારે ઈરાનની રાજકીય અસર હેઠળ ભારત આવ્યું અને ઈરાનથી પહલવો-શકે ભારત આવ્યા ત્યારે, થયો હોવો સંભવે.૧૧ પશ્ચિમી ક્ષત્રપ એકસાથે 1ના અને ક્ષત્રપ એમ બંને બિરૂદ ધરાવતા હતા. આમાંના ક્ષત્રપ બિરુદથી તેઓ કોઈ મોટા રાજાના સૂબેદાર હોવાનું અનુભાન થયું છે, જ્યારે ના બિરુદથી તેઓ સ્વતંત્ર રાજસત્તા ધરાવતા એવું મંતવ્ય પણ વ્યક્ત થયું છે. ૧૩ વસ્તુતઃ આ રાજ્યક્તઓ પોતે જ સ્વતંત્ર સત્તાધીશ હોઈ રાજાની જેમ ક્ષત્રપ બિરુદ પણ ભૂમિપાલ(ભૂપતિ)ના અર્થમાં પ્રયોજતા હોવા સંભવે છે. ૧૪ ક્ષત્રપે કુષાણેના ઉપરાજ હતા ? અત્યાર સુધી અનેક વિદ્વાન અધ્યેતાઓએ આ પ્રશ્નની છણાવટ કરી છે, અને ઘણું ઈતિહાસવિદો માને છે કે પશ્ચિમ ક્ષત્રપો ઉપર કુષાણ રાજાઓનું આધિપત્ય હતું, અર્થાત તેઓ કુષાણના ઉપરાજ હતા.૫ જ્યારે એકાદ બે ઈતિહાસકારોને આ પ્રચલિત મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી. પશ્ચિમી ક્ષત્રપોના લહરાત વંશના રાજા નહપાનના સમયના નાસિક ગુફાના એક લેખમાં સુવર્ણ ઉલ્લેખ છે તે ચોક્કસપણે સમકાલીન કુષાણોના સેનાના સિક્કા વિશે જ છે એમ રેસન માને છે અને તેથી તેઓ નહપાન કુષાણનો અધીન રાજા હોવાનું મંતવ્ય રજૂ કરે છે. ૧૭ આ જ લેખમાં નિર્દિષ્ટ વુરામૂટે ઉપર ભાર મૂકી દે. રા. ભાંડારકર એવું સૂચન કરે છે કે નહપાનના ચાંદીના સિક્કા માટે આ નામ પ્રયોજાયેલું જણાય છે, કેમકે તુરાજ( = કુપાળ) નામે ઓળખાતા એના અધિપતિ રાજા કફિશ(કરફિસિસ) ૧ લા માટે એણે (નહપાને) આ (‘કુશણમૂલે”) નામના સિકકા પડાવ્યા હતા.૧૮ પશ્ચિમ ભારતના રાજ્યકર્તાઓનાં ક્ષત્ર અને મહાક્ષત્રનાં બિરુદથી કેટલાક વિદ્વાનોએ એવું સૂચવ્યું કે આ રાજાઓ કુષાણના ઉપરાજ હતા, કેમકે પશ્ચિમી ક્ષત્રમાંના આરંભના રાજાઓ કુષાણ રાજાઓના, ખાસ કરીને કષ્કિ ૧ લાના, સમકાલીન હતા અને કણિક્કે એના વિશાળ સામ્રાજ્ય ઉપર ક્ષત્ર અને માલગાને Page #137 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ [X.. ૧૦૦] હોદ્દો ધરાવતા અધીન રાજ્યકર્તાઓ દ્વારા સત્તા સભાળી હતી, જે એના શિક્ષાલેખાથી સૂચિત થાય છે. ૧૯ આથી સ્પષ્ટતઃ કહી શકાય નહી કે ક્ષત્રપે ાણેાના ઉપરાજ હતા. સુનળ અને રાળમૂજેના કેવળ ઉલ્લેખથી ક્ષત્રા ઉપર કાણાનું આધિપત્ય સાબિત થતું નથી. વળી મુળના ઉલ્લેખ માત્રથી કુષાણાના સિક્કાઓના સંદર્ભ સૂચવા નથી, કેમકે વેદકાલથી સિક્કા તરીકે સેાનાના ઉપયાગ થતા આવ્યા છે, તેથી રૅપ્સનનું ઉપયુ ક્ત મંતવ્ય સ્વીકાય બનતું નથી. રાળનૂજેને કન્હેરી લેખેામાંના ૨૦ દ્ધિો સાથે સરખાવી સેના ‘વર્ષાકાલ પૂરતા અન્ન માટે મળતી માસિક વૃત્તિ' એવા એના અર્થ કરે છે,૨૧ જે વાચસમૂહના સંદર્ભમાં જોતાં વધારે બંધ ખેસે છે. આથી દે. રા. ભાંડારકરનું ઉપર્યુક્ત અર્થધટન પણ સ્વીકારી શકાતુ નથી. એ બૈજનાથ પુરી ક્ષત્રપ અને મહાક્ષત્રને જુદી રીતે વિચારે છે: “ચાષ્ટ્રનની. જેમ નહપાન પણ શરૂમાં ક્ષત્રપ અને પછી મહાક્ષત્રપ હતા. કેટલાક સમય પછી ઊંચા હોદ્દાના સ્વીકારમાં કાંઈક મહત્ત્વ જણાય છે એમાં અધિતિથી સ્વતંત્ર થયાના અથવા અધિપતિ દ્વારા ઊંચા હોદ્દો પામ્યાના અથ અભિપ્રેત છે. બંનેમાં અધિપતિનું અસ્તિત્વ જરૂરી છે.”૨૨ જો આ સ્વીકારીએ ત। એને થાય કે માત્ર નહપાન અને ચાન જ નહિ, પણ લગભગ બધા જ પશ્ચિમી ક્ષત્રપેા, તેા પછી, કુષાણુ રાજાઓના ઉપરાજ હાવા જોઈએ, કેમકે પશ્ચિમ ભારતના આ રાજાએ હ ંમેશ ક્ષત્રપ-મહાક્ષત્રવ તરીકે એળખાતા. આ શક્ય લાગતું નથી, કારણ કે કણિ-જૂથના છેલ્લા સાત રાજા વાસુદેવના રાજ્યના અંત ઈ.સ. ૨૪૧–૨૭૨ ની વચ્ચે કાઈ સમયે આવ્યા હોવાનું બૈજનાથ પુરીએ નાધ્યું છે, ૨૩ જ્યારે પશ્ચિમી ક્ષત્રપેાનું રાજ્ય ચેાથી સદીના ચોથા ચરણમાં અસ્ત પામ્યું હતું. આથી પુરીનું મંતવ્ય તર્કશુદ્ધ જણાતું નથી. કણિષ્કના શિલાલેખા અને સિક્કાનાં પ્રાપ્તિસ્થાન ઉપરથી તેમજ એની ચડાઈ એનાં આનુશ્રુતિક વણુના પરથી કહી શકાય કે પજાબ, કાશ્મીર, સિ ંધ, ઉત્તર પ્રદેશ અને બંગાળ-બિહાર સુધીના પ્રદેશ એના રાજ્યમાં સમાવિષ્ટ હતા, જ્યારે નહપાનના રાજ્યની હદ ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં માળવા સુધી, અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ તેમજ અહમદનગર, નાસિક અને પૂના જિલ્લાએ સુધી હતી. આથી સ્પષ્ટ થાય છે કે કષ્કિના રાજ્યવિસ્તારમાં ગુજરાત-મહારાષ્ટ્રના સમાવેશ થતા ન હતા. Page #138 -------------------------------------------------------------------------- ________________ '+'] [૧૭૧ કણિકે એના વિશાળ સામ્રાજ્યના સચાલન માટે સૂબાએ નીમ્યા હતા, જે ‘ક્ષત્રપ' અને ‘મહાક્ષત્રપ’' તરીકે અધિકાર ભાગવતા હતા. એણે એના શિલાલેખામાં એના ઉપરાજોના ઉલ્લેખ કર્યા છે, જેમાં ભ્રમક કે નહપાનને સમાવેશ થતા નથી. ખરપત્લાન, વનસ્પર, વેશ્તસિ અને લિયકની જેમ જો ભ્રમ અને નહપાન એના ઉપરાજો હોય તે કણિક જેવા પ્રતિભાશાળી કુષાણ સેનાપતિએ એના અભિલેખામાં જરૂર એમના ઉલ્લેખ કર્યા હાય, પરંતુ ઉભયને અનુલ્લેખ સહજ સાબિત કરે છે કે ભ્રમક અને નહપાન કયારેય કણિષ્કના આધિપત્ય નીચે ન હતા. નહપાનના લેખામાં કષ્કિના નામને અભાવ આ સૂચનને ટેકે આપે છે. વળી કણિષ્કના શિલાલેખા કે સિક્કાઓની ગુજરાતમાં અનુપસ્થિતિ આ સૂચનને સમર્થન આપે છે. ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે સિક્કા અપનાવેલી પ્રણાલિકા એમના સ્વતંત્ર દરજ્જાનું જેવા શક્તિશાળી રાજાએ, જો તે એને અધીન પડાવવાની સત્તા આપી ન હેાત. પડાવવાની પશ્ચિમી ક્ષત્રપે એ સ્પષ્ટ સૂચન કરે છે. કષ્કિ હોત તેા, એમને સિક્કાએ આ રાજાએમાં બીજી પણ એક પ્રણાલિકા પ્રચલિત હતી : રાના ક્ષત્રપ અને રાજ્ઞા મહાક્ષત્રપનાં બિરુદાની. ‘રા’ના થયેલા ઉપયાગ ભારપૂર્વક એમને સ્વતંત્ર દરો સાબિત કરે છે. નહપાનના પ્રાપ્ય અસંખ્ય સિક્કાઓમાં માત્ર રાના બિરુદનેા પ્રયાગ આ મતથ્યને વધુ સમન આપે છે. અગાઉ જોયું કે સંસ્કૃત અને અવેરતામાં ક્ષત્રપ શબ્દ સમાન અર્થમાં “રાજા”ના પર્યાય તરીકે છે, એટલે આ સંદર્ભમાં ક્ષત્રપે। આમ રાજા હેવા સંભવે. ભૂમિપાલ( ભૂપાલ )ના સંદર્ભોમાં ભ્રમક ’ના વિચાર કરવાનું સૂચક જણાય છે; ભ્રમક એટલે ભૂમિને ધણી એવા અ કરીએ તા. * આ ચર્ચા પરથી ફલિત થાય છે કે પશ્ચિમી ક્ષત્રપ રાજાએ કુષાણુ રાજાઓના સુબા ન હતા, પરંતુ સ્વતંત્ર દરજ્જો ધરાવતા રાજા હતા, અર્થાત્ પશ્ચિમી ક્ષત્રપ રાજાએ સ્વતંત્ર સત્તાધીશ હતા. ૨૩૭ એમની જાતિ પશ્ચિમી ક્ષત્રપાના અભિલેખોમાં સામાન્યતઃ એકાદ અપવાદ સિવાય એમની જાતિ વિશે કાઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતા નથી. નહપાનના સમયના નાસિક ગુફાના એક ખંડિત લેખમાં એના જમાઈ ઉષવદાતને શક જાતિના કહ્યો છે,૨૪ આથી એના સસરા ઘણુ કરીને એ જ જાતિના હશે એવુ માની શકાય.૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] મૌર્યકાલથી ગુપ્તકાલ (પ્ર. વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના રાજ્યકાલના ૧૯ મા વર્ષને નાસિકના એક લેખમાં શકે, યવને અને પહલવોને તેમજ ક્ષહરતોને હરાવ્યાનો ઉલ્લેખ છે.૨૬ અહીં ક્ષહરાતોને અલગ ઉલ્લેખ હોવાથી તેઓ શકાથી ભિન્ન હોવાનું સૂચિત થતું નથી. પ્રાયઃ જેમ આંધ્ર જાતિમાં સાતવાહન કુલ હતું તેમ શક જાતિમાં લહરાત કુલ હોય એ તદ્દન સંભવિત છે. કાઈમક વંશના રાજાઓ શક જાતિના હોય એમ આ વંશના પહેલા પુરુષ સામોતિકના નામ પરથી સૂચવાય છે, કેમકે આ નામ સીથિયન ભાષાનું છે. ૨૭ ઉત્તર ભારતમાંથી પ્રાપ્ત શાહદૂરના વર્ષ ૬૦ ના દામીજદના એક ખરેષ્ઠી લેખમાં “શા'ને પ્રયોગ છે. ૨૮ પશ્ચિમી ક્ષત્રપોના ચાન્ટન કુલમાં રામનદ્ નામના ત્રણ રાજાઓ થઈ ગયા. રામીન અને મનના નામસામ્યને ધ્યાનમાં લેતાં ચાષ્ટનકુલીય રાજાઓ શક જાતિના હોય એ સંભવને વિશેષ સમર્થન મળે છે. તિસ્ત્રો-gorત્તિ નામના જૈન ગ્રંથમાં રવાના અને મર્યકુળાનો ર૯ ઉલ્લેખ છે. એમાં વીર નિર્વાણ પછી ૪૬ વર્ષ બાદ શક રાજા થઈ ગયો અને એના. વશે ૨૨ વર્ષ રાજ્ય કર્યું, એવી નોંધ છે. આ સાથે બીજા રાજવંશનાય ઉલ્લેખ છે. આ સંદર્ભને ધ્યાનમાં લેતાં નહપાન અને ચાષ્ટનાદિ રાજાઓ. શક જાતિના હવાના ઉપર્યુક્ત મંતવ્યને સમર્થન મળે છે. કેટલાક એતિહાસિક એવી પણ અટકળ કરે છે કે કાલકાચાર્ય સાથે આવેલા શકે જ પશ્ચિમી ક્ષત્રપો. હેવા જોઈએ.૩૧ વળી ચાષ્ટનના વંશના લેખમાં નિર્દિષ્ટ વર્ષે પણ એક જ સંવતનાં છે. જે શક સંવત હોવાને મત હવે નિશ્ચિત થયો છે.૩૨ એમની જાતિ શક હોય તે જ એમણે પ્રોજેલ સંવત પછીથી એ નામે ઓળખાયો હોવાને સંભવ અહીં ધ્યાનમાં લેવો ઘટે. વંશાવળીએ એમના સિક્કાઓ. વંશાવળીઓ તૈયાર કરવામાં અતિ ઉપયોગી થયા છે. ઉપરાંત એમના ૨૦ જેટલા શિલાલેખો મળ્યા છે, જેમાંના કેટલાકમાં વર્ષો અને વંશાવળીઓ આપેલી હોવાથી સિક્કાથી સૂચિત થતી વંશાવળીને કેટલુંક સમર્થન મળે છે. સિકકાઓમાં એ પડાવનાર રાજાનું અને એના પિતાનું નામ, હોવાથી તેમજ ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભયના સિક્કાઓ મળ્યા હોવાથી કોના પછી કયો ઉત્તરાધિકારી રાજા ગાદીએ આવ્યો એની લગભગ સિલસિલાબંધ માહિતી. Page #140 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી ક્ષત્રપ [૧૦૩ સાંપડે છે. ઘણા સિક્કાઓ વર્ષની સંખ્યા દર્શાવતા હોઈ લગભગ પ્રત્યેક રાજાની ઉપલી અને નીચલી જ્ઞાત સમય-મર્યાદાને પણ ખ્યાલ મળી રહે છે. પશ્ચિમી ક્ષત્રપોના વંશવૃક્ષના૩૪ નિરીક્ષણથી એમાં પ્રાયઃ ભિન્ન ભિન્ન છે કુલ (વંશ) હેવાનું અને એમાં એકંદરે ૩૨ વ્યક્તિઓ થઈ હોવાનું જાણવા મળે છે. પહેલું કુળ ક્ષહરાત ક્ષત્રપોના નામે ઓળખાય છે, જેમાં ભૂમક અને નહપાન એ બે જ રાજાઓની માહિતી પ્રાપ્ત થાય છે. બીજું કુળ ચાટ્ટનાદિ રાજાઓનું છે, જેમાં સામેતિકના પુત્ર ચાનથી વિશ્વસેન સુધી ૨૦ રાજાઓ થઈ ગયા. પછીનાં ચાર કુળોનાં વંશનામ જાણવા મળતાં નથી. ત્રીજુ કુળ સ્વામી જીવદામાના પુત્ર રુદ્રસિંહ ર જાથી શરૂ થાય છે અને એના પુત્ર યશોદામા રજાથી પૂરું થાય છે. ચોથા કુળમાંય રુદ્રદામા ર જો અને રુદ્રસેન ૩ જો એમ બે રાજાઓની જાણ મળે છે; સિંહસેનથી શરૂ થતું પાંચમું અને સત્યસિંહથી શરૂ થતું છ કુળ પણ બબ્બે રાજાઓ વિશે માહિતી આપે છે. સમયનિર્ણય ક્ષત્રપોના સિકકાલે તથા શિલાલેખમાં તે તે વર્ષની સંખ્યા આપેલી છે. મોટી સંખ્યાઓને સળંગ ક્રમ એ વર્ષો કોઈ અમુક સંવતનાં હોવાનું સૂચિત કરે છે. પશ્ચિમી ક્ષત્રપના સાતમાં રાજા રુદ્રસિંહ ૧ લાથી વર્ષની સંખ્યા જણાવતા સિક્કા મળે છે, તે પૂર્વેના રાજાઓના સિક્કા સમય નિર્દેશ વિનાના છે. રુદ્રસિંહ, ૧ લાના સિક્કા પર નોંધાયેલી વર્ષસંખ્યા ૧૦૧ છે૩૫ અને છેલ્લા જ્ઞાત ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ૩ જાની નોંધાયેલી વર્ષસંખ્યા ૩૨૦ છે. વર્ષ ૧૦૧ એ સાતમા રાજાનું છે, તેથી પહેલા રાજાનું રાજ્ય લગભગ એ સંવતના આરંભથી શરૂ થયું ગણાય. આમ વર્ષસૂચક આ બે સંખ્યાઓ ક્ષત્રપકાળની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવે છે. આ રાજાઓના શિલાલેખોમાં વહેલું વર્ષ ૧૧ છે. એ વર્ષ કાર્દમક વંશના પહેલા રાજા ચાષ્ટનના સમયનું છે. ચાષ્ટની પૂર્વે નહપાન અને ભૂમકે સત્તા સંભાળી હવાના પુરાવા છે, આ આથી ચાષ્ટનના સમયના વર્ષ ૧૧ પૂર્વે આ બંને રાજાઓ થઈ ગયા હોવાનું અનુમાન થઈ શકે. નહપાનના શિલાલેખમાં ઉલિખિત વર્ષો રાજ્યકાલનાં છે. ૬ ઇ એના રાજ્યકાલનાં સાત વર્ષ ૪૧ થી ૪૬ છે, એટલે એણે ઠીક ઠીક લાંબા સમય સુધી સત્તા ધારણ કરેલી હેવાનું અનુમાની શકાય. ચાષ્ટનના સમયના શિલાલેખમાંથી પ્રાપ્ય વર્ષ ૧૧ શક સંવતનું છે એ ગણતરીએ વિચારતાં નહપાનને રાજ્ય-અમલ શક સંવતના Page #141 -------------------------------------------------------------------------- ________________ -૧૦૪] મૌર્યકાલથી ગુપ્તકાલ આરંભ પહેલાંનાં વર્ષોમાં થયે હે જોઈએ. ભૂમક નહપાનને પુરોગામી ઈ એનું રાજ્ય ઈસુની પ્રથમ સદીના બીજા ચરણના અંતમાં શરૂ થયું ગણાય.૩૭ હાલ આપણે જે અર્થમાં “સંત' શબ્દ પ્રયોજીએ છીએ તે અર્થમાં પહેલાં સામાન્યતઃ ‘ઝ' શબ્દ વપરાતે હતો. “સંવત’ એ તે વસ્તુતઃ “સંવત્સર'નું સંક્ષિપ્ત રૂ૫ છે, જેને મૂળ અર્થ છે વર્ષ. ક્ષત્રપોને લેખમાં વર્ષની સંખ્યાની આગળ માત્ર વર્ષ શબ્દ જ આવે છે અને એની અગાઉ રાઝ જેવા કોઈ કાલસંવત)ને સંબંધ દર્શાવવામાં આવતો નથી, પરંતુ વર્ષ' શબ્દની પહેલાં એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ કતરેલું હોય છે. રાજાના નામ અને વર્ષ વચ્ચે આપેલ વ્યાકરણીય સંબંધ તે જાણે એ વર્ષ તે તે રાજાના રાજ્યકાલનું હોય એવું સૂચવે છે.૩૮ ચાખનાદિ વંશના રાજાઓના લેખોમાં વર્ષની સંખ્યા સળંગ ક્રમમાં ઉત્તરોત્તર વધતી જાય છે. અને એ ૧૧ થી ૩૨૦ સુધીની છે, આથી આ વર્ષે તે તે રાજાના રાજ્યકાલનાં નહિ, પણ કોઈ સળંગ સંવતનાં હોવા વિશે શંકા રહેતી નથી. સમકાલીન રાજવંશો સાથેના સંબંધ પરથી આ વર્ષે શક સંવતનાં ગણવાં જોઈએ એવું મોટા ભાગના ઇતિહાસવિદો માને છે. આ શક સંવતનો આરંભ વિક્રમ પછી ૧૩૫ વર્ષે અને ઈસ્વી સન પછી ૭૮ વર્ષે થયો છે. આ ગણતરીએ કાઈમકાદિ ક્ષત્રપ રાજાઓ માટે આગળ અંદાજેલ વર્ષ ૧૧ થી ૩૨૦ ને સમય તે વિક્રમ સંવત ૧૪૭ થી ૪૫૫ અને ઈસ્વી સન ૮૯ થી ૩૯૮ સુધીનો ગણાય. ક્ષહરાત વંશના બે રાજાઓ ભૂમક અને નહપાને આશરે છપ્પન વર્ષ રાજ્ય કર્યું હોય તે આ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સત્તા-અમલને સમગ્ર સમય વિસ્તાર આશરે ઈ.સ. ૨૩ થી ૩૯૮ સુધી ગણાય. - ૨. ક્ષહરાત વંશ ભારતના પ્રાચીન ઇતિહાસના પ્રાગ-ગુપ્તકાલ દરમ્યાન અહીં કોઈ કેંદ્રસ્થ રાજસત્તા હોવાનું જણાતું નથી. મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી ભારત નાનાંમેટાં અનેક સ્વતંત્ર રાજ્યમાં વહેંચાઈ ગયેલું. ઈસુના આરંભનાં વર્ષોમાં ઉત્તર ભારત કુષાણુવંશી રાજાઓની સત્તા નીચે અને દક્ષિણ ભારતને મોટો ભાગ સાતવાહન રાજાઓની સત્તા હેઠળ હતો, ત્યારે ભારતના પશ્ચિમ ભાગ ઉપર તેમજ ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક ભાગ ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી. પશ્ચિમ ક્ષત્રપોની વંશાવળીનું અવલોકન કરતાં, ઉપર સૂચવ્યું તેમ, એમાં કુલ છ કુલે હેવાનું જાણવા મળે છે. આમાં પહેલું કુલ ક્ષહરાત વંશના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૬ ડું] પશ્ચિમી ક્ષત્ર ૦િ૫ રાજાઓનું છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયેલી સાધન-સામગ્રીના આધારે કહી શકાય કે ક્ષહરાત વિશે ગુજરાતમાં ક્ષત્રપ રાજ્યોને આરંભ કર્યો હતે. “ક્ષહરાત"ને અર્થ પશ્ચિમી ક્ષત્રપ વંશમાંના પ્રથમ વંશના રાજાઓના શિલાલેખોમાં એમને ક્ષરાત ક્ષત્ર અને રાત રાત!” તરીકે ઓળખાવ્યા છે, જ્યારે સિકકાલેખોમાં વર કે છઠ્ઠ૬) ચત્રપ (કે છત્રપ), ક્ષરાત ક્ષત્ર : ૧, રાજ્ઞો લહરાત, રગો છેd૪ ૨ વગેરેથી ઓળખાવ્યા છે. દક્ષિણ ભારતના સાતવાહન રાજાઓના શિલાલેખમાં વરાત૪૩ રૂપ પ્રયોજાયેલું છે. ઉત્તર ભારતના ક્ષહરાત ક્ષત્રપ રાજાઓના શિલાલેખોમાં ક્ષતિ]૪૪ રૂપ છે. આમ લહરાત માટે વિવિધ રૂપ પ્રજાયેલાં પ્રાપ્ત થાય છે. ‘સર’ના અર્થ માટે વિદ્યામાં મતભેદ છે. તક્ષશિલાપ અને મથુરાનારું ક્ષત્રપવંશી શિલાલેખમાં નિર્દિષ્ટ આ શબ્દની ચર્ચા કરતાં એન કોની ક્ષદરાતને બિરુદના અર્થમાં ઘટાવે છે. ૭ બાબલે પ્રાકૃત શબ્દ વોરા (સં. વરવત), અંગ્રેજી (KharaOstra)માંથી ક્ષદાત પ્રાયો હોવાનું જણાવી એને કુલનામના અર્થમાં ઘટાવે છે.૪૮ રેસન આનો વિરોધ કરતાં જણાવે છે કે વિરોત એ તે મથુરાના ક્ષત્રપ રાજા રાજુલના પુત્રનું નામ છે, એટલે મોસ્ત પ્રાકૃતનું સંસ્કૃત રૂપ ક્ષાત છે એ માનવું બરાબર નથી. કેટલાક ઈતિહાસકારો૫૧ લાત એ અટક છે એમ જણાવી ક્ષહરાતને તેલમાયની ભૂગોળમાં ઉલિખિત જનતાફ (Karatai) નામની એક શક જાતિ સાથે સંબંધ હોવાનું સૂચવે છે. ગુપતે દક્ષિણ ભારતના ભરવાડમાં તરત અટક પ્રચલિત હોવાનું જણાવી સૂચવે છે કે તરત એ વિહરતનું સંક્ષિપ્ત રૂપ હોય.પર પરંતુ વાસિષ્ઠીપુત્ર પુળમાવિના શિલાલેખમાં શક-યવન-પહલવ' તથા સાતવાહનરૂત્રની જેમ લહરાતવંશને સ્પષ્ટ ઉલ્લેખ છે પ૩ જે પરથી આ શબ્દ વંશસૂચક હોવાનું નિશ્ચિત થાય છે. આભિલેખિક સામગ્રીના આધારે ભારતના લહરાત વંશના કુલ પાંચ રાજાઓની માહિતી મળે છે : તક્ષશિલાના બે ૫૪ મથુરાને એકપપ અને પશ્ચિમ ભારતના બે.પ૬ પશ્ચિમ ભારતના ક્ષહરાત ક્ષત્રપ રાજાઓ પૈકી એકનું નામ ભૂમક છે, બીજાનું નહપાન. ભૂમકને લગતી માહિતી માત્ર એના સિકકાલે ખોથી જ મળે છે, ૫૭ અને એમાં એના પિતાના નામને કે રાજાના સમયને નિર્દેશ નથી. નહપાનની માહિતી એના સિક્કાલે, એના સમયના શિલાલેખો અને નિકાલીન સાહિત્યમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં એના પિતાના નામનો ઉલ્લેખ ક્યાંય નથી ને એના Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] મયકાલથી ગુપ્તકાલ [પ્ર. સિકકા સમયનિર્દેશ વિનાના છે, પરંતુ એના સમયના શિલાલેખમાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ આપેલાં છે. ભૂમક સિક્કાઓમાં એને એક જગ્યાએ છત્રપ છત તરીકે, તે બીજી જગ્યાએ સાત ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે, ૫૮ આથી એ ક્ષહરાત વંશનો હોવાનું નિશ્ચિત થાય છે. ભૂમકને કેટલાક વિદ્વાને ચાષ્ટનના પિતા સામોતિક સાથે સરખાવે છે. સિલ્વીન જણાવે છે કે શક “સામોતિક’નું “ભૂમક' એ ભારતીય રૂ૫ છે.પ૯ આ સૂચન ધ્યાનમાં લઈ ટેન કનૌ એવી અટકળ કરે છે કે નહપાન, ચાર્જનને કાકે હોઈ શકે. ૧૦ ઉભયના મત મુજબ શક સમને ભારતીય પર્યાય મૂનિ થાય છે, તેથી “મૂમ' એ “સામોતિ'નું સંસ્કૃત રૂપ છે. આમ ઉભયનાં મંતવ્ય જોતાં ભૂમકનું સ્થાન નહપાન અને ચાષ્ટ્રનની વચ્ચે આવે, અને તે ભૂમકને ચાઇનના પિતા અને નહપાનને ભૂમકને અગ્રજ ગણવો જોઈએ. આથી. નહપાન ભૂમકને અનુગામી નહિ, પણ પુરોગામી હોવાનું સૂચવાય, પરંતુ વસ્તુતઃ નહપાન ભૂમકને અનુગામી છે એ તે નિશ્ચિત થયું છે. ૩ વળી ભૂમકે રાજ્ય કર્યું અને સિક્કા પડાવ્યા, જ્યારે સામોતિકે રાજ્ય કર્યું હોવાને કઈ પુરાવો હજી પ્રાપ્ત થયો નથી. ભૂમક ક્ષહરાત વંશને હતા, પણ સામેતિક એ વંશને હતો એવાં કોઈ પ્રમાણ પ્રાપ્ત થયાં નથી.૬૪ આમ ભૂમક અને સામતિક એક જ વ્યક્તિ છે એમ દર્શાવતા સીધા પુરાવાઓ સાંપડે નહિ ત્યાંસુધી કોઈ નિર્ણયાત્મક સંભવ રજૂ થઈ શકે નહિ. આમ કનૌનું મંતવ્ય તર્કશુદ્ધ જણાતું નથી. ૧૬ ભૂમક અને નહપાન ભૂમકના સિક્કામાંના લખાણના અક્ષરોના મરોડનું કદ પ્રમાણમાં મોટું અને એની પંકિતઓ જાડી તેમજ લગભગ કાટખૂણે કાપતી આડી અને ઊભી છે, જ્યારે નહપાનના સિક્કાલેખના અક્ષરના મરોડમાં વળાંક દાખલ થયેલે જેવા મળે છે અને એનું કદ ભૂમકના અક્ષરના મરેડના કદ કરતાં થોડું નાનું દેખાય છે. વળી નહપાનના સિકકાના અગ્રભાગમાં સૌ પ્રથમ વાર રાજાની મુખાકૃતિ જોવા મળે છે, જે ભૂમકના સિકકાઓમાં જોવા મળતી નથી. ઉપરાંત ભૂમકના સિક્કાના અગ્રભાગનું અનુકરણ નહપાનના સિક્કાઓના પૃષ્ઠભાગમાં દેખાય છે. 9 આ. હકીક્તોં પરથી સ્પષ્ટ થાય છે કે ભૂમક નહપાનને પુરોગામી હતો. ૧૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬ ] પશ્ચિમી ક્ષત્રપે [૧૦૭ ક્ષહરતોના પ્રદેશ સાતવાહન ગૌતમીપુત્ર સાતકણિએ લઈ લીધા અને આગળ જતાં એમાંના કેટલાક પ્રદેશ સાતવાહનો પાસેથી ચાનાદિ ક્ષત્રપોએ પાછા મેળવ્યા એ વિગતને લક્ષમાં લેતાં નહપાન ચાષ્ટ્રનને સીધો પુરોગામી હોવાનું જણાય છે. ભૂમકને સમય એના ઉપલબ્ધ સિકકાઓ સમયનિર્દેશ વિનાના છે, પરંતુ એના અનુગામી અને પ્રાયઃ ઉત્તરાધિકારી નહપાનના સમયના આઠ ગુફાલેખોમાંથી કેટલાકમાં વર્ષને નિર્દેશ છે. આ વર્ષોના આધારે તેમજ અન્ય સામગ્રી પરથી નહપાનને સમય નિશ્ચિત કરી એના પુરોગામી ભૂમકને સમય-નિર્ણય એ પરથી તારવી શકાય. નહપાનના સમયના શિલાલેખોમાં દર્શાવેલ વર્ષ રાજ્યકાલનાં હોવાનું સૂચિત થાય છે. એમાં નિર્દિષ્ટ મોડામાં મોડું સાત વર્ષ ૪૬ છે. આથી એ ઓછામાં ઓછાં ૪૬ વર્ષ ગાદી ઉપર રહ્યો હોવો જોઈએ. ભૂમકના રાજ્યકાલના કેઈ ચક્કસ વર્ષનિર્દેશ મળ્યા નથી, પરંતુ એના સિક્કાઓનું અલ્પ સંખ્યા પ્રમાણ જોતાં એણે દશેક વર્ષ રાજય કર્યું હોય એમ ધારી શકાય. જે નહપાનનું રાજય ચાલ્કનના રાજ્યારોહણ અગાઉ તરત જ પૂરું થયું હેય અને ચાર્જનનું રાજ્ય શિક વર્ષ ૧ થી શરૂ થયું હોય તો નહપાનને રાજયકાલ લગભગ ઈસ્વી સન ૩૨ થી ૮ ને અને એના પુરોગામી ભૂમકનો રાજયકાલ લગભગ ઈસ્વી સન ૨૩ થી ૩૨ ને હોવો સંભવે. રાજ્યવિસ્તાર ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયા છે તેથી એની સત્તા છે તે પ્રદેશ પર હેવાને સંભવ સૂચિત થાય છે; છતાં સિક્કાઓની. પ્રાપ્તિ મૂળ સ્થાનેથી થયેલી ન હોય તો એનાં અર્વાચીન પ્રાપ્તિસ્થાનો પરથી આવું ખાતરીપૂર્વકનું અનુમાન કરવું મુશ્કેલ ગણાય. નહપાન સાહિત્યિક અને પુરાવસ્તુકીય એમ ઉભય સાધને ક્ષહરાત વંશના બીજા અને પ્રાયઃ છેલ્લા રાજા નહપાનની રાજકીય કારકિર્દી અને સમકાલીન સંસ્કૃતિ વિશે કેટલીક મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. સાહિત્યિક સાધનોમાં વચમૂત્ર-નિર્યુન્નિ, તોય-quorત્તિ, જિનસેનનું રિવંશ-વુળ, મેરૂતુંગની વિવાળી, વાયુપુરાણ, “પરિસ” અને આને સજીને. સમાવેશ થાય છે.૭૦ મરચત્રની નિતિમાં નિર્દિષ્ટ કથાનુંસાર૭૧ જુવાળ તે. Page #145 -------------------------------------------------------------------------- ________________ • ૧૦૯ ] સોય કાલથી ગુપ્તકાલ {.. નહપાન અને સાવાહન તે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિ હાવાનું ઘણા ઇતિહાસકારા સ્વીકારે છે.૭ર આ કથામાંની બીજી બધી વિગતેા છેડી દઈ એ તેાય નહપાન અને સાતવાહન રાજા સમકાલીન હતા અને સાતવાહન રાજાએ નહપાનને હરાવેલા એ બે વિગતેા ઐતિહાસિક જણાય છે.૭૩ એક બીજા જૈન ગ્ર ંથ તિહોય-વળત્તિમાં મહાવીરના નિર્વાણ સમયે પાલકના રાજ્યાભિષેક થયા, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. પછી ૧૫૫ વર્ષ વિજયવંશી રાજાએગે, ૪૦ વ મુરુ ડવંશીઓએ, ૩૦ વર્ષ પુષ્યમિત્ર, ૬૦ વર્ષ વસુમિત્રઅગ્નિમિત્રે, ૧૦૦ વર્ષ ગાંધવ રાજાએએ અને ૪૦ વર્ષ નરવાહને રાજ્ય કર્યુ૭૪ એવા ઉલ્લેખો છે. આમ આ ગ્રંથમાંય વાદળ નરવાહન-નહપાન )નેા ઉલ્લેખ છે.ઉપ “પેરિપ્લસ”માં નામ્બુનુસ રાજાના ઉલ્લેખ છે.૭૬ આ નામ્બુનુસ તે નહપાન છે એમ મોટા ભાગના વિદ્યાના માને છે.૭૭ પુરાવસ્તુકીય સાધનામાં નહપાને પડાવેલા સિક્કાએ અને એના સમયના આઠ ગુફાલેખાને સમાવેશ થાય છે. સિક્કાએથી નહપાન વિશે, એના રાજ્યવિસ્તાર વિશે, અને એના સમકાલીન સાતવાહન રાખ્ત વિશે કેટલીક માહિતી મળે છે. એના સમયનિય માટે ગુફાલેખા ઉપકારક વિગતા આપે છે; ઉપરાંત તત્કાલીન કેટલીક સાંસ્કૃતિક માહિતી એમાંથી ઉપલબ્ધ થાય છે. વળી સિક્કાએ એના વંશની અને ગુફાલેખા એની જાતિ તેમજ વંશની માહિતી આપે છે. નહપાનનાં બિરુદ એના ચાંદીના સિકકાલેખામાં ગ્રીક, બ્રાહ્મી અને ખરેષ્ઠી ત્રણેયમાં એના માટે માત્ર રાનાનું વિશેષણ પ્રયાાયુ છે; ક્ષત્રપ કે મહાક્ષત્રનું બિરુદ એના એકેય પ્રકારના સિક્કાએમાં અપાયેલુ નથી. એના જમાઈના નાસિક અને કાર્લા ગુફાના લેખામાં જ્ઞાની સાથે ક્ષત્રવનું વિશેષ બિરુદ વપરાયું છે; એના અમાત્ય અયમના જુન્નરના ગુફાલેખમાં રાજ્ઞાની સાથે વધારામાં ખે બિરુદ મહાક્ષત્રપ અને સ્વામી પ્રયોજાયેલાં છે. આમ રાજા, ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી એ ચાર બિરુદ એના સંદભમાં ઉપલબ્ધ થાય છે. સિક્કા એને માત્ર ‘રાજા’ તરીકે જ ઓળખાવે છે. એના જમાઈ અને - અમાલના શિલાલેખામાંય રાજાનું બિરુદ છે; પરંતુ શિસાલેખામાં એ ઉપરાંત ક્ષેત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી બિરુદા પ્રયાાયેલાં હાઈ એવું અનુમાન કરી શકાય કે આ બિરુ! એના કાઈ ચોક્કસ અર્થમાં નહિ, પણ શિથિલ અર્થમાં વપરાયાં Page #146 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી ક્ષત્ર [૧૦૯ - હેવાનું વધુ સંભવિત લાગે છે. ઉપવાદાત એને જમાઈ હોવાથી નજીકને સગો કહેવાય, આથી એ પોતાના સસરા પ્રત્યેના માનને કારણે રાની સાથે સત્રનું બિરૂદ કોઈ ચોક્કસ અર્થને બદલે કેવળ માનાર્થે નાના પર્યાય તરીકે પ્રયાજે એ વાભાવિક છે. એવી રીતે અમાત્ય પોતાના અધિપતિ – માલિક માટે માનસૂચક માત્રપ વાપરે એ પણ સહજ છે. આમ આ ત્રણેય બિરદ અહીં રાજાના સમાનાર્થી જેવા લાગે છે. છતાં મહાક્ષત્રનું બિરુદ નહપાનના રાજ્ય-અમલના પ્રાયઃ અંતિમ વર્ષમાં પ્રયોજાયું હોઈ એવી કલ્પના થઈ શકે કે એ જમાનામાં ભારતમાંના રાજાઓ મારઝના બિરુદથી ઓળખાતા હશે અને તેથી નહપાને પણ મહારાગના પર્યાય તરીકે મહાક્ષત્રનું બિરુદ પ્રચલિત કર્યું જણાય છે. અર્થાત એણે Tનાનું મહારાસ ન કરતાં ક્ષેત્રનું માત્ર રૂપ સ્વીકાર્યું હોવાનું જણાય છે. નહપાનના રાજ્ય-અમલને સમય એના રાજ્ય-અમલન સમય સુનિશ્ચિત કરવાનાં સાધને અતિ મર્યાદિત અને સંદિગ્ધ છે. એના સિક્કાઓનું બાહુલ્ય જરાય ઉપકારક થઈ પડતું નથી, કેમકે એ સમયનિર્દેશ વિનાના છે. જેગલમ્બી નિધિના નહપાનના સિક્કાઓમાંથી ૨/૩ જેટલા સિક્કાઓ ઉપર આંધ્રના સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણુએ પિતાની છાપ પડાવી છે, એટલે નહપાન અને શાતકણની સમકાલીનતા નહપાનના સમયને જાણવામાં સહાય કરે; પરંતુ આંધ્રના સાતવાહન રાજાઓના જ શાસનકાલ વિશે વિદ્વાનોમાં ઘણે મતભેદ પ્રવર્તે છે, એટલે સિકકાએ ઉપયોગી થતા નથી. | જિનસેનના “હરિવંશ-પુરાણ”માંની ને “પાવલિ-ગાથામાંની માહિતી નહપાને કેટલે સમયે રાજ્ય કર્યું એને નિર્દેશ કરે છે. આના આધારે નહપાનને ઈ. પૂ. ૧૦૦ થી ૫૮ ની વચ્ચે મૂકવાનો પ્રયત્ન થયો છે.૮ પુરાણો અને છેલ્લા શુંગ રાજાઓના (ઈસુ પૂર્વેની ૧ લી સદી) સમયમાં મૂકે છે, પરંતુ એને ચેકકસ સમય એનાથી દર્શાવાતો નથી. આમ આનુશ્રુતિક સાહિત્યથી પણ એના સમયનિર્ણયને ઉકેલ મળતું નથી. “પરિપ્લસ”માં રાજા નાબુનુસનો ઉલ્લેખ છે. આ રાજા તે જ નહપાન એમ મોટા ભાગના વિદ્વાને સ્વીકારે છે.૮૦ આથી નહપાન “પેરિપ્લસ”ના લેખકનો સમકાલીન લેવાનું સૂચવાયું છે. એને સમય, એમાં ઉલિખિત રાજાઓના આધારે, નિશ્ચિત કરવાનો પ્રયત્ન અત્યાર સુધી રહ્યો છે. પરિણામે જુદા જુદા વિદ્વાનોએ એને ભિન્ન ભિન્ન રચનાકાળ દર્શાવ્યો છે;૮૧ પરંતુ મોટા ભાગના વિદ્વાન એની. રચના ઈસુની પહેલી સદીના ઉત્તરાર્ધમાં થઈ હોવાનું મંતવ્ય ધરાવે છે.૮૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] મૌર્યકાલથી ગુપ્તકાલ પ્ર.] આથી નહપાનને ઈસુની પહેલી સદીના ત્રીજા-ચોથા ચરણમાં મૂકી શકાય. આમ “પેરિસનો” આધાર પણ પૂરો શ્રદ્ધેય બનતું નથી. શિલાલેખોમાંનાં વર્ષો અને સંવત નહપાનના સમયના આઠ ગુફાલેખમાં નિર્દિષ્ટ વર્ષ ૪૧, ૨, ૪૫ અને ૪૬ એના શાસનકાલને જાણવાનું મહત્ત્વનું સાધન છે. આ વર્ષે કયા સંવતનાં છે એ માટે અત્યારે ચાર અનુમાને ઉપલબ્ધ છે : (૧) પ્રાચીન શક સંવત, (૨) વિક્રમ સંવત, (૩) શક સંવત અને (૪) રાજ્યકાલનાં વર્ષો. પ્રાચીન શક સંવત જાયસવાલ અને સ્ટેન કોની આ મત ધરાવે છે.૮૩ જાયસવાલના મત મુજબ આને આરંભ ઈ. પૂ. ૧૨૩માં થયે અને તદનુસાર નહપાને ઈ. પૂ. ૮૨ થી છ૭ સુધી રાજ્ય કર્યું હોવાનું સૂચન એમણે કર્યું. સ્ટેન કોનૌના મતે એને આરંભ ઈ.પૂ. ૮૩ માં થયે હેઈ, નહપાનને ઈ.પૂ. પ૭ ની આસપાસ મૂકી શકાય. ઉભયને અનુસરી સત્યશ્રાવ પણ આ વર્ષોને પ્રાચીન શક સંવતનાં હોવાનું સ્વીકારે છે.૮૪ પરંતુ નહપાનને આટલો બધો વહેલો મૂકવો શક્ય નથી. વળી આ વિદ્વાનોની દલીલ સબળ નથી. સંવતના આરંભકાળ વિશે જ એમનામાં મતભેદ છે. વસ્તુતઃ તો પ્રાચીન શક સંવતને આરંભ ઈ.પૂ. ૭૧ કે ૬૧માં થયો હોવાની સામાન્ય માન્યતા છે. આથી ઉપર્યુક્ત મંતવ્ય સ્વીકાર્ય બનતું નથી. વિક્રમ સંવત આ મતના મુખ્ય પ્રવર્તક છે સર અલેકઝાંડર કનિંગહમ. એમને અનુસરી સ્ટેન કનૌ, બાખલે, યૂક્રેઈલ, નીલકંઠ શાસ્ત્રી વગેરે વિદ્વાનો પણ આ મત ધરાવે છે. નહપાનના સમયના સ્થાપત્યનાં લક્ષણો, શિલાલેખોની લિપિના અક્ષરેની શેડાસના મથુરાના લેબેની લિપિના અક્ષરો સાથેની સમકાલીનતા, નહપાનનું છેલ્લું સાત વર્ષ ૪૬ અને અંધૌના લેખમાંનું વર્ષ પર તેમજ એ બે વર્ષ વચ્ચેના છ વર્ષના ટૂંકા ગાળામાં બનેલા બનાવોને૮૭ ગોઠવવાની શક્યતા વગેરે મુદ્દાઓની છણાવટ કરી, તેમજ વિક્રમ સંવત નહપાનના રાજ્યકાલથી શરૂ થયો હોવાનું માની આ વિદ્યાને નહપાનના શાસનકાલને વિક્રમ સંવતની ગણતરીએ ઈ. પૂ. પ૮ થી ઈ.પૂ. ૧રમાં મૂકે છે. આમ નહપાનને ઈસુ પૂર્વેની પહેલી સદીમાં મૂક પડે અને તદનુસાર એણે ઈ.પૂ. ૧૨ સુધી ગાદી સંભાળી હોય એમ માનવું પડે. ચાષ્ટન–રુદ્રદામાના Page #148 -------------------------------------------------------------------------- ________________ ૬૩] પશ્ચિમી ક્ષત્રપે [૧૧૧ અંધૌના શિલાલેખમાંના વર્ષ ૧૧ ને શક સંવતની ગણતરીએ મૂકતાં ઈ.સ. ૮૯ થાય. આથી તે નહપાનના રાજ્યના અંત અને ચાષ્ટનના રાજ્યના આરંભ વચ્ચે ૬૭ થીય વધુ વર્ષોને ગાળો પડે છે; પરંતુ ક્ષહરાત રાજ્યનું ઉમૂલન કરનાર ગૌતમીપુત્ર શાતકણિ અને ક્ષહરાત રાજ્યના પ્રાપ્ત કરેલા પ્રદેશમાંના ઉત્તર પ્રદેશ ગુમાવી બેસનાર વસિષ્ઠીપુત્ર પુળુભાવિ કે વાસિષ્ઠીપુત્ર સાતકણિના સમય વચ્ચેનો ટૂંકો ગાળો લક્ષમાં લેતાં આટલો લાંબો ગાળો બંનેના શાસન વચ્ચે હોવાનો સંભવ જણાતો નથી. વળી આ સમયના કે એના પછીના સમયના ગુજરાત, મહારાષ્ટ્ર કે કાંકણમાંથી ઉપલબ્ધ શિલાલેખોમાં આ સંવતનાં વર્ષો ક્યાંય વપરાયાં હોવાની હજી જાણકારી નથી.૮૮ તેથી નહપાનના સમયના શિલાલેખોમાંનાં વર્ષોને વિક્રમ સંવતના ચોકઠામાં ગોઠવવાં યોગ્ય જણાતું નથી. શક સંવત આ મતના મુખ્ય પ્રવર્તક રેસન ૮૯ છે. ચાષ્ટનાદિ વંશના રાજાઓના સિકકાઓમાં વપરાયેલે સંવત નહપાનના લેખમાં વપરાયે હોવાનો સંભવ, નહપાનના શિલાલેખોમાં પ્રજાયેલ ડુરાન શબ્દ, નહપાન કુષાણોને સૂબો હતો વગેરે મુદ્દાઓના સંદર્ભમાં આ મત રજૂ થયા છે. નહપાનના સમયના શિલાલેખોમાંનાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ તેમજ ચાન વંશના શિલાલેખો-સિક્કા લેખોમાં ઉલિખિત વર્ષ પર થી ૩૨૦ ને એકસાથે જોતાં એ એક સળંગ સંવતનાં વર્ષ હોવાનું વધારે સ્વાભાવિક લાગે; પરંતુ તાજેતરમાં અંધી ગામેથી ચાષ્ટનના સમયને વર્ષ 1ી નો એક શિલાલેખ પ્રાપ્ત થયા છે, ૯૦ આથી નહપાનના સમયના શિલાલેખોમાં દર્શાવેલ વર્ષો હવે ચાષ્ટનના સમયના શિલાલેખમાંનાં બે વર્ષો-૧૧ અને પર–વચ્ચે પડે છે. નહપાન એ ચાટનને પુરોગામી હોવાનું સ્વીકારીએ છીએ તે પછી નહપાનના સમયનાં એ વર્ષો શક સંવતનાં હોવાનું સ્વીકારી શકાતું નથી, કેમકે એમ કરવા જતાં નહપાન અને ચાર્ટન સમકાલીન હોવાનો વિચાર રજૂ કરવો પડે; પરંતુ ભૂમક, નહપાન, ચાટન, જયંદામા વગેરેના સિક્કાઓને વિગતવાર અભ્યાસ કરતાં આમ જણાતું નથી. આથી નહપાનના સમયના શિલાલેખમાં નિર્દિષ્ટ વર્ષો શક સંવતનાં હોવાનો મત પ્રતિપાદિત થઈ શકતો નથી. રાજ્યકાલનાં વર્ષો પેરિપ્લસ”ના આધારે વિદ્યાનું એક જૂથ ૩ આ મંતવ્ય રજૂ કરે છે. - ઉપરાંત વેમ કષ્ક્રિશના સિક્કાઓ નહપાનના રાજ્યમાં પ્રચલિત હતા,૯૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ભૂમક-નહપાનના સિક્કાઓ પરનાં પ્રતીક સ્પાલિર અને ય ૨ જાના સિક્કાઓ પરનાં પ્રતીકે સાથે સામ્ય ધરાવે છે પ વગેરે વિગતો પણ આ મતના સમર્થનમાં ધ્યાનમાં લેવાય છે. પેરિપ્લસ”ના રચનાકાલ વિશે વિદ્વાનો એકમત નથી એટલે જ્યાં સુધી એને. સમય સુનિશ્ચિત થાય નહિ ત્યાંસુધી નહપાનને સમય નક્કી કરવામાં એ નિર્ણાયક આધાર ન ગણાય. પરંતુ તેમ કષ્ક્રિશના સિકકાઓ નહપાનના રાજ્યવિસ્તારમાંથી પ્રાપ્ત થયા છે એ પુરાવો નહપાનનાં વર્ષ રાજ્યકાલનાં હવાના મતને સમર્થે છે, કેમકે તેમ કશિ એ કુષાણુવંશનો પહેલો રાજા હતા, જ્યારે કણિષ્ક ત્રીજો રાજા હતો. વળી ભૂમક-નહપાન કુષાણના, ખાસ કરીને, કષ્કિન ઉપરાજ ન હતા એ મત પ્રતિપાદિત થયે છે, ૭ એટલે નહપાન વેમ કફિશના સમકાલમાં થઈ ગયો એમ સ્વીકારીએ તો એણે એના અનુગામી એવા કણિક ચલાવેલ સંવત કેવી રીતે વાપર્યો હોય એ સમજાતું નથી. અત્યારા સુધી નહપાનના સમયનું છેલ્લું વર્ષ ૪૬ અને ચાષ્ટ્રનના સમયનું વહેલામાં વહેલું વર્ષ પર એ ગણતરીએ બધાં વર્ષો શક સંવતનાં હોવાનો મત પ્રચારમાં હતે. પરંતુ અગાઉ બેંધ્યું છે તેમ તાજેતરમાં અંધી ગામેથી મળેલા વર્ષ ૧૧ ના શિલાલેખથી આ મત હવે ટકી શકતો નથી, કેમકે એમ કરવા જતાં નહપાનનો. અમલ ચાર્જનના અમલ દરમ્યાન મૂ પડે છે, જે મત નહપાન ચાષ્ટનને, પુરોગામી હાઈ સ્વીકારી શકાય નહિ. આથી ચાષ્ટનના સમયના વર્ષ ૧૧ ના શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે નહપાનના સમયના શિલાલેખમાં ખેંધાયેલ વર્ષ રાજ્યકાલનાં વર્ષ હોવાં જોઈએ. જૈન અનુકૃતિઓમાં નહપાને ૪૦-૪ર વર્ષ રાજ કર્યું એવા ઉલ્લેખ છે,૮ પરંતુ આ જૈન અનુશ્રુતિએ નહપાનના સમયથી ખૂબ ઉત્તરકાલીન છે. વળી જૈન અનુશ્રુતિઓમાંની કેટલીક વિગતો, ખાસ કરીને વસંખ્યાને લગતી, પ્રમાણિત ન હોવાનું માલૂમ પડે છે, આથી અન્ય વધારે પ્રમાણભૂત ઉલ્લેખ સાથે બંધ ન બેસે તેવી આ વિગતે સંદિગ્ધ ગણાય. વળી એમાં ગઈ ભિલ્લ વંશ પછી સીધો નહપાનને ઉલ્લેખ કરેલ છે, આથી એને પુરોગામી ભૂમક અનુલિખિત રહી જાય છે, તેથી નહપાને ૪૦ વર્ષ રાજ્ય કર્યું હોવાની જૈન પરંપરા સહેલાઈથી સ્વીકાર્ય બનતી નથી. કેટલાક નેધે છે તેમ અસંખ્ય પ્રમાણમાં પ્રાપ્ત થયેલા એના સિક્કાઓ એના વધુ દીર્ઘ રાજ્યઅમલનું સૂચન કરે છે. આ ગણતરીએ નહપાનનાં જ્ઞાત વર્ષે ૪૧ થી ૪૬ ને ધ્યાનમાં લેતાં એવું સૂચવી શકાય કે નહપાને ઓછામાં ઓછાં ૪૬ વર્ષ સુધી રાજસત્તા સંભાળી હશે. Page #150 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી ક્ષત્ર [૧૧૩ નહપાનનું રાજ્ય વર્ષ ૪૬ના અરસામાં જ પૂરું થયું હોવાનું અનુમાન ઉપલબ્ધ આધાર વડે થઈ શકે છે, અર્થાત્ આ વર્ષ એના રાજ્યના અંતિમ ભાગનું કહેવાય. એટલે એણે આશરે ઈસ્વી સન ૩૨ થી ૭૮ સુધી રાજસત્તા સંભાળી હેવાનું સંભવે. નહપાનની રાજધાની એના સમયના શિલાલેખમાં ગવર્ધન (નાસિક પાસે), કપૂર આહાર (કાપુર, મહારાષ્ટ્ર), ચિખલપદ્ર (ચીખલી ?), પ્રભાસ ( હાલનું પ્રભાસ પાટણ), ભરુકચ્છ ( હાલનું ભરૂચ), દશપુર ( હાલનું મંદસોર ), શર્મારક ( હાલનું સેપારા, થાણા જિલ્લો), રામતીર્થ ( સંભવતઃ રામકુંડ, મહારાષ્ટ્ર), પુષ્કર (અજમેર પાસે, નાનંગોલ ( સંજાણ પાસેનું નાગેલ), ઉજન વગેરે સ્થળોનો ઉલ્લેખ છે. આ બધાંમાં કઈ અમુક સ્થળનું વિશિષ્ટ મહત્ત્વ દર્શાવ્યું નથી. દરેક સ્થળે એક યા બીજા પ્રકારનું દાન આપ્યાનો ઉલ્લેખ છે, તેથી એ બધાં તીર્થસ્થાને હોવાનું સૂચવાય; વહીવટી દષ્ટિએ તેઓનો ઉલ્લેખ નથી એ નોંધવું જોઈએ. આ લેખોનાં પ્રાપ્તિ-સ્થાન હાલના મહારાષ્ટ્રમાં આવેલાં છે, જ્યારે દાનનાં સ્થળો મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આવેલાં છે (જુઓ નકશો ૨ ). અમુક ઉલ્લેખ પરથી ઉતાજન, મિનનગર અને ભરૂચ એ સ્થળો એની રાજધાની માટે સૂચવાયાં છે. આ ઉપરાંત શર્મારક, ગોવર્ધન, દશપુર, પુષ્કર વગેરેનો સંભવ પણ રાજધાનીના મથક તરીકે સૂચવાય છે.૯૯ ઉજજન તો સ્ત્રી પુરૂચ ની ગાથા મુજબ ઉજજનની ગાદી ઉપર બલમિત્રભાનુમિત્ર પછી નભસેન (નહપાન) આવ્યો. ૧૦૦ આથી ઉજજન નહપાનની રાજધાની હોવાનું અનુમાની શકાય. ઉપવેદાતે કરેલાં દાનોમાં પણ ઉજજનનો સમાવેશ થાય છે, પરંતુ આ સિવાય અન્ય સીધાં પ્રમાણો પ્રાપ્ત ન થતાં હેઈ ઉજન નહપાનની રાજધાની હતી એ સ્પષ્ટતઃ કહી શકાય નહિ. મીનનગર “પરિગ્લસમાં બે જગ્યાએ આ સ્થળનો ઉલ્લેખ છે. આમાં કંડિકા ૪૧ માંને ઉલ્લેખ નાબુનુસ નહપાન)ના સંદર્ભમાં છે. ૧૦ ૧ પરંતુ પૂર્વાપર સંબંધ જોતાં આ ઉલ્લેખ સ્પષ્ટતઃ સુરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય નગરને જ લાગુ પડે છે, નહિ કે નાબુનુસના ઈ-૨-૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] સૌ કાલથી ગુપ્તકાલ [×. સમસ્ત રાજ્યના પાટનગરને. આથી માનનગર નહપાનના રાજ્યનું પાટનગર સંભવી શકે નહિ. ભચ ‘આવશ્યકસૂત્ર–નિયુક્તિ' ને આધારે જાયસ્વાલ નહપાનની રાજધાની ભરૂચમાં હતી એવું સૂચવે છે, ૧૦૨ “પેરિપ્લસ’”માં પણ નહપાનના રાજ્યના જે વિસ્તાર દર્શાવ્યા છે તેમાં ભરૂચના સમાવેશ થાય છે, પરંતુ એના સિક્કાઓને એક મેટા સંગ્રહ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલથમ્બીમાંથી પ્રાપ્ત થયા છે, જ્યારે ભરૂચમાંથી એના સિક્કા હજી સુધી પ્રાપ્ત નથી થયા; તેપણ નહપાનને પરાજય સાતવાહન રાજાના હાથે થયાની નોંધ આ ગ્રંથમાં છે, જેને વાસિષ્ઠપુત્ર પુળુભાવિના એક લેખમાંના ગૌતમીપુત્ર શાતકર્ણએ ક્ષહરાત વ ંશને નિર્મૂળ કર્યાના ઉલ્લેખથી સમન મળે છે. નહપાન એ ક્ષહરાત વંશના પ્રાયઃ છેલ્લા રાજા હોવાનું મનાય છે.૧૦૩ આથી સ્પષ્ટતઃ કહી શકાય કે ભરૂચ એ નહપાનના રાજ્યની રાજધાની હતી.૧૦૪ રાજ્યવિસ્તાર એના રાજ્યની રાજધાની વિશે ઘણાં સ્થળાનું સૂચન થયું છે, જે પરથી એને રાજ્યવિસ્તાર કેટલા મેાટો હશે એને સહજ ખ્યાલ આવી જાય છે. એના રાજ્યની ભૌગોલિક સીમાએ! જાણવા માટે એ સાધને છે: સિક્કાનાં પ્રાપ્તિ સ્થાન અને શિલાલેખાનાં પ્રાપ્તિસ્થાને તેમજ એમાં નિર્દષ્ટ સ્થા. અજમેર પાસેના પુષ્કરમાંથી તાંબાના ચેાડા સિક્કાએ અને જૂનાગઢમાંથી ચાંદીના થાડા સિક્કા મળ્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલથમ્મીમાંથી એના ચાંદીના સિક્કાઓને એક મોટો સંગ્રહ મળ્યો છે. આથી એવું અનુમાન થઈ શકે કે નહપાનના રાજ્યમાં હાલના મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક પ્રદેશ, સૌરાષ્ટ્ર અને ઉત્તરમાં અજમેર સુધીના કેટલાક પ્રદેશ સમાવી શકાય. એના સમયના શિલાલેખામાં એનાં જમાઈ, પુત્રી અને અમાત્યે કેટલાંક સ્થળાએ દાન કર્યાના ઉલ્લેખ છે, જે સ્થળેા પ્રાય: એના રાજ્યમાં આવેલાં હશે. ઉજ્જૈનમાં દાન કર્યાનેા, પુષ્કરમાં જઈ સ્નાન કર્યાના તથા ૩,૦૦૦ ગાયા અને એક ગામ દાનમાં આપ્યાના ઉલ્લેખ છે. આ ઉપરાંત ભરુકચ્છ, શૂર્પારક, કપૂર આહાર, પ્રભાસ, દશપુર વગેરે સ્થળેાએ દાન કર્યા હેાવાની નોંધ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ♦ ♦ ૐ' ] પશ્ચિમી ક્ષત્રપા [૧૧૫ નાસિકના (સાતવાહન રાજાઓના) શિલાલેખામાંથીય એના રાજ્યની હદના ખ્યાલ મેળવી શકાય છે. સુરાષ્ટ્ર, કુકુર, અપરાંત, આકરાવતિ વગેરે પ્રદેશને નહપાનના રાજ્યમાં સમાવી શકાય. આમ નહપાનના રાજ્યની હદ ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી, પૂર્વાંમાં માળવા સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કાંકણ તેમજ અહમદનગર, નાસિક અને પૂના જિલ્લાઓ સુધી હેાવાનું સંભવે (જુએ નકશે. ૨). ક્ષહરાત રાજ્યનો અંત αγ ક્ષહરાત વંશના પ્રાપ્ત સિક્કાએ અને શિલાલેખામાં આ વંશના નહપાન પછીના કેાઈ રાજાએ વિશે કશી જ માહિતી મળતી નથી; સાહિત્યિક સાધનામાંથી પણ કોઈ વિગતા પ્રાપ્ત થતી નથી. સાતવાહન પુલના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકણિ એ ક્ષહરાત વંશને નિર્મૂળ કર્યાના ઉલ્લેખ છે. ક્ષહરાત વંશના છેલ્લો રાજા કાંતા નહપાન હોય કાંતા એને કોઈ અનુગામી હોય; પણ જોગલથમ્મીમાંથી પ્રાપ્ત નહપાનના ૧૩,૨૭૦ સિક્કાએમાંથી ૯,૨૭૦ સિક્કાઓ પર ગૌતમીપુત્ર શાતકણિએ પાતાની છાપ પડાવેલી એ ઉપરથી સ્પષ્ટતાઃ કહી શકાય કે ગૌતમીપુત્ર શાતકણિ એ ક્ષહરાત વંશને રાજા નહપાનના સમયમાં નિર્મૂળ કર્યો હોવા જોઈ એ. આમ નહપાન આ વંશના છેલ્લા રાજા હતા અને એના અંત સાથે આ વંશને પણ અંત આવ્યા એવું સ્વાભાવિક અનુમાન કરી શકાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પાદટીપ ૧. સંસ્કૃતમાં ક્ષેત્રના અનેક અર્થ થાય છે. પ્રદેશ, સત્તા, બળ, ક્ષત્રિય, સૈનિક, હિંસા ઇત્યાદિ (જઓ Sir Monier-Williams સંપાદિત A Sanskrit English Dictionary, p. 325.). આમાંના પહેલા અર્થમાં એ ઉપરથી ક્ષત્રપતિ શબ્દ પ્રયોજાતો હતો, જેને પ્રયોગ વાજસનેયિ-સંહિતા જેવા પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે (એજન, પૃ. ૩૨૫), પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યમાં આ શબ્દપ્રયોગ ક્યાંય જોવા Hnatten (Rapson, Catalogue, para 80; Bhandarkar, Indian Antiquary, Vol. XLVII, p. 72). ૨. ભારતના શક રાજાઓના લેખમાં શરૂઆતમાં “હાત્રા”નાં ક્ષત્ર, છત્ર કે wa zai yilga 34 32 omdai granulu ). Sircar, Select Inscriptions, Book II, (No. 24) pp. 112 ff. (Nos. 61–62) pp. 165 fetc. 3. Rapson, Catalogue, Para 80; Bhandarkar, Indian Antiquary, op. cit., p. 72; Sten Konow, Modern Review, Vol. XXIX, p. 464; K. A. Nilkanta Sastri (Ed.), Comprehensive History of India, Vol. II, p. 263; and Sircar, op. cit., Book 11, p. 112, fn. 2. ૩. મૂળ ઈરાનીમાં “દાયવહુષ”; ગ્રીક પરથી અંગ્રેજીમાં “Darius'. એ બે પરથી અહીં “દારય” પ્રયોજાયું છે. ૪. મુંબઈના શ્રી. જમશદ કાવસજી કાત્રકના પત્રમાંની વિગતોના આધારે. ૫. આ શબ્દનું મૂળ અવેસ્તામાં જોવા મળે છે. એમાં છપાત( ઘ=રાજ્ય, ઉમરાવપણું અને વાત=રક્ષક, પાલક)ને ઉલ્લેખ છે. આ ઉપરથી શત્રૌપન એવું પહેલવી રૂપ પ્રયોજાયું, જે ફારસી શેવિન પર્યાય છે. પહુલવી એ જૂની ઈરાની ભાષા છે. આમાંથી દારયના કયુનિફોર્મ લેખમાં ફાઇવન શબ્દ વપરાય. જ્યારે સિંકદરે દારયને હરાવી ઈરાનને ગ્રીસ સાથે જોડી દીધું ત્યારે સાથીવનનું સત્રાસ (Satrapes i.e. Satrap) એવું ગ્રીક સંક્ષિપ્ત રૂપ પ્રચારમાં આવ્યું. (આ માહિતી આપવા માટે હું શ્રી. જમશીદ કાવસજી કાત્રકને આભારી છું.) f. S. G. W. Benjamin, Persia, p. 104. ૭. જુઓ ઉપર પાદોંધ ૧. ૮. ૫, ૬, ૨૬ ૯. ઉતરેય બ્રાહ્મણ, ૮, ૬; રાતથ ગ્રાહ્મણ, ૧૨, ૧, ૫, ૨ ૧૦. જુઓ ઉપર પાધિ ૫. ૧૧. ઈરાની સામ્રાજ્યના શાસનકાલ દરમ્યાન ભારતમાં ગંધાર અને સિંધુ પ્રદેશમાં આ વહીવટી શબ્દ પ્રચલિત થયે હશે, અને આગળ જતાં મૌર્ય સામ્રાજ્યના સમયમાં Page #154 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી ક્ષત્રપ [9919 એને પ્રયોગ પ્રાય: લુપ્ત થયું હશે. ત્યાર પછી બાહલિક ચવને, શક-પહલવો અને કુષાણો આ દેશમાં આવ્યા-તે બધા ઈરાનમાંથી આવેલા હોઈ એમના શાસનકાળ દરમ્યાન ઈરાનને એ વહીવટી શબ્દ ભારતના એ ભાગમાં પુનઃ પ્રચલિત થયો હોય. 22. Rapson, Catalogue, para 86; Raychaudhuri, Political History of Ancient India, p. 310; Smith, Early History of India (1957), p. 223, Sten Konow, Indian Historical Quarterly, Vol. XIV, pp. 140 ff. 93. Sircar · The Śaka Satraps of Western India', The Age of Imperial Unity, p. 180 ૧૪. જઓ ઉપર પૃષ્ઠ ૯૯. 24. Rapson, Catalogue, Introduction, pp. cvi ff.; D. R. Bhandarkar, Indian Antiquary, Vol. XLVII, p. 153, Sten Konow, Corpus Inscriptionum Indicarum, Vol. II, part 1, p. 67; Levi, Journal Asiatique, 1936, pp. 61 ff.; J. N. Banerjea, A Comprehensive History of India, Vol. II, p. 274; D. C. Sircar, The Age of Imperial Uuity, p. 179; B. N. Puri, India under the Kushans, pp. 21 ff. 94. Sudhakar Chattopadhyay, Early History of North India, pp. 83 f., 105; D. C. Sircar, · The Saka Satraps of Western India’, The Age of Imperial Unity, p. 180. 20. Catalogue, Introduction, p. clxxxv 26. Lectures on Ancient Indian Vumismatics, pp. 199 f. 96. Rapson, Catalogue, Introduction, p. cvi; Raychaudhuri, Political History of Ancient India, p. 310; Smith, Early History of India, p. 221: D. C. Sircar, Select Inscriptions, p. 157, n. 1; 'The Saka Satraps of Western India', Age of Imperial Unity, p. 182; Banerjea, Comprehensive History of India, part 2, pp. 240 f.; R. S. Tripathi, History of Ancient India, p. 217, n. 4; Sten Konow, Indian Historical Quarterly, Vol. XIV, p. 140 20. Archaeological Survey of India, Vol. V, Kanheri Inscriptions, Nos. 15, 18, 21, 28. 29. ovzul E. Senart, The Inscriptions in the caves at Nasik, Epigraphia Indica, Vol VIII, p. 83. Blaid gozlu alte Butado fue 9: Kusana means a monthly stipend, assigned to every monk during a certain period of the year and probably to be applied for his food.' TUTĘS Radi : Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮]. મૌર્યકાલથી ગુપ્તકાલ ...the distribution of the Kuśanamúla appears to have been strictly parallel with that of the chivarika or money for clothes reserved for the Varsha time. 22. India under the Kushans, p. 22. ૨૩. Ibid., pp. 60 f. ૨૩. વધુ વિગત માટે જુઓ ડે. રસેશ જમીનદાર, “પશ્ચિમી ક્ષત્રપ કુષાણોના ઉપરાજ હતા?” વિદ્યાપીઠ, પુ. ૧, પૃ. ૫૬ થી; Rajesh G. Jamindar, “Were the Western Kșratapas Viceroys of the Kuşāņas ?", The Journal of the Ganganatha Jha Research Institute, Vol. XXVI, Parts 1-3, p. 103 ff. 28. Senart, Epigraphia Indica, Vol. VIII, pp. 85 ff., No. 14 A. ૨૫. ઉષવદાત શક જાતિને હોઈ એને સસરો નહપાન અન્ય કઈ જાતિને હે જોઈએ એમ માની એ પહુલવ જાતિને હવાની અટકળ થઈ છે (Rapson, Catalogue, para 84;), પરંતુ શક જાતિનાં જુદાં જુદાં કુલ વચ્ચે લગ્ન સંબંધ જાતો જ નહિ હોય એમ માનવું અતિશયોક્તિભર્યું છે. શક જાતિને સ્થળવિસ્તાર અને એમની સંખ્યાવિપુલતા જોતાં એ જાતિમાં પરસ્પર લગ્નસંબંધ જી શકાય તેવાં પેટાજૂથ અર્થાત ગોત્ર રચાયાં હોય એ તદ્દન સંભવિત છે. 26. Sircar, Select Inscriptions, Book II, No. 86 20. Thomas, Journal of the Royal Asiatic Society, 1906, p. 215; Satyasrava, Sakas in India, p. 69 26. Sten Konow, Corpus Inscriptionum Indicarum, Vol. II, part 1, p. 16 ર૯. એટલે “ચાઇનવંશ” એવા અર્થધટન માટે જુઓ આગળ પ્રકરણ ૭. 30. वसुमित्तअग्गिमित्ता सट्ठी गंधव्वया वि सयमेकं । णरवाहणा य चालं तत्तो भत्थट्ठणा जादा ॥ १५०७ भत्थट्ठणाण कालो दोण्णि सयाइं हवंति बादाला । तत्तो गुत्ता ताणं रज्जे दोण्णि य सयाणि इगितीसा ॥ १५०८ (૩૫Tળે મૌર જૈન સંપાદ્રિત “તિરોય-પૂowત્ત', પૃ. રૂકર ) ૩૧. ડે. ૨. માંકડ, પશ્ચિમ ક્ષત્ર”, ઇતિહાસ-સંમેલન નિબંધસંગ્રહ, પૃ. પર, ૫૭, ૫૯ ૩૨. જુઓ ઉપર પૃ. ૧૦૩-૦૪. ૩૩. આમાં મુદ્રાલેખ અને મૃભાંડ-લેખનેય સમાવેશ કર્યો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ $ ] પશ્ચિમી ક્ષત્રપા [ ૧૧૯ ૩૪. જુએ પ્રકરણ ૭ નું પરિશિષ્ટ. આ વંશાવળીએમાં જયાં ‘ રાક્ષ - કે ‘રામક્ષ ’ આવે ત્યાં અનુક્રમે ‘રાજા ક્ષત્રપ' કે રાજા મહાક્ષત્રપ' સમજવુ. જે તે રાજાના શાસનકાલ અભિલેખામાં નિર્દિષ્ટ વર્ષોના આધારે મૂકયા છે. ૩૫. જુએ રુદ્રસિંહ ૧ લાના સંદર્ભ'માં. ૩૬. જુએ આગળ પ્રકરણ છે. ૩૬એ જુએ Journal of Ancient Indian History, Vol. II, Part 1-2, pp. 104 ff. ૩૬ જુએ આગળ ભ્રમક અને નહપાન” વિશેની ચર્ચા. ૩૬ઇ જુઓ આગળ “ રાજ્યકાલનાં વર્ષો ’ ઉપરની ચર્ચા. ૩૭. જુએ આગળ ભૂમકને સમય. ૩૮. જુએ પરિશિષ્ટ અને પાદનોંધ. ૩૯. EI, Vol. VIII, p. 78 (No. 15), p. 81 (No. 11), p. 82 (No. 12), p. 85 (No. 13); ASWI, Vol. IV, pp. 99 ff. ૪૦. EI, Vol. VII, p. 57 ૪૧. Rapson, Catalogue, No. 237–240, ભૂમકના સિક્કાઓમાં ખરાઠી અને બ્રાહ્મીમાં. ૪૨. એજન, ન. ૨૪૩–૨૫૧. નહપાનના સિક્કાઓમાં ખરેષ્ઠી અને બ્રાહ્મીમાં. ૪૩. D. C. Sircar, Select Inscriptions, p. 197 ડૉ. ભાઉ દાજી સૂચવે છે કે સ્વરાત એ માગધી રૂપ છે અને સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ ‘ખે’ગાર’ નામ તેમના મતે વપરાત માંથી ઊતરી આવ્યું હેય એમ લાગે છે: JBBRAS, Vol. VIII (O. S.) p. 239. ૪૪. D. C. Sircar, Ibid, p. 120. પતિકના તક્ષશિલાના તામ્રપત્રમાં. ૪૫. EI, Vol. IV, p. 55, fn. 7 ૪૬. AR. ASI, 1911-12, pp. 128 f. ૪૭, New Indian Antiquary, Vol. VII, p. 82, fn. 3; અને Indian Historical Quarterly, Vol. XIV, p. 140 ૪૮. JBBRAS, New Series, Vol. III, p. 61 ૪૯. JRAS, 1894, p. 549 ૫૦. V. R. Deoras, Proceedings of Indian History Congress, Lahore Session, 1940, p. 149. તે ‘ક્ષહરાત’ને કુલનામ ગણાવે છે, પણ સ્પષ્ટતા કરે છે કે લોક્ત અને હિરાત વચ્ચે કેાઈ સીÀા સબંધ હેાવાનું સાબિત થતુ નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૫૧. IA, 1884, p. 400; 1926, p. 178: H. C. Raychaudhury, Political History of Ancient India, pp. 436 & 484 પર. Y. R. Gupte, IA, 1926, p. 178. આપણાં ભારતીય નામ દેવરાત, વિષ્ણુરાત વગેરેની જેમ લહરાત એ વિશેષ નામ પણ હોય (IA, X, p. 225, fn. 67). 43. Sircar, op. cit., p. 197 ૫૪. લાયક અને એને પુત્ર પતિક: Sircar, op. cit., pp. 120 f. ૫૫. ફોગલને મથુરા નજીક ગણેશરા પાસેથી આ રાજાને એક ખંડિત શિલાલેખ He al ( JRAS, 1912, p. 121 24 Raychaudhury, op. cit., pp. 450, 484). ૫૬. ક્ષહરાત વંશના એક નવા રાજાના સિક્કાઓ મળ્યા છે (જઓ A. s. Altekar, Journal of the Numismatic Society of India, Vol. XII, p. 5242 H. V. Trivedi, Ibid, Vol. XVII, pp. 89-90. plate 15, No. 9). સિક્કાના આધારે આ રાજા ક્ષહરાત ક્ષત્રપ અર્ત (અત) હોવાનું સૂચવાય છે. આ રાજાના પ્રાપ્ય સિક્કાના અગ્રભાગ ઉપર સિંહસ્તંભ, ધર્મચક અને બ્રાહ્મીમાં લેખ છે: હરાત ક્ષત્રપલ મત. પૃષ્ઠભાગ ઉપર હાથમાં પુષ્પમાળા ધારણ કરેલી દેવની આકૃતિ અને ગ્રીક લેખ છે. લેખના અક્ષરોના મરોડના આધારે આ બંને વિદ્વાનો લહરાત ક્ષત્રપ અને ભૂમકના પુરોગામી તરીકે ઓળખાવે છે (એજન), પરંતુ આ રાજા કરોને હતો કે એ ભૂમક-નહપાન સાથે કયા પ્રકારનો સંબંધ ધરાવતો હતો એ વિશે ચોક્કસ માહિતી નથી. એથી આ રાજા તક્ષશિલા, મથુરા કે પશ્ચિમ ભારતને હતે એની જાણકારી નથી. એના સત્તા–પ્રદેશ કે સમયમર્યાદા વિશે કશું જ સ્પષ્ટપણે કહી શકાય નહિ. ૫૭. ગુજરાત અને માળવામાંથી એના અલ્પ પ્રમાણમાં સિક્કાઓ મળ્યા છે. (એના સિક્કાના વર્ણન માટે જુઓ પ્રકરણ ૭ નું પરિશિષ્ટ.) આનુશ્રુતિક સાહિત્યમાં કઈ જગ્યાએ એને ઉલ્લેખ નથી. એના અનુગામી નહપાનના સમયના શિલાલેખમાંય કોઈ જગ્યાએ એના નામનો નિર્દેશ નથી. ૫૮. જુઓ ઉપર પાદનોંધ ૪૧. 4. Journal Asiatique, Vol. XI, p. 191; Vol. XII, pp. 37-45; A Comprehensive History of India, Vol. II, p. 274 $0. CII, Vol. II, p. 70; Indian Historical Quarterly, Vol. XIV, p. 142; A Comprehensive Histcry of India, Vol. II, pp. 274, 276, fn. I ૬૧. 3RAS, 1906, p. 211 ૬૨. ઉપરની પાદનોંધ ૫૯ મુજબ. ૬૩. જુઓ આગળ : ભૂમક અને નહપાન. ઉપરાંત Rapson, op. cil, para 87; Gopalachari, Early History of Andhra Country, p. 50 Page #158 -------------------------------------------------------------------------- ________________ ૐ'] પશ્ચિમી ક્ષત્રપા [૧૨૧ ૬૪. Deoras, op. cit, p. 148 ૬૫. કેવળ નામેાના અમાં રહેલા સામ્યથી બે વ્યક્તિએ વચ્ચેની સમાનતા સાબિત થતી નથી; જેમકે કુમારગુપ્ત અને સ્ક ંદગુપ્ત (Raychaudhuri, op. cit.. p. 505 ). -આયી નામવાચક શબ્દોના અ`સામ્યથી ભૂમક અને સામેાતિક એક જ હાવાનું સૂચિત થતુ નથી. ૬૬. ભ્રમક ચાષ્ટનના પિતા છે એ સતન્ય સ્વીકારીએ તે ભ્રમક અને નહપાન વચ્ચે કદાચ અગ્રજ-અનુજને સબંધ હોઈ શકે. તદનુસાર પહેલાં ભ્રમક રાન્ત થયેા હાય, પછી એને અનુજ નહપાન રાજા થયા હોય, અને પછી નહપાનને પુત્ર ન હેાય તેા ગાદી ભૂમક (સામેાતિક )ના પુત્રને મળી હોય, એવા ક્રમ સંભવે; તે જ ભૂમક-નહપાનનેા શાસનકાળ તેમજ ભૂમક-ચાણનના પિતાપુત્ર સબંધ એ અને સબવે! બંધ બેસે. પરંતુ ભૂમકનહપાન ક્ષહરાત કુલના હતા અને સામેાતિક-ચાટન ભિન્ન કુલના હતા. આથી આ કુલભેદને લઈનેચ ઉપર્યું ક્ત સમીકરણ અસ્વીકાર્યાં ગણાય. ૬૭. ભમકના તાંબાના સિકકાની સવળી બાજુ નહપાનના ચાંદી અને તાંબાના સિકકાની અવળી બાજુ પર તેવામાં આવે છે (Rapson, op. cit., para 87, 88). એક · વ્યક્તિના સિકકાની સવળી બાજુએ જે બીજી વ્યક્તિના સિકકાની અવળી બાજી હાય તે પ્રથમ વ્યક્તિ પુરાગામી ગણાય. ૬૮. Rapson, p. cit., para 87 અને Gopalachari, op. cit., p. 50 ૬૯. જુઓ આગળ : ‘ રાજ્યકાલનાં વર્ષોં ઉપરની ચર્ચા. . ૭૦. આ બધા ગ્રંથામાં નહપાનનું નામ વિવિધ રીતે પ્રયાાયેલુ જોવા મળે છે: બહવાળ (આવરચસૂત્ર નિયુત્તિ, જીએ પાદનોંધ ૩૬), ળવાન (નહવાહન) (અતિ શ્રૃષભાચાર્ય -વિરચિત તિહોય-વળત્તિ સ ંપાદક : ઉપાધ્યે અને જૈન, પૃ. ૩૪૦ થી ૩૪૨, લેાક ૧૪૯૯ થી ૧૫૦૮); નરવાદન (જિનસેન, રિવંશપુરાળ, સર્વાં ૬૦, લેાક ૪૯૦), નમેળ-નવળ-નમોવાન (વિચારશ્રેળી, રૃ. ૨-૩); નરવળ (તપાળજી-પટ્ટાવત્તિ, બ્લેક ૬૩), નામ્બુનસ (પેરિપ્લસ, ગુજ. અનુ., ફકરા ૪૧, પૃ. ૧૮), નરવાન ( Ain-i Akbari, Trans. H. S. Jarrett, Vol. II, p. 215 fn. 1) ૭૧. કથાની વિગતે માટે જીએ : ભા. જ. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૨૯૧-૯૨. ૭૨. એજન, પૃ. ૯૨-૯૩, ૧૯૪; Raychaudhuri, op. cit., pp. 22k fH.; Sircar, op. cit., Book II, Nos. 83, 84, 86 and Bhandarkar, Early History of the Deccan, p. 23 ૭૩. ગૌતમીપુત્ર શાતક એ નહપાનના સિકકાએ પર પેાતાની છાપ પડાવી છે એ જોગલથમ્બીમાંથી પ્રાપ્ત સિકકાનિધિથી નણી શકાયુ છે તેમજ વાસિષ્ઠીપુત્ર પુછુમાવિના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકણિ'એ ક્ષહરાતેને નિર્મૂળ કર્યો હોવાના ઉલ્લેખ છે. આ બે પુરાવોષીય હકીકતા સાહિત્યિક વિગતનું સમર્થાંન કરે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] ૭૪. સોય કાલથી ગુપ્તકાલ जक्काले वीरजिणों णिस्सेयससंपयं समावण्णो । तक्काले अभिसित्तो पालयणामो अवतिसुदो ॥ १५०५ ॥ पालकरज्जं सट्ठि इगिसयपणवण्ण विजयवंसमवा । [પ્ર. चालं मुरुदयवंसा तीसं वस्सा सुपुस्तमित्तम्मि ॥ १५०६ ॥ वसुमित्तअग्गिमित्ता सट्ठी गंधव्वथा वि सयमेकं । णरवाहणा य चाल तत्तो भत्थट्टणा जादा ॥। १५०७ ।। (સંપાદક : ઉપાધ્યે અને જૈન, પૃ. ૩૪૨) ૭૫, નરવાહન એ નહપાન હાવાનુ મનાય છે : Deoras, op. ct., p. 149 ' ૭૬. દુષ્યંત પંડવા, પેરિપ્લસ”, ફકરા ૪૧, પૃ. ૧૮. મૂળ ગ્રીક રૂપ Mambaras છે (JRAS, 1946, p. 170) ←ાફ વગેરે Mambanos પાઠ સ્વીકારે છે. (જીએ Lalitkala, No. 3–4, p. 13), ઉપરાંત એનાં બીજાં વિવિધ રૂપે છે: Manbrus, Manbros, Mambarus, Mambaros, Membanes વગેરે. જીએJRAS, 1907, p. 1043. પ્રાચીન સમયમાં જ્યારે મુદ્રણવિજ્ઞાન અસ્તિત્વમાં ન હતું ત્યારે પ્રત્યનુપ્રતિની. પદ્ધતિ પ્રચલિત હતી. આથી નામના મૂળ રૂપમાં ફેરફાર થવાને સંભવ રહેતા. તેથી આ નામનાં વિવિધ રૂપે પણ તદનુસાર સંભવિત છે. ૭૭. જીએ ઉપર પૃ. ૧૦૯ અને નીચે પાદનોંધ ૮૦. ૭૮. JBORS, Vol. I, p. 102; IA, 1917, p. 152. fn. 58; IHQ, Vol. XIV, 143. હિરવંશ પુરાણમાં આપેલી કાલગણનામાં મૌય વશ માટે ૪૦ વર્ષોંને અતિટૂંકા ગાળે આપ્યા છે તે અને નહપાન પછી ૨૮૦ વર્ષે ગુપ્તવરા શરૂ થાય છે તે ધ્યાનમાં રાખી આમ સૂચવાયુ` લાગે છે, પરંતુ મૌર્યાની બાબતમાં આ કાલગણના તર્કશુદ્ધ જણાતી નથી અને તેથી નહપાનના સમય વિશેની અટકળ પણ શકાસ્પદ જણાય છે. ૯. Pargiter, Dynasties of the Kali Age, p. 49; Satyasrava, Sakas in India, p. 62 અને IHQ, Vol. XIII, p. 201 ૮૦. એમ. લાયરે નામ્મુનસ એ નહુપાન હેાવાનુ સૂચવ્યુ છે (JA, July-August 1897, pp. 120 ff.) ઉપરાંત જીએ Schoff, RAS, 1917, p. 829; Sten Konow, IHQ, Vol. XIV, p. 14. પેરિપ્લસ'ને સમય સામાન્ય રીતે પહેલી સદીના ઉત્તરાર્ધ ને માનવામાં આવે છે. એ સમયમાં પશ્ચિમ ભારતના જે રાજવંશે થઈ ગયા તે પૈકી સાતવાહન રાજાઓમાંથી નામસામ્યની રીતે કાઈનેય નામ્બુનુસ સાથે સરખાવી શકીએ એમ નથી. (જીએ Karl Khandalawala, Lalit Kala, No. 3-4, p. 13.) તે। વળી ચાષ્ટ્રના િરાજાએમાંથી પણ કોઈને નામ્બુનુસ સાથે સરખાવી ન શકાય, કેમકે પેરિપ્લસ’માં આ વંશના ઉલ્લેખ નથી તેમજ એને રચનાકાળ પણ ચા”નાદિ વશે સાથે બંધ બેસતેા નથી, એટલે આ રાજા ક્ષહરાત વરાને હેાવાનુ કહી શકાય. ભ્રમકને રાજ્ય-વિસ્તાર સુનિશ્ચિત નથી તેમ વિસ્તૃત પણ નથી. એટલે છેક કલ્યાણ સુધી જેનુ રાજ્ય વિસ્તરેલું હોય તેવા રાજા તે નહપાન છે, એટલે એ જ નામ્બુનુસ હેાવાને મત વધારે સંભવિત જણાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી ક્ષ [૧૨૩ ૮૧, ઑફ એને રચનાકાળ ઈ.સ. ૭૦ અને ૮૯ વચ્ચે મૂકે છે (TRAS, 1917, p. 830). મેકિન્ડલના મતે તે ઈ.સ. ૮૦ થી ૮૯ (IA, Vol VIII, p. 108) અને કેનેડીના મતે ઈ.સ. ૭૦–૭૧ ( RAS, 1918, pp. 111-112) છે. ઘોષના મતે ઈ.સ. ૯૦માં (IHO, Vol. VII, p. 112) રચનાકાળ પૂરો થયો છે. કાલે ખંડાલાવાલા ઈ.સ. ૫૦ થી ૬૫ સૂચવે છે (Khandalawala, op. cit, p. 15). ૮૨. જુઓ ઉપર્યુકત પાધિ . પરંતુ રમેશચંદ્ર મજુમદાર વગેરે વિદ્વાને પેરિપ્લસને ઈસુની ત્રીજી સદીમાં મૂકે છે ( IHQ, Vol. XXXVIII, No. 2–3, pp. 89-97.) ડો. મજુમદાર નાબુનુસ એ નહપાન નથી એવો મત ધરાવે છે (એજન, પૃ. ૯૪), પણ તો પછી નાબુનુસ એ કો રાજા છે એ સૂચવતા નથી, એટલે એમના મતની આ એક નબળી કડી ધ્યાનમાં લેતાં એમને મત સ્વીકાર્ય બનતો નથી (3. vzil Satyasrava, op. cit., p. 55. ૮૪. એજન, પૃ. ૫૫ થી ૫૭ 64. R. B. Pandey, Indian Paleography, pp 195–196 C4. JRAS, 1926, pp. 643 ff.; EI, Vol. XIV, p. 137; Early History of the Deccan, pp. 20-25, 101; 3BBRAS, 1927, p. 66 ૮૭. દા.ત. (૧) નહયાનના રાજ્યનો અંત, (૨) ક્ષહરાત વંશને અંત, (૩) ચાણનનાં. ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ તેમજ મહાક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ, (૪) જયદામાનાં ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ, (૫) રુદ્રદામાને ક્ષત્રપ તરીકેનો રાજ્યઅમલ વગેરે. આ બધા બનાવો માટે છ વર્ષના ગાળા ટૂંક ગણાય, છતાં તદ્દન અસંભવિત પણ ન ગણાય. ચાઇનના સમયને અંધૌને વર્ષ ૧૧ ને લેખ મળ્યા પછી હવે આ મુંઝવણ દૂર થઈ છે, કેમકે નહપાનના સમયના લેખમાંનાં વર્ષ રાજ્યકાલનાં ગણતાં ટૂંકા ગાળાને પ્રશ્ન રહેતો નથી. ce. V. V. Mirashi, “The Date of Nahapāna”, Journal of Indian History, Vol. XLIII, part 1, pp, 111 ff. ૮૯. Rapson, op. cit, para 89; A. M. Boyer, 14, 1897, pp. 120 ff; Bhandarkar, 14, 1918, pp. 76-78; Raychaudhury, op. cit., pp. 488 f.; Srikant Shastri, Journal of Bombay Historical Society, Vol. I, part I, pp. 135 ff. etc. 6o. Ovo "Andhau Inscription of Castana, Saka 11”, JAIH, Vol. II, Nos. 1-2, pp. 104 ૯૧. એજન, પૃ. ૧૦૯ ૯૨. ભૂમક અને નહપાનના તાંબાના સિક્કા ગાળ છે, જ્યારે ચાલ્ટન અને જયદામાના સિક્કા ચેરસ છે. ભૂમક અને નહપાનના તાબાના સિકકાના અગ્રભાગમાં ખરોષ્ઠી લિપિમાં રાજાનું નામ છે, જ્યારે ચછન અને જયદામાના તાંબાના સિકકાના અગ્રભાગમાં ગ્રીક લિપિ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] મૌર્યકાલથી ગુપ્તકાલ (પ્ર. અને ભાષામાં લખાણ છે. ચાણન અને જયદામાના તાંબાના સિકકાના પૃષ્ઠભાગમાં સૌ પ્રથમવાર પર્વતાદિ ચિહ્નો છે. આ ઉપરાંત નહપાનના ચાંદીના સિકકામાં અગ્રભાગે રાજાનું ઉત્તરાંગ સૌ પ્રથમ વાર જોવા મળે છે, જે પછી ચાલ્કન અને એના વંશજોના ચાંદીના સિકકાઓમાં એકધાર્યું ચાલુ રહેલું છે. ચાષ્ટનના સિકકામાંના પઠભાગ ઉપરનાં પર્વતાદિ ચિહ્નો નહપાનના તાંબા કે ચાંદીના સિકકામાં નજરે પડતાં નથી. આથી નહપાન અને ચાઇના વચ્ચે પુરોગામી-અનુગામીને સંબંધ વધારે સ્વાભાવિક લાગે છે. 63. Ghosh, IHQ, Vol, VII, p. 122; Gopalachari, op. cit., pp. 53–59. Alteker, Proceedings of the Indian History Congress, Nagpur Session, 1950, pp. 39-42. Sudhakar Chattopadhyaya, op. cit., pp. 43–47; Karl Khandalawala, op. ct, pp. 16–25. ૯૪. Deoras, op. cit, pp. 152–153. વિમ કક્િસ=Wema Kadphises II 64. A Comprehensive History of India, Vol. II, p. 274 ૯૬. પેરિપ્લસને રચનાકાલ એમાં નિર્દિષ્ટ રાજાઓના શાસનકાલને આધારે અને એ રાજાઓને સમયનિર્ણય પેરિપ્લસ” પરથી નિશ્ચિત કરવાનો પ્રયત્ન હંમેશ થયા કર્યો છે, જે બીજાંકુરચક્ર (argument in a circle) જેવો હોઈ હમેશાં ચર્ચાસ્પદ જ રહે છે. આથી પેરિપ્લસને આધાર નહપાનના શાસનકાલને જાણવામાં સહાયભૂત થતું નથી. ૯૭. જુઓ ઉપર “ક્ષત્રપો કુષાણના ઉપરાજ હતા ?” એ વિશેની ચર્ચા. - ૯૮. પટ્ટાવલી ગાથામાં ૪૦ વર્ષને ઉલ્લેખ છે. (જુઓ BORS, 1930, p. 283.) જિનસેનનું હરિવંશ પુરાણ ૪૨ વર્ષ નોંધે છે. (જુઓ Lalit Kala, op. cit., p. 15. Eurid avail Jyotiprased Jain, The Jain Sources of the History of Ancient India, Appendix, A) ૯૯. EI, Vol. VIII, p. 86.; IA, Vol. XLVII, p. 71. જોકે રાજબધાનીના મથકને સ્થાને ખરી રીતે આ સ્થળાનો ઉલેખ જિલ્લાનાં મથક તરીકે થયેલો હોવાનો સંભવ રજૂ કરી શકાય. ૧૦૦. મુનિ કલ્યાણવિજય, વીર નિર્વાદ સંવત કૌર નૈન શાસ્ત્રમાણન, પૃ. ૨૬-૫૮ ૧૦૧. પિરિપ્લસ, કંડિકા ૩૮ અને ૪૧ 902 JBORS, 1230, p. 290 ૧૦૩. એના સમયના શિલાલેખોમાં એનાં જમાઈ–દીકરીના અનેક ઉલેખ આવે છે, જ્યારે એના કેઈ પુત્રનો ઉલ્લેખ આવતો નથી એ પરથી પ્રાય: એ અપુત્ર હોવાનું કહી શકાય. ૧૦૪. નહપાનના સમયના શિલાલેખે અને એના સિકકાઓનાં પ્રાપ્તિસ્થાને ઉપરથી એની રાજસત્તાનું વડું મથક મહારાષ્ટ્રમાં હોય એ પણ સંભવે. પણ શિલાલેખો તો ઉષવદાતે કોતરાવ્યા છે અને એ પણ માત્ર ગુફાદાનને લગતા હોઈ પશ્ચિમ ઘાટના ડુંગરોમાંથી મળ્યા છે. વળી ઉષવદત માટે કાંય કોઈ અધિકારસૂચક વિશેષણ વપરાયું નથી. એણે દાન તો નાસિકથી માંડી પુષ્કર સુધીના વિસ્તારમાં દીધેલાં, પણ પશ્ચિમ ઘાટના પ્રદેશમાં શિલગ્રહોનાં દાન દીધેલાં હોઈએ જળવાઈ રહ્યાં છે અને લેખ ત્યાં કોતરેલા છે, જ્યારે અન્યત્ર આવાં દાન વિશે માહિતી મળતી નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ પશ્ચિમી ક્ષત્રો (ચાલુ) ૩. ચાષ્ટ્રન વશ પશ્ચિમી ક્ષત્રપાનાં છ કુલેામાં ક્ષહરાત વંશ પછી કામક વંશના નામથી પ્રખ્યાત એક મોટું કુલ આવે છે. આ વંશને પહેલા જ્ઞાત પુરુષ ય્સામેાતિક અને છેલ્લા જ્ઞાત પુરુષ વિશ્વસેન હોવાનું સ ંભવે છે. મોટા ભાગના ઐતિહાસિકેા ચાષ્ટનાદિ રાખ્તએ કામક કુલના છે એવુ કન્હેરી ગુફાલેખને આધારે માને છે. આ લેખમાં રુદ્ર( દામા )ની પુત્રી પેાતાને ‘‘કાઈ મક’' વંશની હાવાનું જણાવે છે. આ ટ્િમ નામ ‘કમા' નદી ઉપરથી પડયું હાવાની અટકળ વિદ્વાને એ ગણપતિ શાસ્ત્રીની અર્થશાસ્ત્ર પરની ટીકાને આધારે કરી હાવાનું જણાય છે. આ એ હકીકતાને સાંકળીને વિદ્વાનાએ ઈરાનથી આવેલા શકેા કમા નદીના રહેવાસી હોવાની અટકળ કરી એમના વંશને કામક વંશ'' તરીકે એળખાવ્યા છે.૪ '' કલ્હણની રાખતરીિમાં મરાન એવા ઉલ્લેખ છેપ અને મહાભારતના વિરાટપર્વમાં મિષ્ટ નામના સ્થળના નિર્દેશ છે. આ એ વિગતેાના આધારે બ્યૂલર ‘શર્રમરાગ’ એ ‘પશ્રિમી ક્ષત્રપાનું બિરુદ હોવાનું સૂચવે છે, પરંતુ રાગતરનિળીમાંનું ‘મરાન” એ તેા વ્યક્તિગત નામ છે અને તેથી એના આધારે વંશનું સૂચન થઈ શકે નહિ.૮ સત્યશ્રાવના મતે ગુજરાતમાં આવેલે હાલના સિદ્ધપુરની આસપાસના પ્રદેશ પ્રાચીન કાળમાં મ પ્રદેશ તરીકે ઓળખાતા, કેમકે અહીં કર્દમ ઋષિના આશ્રમ હતા; તેથી કામક' એ પ્રદેશનું નામ છે, વંશનું નથી; ત્યાં રુદ્રદામાના પૂર્વજો રાજ્ય કરતા હતા. પંરતુ એમની આ દલીલ સ્વીકાર્ય બનતી નથી, કેમકે ૧૨૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] મયકાલથી ગુપ્તકાલ . [પ્ર. સિદ્ધપુરનું પ્રાચીન નામ તો શ્રીચરું હતું. ૧૦ વળી સિદ્ધપુરમાંથી કે એની આસપાસમાંથી હજી સુધી ક્ષત્રપકાલના કોઈ અવશેષ મળ્યા નથી. રામાયણના ઉત્તરકાંડમાં એક રાજવંશને જાય કે શા નામે ઓળખાવ્યો છે. તેઓ કઈમ પ્રજાપતિના વંશજો હતા અને બાલિક (અર્વાચીન બખ) ઉપર રાજ્ય કરતા હતા. ૧૧ આ ઉલ્લેખોથી રાયચૌધરી ઈરાનમાં આવેલી કદમા' નદીને “ઝફશન' નદી સાથે સરખાવે છે, જે સમરકંદ પ્રદેશની મોટી નદી હેવાનું જણાય છે. પ્રાચીન કાલમાં આ નદી આમૂદરયા નર્દીની એક શાખા હતી, જે પછીના સમયમાં કારાકુલ સરોવર આગળ રેતીમાં લુપ્ત થઈ ગઈ ૧૩ તુર્કસ્તાનના નકશામાં આ નદીને ૪૦° અને ૪° પૂ. રેખાંશ તેમ જ ૬૪° અને ૭૨° ઉ. અક્ષાંશ વચ્ચે વહેતી દર્શાવી છે. ૧૪ ઝફશન નદીનું આ સ્થાન ધ્યાનમાં રાખતાં અને મધ્ય એશિયામાં થયેલી ઊથલપાથલથી સિદરયા અને આદરયા નદી વચ્ચે ભટકતી શક ટોળીઓને ત્યાંથી ખસવું પડ્યું એ ધ્યાનમાં લેતાં આ નદી એ કર્દમ નદી હોવાની રાયચૌધરીની અટકળને સમર્થન મળે છે તાજેતરમાં ઉખનન દ્વારા પ્રાપ્ત થયેલ દેવની મરીના બૌદ્ધ સ્તૂપના પેટાળમાંથી મળી આવેલ શૈલસમુગક પરના ઐતિહાસિક ભાગવાળા લખાણમાં “કથિક નૃપના ૧૨૭મા વર્ષે રાજા રુદ્રસેન રાજ્ય કરતો હતો ત્યારે ” એવો ઉલ્લેખ છે. ૧૫ આથી આ રાજા રુદ્રસેન કથિક વંશનો હતો એવી અટકળ થઈ. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ચાષ્ટ્રન વંશના રુદ્રસેન નામના ચાર રાજાઓ પૈકીને કઈ રુદ્રસેન અને આ રાજા રદ્રસેન એક હોઈ શકે ? એમ હોય તો ચાર્જન વંશના રાજાએ કથિક વંશના ગણાય. તો વળી બીજો પ્રશ્ન એ થાય કે “કામક વંશ અને “કથિક વંશ' પણ ભિન્ન વંશ હોય કે એક ? હજી આ પ્રશ્નો વણઉકલ્યા રહે છે.૧૬ આ ચર્ચાથી ચાન વંશના રાજાએ “કથિક' હોય કે ન હોય, “કાદમક હતા એ મત વધારે સ્વીકાર્ય બને છે, પરંતુ કહેરી લેખમાં ઉલિખિત રાજા રુદ્ર એ રુદ્રદામા લે એમ નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે અને ત્યાં સુધી એમાં નિર્દિષ્ટ કામક' નામ ચાટન વંશના સંદર્ભમાં પ્રજવું ઉચિત જણાતું નથી. આથી ક્ષહરાત વંશ પછીના આ રાજાઓમાંના પહેલા રાજા ચાષ્ટનને નામ ઉપરથી એમને રાષ્ટવંશના રાજા તરીકે ઓળખવા વધારે યોગ્ય જણાય છે. ૭ તોય-ગ્રંથમાં રાત્રિનો ઉલ્લેખ છે. ગ્રંથની છાપેલી આવૃત્તિમાં મથT એવો પાઠ છે, ૧૮ જ્યારે રા. બ. હીરાલાલે મરછ (મત્યદUT) ને બદલે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૭મું ) પશ્ચિમી ક્ષત્ર [૧૨૭ મૃત્યા (ઘમૃત્ય) એવો પાઠ આપ્યો છે. ૧૯ જે સ્વીકાર્ય જણાતું નથી. સત્યશ્રાવ મરજીઠIળ એવો પાઠ આપે છે, જ્યારે જ્યોતિ પ્રસાદ જૈન મકવના. એવું સંસ્કૃત રૂપ પ્રયોજે છે. આ બંને રૂપો સ્વીકાર્ય બને છે. આ નામ અહીં બહુવચનમાં છે તેથી એ વંશનું સૂચન કરે છે. આથી ઉપર્યુક્ત અનુમાનને સમર્થન મળે છે. ચાર્જન કુલની સળંગ વંશાવળી વિશ્વસેન સુધી છે અને એમાં કુલ ૨૦ રાજાઓ થયા હોવાનું જાણવા મળે છે. આરંભના ચારેક રાજાઓને બાદ કરતાં પછીના બધા રાજાઓના વર્ષવાળા સિક્કાઓ, કેટલાક રાજાઓના શિલાલેખો અને તેઓમાંના એક-બેમાં આપેલી વંશાવળી એ આ રાજાઓની વંશાવળી અને સાલવારી નિશ્ચિત કરવાનાં ઉપયોગી સાધનો છે. સાહિત્યમાં આ વંશ વિશે ખાસ કોઈ માહિતી નથી. નિકોચ-qwાત્તિમાં ચાદૃન વંશ ૨૪૨ વર્ષ રાજ્ય કર્યું એવો ઉલ્લેખ છે. આ સમયાવધિ વિશ્વસેન સુધીની કે રુદ્રસિંહ ૩ જા સુધીની ગણવી એ સંદિગ્ધ રહે છે. જિનસેનના હરિવંશ પુરાણ ૬૦, ૪૯૦-૯૧)માં પણ ૨૪૨ વર્ષને ઉલ્લેખ છે. બન્નેમાં નહપાનનાં ૪૦ વર્ષને અલગ ઉલ્લેખ છે. આમ કુલ ૨૮૨ વર્ષ થાય. પુરાણોમાં શકના રાજવંશનાં ૩૦૦ વર્ષ ગણવ્યાં છે. એમાં નહપાનનો અલગ ઉલ્લેખ નથી. આમ ત્રણેય સાહિત્યિક ઉલ્લેખ સમયાવધિની બાબતમાં એકબીજાનું સમર્થન કરે છે. સિક્કોલેખો અને શિલાલેખોથી પશ્ચિમી ક્ષત્રપોનો શાસનકાળ ત્રણ સદી જેટલું હોવાનું અગાઉ ોંધ્યું છે, જે સાહિત્યિક નિર્દેશને સમર્થન આપે છે. ચાટન સિકકાઓ પરથી આ રાજાની તેમજ એના પિતાની માહિતી સાંપડે છે. શિલાલેખો એના પિતાની અને એના સમયની માહિતી પૂરી પાડે છે. ટોલેમીની ભૂગોળ એની રાજધાની ઉપર પ્રકાશ ફેંકે છે. મથુરા મ્યુઝિયમમાં સંગૃહીત એનું આખા કદનું (મસ્તક વિનાનું) બાવલું એના પડછંદ વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. અભિલેખોથી સ્પષ્ટ થાય છે કે એના પિતાનું નામ સામોતિકર હતું. સામતિકના સિક્કા કે શિલાલેખ સાંપડ્યા નથી, તેથી એના શાસન વિશે કશી જ માહિતી મળતી નથી. આમ આ રાજવંશને સ્થાપક સાતિકને પુત્ર ચાલ્ટન હોવાનું સ્પષ્ટ થાય છે. ચાષ્ટનના તાંબાના ૨૩ અને ચાંદીના સિક્કાઓ મળ્યા છે. ચાંદીના સિક્કા ક્ષત્રપ અને મહાક્ષત્રપ એમ ઉભય પ્રકારના છે. ક્ષત્રપ તરીકેના એના સિક્કાઓના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] મોર્યકાલથી ગુપ્તકાલ બે પ્રકાર છે. બંને પ્રકારના અગ્રભાગમાં રાજાની મુખાકૃતિ અને ગ્રીક લેખ છે, પણ પૃષ્ઠભાગમાં થોડે ફેર છે. એક પ્રકારમાં મધ્યમાં તથા ડાબી તરફ ચંદ્રકલા અને જમણી તરફ સૂર્ય તેમજ વૃત્તાકારે ખરેષ્ઠી અને બ્રાહ્મીમાં લખાણ છે, તે બીજામાં વચ્ચે ત્રિકૂટ પર્વત, એની ટોચે અને ડાબે ચંદ્રકલા તેમજ જમણે સૂર્ય અને નીચેના ભાગમાં નદી સૂચવતી રેખા અને ખરેષ્ઠી તથા બ્રાહ્મીમાં લેખ છે. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા એના જ ક્ષત્રપ તરીકેના બીજા પ્રકારના સિક્કા, સાથે સામ્ય ધરાવે છે. ચાલ્ટન - કુષાણ સૂબે? સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિના હાથે થયેલા નહપાનના પરાજય પછી લહરાતેએ ગુમાવેલો પ્રદેશ સાતવાહનો પાસેથી પાછા મેળવવા કુષાણેએ ચાટનને દક્ષિણ-પશ્ચિમ ભારતના પ્રાંત ઉપર સૂબા તરીકે નીમ્યો હોવાની અટકળ દિનેશચંદ્ર સરકાર વગેરેએ કરી છે, ૨૪ પરંતુ એ માટે કોઈ સીધા પુરાવાઓને ઉલ્લેખ એમણે કર્યો નથી તેમજ પશ્ચિમી ક્ષત્રપાએ કુરાણોની રાજનિષ્ઠા સ્વીકારી ન હતી તેથી ચાટ્ટન કુષાણોને સૂબો હતો એ મંતવ્ય નિરાધાર ઠરે છે. એને સમય કચ્છ જિલ્લાના અંધૌમાંથી પ્રાપ્ત થયેલા ચાટ્ટનના સમયના ચાર શિલાલેખોમાં વર્ષ પર છે. ૨૫ સામાન્ય રીતે આ કુળના રાજાઓના સિક્કાઓમાં અને શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો શક સંવતનાં હોવાને મત સર્વમાન્ય છે. આ ગણતરીએ વર્ષ પર બરોબર ઈ.સ. ૧૩૦-૩ આવે. આથી એની સત્તાની શરૂઆત એ પૂર્વે એટલે કે ઈ.સ. ૮૯ પહેલાં થઈ હોવાનું અનુમાની શકાય. આ યષ્ટિમાં ચાર્ઝન માટે ક્ષત્રપ કે મહાક્ષત્રપ એવું કોઈ બિરુદ આપવામાં આવ્યું નથી, પરંતુ એમાંના ‘રાજા ચાર્જન સામોતિકપુત્રના (અને) રાજા રુદ્રદામા જયંદામપુત્રના” શબ્દ પ્રયોગ પરથી ત્યારે ચાર્જન મહાક્ષત્રપ અને રુદ્રદામા ક્ષત્રપ હેવાનું સૂચિત થાય છે. અંધો ગામેથી તાજેતરમાં પ્રપ્ત થયેલા ચાટ્ટનના સમયના વર્ષ ૧૧ ના શિલાલેખમાં એને માત્ર ક્ષત્રપ તરીકે ઓળખાવ્યું છે, એટલે એ શક વર્ષ ૧૧ અર્થાત્ ઈસ્વી સન ૮૯ માં ક્ષત્રપ હતો એ પુરવાર થાય છે. શક વર્ષ પર ના લેખોમાં એને “રાજા” કહ્યો છે. વળી સિકકાઓમાં એને “રાજા ક્ષત્રપ” અને “રાજા મહાક્ષત્રપ” કહ્યો છે. આ રાજા કુષાણ સમ્રાટ કષ્કિ પહેલાનો ઉપરાજ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૭ ] પશ્ચિમી ક્ષત્રપા [૧૨૯ કે સખા હોય અને એણે ૧૧ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં પણ કષ્ટિ પ્રવર્તાવેલા સંવત અપનાવ્યા હાય એ ભાગ્યેજ સ ંભવે છે. ઘણું કરીને શક સ ંવત શક જાતિના જણાતા ચાનના રાજ્યકાલના આર ંભથી જ રારૂ થયા લાગે છે. આ ગણતરીએ એને શાસનકાલ ઈ. સ. ૭૮ થી ૧૯૦ સુધીના હાઈ શકે. ટાલેમીની ભૂગાળ અનુસાર એ સમયે ઉજ્જનની ગાદી ઉપર ચાષ્ટ્રન રાજ્ય કરતા હતા. આ ગ્રંથના રચનાકાળ ઈ.સ. ૧૪૦ ને! મનાય છે.૨૬ આથી એ સ્પષ્ટ થાય છે કે ચાન ૧૪૦ માં પણ સત્તાધીશ હતા. વળી એના પૌત્ર મહાક્ષત્રપ રુદ્રદામાને જૂનાગઢના શૈલલેખ વર્ષ ૧૨( ઈ.સ. ૧૫૦-૫૫ )ને છે, એટલે એમ કહી શકાય કે ચાનની રાજકીય કારકિર્દીના અંત ઈ.સ. ૧૪૦ અને ૧૫૦ની વચ્ચે કોઈક સમયે, ખાસ કરીને ૧૪૦ પછી ટૂંક સમયમાં જ, આવ્યા હાય. રાજધાની અને રાજ્યવિસ્તાર માત્ર ટેાલેમીની ભૂગાળમાં એની રાજધાની ઉજ્જૈનમાં હતી એવા એક ઉલ્લેખ છે, એટલે આ સાહિત્યિક આધાર પરથી અનુમાન તારવવુ રહ્યું. એના સમયના શિલાલેખા કચ્છમાંથી મળ્યા છે, જેથી એવું માની શકાય કે પશ્ચિમમાં કચ્છથી પૂર્વમાં ઉજ્જન સુધી એનું રાજ્ય વિસ્તરેલું હતું. ઉત્તરે અને દક્ષિણે એની હદ કાંસુધી વિસ્તરેલી હતી એ ચાસપણે જાણી શકાયું નથી. એમ છતાં રુદ્રદામાના શૈલલેખમાં નિર્દિષ્ટ એની સત્તા નીચેના પ્રદેશેામાંના ધણા૨૭ અગાઉ સાતવાહન રાજા ગૌતમીપુત્ર સાતકણની સત્તા હેઠળ હતા; ક્ષહરાતાએ ગુમાવેલા આ પ્રદેશોમાંથી કેટલાક જીતી લઈ ચાને રાજ્ય સ્થાપ્યું ત્યારે શૈલલેખમાં જણાવેલા ઘણાખરા પ્રદેશેા રુદ્રદામાની મદદથી ચાષ્ટ્રને પ્રાપ્ત કર્યાં હરશે. આ અનુસાર રાજા મહાક્ષત્રપ ચાન અને પ્રાયઃ ખાસ કરીને રાજા ક્ષત્રપ રુદ્રદામાના અને/ અથવા રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં ચાન રાજ્યના વિસ્તાર પૂર્ણાંમાં આકરાં ત ( પૂર્વ-પશ્ચિમ માળવા ), પશ્ચિમમાં કચ્છ-સુરાષ્ટ્ર, ઉત્તરે અપરાંત હાલનું રાજસ્થાન), અને દક્ષિણે અનૂપ ( નમ દા કાંઠા ) સુધી હોવા સંભવે છે. આમ ચાનની રાજ્યવિસ્તારની પ્રવૃત્તિમાં રાજા ક્ષત્રપ રુદ્રદામાને અગત્યના કાળા હાવાજોઈ એ. જયદામા એ ચાનના પુત્ર હતા. એની જાણકારી કેટલાક શિલાલેખામાંથી૨૮ મળે છે. એના પેાતાના સિક્કા મળ્યા છે,૨૯ પણ એમાં માત્ર એનું જ નામ છે. એના સિક્કાઓ અને એના વશજોના શિલાલેખા એને ‘રાજા’, ‘ક્ષત્રપ' અને ‘સ્વામી’ ૪૨-૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] મૌર્યકાલથી ગુપ્તકાલ તરીકે ઓળખાવે છે. આથી એવું અનુમાની શકાય કે એ મહાક્ષત્રપનું પદ મેળવી શક્યો ન હતો. આ ઉપરથી ભગવાનલાલ ઈંદ્રજી વગેરે૩૦ વિદ્વાનો એવી અટકળ કરે છે કે એના રાજ્યકાળ દરમ્યાન આંધ્ર રાજાઓએ ચડાઈ કરી ચાટ્ટનવંશી રાજ્યને નુકસાન પહોંચાડયું હોય, પરંતુ આ અટકળ સ્વીકાર્ય લાગતી નથી, કેમકે સામાન્યતઃ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપ મહાક્ષત્રપોના મદદનીશ રાજા તરીકે અધિકાર ભોગવતા હતા. રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના મદદનીશ તરીકે રાજા ક્ષત્રપ જયદામાને ઉત્તરાધિકાર રાજા ક્ષત્રપ રુદ્રદામાને મળ્યો જણાય છે; અર્થાત મહાક્ષત્રપ ચાર્જનનો ઉત્તરાધિકાર મહાક્ષત્રપ રુદદ્દામાને પ્રાપ્ત થયો એ પહેલાં ક્ષત્રપ' તરીકેને જયદામાનો અધિકાર રુદ્રદામાને મળ્યો હતો, તેથી જયંદામા એના પિતાની પહેલાં અર્થાત ક્ષત્રપાવસ્થામાં જ અકાળ અવસાન પામ્યો હોય અને એનો ક્ષત્રપ તરીકેને અધિકાર એના પછી એના પુત્ર રુદ્રદામાને મળ્યો હોય તેમજ ચાષ્ટ્રનો મહાક્ષત્રપ તરીકેને અધિકાર તેથી ઉત્તરાધિકારી તરીકે સીધો એના પૌત્ર રુદ્રદામાને મળ્યો હોય, એ ઘણું સંભવિત લાગે છે. સમય એના પિતાની હયાતીમાં જ “મહાક્ષત્રપ' તરીકેનું પદ પામ્યા વિના એ પ્રાયઃ અકાળ અવસાન પામ્યા હોઈ રવતંત્ર રાજા તરીકેનું કોઈ મહત્વ એનું જણાતું નથી. એ કયારે “ક્ષત્રપ' નિમાયો અને ક્યારે મૃત્યુ પામ્યો એ જાણવાનાં કોઈ સાધન ઉપલબ્ધ નથી. અંધૌના યષિલેખોથી સ્પષ્ટ થાય છે કે રુદ્રદામા ઈ.સ. ૧૩૦ માં ક્ષત્રપ હોદો ભોગવતો હતો એટલે એના પિતા જયદામાનું ક્ષત્રપપદ (અને જીવન) એ સમય પહેલાં સમાપ્ત થઈ ચૂક્યું હતું. રુદ્રદામાં ઈ.સ. ૧૩૦ માં ક્ષત્રપદ ધરાવતે હાઈ એને પિતા જયંદામા ચાષ્ટનના પરાક્રમકાળ દરમ્યાન પુખ્ત વયને હોવો સંભવે. આથી એને ક્ષત્રપપદનો આરંભ એના પિતા ચાર્જનના મહાક્ષત્રપપદના આરંભને સમકાલીન ગણાય; અર્થાત એના ક્ષત્રપદને સમય ઈસ. ૧૩૦ પૂર્વને અંદાજી શકાય. રુદ્રદામા ૧ લો ક્ષત્રપ સત્તાને અભ્યદય ચાર્જનના પૌત્ર અને જયદામાના પુત્ર રુદ્રદામા વિશેની માહિતી એના [ પિતાના સિક્કાઓ અને શૈલલેખ પરથી તેમ જ એના સમયના અંધૌ અને ખાવડાના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. એના ચાંદીના સિક્કાઓ સમયનિર્દેશ વિનાના હોઈ ખાસ ઉપકારક બનતા નથી, પણ શૈલલેખ અને શિલાલેખ સમયનિદેશયુક્ત હોવાથી એને સમયનિર્ણય કરવામાં સુગમતા સાંપડે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૭ સુ] પશ્ચિમી ક્ષત્રા [ ૧૩૧ શૈલલેખ આ ઉપરાંત એના વ્યક્તિત્વનાં અનેક પાસાંએ રજૂ કરે છે એ સાથે તત્કાલીન કેટલીક સાંસ્કૃતિક માહિતી પણ આપે છે. રુદ્રદામાના બધા જ સિક્કાએ ચાંદીના જૈ૩૨ અને મહાક્ષત્રપ તરીકેના છે. એના એક પ્રકારના સિક્કાએમાં ગયરામપુત્રસ એવા સમાસ પ્રયેાજાયા છે, તેા બીજા પ્રકારમાં નયામસપુત્રસ એમ બે અલગ પદ છે. શેષ ચિહ્નો યથાવત્ છે. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સંગૃહીત આ રાજાના એક સિક્કામાં વર્ષ ૭૭ ની રેખાએ હાવાનું પરમેશ્વરીલાલ ગુપ્તનું માનવું છે, ,૩૩ પરંતુ વસૂચક રેખાઓ સ્પષ્ટ અને સુવાચ્ય નથી. પશ્ચિમી ક્ષત્રપેમાં સૌથી વધુ શક્તિશાળી અને પ્રતાપી એવા આ રાજા વિશે અપવાદ સિવાય સમકાલીન કે અનુકાલીન સાહિત્યમાં કયાંય ઉલ્લેખ નથી. સિક્કાએાના સંદર્ભમાં બૌદ્ધ પાલિ ગ્રંથામાં રુદ્રદામાને ઉલ્લેખ છે.૩૪ રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૩ જાના સિકકા પરથી રુદ્રદામા ૨ જાની માહિતી મળે છે, પરંતુ એ રાાના પેાતાના સિક્કાઓ હજી પ્રાપ્ત થયા નથી, એટલે પાલિ પ્રથામાં જુકવામસુત્રવામજાતિ વગેરે સિક્કાઓના ઉલ્લેખ સ્પષ્કૃતઃ ચાટ્ટનના પૌત્ર રુદ્રદામા 1 લાના સંદર્ભોમાં હાવાનું જણાય છે. રુદ્રદામાના સમય અધોના લેિખા વર્ષ પર( ઈ.સ. ૧૩૦ )ના છે, જેમાં રાજા ચાન અને રાજા રુદ્રદામાને સાથે ઉલ્લેખ છે, એ વડે ઉભયના સંયુક્ત શાસનનું સૂચન મળે છે. આ વખતે ચાન મહાક્ષત્રપ હોવા જોઈએ અને રુદ્રદામા એને મદદનીશ ક્ષત્રપ હોય. આથી સૂચિત વર્ષમાં રુદ્રદામા ‘ક્ષત્રપ’ હતા એ સ્પષ્ટ થાય છે. ખાવડાને રુદ્રદામાના સમયના વર્ષ ૬૨ કે છરને લેિખ થોડાક ઉપકારક જણાય છે, જેકે વર્ષનું વાચન નિશ્ચિત બનતું નથી, પરંતુ અહી એને ‘ક્ષત્રપ’ તરીકે ઓળખાવ્યા હોઈ અને એને વર્ષે ૭૨ને જૂનાગઢ શૈલલેખ ‘મહાક્ષત્રપ' તરીકેના હાઈ સ ંભવતઃ આ લેખમાંનું વર્ષ ૬૨ હાવાની અટકળ થઈ શકે અને તેા એના ક્ષત્રપકાળ શક વર્ષોં પર થી ૬૨ સુધી નિશ્ચિત રીતે અને પ્રાયઃ વ ૬૨ પછી પણ ઘેાડાંક વર્ષો લખાયા હૈાવાનું સંભવે. ટાલેમીની ભૂગાળ મુજબ ઈ.સ. ૧૪૦ ની આસપાસ ચાષ્ટ્રન સત્તાધીશ હતા, એટલે રુદ્રદામા ઈ.સ. ૧૪૦ ( ઉપર જોયું તેમ એ આ સમયે ‘ક્ષત્રપ’ હોવાનું વિચારીએ તેા ) પછી મહાક્ષત્રપ’નું પદ પામ્યા હોય. વ` ૭૨ માં તા એ મહાક્ષત્રપ’ હતા એ તે શૈલલેખથી સ્પષ્ટ થાય છે જ, એટલે એના મહાક્ષત્રપકાળની ઉત્તર--મર્યાદા ઈ.સ. ૧૫૦ સુધી અને કદાચ એ પછી પણ થેાડેાક સમય ખેંચી શકાય; અર્થાત્ એના અનુગામી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] મયકાલથી ગુપ્તકાલ [પ્ર. એના રાજ્યઅમલનાં જ્ઞાત વર્ષો પરથી રુદ્રદામાના શાસનકાળની ઉત્તર મર્યાદા વધુમાં વધુ શક વર્ષ ૧૦૦ સુધી આંકી શકાય.૩૫ એને રાજ્ય-વિસ્તાર જૂનાગઢને એને શૈલલેખ એના રાજ્યવિસ્તારની ચોકકસ માહિતી આપે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશમાં પૂર્વ આકર, પશ્ચિમ અવંતિ, અનૂપ, નીત (નિમાડ), આનર્ત, સુરાષ્ટ્ર, શ્વત્ર, મરુ, કચ્છ, સિંધ, સૌવીર, કુકર, અપરાંત અને નિષાદને સમાવેશ થાય છે. આ ઉપરથી રદ્રતામાના રાજ્યને વિસ્તાર અર્વાચીન સ્થળનામની ભાષામાં ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણમાં અનપ (માહિષ્મતી) સુધી, તે પૂર્વમાં માળવા અને નિમાડ સુધી, અને પશ્ચિમે સમુદ્રકાંઠા (એટલે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા) સુધી હતો (જુઓ નકશે ૩ ). ગિરિનગરના શૈલલેખનું ઐતિહાસિક મહત્વ ગિરિનગરના શૈલલેખોનું અનેકવિધ મહત્ત્વ છે, પરંતુ આ શૈલ પરના ત્રણેય લેખોમાં સુદામાના લેખનું ઐતિહાસિક મહત્ત્વ સવિશેષ છે. રદ્રદામાના આ શૈલલેખમાં આરંભમાં સુદર્શન તળાવના તૂટી ગયેલા બંધના સમારકામને લગતી પ્રસંગોચિત વિગતો આપી છે, પરંતુ એનું ઐતિહાસિક મહત્ત્વ આઠમી-નવમી પંક્તિમાં રહેલું છે, જેમાં એ જળાશયનો પાછલે ઈતિહાસ આપવામાં આવ્યા છે. તદનુસાર આ તળાવ ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રિય (સૂબા) પુષ્યગુપ્ત વચ્ચે બંધાવેલું અને ત્યાર પછી એના પૌત્ર અશોક મૌર્યના રાષ્ટ્રિય યવનરાજ ! તુષાર્ફ એમાંથી નહેરો કઢાવી સિંચાઈની સગવડ કરેલી અને આ લેખમાં થયેલ નિર્દેશ ઐતિહાસિક દષ્ટિને અદ્વિતીય નમૂનો છે. ભારતના પ્રાચીન ઈતિહાસમાં આ પ્રકારને આભિલેખિક પુરાવો આ પહેલવહેલે છે. આથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રપાલ દરમ્યાન એની પહેલાંના લગભગ ચાર શતક પૂર્વેના જૂના બનાવોને લગતી તે તે સમયના સૂબાના નામની ગૌણ વિગતોને લગતી ઐતિહાસિક નોંધ પણ રહેતી હતી. રુદ્રદામાની પ્રશસ્તિ આ શૈલલેખ આ ઉપરાંત એ રાજાની કારકિર્દી અને એના વ્યક્તિત્વને પણ આલેખે છે. આ લેખમાંના રુદ્રદામાના ચરિત્ર-ચિત્રણ ઉપરથી પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં એ સૌથી મહાન અને પ્રભાવશાળી રાજા હોવાનું ફલિત થાય છે. આ લેખમાં નીચે પ્રમાણે એની પ્રશસ્તિ કરવામાં આવી છે : Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું] પશ્ચિમી ક્ષત્રપ ચશસ્વી પર એણે માળવા, સિધ અને કંકણ જીત્યાં, આંધ્રના સાતવાહન રાજા સાતકણિને બે વાર હરાવ્યો, પકડશે અને નજીકના સંબંધ હોવાને કારણે છોડી મૂક્યો. પંજાબ, રાજસ્થાન, ઉજજનના પ્રદેશ પ્રાપ્ત કર્યા, પણ એની કારકિર્દીનું યશસ્વી પ્રકરણ તે યૌધેય પરના વિજયનું છે. આ સમયે યૌધેનું ગણરાજ્ય આખા ભારતમાં પ્રબળ અને શક્તિશાળી હતું. આખા દેશમાં એમની વીર તરીકે ગણના થતી હતી. એમના સિકકાઓ ઉપર ભાલાધારી દ્ધાની આકૃતિ અને ચૌચાખચ જ્ઞય: એવું લખાણ કોતરાવતા હતા. અત્યાર સુધી એમની સત્તાને કઈ દબાવી શક્યું ન હતું, એટલે આમ લાંબા સમય સુધી અપરાજિત રહેવાને કારણે તેઓ ખૂબ ઘમંડી બન્યા હતા. એમનું આ ઘમંડ રાજા રુદ્રદામાએ જબરજસ્તીથી એમને ઉખેડી નાખી ઉતાર્યું. આ રીતે ઘણાં રાજ્ય છતી લઈ અને ઘણા રાજાઓ પાસે પોતાનું આધિપત્ય સ્વીકારવી એણે જાતે પોતાની વીરતાના પ્રભાવે “મહાક્ષત્રપપદ ધારણ કર્યું. આમ આ લેખ એને વિરોદ્ધા તરીકે અને યશસ્વી રાજા તરીકે ઓળખાવે છે. ઉદારચરિત એની શારીરિક શક્તિ જેટલી પ્રબળ હતી તેટલી જ એની માનસિકઆત્મિક શક્તિ તેજસ્વી હતી એની પ્રતીતિ આ લેખથી થાય છે. એનું શારીરિક સેંદર્ય તેમજ દેહસૌવ કાંતિમાન હતું. ઘાટીલા શરીરવાળા આ રાજાને સ્વયંવરમાં અનેક રાજકન્યાઓએ વરમાળા આરોપી હતી. શરીરના સંદર્ય સાથે આત્માનુંહૃદયનું સૌંદર્ય એના ઉદાર ચરિતને વધારે ઉદાત્ત બનાવતું હતું. એના આત્માના સૌંદ જ એને ધર્માભિમુખ બનાવ્યું હતું, જેથી એણે બ્રાહ્મણ અને ધર્મના વિકાસ માટે છૂટા હાથે દાન દીધાં. અશ્વવિદ્યા, ગજવિદ્યા, રવિવા તેમજ તલવારબાજી અને ઢાલબાજીમાં પણ એણે પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હતું. પોતાને શરણે આવેલાઓને એ રક્ષણ આપતો હતો. પદભ્રષ્ટ રાજાઓને ફરીથી સત્તાધીશ બનાવતો હતો. સંગ્રામના અપવાદ સિવાય સામાન્યતઃ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાનું પૂરું પાલન કરતો હતો. આથી ફલિત થાય છે કે એણે અહિંસાની ભાવનાનું આજીવન પાલન કર્યું અને તદનુસાર એણે શત્રુને પણ શરણું આપવામાં પાછી પાની કરી નહોતી. આમ એના દરિયાવદિલ અને ખેલદિલીવાળા સ્વભાવની પ્રતીતિ થયા વિના રહેતી નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] મૌર્યકાલથી ગુપ્તકાલ રુદ્રદામાં ઉચ્ચ કોટિને વિદ્વાન હતો. શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અર્થશાસ્ત્ર, ગાંધર્વ (સંગીત), ન્યાય આદિ મહાવિદ્યાઓનાં પારણ (ગ્રહણ), ધારણ (સ્મૃતિ), વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) અને પ્રવેગ (વ્યાવહારિક ઉપયોગ) દ્વારા એણે વિપુલ કીર્તિ પ્રાપ્ત કરી હતી. એ ગદ્યપદ્ય રચનામાં પ્રવીણ હતો. એને શૈલલેખ ગદ્યમાં હોવા છતાં ઘણે કાવ્યમય છે. એ સમસ્ત ભારતના સંસ્કૃત સાહિત્યમાં ઉચ્ચતમ ગદ્યશૈલીનો ઉપલબ્ધ આદ્ય નમૂનો ગણાય છે. આદર્શ રાજવીનાં અનેક લક્ષણે એના વ્યક્તિત્વમાં દષ્ટિગોચર થાય છે. જે નિમિત્તે એણે આ લેખ કોતરાવ્યો છે તે જ એના લોકકલ્યાણની ભાવનાનું મૂર્ત સ્વરૂપ છે-ઊજળું પાસું છે. પ્રજાપાલક રાજાના પ્રજાપ્રેમી સૂબા સુવિચાખે એ યોજના પાર પાડવાની ભલામણ કરતાં રાજાએ પીરજનો તથા જાનપદજનના અનુગ્રહાથે તેમજ એમના ઉપર કોઈ પણ જાતના નવા કરવેરા નાખ્યા વિના પિતાની તિજોરીમાંથી ઘણું દ્રવ્ય ખર્ચાને એ તળાવ હતું તે કરતાંય વધારે સુદ્દીન બનાવ્યું. લોકકલ્યાણની ભાવના સાથે રાજ્યવ્યવસ્થાની સુદઢતા સારુ પણ રુદ્રદામાં એટલે જ સચિંત હતે. એની રાજ્ય-તિજોરી યોગ્ય રીતે જ વિઘટી, જકાત, અને સેના, ચાંદી, રને વગેરેથી ભરપૂર હતી. અમાત્યગુણોથી યુક્ત એવા અતિસચિવ (સલાહકાર મંત્રીઓ) અને કર્મસચિવ(કાર્યકારી પ્રધાનો)ની નિમણૂક કરી, એ રાજ્યનું સબળ અને સફળ સંચાલન કરતો હતો. આમ એક આદર્શ રાજવી, વીર યોદ્ધા, ઉચ્ચ કોટિના વિદ્વાન, લોકકલ્યાણની ભાવનાને વરેલા, નીતિમાન, ધર્મપ્રેમી અને ઉદારચરિત સાહિત્યજ્ઞ રુદ્રદામાનું સુંદર, તેજસ્વી અને ઉદાત્ત ચરિત્ર ઊપસેલું જોવા મળે છે એની રાજધાની આ માટે એય પુરાવા સાંપડતા નથી, પરંતુ આનર્ત-સુરાષ્ટ્રને સઘળે પ્રદેશ સૂબાના વહીવટ નીચેના પ્રાંતને દરજજો ધરાવતો હતો એ અમાત્ય સુવિશાખની નિમણૂકથી સ્પષ્ટ બને છે. આથી એની રાજધાની ગિરિનગરમાં નહિ, પણ અન્યત્ર હોવી જોઈએ. એના દાદા ચાષ્ટનની રાજધાની ઉજજનમાં હતી અને ચાષ્ટનના મહાક્ષત્રપપદનો સીધે ઉત્તરાધિકાર મેળવનાર રુદ્રદામાની રાજધાની પણ ઉજજનમાં હોવાનો સંભવ સવિશેષ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમી ક્ષત્રપે સુવિશાખ—ગુજરાત પ્રાંતને એ શૈલલેખથી સ્પષ્ટ થાય છે કે રુદ્રદામાના રાજ્યમાં આનત-સુરાષ્ટ્ર પ્રાંતીય દરજ્જો ધરાવતા અગ્રણી પ્રદેશ હતા. આ પ્રાંતના વહીવટ માટે રુદ્રદામાએ પહલવ જાતિના કુલૈપના પુત્ર અમાત્ય સુવિશાખને મૂળા તરીકે નીમ્યા હતા. સુવિશાખ અર્થકારણ, ધર્મ અને વ્યવહારની ઊંડી સમજદારી ધરાવતા હતા. સુવિશાખ સ્વભાવે શાંત, સયમી અને નિરભિમાની હતા; આ ઉમદા) અને લાંચરુશવતની અદીથી પર હતા. ૭] [ ૧૩૫ એના સમયમાં શક વર્ષ ૭૨( ઈ.સ. ૧૫૦)માં અતિવૃષ્ટિને લઈ તે નદીમાં આવેલા પૂરને લીધે ગિરિનગરના સુદર્શન તટાકના સેતુ તૂટી ગયા ત્યારે સુવિશાખે એને સમરાવવા માટે ભલામણ કરી, પરંતુ મહાક્ષત્રપના મતિસચિવાએ તથા કર્માંસચિવાએ એને વિરાધ કર્યો તે સેતુ પુન: નહિ બંધાય એ નિરાશાથી પ્રજામાં હાહાકાર પ્રવર્તો, ત્યારે પોરજના તથા જાનપદજાના અનુગ્રહ અર્થે સુવિશાખે સેતુ સમરાવી રાજાનાં ધમ –કીર્તિ-યશમાં અભિવૃદ્ધિ કરી. મહાક્ષત્રપે એ માટે પ્રજાને કર, વિષ્ટિ કે પ્રણયક્રિયા વડે પીડયા વિના પેાતાના કાશમાંથી પુષ્કળ ધન ખરચીને થાડા વખતમાં અગાઉના કરતાં ય ત્રણ ગણા વધુ દૃઢ સેતુ કરીને, દુન બનેલા એ સુદર્શન તળાવને વધારે ‘સુદર્શન’ કર્યું. દામજદથી લે રુદ્રદામા 1 લાના પુત્ર અને અનુગામી આ રાજાના ‘ક્ષત્રપ' અને ‘મહાક્ષત્રપ' તરીકેના સમયનિર્દેશ વિનાના ચાંદીના ત્રણ પ્રકારના સિક્કા ઉપલબ્ધ થયા છે, જેમાંના બે પ્રકારમાં એને રામસર્ કે વાર્૩૭ તરીકે અને ત્રીજામાં વામનબી તરીકે ઓળખાવ્યા છે. રુદ્રદામાને રુદ્રસિદ્ધ નામને બીજો પુત્ર પણ હતા. આમ તે બ ંનેના ‘ક્ષત્રપ’ અને ‘મહાક્ષત્રપ’ તરીકેના સિક્કાએ ઉપલબ્ધ છે, પણ રુદ્રસિ ંહના સિક્કા વવાળા છે. આથી અનુમાન કરી શકાય કે દામજદશ્રી રુદ્રદામાના જ્યેષ્ઠ પુત્ર હશે, કેમકે એના સિક્કાએ એના પુરોગામીઓની જેમ સમયનિર્દેશ વિનાના છે. સિક્કા ઉપર વ આપવાની શરૂઆત રુદ્રસિંહના સમયથી જણાય છે. આથી સ્પષ્ટ થાય છે કે દામજદશ્રી અગ્રજ હતે। અને રુદ્રસિંહ અનુજ. દામજદશ્રીના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ જણાવે છે કે એ એના પિતાની હયાતીમાં મહાક્ષત્રપના મદદનીશ તરીકે રાજ્યાધિકાર ધરાવતા હતા, એટલે ઈ. સ. ૧૫૦ સુધીમાં એ ‘ક્ષત્રપ' થયા હેાવા જોઈ એ અને પિતાના મૃત્યુ બાદ ‘મહાક્ષત્રપ’ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] મૌર્યકાલથી ગુપ્તકાલ ' [મ, બન્યું હશે. રુદ્રસિંહ ૧ લાના શિક વર્ષ ૧૦૨ અને ૧૦૩ ના “ક્ષત્રપ' તરીકેના સિક્કા તેમ જ વર્ષ ૧૦૩ ને “ક્ષત્રપ' તરીકેને શિલાલેખ મળે છે. આથી અનુમાની શકાય કે રદ્રસિંહ ત્યારે દામજદશ્રીના “ક્ષત્રપ' તરીકે ફરજ બજાવતો હશે, ૩૮ આ આધારે દામજદથી આ વર્ષોમાં એટલે કે ઈ.સ. ૧૮૦–૧૮૧માં “મહાક્ષત્રપ” તરીકે હોવો જોઈએ. દામજદશ્રીની કારકિર્દી વિશે કોઈ સાધી માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એવી અટકળ થઈ શકે કે એના પિતાની સાથે ‘ક્ષત્રપ' તરીકેના હોદ્દા દરમ્યાન એણે કેટલાંક યુદ્ધોમાં ભાગ લીધો હોય અને પિતાના અવસાન બાદ મળેલા ભવ્ય વારસાને સાચવી રાખ્યું હોય. એના ભાઈ રુદ્રસિંહના શિલાલેખમાંની કે એના પુત્ર રુસેન ૧ લાના શિલાલેખમાંની વંશાવળીમાં દામજદશીનું કે એના કોઈ પુત્રનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ દામજદબી તેમજ એના પુત્રો સત્યદામાં અને જીવદામાના સિક્કા મળ્યા છે. જીવદામાના મહાક્ષત્રપ' તરીકેના એક સિક્કા પરનું વર્ષ અગાઉ૩૯ ૧૦૦ વંચાયેલું એ પરથી રેસને એવું અનુમાન કરેલું કે દામજદશ્રીના મૃત્યુ પછી શરૂઆતમાં જીવદામા “મહાક્ષત્રપ’ થયો હોય, પરંતુ થોડા જ વખતમાં રુદ્રસિંહ ૧ લાએ એની પાસેથી “મહાક્ષત્રપ'નું પદ ઝૂંટવી લીધું હોય; આથી ઉપર્યુક્ત ઘર્ષણને લઈને જાણીબૂઝીને એમનાં નામ વંશાવળીમાં આપવામાં આવ્યાં નહિ હોવાની અટકળ એમણે કરેલી.૪૦ પરંતુ મહાક્ષત્રપ છવદામાના સિક્કાઓ પરનાં સાત વર્ષ ૧૧૯ પૂર્વનાં નહિ હોવાનું હવે પ્રતિપાદિત થયું હોઈને દામજદીના ઉત્તરાધિકારી જીવદામા અને રુદ્રસિંહ વચ્ચેના ઘર્ષણની અટકળ સ્વીકાર્ય બનતી નથી. આથી રુદ્રસિંહ અને રુદ્રસેનના લેખમાં આપેલી વંશાવળીઓમાં દામજદશ્રી વગેરેનાં નામના અભાવ માટે અન્ય કારણ હોવું જોઈએ. વંશાવળીઓમાં જણવેલા રાજાઓને સંબંધ જોતાં માલૂમ પડે છે કે પ્રસ્તુત વંશાવળીએામાં માત્ર સીધા પૂર્વજોનાં નામ આપવામાં આવ્યાં છે, અર્થાત્ અન્ય પુરેગામીઓનાં નામ આપવામાં આવ્યાં નથી.૪૧ રુદ્રસિંહ ૧ લે પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત નિયમ અનુસાર ગાદીને ઉત્તરાધિકાર યેષ્ઠ પુત્રને સ્થાને અનુજને મળે, પરંતુ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાને કોઈ ભાઈ ન હોવાથી એને ઉત્તરાધિકાર એના જયેષ્ઠ પુત્ર દામજદશ્રીને મળે છે અને એને Page #174 -------------------------------------------------------------------------- ________________ તે પશ્ચિમી ક્ષત્ર [૧૩૭ ઉત્તરાધિકાર પછી આ નિયમાનુસાર એના અનુજ રુદ્રસિંહને મળે છે. એના ‘ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ' તરીકેના ચાંદીના સિક્કા આનું સમર્થન કરે છે. એના સિકકાઓ ઉપર સે પ્રથમ વાર જ મિતિ કતરેલી જોવા મળે છે, જે સિક્કાઓના વિકાસમાં સીમાચિહન તરીકેનું સ્થાન મેળવી શકે.૪ર એના સમયનિર્દેશવાળા ચાર શિલાલેખ પણ મળ્યા છે.૪૩ પશ્ચિમી ક્ષત્રપમાં સમયનિર્દેશવાળા સિકકા જેમ સૌ પ્રથમ એના છે તેમ પૂર્ણ ભારતીય નામ અપનાવનાર પણ એ પહેલે જ ક્ષત્રપ રાજવી છે.૪૪ આમ એનું સ્થાન બે રીતે મહત્ત્વનું છે. એના વર્ષવાળા સિકકાઓએ ઘણી વિવાદાસ્પદ મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છેઃ એ દામજદકીના મૃત્યુ પછી ગાદીએ આવ્યું કે એને પદભ્રષ્ટ કરી ગાદી મેળવી, એની અને એના ભત્રીજ જીવદામાં વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયેલ કે કેમ, પછી એના રાજ્યઅમલ દરમ્યાન કોઈ પડોશી કે વિદેશી આક્રમણ થયું હતું વગેરે. એના ખાસ કરીને વર્ષ ૧૧૦ અને ૧૨ ના “ક્ષત્રપ’ તરીકેના સિક્કાઓના સંદર્ભમાં અભ્યાસીઓએ ભિન્ન ભિન્ન અટકળો કરી છે. રેસના મત મુજબ આ સમય દરમ્યાન એનો ભત્રીજો જીવદામ “મહાક્ષત્રપ બન્યો હોય અને રુદ્રસિંહ એના મદદનીશ “ક્ષત્રપ' તરીકે સત્તા ભોગવતો હોય,૪૫ પરંતુ સાપેક્ષ પુરાવાના અભાવે આ સંઘર્ષનું અનુમાન શંકાસ્પદ રહે છે. ભાંડારકર અને અળતેકરના મતે આભીર રાજા ઈશ્વરદત્ત રદ્રસિંહ પાસેથી સત્તા છીનવી લઈ આ સમય (ઈ.સ. ૧૧૧ – ૧૨) દરમ્યાન રાજ્ય કર્યું હોય. ઈશ્વરદત્તના પ્રાપ્ત થયેલા ફકત બે જ વર્ષના સિક્કાઓના આધારે આ અટકળ થઈ હેવી સંભવે છે. ૪૬ સુધાકર ચટ્ટોપાધ્યાયની અટકળ મુજબ આ સમય દરમ્યાન આંધ્રના સાતવાહન રાજાઓએ આ પ્રદેશ જીતી લીધા હોવા જોઈએ અને એના મદદનીશ ‘ક્ષત્રપ” તરીકે રદ્રસિંહ આ પ્રદેશ ઉપર સત્તા ભોગવતો હોવો જોઈએ.૪૭ અગાઉ જ્યારે રસિંહના કેટલાક સિકકાઓ હાથ લાગ્યા ન હતા ત્યારે ઉપર્યુક્ત અટકળો થઈ હતી. એ સમયે એના ઉપલબ્ધ સિકકાઓ પરનાં અને શિલાલેખોમાનાં જ્ઞાત વર્ષોના આધારે એના શાસનાધિકારની બાબતમાં નીચે પ્રમાણેની પરિસ્થિતિ માલૂમ પડતી હતી : પહેલી વાર ક્ષત્રપ તરીકે : વર્ષ ૧૦૨-૧૦ ૩ ,, મહાક્ષત્રપ તરીકે : વર્ષ ૧૦૩-૧૧૦ બીજી વાર ક્ષત્રપ તરીકે : વર્ષ ૧૧૦- ૧૧૨ » મહાક્ષત્રપ તરીકે. : વર્ષ ૧૧૩–૧૧૮ કે સંભવતઃ ૧૧૯૪૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] સોય કાલથી ગુપ્તકાલ [મ. પરંતુ રૅપ્સનના સમય પછી કેટલાક વધુ સિક્કા હાથ લાગતાં આ માહિતીમાં કેટલાક ઉમેરેા થયા છે. તદ્નુસાર વર્ષ ૧૦૧ થી ૧૨૦ સુધીના એના ‘ક્ષત્રપ' અને ‘મહાક્ષત્રપ' તરીકેના સિક્કાની માહિતી, જુદા જુદા અભ્યાસીએએ કરેલા વાચન અનુસાર એકત્ર કરતાં, નીચે મુજબ ઉપસ્થિત થાય છે: શક વ ક્ષત્રપ રુદ્રસિંહ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ 1′ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ રુદ્રસેન ૧લા જીવદામા આ કેાષ્ઠકની વિગતેાથી કેટલીક સમસ્યા ઉત્પન્ન થાય છે : (૧) રુદ્રસિંહ વર્ષ ૧૦૨ તથા ૧૦૩ દરમ્યાન ‘ક્ષત્રપ' તથા ‘મહાક્ષત્રપ' કેવી રીતે હોઈ શકે ? ગૂંદાના શિલાલેખ પરથી સ્પષ્ટતાઃ માલૂમ પડે છે કે આ રાજા વર્ષ ૧૦૩ ના વૈશાખમાં ‘ક્ષત્રપ’ હતેા, આથી એના સિક્કાએ પરનાં વર્ષે ૧૦૨ અને ૧૦૩ નાં વાચન એના ક્ષત્રપપદ સાથે બંધ ખેસે. વર્ષ ૧૦૩ માં પછીના ભાગમાં ‘મહાક્ષત્રપ' થયા હાઈ શકે, તા એના એ વર્ષોં પૂરતા સિક્કા ‘ક્ષત્રપ' તથા 'મહાક્ષત્રપ' તરીકેના હોવા ' । । । । રુદ્રસિહ ,, મહાક્ષત્રપ રુદ્રસિહ રુદ્રસિંદ્ધ ,' "2 .. રુદ્રસિહ 1 1 રુદ્રસિંહ در ,, ', ,, ,, ,, 29 "" ,, '' અને જીવદામા Page #176 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્ર [ ૧૩૯ સંભવે. પરંતુ વર્ષ ૧૦૧ તથા ૧૦૨ માં “મહાક્ષત્રપ' હોવા સંભવે નહિ. આથી એ સિક્કાઓ પરના લખાણુના વાચનમાં કાંતે વર્ષની સંખ્યાને અથવા તો રાજાના બિરુદને પાઠ સંદિગ્ધ ગણાય. (૨) એવી રીતે વર્ષ ૧૦૯ ૧૧૦ અને ૧૧૨ દરમ્યાન એ ‘ક્ષત્રપતથા “મહાક્ષત્રપ હતો એવો એના સિક્કાઓના લખાણના વાચન પરથી ભાસ થાય છે. જે આ વર્ષો દરમ્યાન, અગાઉ નોંધ્યું છે. તેમ, આ રાજા કોઈ કારણે મહાક્ષત્રપપદેથી ક્ષત્રપપદે ઊતરી ગયો હોય તો પણ એ બંને બિરદ વર્ષ ૧૦૯ કે અને ૧૧રમાં હોવા સંભવે, પરંતુ વર્ષ ૧૧ માં સંભવે નહિ. આમ ૧૦૧, ૧૦૨ તથા પ્રાય: ૧૦ થી ૧૨ (અથવા ઓછામાં ઓછું ૧૧૦ ) વર્ષોના વાચન સંબંધમાં વર્ષની સંખ્યા કે બિરદમાં કંઈક ભૂલ રહેલી હેવાને સંભવ જણાય છે. વળી જે વર્ષો દરમ્યાન રુદ્રસિંહને “મહાક્ષત્રપ’ માનવામાં આવે છે તે વર્ષો દરમ્યાન બીજા કોઈ રાજાના ક્ષત્રપ' તરીકેના સિક્કાઓ મળતા નથી તેમજ જે વર્ષોના એના ‘ક્ષત્રપ' તરીકેના સિકકાઓ મળે છે તે સમયના અન્યના “મહાક્ષત્રપ” તરીકેના સિકકા મળતા નથી, આથી રુદ્રસિંહના સિકકાઓ પરનાં લખાણના થયેલાં વાચનમાંથી ઘણો ગૂંચવાડે ઊભો થયો છે. રસિંહને રુદ્રસેન ૧ લે, સંઘદામાં અને દામસેન એમ ત્રણ પુત્રો હતા, પરંતુ સિંહને ઉત્તરાધિકાર દામજદશીના પુત્ર જીવદામાને મળ્યો. સત્યદામા છવદામાના આ અગ્રજને એક માત્ર સિકકો મળ્યો છે. જે ક્ષત્રપ' તરીકે અને અવાચ્ય સમયનિર્દેશવાળે છે. આ વર્ષ જીવદામાની “મહાક્ષત્રપ' તરીકેની કારકિર્દી દરમ્યાનનું અર્થાત વર્ષ ૧૧૯ અથવા ૧૨૦ હશે એવું અગાઉ રેસને સૂચવ્યું હતું, પરંતુ એ પછી મળેલા કેટલાક નવા મુદ્દાઓને આધારે સત્યદામાના સિક્કાને સમય જીવદામાના ઉપર્યુક્ત સિક્કાઓના સમય કરતાં વહેલું હોવાનું તથા એ અનુસાર સત્યદામાં જીવદામાને અગ્રજ હેવાનું રસને પ્રતિપાદિત કર્યું.૪૯ એના ‘ક્ષત્રપ’ તરીકેના સિકકા પરથી એવું અનુમાન થાય કે એ કોઈ મહાક્ષત્રપના મદદનીશ તરીકે રાજ્યાધિકાર ભોગવતો હતો. તે એ કોને મદદનીશ હે ? અગાઉ ોંધ્યું તેમ જીવદામ એને અનુજ હોઈએ એને મદદનીશ સંભવે નહિ. ત્યારે પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત નિયમાનુસાર ગાદીને વારસાહક પેક પુત્રને નહિ, પણ અનુજને મળે, તે સંભવ છે કે સત્યદામા એના. પિતા દામજદશ્રીના મદદનીશ તરીકે નહિ, પણ કાકા રુદ્રસિંહના મદદનીશ તરીકે, રાજયાધિકાર ભગવતે હોવો જોઈએ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [. સિક્કાઓ પરથી એવું ફલિત થાય છે કે “મહાક્ષત્રપ' તરીકે રુદ્રસિંહ ૧ લા પછી એને ભત્રીજો જીવદામ અને એના પછી પિત્રાઈ ભાઈ રુદ્રસેન ૧ લે ઉત્તરાધિકાર પ્રાપ્ત કરે છે. આથી અનુમાની શકાય કે સત્યદામાં એના ક્ષત્રપકાળ દરમ્યાન મૃત્યુ પામ્યો હોવો જોઈએ. એ અપુત્ર અવસાન પામ્યા હોય એમ જણાય છે. જીવદામા સત્યદામાના આ અનુજના માત્ર “મહાક્ષત્રપ' તરીકેના સિકકા મળ્યા છે. એના સિક્કાઓ પરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ અને ૧૨૦ છે, પરંતુ અમરેલીમાંથી પ્રાપ્ત છવદામાના એક સિક્કા ઉપર વર્ષ ૧૦૦ નું વાચન ભગવાનલાલ ઇંદ્રજીએ અગાઉ કરેલું. એ પછી રેસને એવી શંકા ઉઠાવી કે કાંતે એકમ કે દશકના, કત બંને આંકડા નાશ પામી ગયા હોય; અર્થાત એમના મત મુજબ શતકના આંકડા પછી દશક કે એકમના આંકડા સંભવે. તદનુસાર રેસને અનુમાન્યું કે આ સિક્કા પરનું વર્ષ ૧૦૦થી ૧૦૩ વચ્ચેનું એકાદ હોવું જોઈએ. પણ હવે આ વાચને સ્વીકાર્ય નથી.૫૦ છવદામાના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કાઓનો અભાવ એવું સૂચવે છે કે એ સીધે જ મહાક્ષત્રપપદે પહોંચ્યો હતો. એના કાકા રુદ્રસિંહના “મહાક્ષત્રપ” તરીકેના સિકકા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧૯ છે અને જીવદામાનું પહેલું જ્ઞાત વર્ષ પણ ૧૧૯ છે, આથી સ્પષ્ટ થાય છે કે એ વર્ષ ૧૧૯ ના ઉત્તર ભાગમાં રુદ્રસિંહનો ઉત્તરાધિકારી બન્યા હોવો જોઈએ.૫૧ વર્ષ ૧૨૦ પછી એના સિક્કા મળતા નથી, પરંતુ એના અનુગામી અને ઉત્તરાધિકારી રુદ્રસેન ૧ લાનું શરૂઆતનું જ્ઞાત વર્ષ ૧૨૨ છે એ એના મૂલવાસરના શિલાલેખથી જણાય છે, આથી જીવદામાને શાસનકાળની ઉત્તરમર્યાદા વર્ષ ૧રર સુધી મૂકી શકાય. આમ એનો રાજ્યઅમલ ટૂંકે અને યશસ્વી કારકિર્દી વિનાનો જણાય છે. રુદ્રસેન ૧ લે છવદામ પછી એના નાના કાકા રુદ્રસિંહ ૧ લાને મોટા પુત્ર રુદ્રસેન ૧ લે ગાદીપતિ બન્યો. એના ચાંદીના સિકકાઓ “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ' ઊભા પ્રકારના છે. એના ક્ષેત્ર પકાલના સિક્કાઓ વર્ષ ૨૦ અને ૧૨૧ તેમજ સંભવતઃ વર્ષ ૧૨૨ ને મળ્યા છે, જ્યારે મહાક્ષત્રપાલના સિકકાઓ વર્ષ ૧૨૪ થી ૧૪૪ સુધીના, લગભગ પ્રત્યેક વર્ષનો, મળ્યા છે. એના સમયના પિટીનના થોડાક સિક્કાઓ નામ વિનાના મળ્યા છે, પરંતુ એના પર અંકિત વર્ષ ૧૩૧, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્ર [૧૪૧. ૧૩૩ અને ૧૩૫ ના આધારે સૂચવાય કે એ આ રાજાના સિકકાઓ હોય. એના બે શિલાલેખોમાંથી એક મૂલવાસણા જિલ્લો જામનગર)ને વર્ષ ૧૨૨ નો પર છે અને બીજે ગઢા (જિલ્લો રાજકેટ)ને વર્ષ ૧૨૭ (કે ૧૨૬)ને છે. બંને લેખ મહાક્ષત્રપાળના છે.પ૩ જૂનાગઢ પાસે આવેલા ઈટવાના ખોદકામમાંથી મળેલ એક મુદ્રાંકલેખ એના સમયને જણાય છે, જે મિતિ વિનાને છે.પ૪ ઉપરાંત દેવની મોરીને બૌદ્ધ મહાતૂપ અને મહાવિહાર પણ એના સમયના હેવા વિશે કેટલેક સંભવ છે.૫૫ રસેનના ક્ષત્રપ' તરીકેના સિક્કાઓમાં પહેલું સાત વર્ષ ૧૨૦ છે અને એના પિતા રુદ્રસિંહના “ક્ષત્રપ' તરીકેના સિકકાઓનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧ર છે તેમજ એના નજીકના પુરોગામી છવદામાના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપલબ્ધ નથી, તેથી રદ્રસેનની ક્ષત્રપાલની પૂર્વ મર્યાદા વર્ષ ર૦ થી વહેલી હવા સંભવે છે. એના “ક્ષત્રપ’ તરીકેના સિકકાઓ પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧રર છે, જે એના ક્ષત્રપ પરની ઉત્તરમર્યાદા છે, કેમકે એને વર્ષ ૧રર ને મૂલવાસરને લેખ એને મહાક્ષત્રપ' તરીકે ઓળખાવે છે. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ પરનું પહેલું જ્ઞાત વર્ષ ૧૨૪ છે, પરંતુ એના ક્ષત્રપકાલના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૨૨ હાઈ તેમજ એના એ વર્ષના મૂલવાસરના લેખમાં એનું મહાક્ષત્રપપદ જણાવ્યું હોઈ એવું સ્પષ્ટ થાય છે કે એણે વર્ષ ૧૨૨ માં મહાક્ષત્રપપદ પ્રાપ્ત કર્યું હતું. એના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૪૪ છે અને એના અનુગામી સંઘદામાના મહાક્ષત્રપકાલના વર્ષ ૧૪૪ ના સિકકા મળ્યા છે, એટલે રુસેને વર્ષ ૧૪૪ ના પૂર્વભાગ સુધી શાસન સંભાળ્યું હોવાનું ફલિત થાય છે. આમ એણે “મહાક્ષત્રપ' તરીકે લગભગ રર વર્ષ (શક વર્ષ ૧રર થી ૧૪૪= ઈ. સ. ૨૦૦ થી ૨૨૨ ) સુધી સત્તા સંભાળી હોવી જોઈએ. એના પ્રાપ્ત થયેલા લગભગ પ્રત્યેક વર્ષના સિકકાઓ અને એનું સંખ્યા પ્રમાણ જોતાં એવું અનુમાન થાય કે એનો શાસનકાળ બાહ્ય આક્રમણ અને આંતરિક સંઘર્ષ વિનાને હોવો. સંભવે. એણે પોતાના રાજ્યવિસ્તાર માટે કોઈ પ્રયત્ન કરેલા કે કેમ તેમજ એને રાજ્યવિસ્તાર કેટલે હતો એ વિશે કશું જ જાણવા મળતું નથી. એને ગઢાને શિલાલેખ ઐતિહાસિક મહત્વનું છે. એમાં ચાર્જનથી રુદ્રસેન ૧ લા. સુધીના સીધા વારસદાર રાજાઓનાં નામ આપવામાં આવ્યાં છે, જે આરંભકાલના ક્ષત્રપ રાજાઓની વંશાવળી તૈયાર કરવામાં ઉપકારક નીવડે છે. એની બીજી વિશેષતા એ છે કે પુરોગામીઓનાં સબિરુદ નામ આપતા આ વંશને આ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [y. છેલ્લે જ્ઞાત લેખ છે. મમુa૫૬ વિશે પણ અહીં પહેલી જ વાર જોવા મળે છે એ ત્રીજી વિશેષતા છે. ક્ષત્ર, માત્ર, રાગ કે સ્વામી બિદે તો સામાન્ય રીતે એમના સિક્કા અને શિલાલેખોમાં જોવા મળે છે, જ્યારે મમુલનું બિરુદ પ્રથમ વાર અને સંભવતઃ છેલ્લી વાર અહીં જોવા મળે છે. એની ચોથી વિશેષતા છે એમાં આપેલી વર્ષ પદ્ધતિની. નહપાનના નાસિક-ગુફા નં. ૧૨ ના વર્ષ ૪૨ ના શિલાલેખની જેમ આ શિલાલેખમાં પણ વર્ષને ઉલ્લેખ પ્રારંભમાં છે. વર્ષને આ રીતને ઉલ્લેખ ચાછળના શિલાલેખમાં પહેલે અને સંભવતઃ છેલ્લે છે. રુસેને ગિરિનગર નજીક બૌદ્ધભિસંઘ માટે એક વિહાર બંધાવ્યો હોવાની માહિતી ઈટવાના મુદ્રાંકલેખમાંના મહારાગ-દુકન-વરના ઉલ્લેખથી મળે છે. વૈશાલી( હાલના બસાઢ)માંથી પ્રાપ્ત મુદ્રા પરના લેખમાંના ૫૭ રાજ્ઞો महाशत्रपस्य स्वामिरुद्रसिंहस्य दुहितू राज्ञो महाक्षत्रपस्य स्वामिरुद्रसेनस्य भगिन्या મહાવ્યા: પ્રમુદ્રામાયા: \ આ ઉલ્લેખથી પ્રભુદામા મહાદેવી હતી અને એ રદ્રસિંહની પુત્રી તેમ જ રદ્રસેનની બહેન હતી એનો ખ્યાલ મળે છે, પરંતુ લેખમાં એના પતિને નિર્દેશ નથી. આ સંદર્ભમાં અળતેકર એવું સૂચવે છે કે કદાચ એ પૂર્વ ભારતને કઈ હિંદુ રાજા હોય, જે આ શક કુંવરીને પર હોય કે પછી ભારતીય થઈ ગયેલો કાઈ કુપાયું રાજ હોય,૫૮ જ્યારે જે. એન. એનર્જિયાનું સૂચન ભિન્ન છે : આ રાજા ગમે તે હોય, પણ એને રસિંહ કે એના પુત્ર રદ્રસેન તેમજ પ્રભુદામા સાથે સારા સંબંધો નહિ હોય અને એથી એની પત્ની પ્રભુદામા પિતાને પિતૃપક્ષ વડે ઓળખાવે છે.પ૯ પૃથિવણ રદ્રસેન ૧ લાને બે પુત્ર હોવા છતાં એ એના વારસદાર ન થયા, કેમકે આ સમયે રદ્રસેનના બે અનુજ સંધદામા અને દામસેન જીવિત હતા. ઉત્તરાધિકારના સંભવિત નિયમ અનુસાર ગાદીને હકક જ્યેષ્ઠ પુત્રને નહિ, પણ અનુજને મળે, આથી રસેન ૧ લા પછી એના બે અનુજેમાંથી અગ્રજને ગાદીને હકક પ્રાપ્ત થાય, પરંતુ પૃથિવીષેણના ક્ષત્રપ’ તરીકેના સિકકા ઉપરને સમયનિર્દેશ સ્પષ્ટતા વર્ષ ૧૪૪નું સૂચન કરે છે. અગાઉ જોયું કે રુદ્રસેનનું “મહાક્ષત્રપ' તરીકેનું છેલ્લું જ્ઞાત વર્ષ પણ ૧૪૪ છે, આથી એવી અટકળ થઈ શકે કે રુદ્રસેને કૌટુંબિક પરપરાની ઉપેક્ષા કરી પોતાના શાસનના અંતમાં પુત્ર પૃથિવીષેણને “ક્ષત્રપ ની હોય, પણ એના “ક્ષત્રપ' તરીકેના સિક્કાઓ એક જ વર્ષના પ્રાપ્ય છે અને એના મહાક્ષત્રપ” તરીકેના સિક્કા ઉપલબ્ધ નથી, એટલે એવું અનુમાન સંભવે કે એ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૭ સુ' ] પશ્ચિમી ક્ષત્રપે [ ૧૪૩ મહાક્ષત્રપપદ પામ્યા વિના જ અકાળ અવસાન પામ્યા હોય. સધદામાના વ ૧૪૪ ના ‘મહાક્ષત્રપ’ તરીકેના પ્રાપ્ત સિક્કા આ અનુમાનનું સમર્થન કરે છે. પરમેશ્વરીલાલ ગુપ્તનું આ અંગે એવું મતવ્ય છે કે રુદ્રસેને પેાતાના નાના ભાઈ ને ક્ષત્રપપદ આપવાને બદલે પેાતાના પુત્રને આપ્યું, પરિણામે ગાદી માટેના સંધ માં સધદામાના હાથે પિતા-પુત્રે જાન ગુમાવ્યા હેાય; ૬૦ જોકે આ માટે કોઈ સબળ પુરાવા નથી. અહીં એવી પણ અટકળ થઈ શકે કે આવી કોઈ લડાઈ ગાદી માટે ન થઈ હોય, પણ ભાગ્યવશાત્ રુદ્રસેન અને પૃથિવીષેણ એક જ વર્ષે એકાએક અવસાન પામ્યા હોય. સઘદામા રુદ્રસેન – પૃથિવીષેણુના અવસાનના કારણે સધદામા શકે વર્ષ ૧૪૪ માં કાયદેસર વારસદાર તરીકે સીધેા જ ‘મહાક્ષત્રપ’ બનેલા જણાય છે, કેમકે એના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા પ્રાપ્ય થયા નથી. એના સિક્કાએ માત્ર વર્ષ ૧૪૪ અને ૧૪૫ એમ એ વના મળ્યા છે, આથી સધદામાના અતિ અલ્પ શાસનકાળના સંદર્ભોમાં અળતેકર એવુ સૂચવે છે કે અજમેર-ઉદેપુર પ્રદેશના માલવેા સાથેના યુદ્ધમાં એ માર્યા ગયા હોય.૬૧ રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સધદામાને વર્ષ ૧૪૯ ના સિક્કો છેકર તેના આધારે પરમેશ્વરીલાલ ગુપ્ત સૂચવે છે કે સ ધદામા માલવે! સાથેના યુદ્ધમાં માર્યા ગયા નહિ હોય, પણ એ વર્ષ ૧૪૯ સુધી સત્તાધીશ હશે, પર ંતુ એના અગ્રજ રુદ્રસેનના ‘મહાક્ષત્રપ' તરીકેના વ` ૧૪૪ અને અનુજ દામસેનના ‘મહાક્ષત્રપ' તરીકેના વર્ષ ૧૪૫ ના ઉપલબ્ધ સિક્કાએ ગુપ્તના મંતવ્યને નિરાધાર ઠરાવે છે. અળતેકરના સૂચન માટે કાઈ સાપેક્ષ પુરાવા ન હાઈ એ પણ સ્વીકાય બનતું નથી. ૬૩ દામસેન એ સંધદામાના અનુજ હતા. એના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા ઉપલબ્ધ ન હાઈ એ વર્ષ ૧૯૫ માં સીધા જ ‘મહાક્ષત્રપ’ બન્યા હાવાનું ફલિત થાય છે. એના પુરોગામી સંધદામાના સિક્કા પરનું છેલ્લુ નાત વર્ષ ૧૪૫ હાઈ એ આ વર્ષોંના ઉત્તરભાગમાં સત્તાધીશ બન્યા હશે. એના સિક્કાએ પરનું છેલ્લું જ્ઞાત વ ૧૫૮ હેક૪ અને એના અનુગામી યશે।દામા ૧ લાના સિક્કા પર ૧૬૦ નું વ મળે છે, આથી કહી શકાય કે એણે તેરેક વર્ષી રાજ્ય કર્યુ” હશે. એના ચાંદીના વર્ષ ૧૪૮ અને ૧૪૯ ના સિક્કા પ્રાપ્ય ન હતા ત્યારે પરમેશ્વરીલાલ ગુપ્તે માનેલુ કે એણે શાંતિથી રાજ્ય કયુ" નહિ હાય,૬પ પરંતુ એના પાટીનના થેાડા સિક્કાઓ મળ્યા છે, જેમાં એક પર વર્ષ ૧૪૮ છે,૬૬ જે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] [પ્ર. મૌર્યકાલથી ગુપ્તકાલ એમના ખ્યાલ બહાર હોય એમ લાગે છે, અને હવે આ વર્ષને ચાંદીને એક સિકકો પણ મળે છે, એટલે એમનું સૂચન સ્વીકાર્ય બનતું નથી. દામસેનના સમયના ક્ષત્રપો એના “મહાક્ષત્રપ’ તરીકેના શાસન દરમ્યાન બે ક્ષત્રપ રાજવીઓના સિક્કાઓ જોવા મળે છે. વર્ષ ૧૫૪ અને ૧૫૫ના એના અગ્રજ રુદ્રસેન ૧ લાના બીજા પુત્ર દામજદથી ૨ જાના તેમજ વર્ષ ૧૫૬ થી ૧૬૦ સુધીના પોતાના પુત્ર વીરદામાના, આથી એવું કહી શકાય કે દામજદથી ૨ જો “મહાક્ષત્રપના હોદ્દા સુધી પહોંચ્યા પૂર્વે જ અવસાન પામ્યું હવે જોઈએ. તેથી દામસેનને ભેષ્ઠ પુત્ર અને દામજદશ્રીને પિતરાઈ ભાઈ વીરદામા “ક્ષત્રપ' તરીકે નિમાયેલે એ સિકકાઓથી સ્પષ્ટ થાય છે. ક્ષત્રપપદે એ વર્ષ ૧૬૦ સુધી રહેલે માલૂમ પડે છે. ૮ દરમ્યાન એના પિતા વર્ષ ૧૫૯-૧૬૦ સુધીમાં અવસાન પામ્યો હોવાનું જણાય છે, એટલે સ્વાભાવિક જ વીરદામાં આ સમયે મહાક્ષત્રપપદે પહોંચવો જોઈએ, પરંતુ એના “મહાક્ષત્રપ’ તરીકેના સિકકા પ્રાપ્ય નથી, જ્યારે એના અનુજ યશોદામાં ૧ લાખા વર્ષ ૧૬ ના મહાક્ષત્રપ' તરીકેના સિકકા મળી આવ્યા છે, આથી અનુમાન કરી શકાય કે દામસેન વર્ષ ૧૬૦ સુધી જીવ્યે હેવો જોઈએ અને એ જ વર્ષે “ક્ષત્રપ' તરીકેના હેદ્રા દરમ્યાન વીરદામાં મૃત્યુ પામ્યો હોવો જોઈએ. એટલે દામસેને એના બીજા પુત્ર યશોદામાની એ જ વર્ષે અર્થાત વર્ષ ૧૬ માં “ક્ષત્રપ' તરીકે નિયુક્તિ કરી હોવી જોઈએ, પરંતુ એ જ વર્ષે દામસેન મૃત્યુ પામ્યો હોય એમ એના પુત્ર અને અનુગામી યશોદામાના વર્ષ ૧૬૦ ના “મહાક્ષત્રપ' તરીકેના સિકકાથી સ્પષ્ટ બને છે. ચશદામા ૧ લો યશોદામાના વર્ષ ૧૬ ના “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ' તરીકેના ઉપલબ્ધ સિક્કાઓ પરથી સ્પષ્ટ થાય છે કે એ વર્ષ ૧૬ ના પૂર્વ ભાગમાં ક્ષત્રપપદે આવ્યા અને ઉત્તર ભાગમાં મહાક્ષત્રપપદે. એના અનુજ વિજયસેનના આ જ વર્ષના ક્ષત્રપ સિકકાઓ આને સમર્થન આપે છે. યશોદામાના મહાક્ષત્રપપદના સિક્કાઓ બે જ વર્ષના ૧૬૦ અને ૧૬૧ મળ્યા છે, આથી એ વર્ષ ૧૬૧ માં અકાળ અવસાન પામ્યો હોવાનું જણાય છે, કેમકે એના અનુગામી વિજયસેનના એ જ વર્ષના મહાક્ષત્રપકાળના સિક્કાઓ મળ્યા છે; આથી યશોદામાએ માત્ર બે વર્ષથીય ઓછો સમયે રાજગાદી ભોગવી હોવી જોઈએ. આમ ૧૬૦–૧૬૧ નાં બે વર્ષો દરમ્યાન દામસેન, એને પુત્ર વિરદામા અને એને બીજો પુત્ર યશોદામાં મૃત્યુ પામે છે. ૨૯ પછી એને ત્રીજો પુત્ર વિજયસેન વર્ષ ૧૬૧ માં મહાક્ષત્રપપદે આવી દીર્ઘકાલ સુધી શાસન કરે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્રપે [ ૧૪૫ વિજયસેન અગાઉ જોયું કે વિજયસેન એક જ વર્ષ ક્ષત્રપપદે રહી બીજે વર્ષે મહાક્ષત્રપપદ પામે છે. એના “મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ વર્ષ ૧૬૧ થી ૧૭૨ સુધીના પ્રત્યેક વર્ષના પ્રાપ્ત થયા છે.૭૦ એના અનુગામીના સિક્કા વર્ષ ૧૭ર થી શરૂ થાય છે એટલે એણે અગિયારેક વર્ષ શાસન કર્યું કહેવાય. એને શાસનકાળ શાંતિભર્યો અને સમૃદ્ધ હતે એમ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા એના સિકકાઓ પરથી કહી શકાય. એના રાજ્યઅમલ દરમ્યાન કોઈ ક્ષત્રપ રાજાના સિકકા પ્રાપ્ત થયા નથી એટલે એવી અટકળ કરી શકાય કે એ એકાએક ગુજરી ગયો હોવો જોઈએ, જેથી એ એના ઉત્તરાધિકારીની નિમણૂક કરી શક્યો નહિ હોય. એના અગ્રજેને રાજ્યના અલ્પકાળને ધ્યાનમાં લેતાં એમ કહી શકાય કે એ મહાક્ષત્રપપદે આવ્યો. ત્યારે જુવાન હશે અને તેથી પિતાને વારસદાર કે અનુગામી ક્ષત્રપ નીમવાની જરૂર જણાઈ નહિ હોય. એના પછી એને અનુજ દામજદથી ગાદીએ આવ્યો. દામજદથી ૩ જો એના માત્ર “મહાક્ષત્રપ' તરીકના સિકકા વર્ષ ૧૭ર થી ૧૭૭ સુધીના મળ્યા છે, તેથી એ વિજયસેનના અનુગામી તરીકે વર્ષ ૧૭૨ ના ઉત્તરભાગમાં ગાદીપતિ બન્યા હોવાનું કહી શકાય. એના અનુગામીના વર્ષ ૧૭૦ના સિકકાઓથી સ્પષ્ટ બને છે કે એ વર્ષ ૧૭૭ ના પૂર્વ ભાગમાં મૃત્યુ પામે. રુદ્રસેન ર જો દામજદશ્રી ૩ જાના જયેક બંધુ ક્ષત્રપ વરદામાના પુત્ર સુદ્રસેનના વર્ષ ૧૭૭ થી ૧૯૯ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના “મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ થતા હોઈ દામજદથી ૩ જાના અનુગામી તરીકે એ સીધે જ મહાક્ષત્રપ પદ થી જણાય છે. એના અનુગામી રાજા મહાક્ષત્રપ વિધસિંહના સિકકા વર્ષ ૨૦૦ થી મળતા હોઈ કસેન વર્ષ ૧૯૯ના અંતભાગમાં બાવીસેક વર્ષ શાંતિભર્યું રાજ્ય કરી અવસાન પામ્ય જણાય છે. એના દીર્ધ શાસનકાળ દરમ્યાનની કોઈ વિશેષ માહિતી મળતી નથી. એના રાજ્યઅમલના ઉત્તરભાગમાં એને પુત્ર વિધસિંહને “ક્ષત્રપ' તરીકે રાજ્ય કરતો જોઈએ છીએ.૭૨ રુદ્રસેનને કોઈ અનુજ નહિ હોઈ એને ઉત્તરાધિકાર એના મોટા પુત્ર વિશ્વસિંહને મળ્યો લાગે છે. -૨-૧૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] મૌર્યકાલથી ગુપ્તકાલ વિશ્વસિંહ ક્ષેત્રપાલના એના સિકકા પરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૯૦ છે. આ વર્ષ પૂર્વેના “ક્ષત્રપ' તરીકે કોઈ અન્યના સિક્કાઓ મળતા ન હોઈ વિધસિંહ એ. પહેલાં પણ “ક્ષત્રપ' તરીકે નિમાયો હોવો સંભવે. વર્ષ ૧૯૧ થી ૧૯૬ સુધીનાં છ વર્ષના એના સિક્કા હજી ઉપલબ્ધ થયા નથી. એના સિકકા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૦૦ હેઈ અને એના અનુગામીના “ક્ષત્રપ' તરીકેના સિક્કા વર્ષ ૨૦૧ થી ભળતા હોઈ વિશ્વસિંહ આ જ વર્ષના ઉત્તરભાગમાં મહાક્ષત્રપપદે પહોંચ્યો હોવાનું સ્પષ્ટ બને છે. એના “મહાક્ષત્રપ' તરીકેના વર્ષ ૨૦૦ અને ૨૧ ના સિક્કાઓથી આને સમર્થન મળે છે. એના અનુજ ભર્તુદામાના ‘ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૪ સુધીને અને “મહાક્ષત્રપ” તરીકેના વર્ષ ૨૦૪ થી મળતા હોઈ એવું અનુમાન કરી શકાય કે વિશ્વ સિંહ ૨૦૪ સુધી મહાક્ષત્રપ પદે રહ્યો હોવો જોઈએ.૭૩ ભદામા એના “ક્ષત્રપ' તરીકેના સિક્કા વર્ષ ૨૦૦ થી ૨૦૪ સુધીના મળ્યા છે. એના પુરોગામી રાજા વિસિંહના “ક્ષત્રપ” તરીકેના સિક્કા વર્ષ ૨૦૦ સુધીના ઉપલબ્ધ છે અને એના અનુગામી રાજા વિશ્વસેનના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા વર્ષ ૨૦૫ થી મળે છે, આથી ભર્તીદામાનો ક્ષત્રપાલ પાંચેક વર્ષને હોવાનું જણાય છે. એના મહાક્ષત્રપ કાલના સિકકા પરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૦૪ છે અને છેલ્લે જ્ઞાત વર્ષ ૨૨૧ છે. એના વર્ષ ૨૦૮, ૨૮ અને ૨૧૮ ના વર્ષના સિકકા જાણમાં નથી. એના ક્ષેત્રપાલના છેલ્લા જ્ઞાત વર્ષ પરથી અને મહાક્ષત્રપાલના પહેલા જ્ઞાત વર્ષ પરથી એનો મહાક્ષત્રપીય અમલ વર્ષ ૨૦૪ ના ઉત્તરાર્ધમાં શરૂ થયાનું જણાય છે, પરંતુ એના શાસનકાલની ઉત્તરમર્યાદા નિશ્ચિત કરવી મુશ્કેલ છે, કેમકે એના અમલના છેલ્લા જ્ઞાત વર્ષ (૨૨૧ ) પછી લગભગ ૪૮ વર્ષ સુધીના કોઈ મહાક્ષત્રપના સિક્કા ઉપલબ્ધ થયા નથી, આથી એના પોતાના સિકકાઓને આધારે કહી શકીએ કે એણે વર્ષ ૨૦૪ થી ૨૨૧ સુધી ઓછામાં ઓછાં સત્તર વર્ષ મહાક્ષત્રપપદ સંભાળ્યું હતું. આ દરમ્યાન ક્ષત્રપપદે એને પુત્ર વિશ્વસેન હતો, જેના ક્ષત્રપકાલના સિકકા વર્ષ ૨૨૬ સુધી મળે છે. આથી મહાક્ષત્રપ ભૌંદામાને અમલ વર્ષ ૨૨ પછી ૨૨૬ સુધી લંબાયે હોવો સંભવે છે. વિશ્વાસન ભદામાના શાસનકાલના આરંભથી જ એના પુત્ર વિશ્વસેનને “ક્ષત્રપ તરીકે ઉત્તરાધિકાર પ્રાપ્ત કરેલ જોઈએ છીએ. એના ક્ષેત્રપાલના સિકકા વર્ષ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્રપે [૧૪૭ ૨૫ અને ૨૦૬ ના તેમજ વર્ષ ૨૧૪ થી ૨૨૬ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના પ્રાપ્ય છે. આમ એણે વર્ષ ૨૦૧૫ થી ૨૨૬ એટલે કે લગભગ ૨૨ વર્ષ સુધી સત્તા સંભાળી હતી. સ્વામી છવદામાના પુત્ર રુદ્રસિંહ ર જાના પણ ક્ષત્રપ કાલના સિક્કા વર્ષ ૨૨૬ થી મળે છે અને પછી અગિયારેક વર્ષ સુધી ચાલુ રહે છે. પરંતુ આ સમય દરમ્યાન વિશ્વસેન કે બીજે કઈ ક્ષત્રપવંશી રાજા મહાક્ષત્રપપદે હોવાનું જણાતું નથી.૭૪ વળી રુદ્રસિંહ ર ાને પિતા સ્વામી જીવદામા રાજા, ક્ષત્રપ કે મહાક્ષત્રપનાં બિરુદ ધરાવતો ન હતો, આથી વિશ્વસેન ગમે તે કારણે ક્ષત્રપપદેથી મહાક્ષત્રપપદે ગયો ન હોવાનું સ્પષ્ટ થાય છે, એટલું જ નહિ, મહાક્ષત્રપ ભર્તુદામા અને ક્ષત્રપ વિશ્વસેન આ સમયે કદાચ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તો પણ એમના રાજ્યાધિકારને વારસો એમના કેઈ અનુજને કે પુત્રને મળ્યો જણાતું નથી. આથી વિશ્વસેન અને રુદ્રસિંહ વચ્ચેનો સત્તા-પલટો કોઈ અનિયમિત પ્રકારનો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. સ્વામી છવદામાને મહાક્ષત્રપ ભર્તુદામા કે ક્ષત્રપ વિશ્વસેન સાથે કોઈ સગાઈને સંબંધ હતો કે કેમ એ નક્કી કરવું મુશ્કેલ છે. છવદામાનું “સ્વામી બિરુદ, એના નામનું ઉત્તરપદ “મા”, એનું આખું નામ તથા એના પુત્રનું નામ જોતાં જીવદામા ચાટ્ટન કુળ સાથે કંઈ નિકટને સંબંધ ધરાવતા હોવા સંભવ છે, પરંતુ આ સંબંધ પિતૃ-પુત્રની સીધી વંશજ-પરંપરાને હતા એ કહેવું મુશ્કેલ છે. હાલની ઉપલબ્ધ માહિતી અનુસાર ભર્તુદામા ચાષ્ટન કુલને છેલ્લે મહાક્ષત્રપ અને વિશ્વસેન એ કુલને છેલ્લે ક્ષત્રપ તથા છેલ્લે જ્ઞાત પુરુષ હોવાનું જણાય છે. આ સર્વ નિરૂપણથી આપણે કહી શકીએ કે ૧૩ મહાક્ષત્રપ રાજાઓ અને છ ક્ષત્રપ રાજવીઓના સિક્કા પ્રાપ્ત થયા છે. આમ સામોતિકના કુલમાં ચાર્જનથી વિશ્વસેન સુધીના ૨૦ રાજાઓની માહિતી મળે છે; એમણે લગભગ ૧૭૫ વર્ષ સુધી સત્તા સંભાળી ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોની રાજસત્તાને અભ્યદય પ્રવર્તાવ્ય. ક્ષત્રપ રાજ્યની પડતી ભર્તુદામા પછી ચાદૃન વંશની સત્તામાં ભંગાણ પડેલું જણાય છે. એને પુત્ર મહાક્ષત્રપપદ પામ્યા પૂર્વે જ અવસાન પામે છે. ભર્તીદામા પછી તો મહાક્ષત્રપપદ રુદ્રસેન ૩ જાના પિતા દામા ૨ જા પાસે જોવા મળે છે, આથી આ ગાળા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] મૌર્યકાલથી ગુપ્તકાલ દરમ્યાન મહાક્ષત્રપપદે કઈ રાજા હોવાનું જાણવા મળતું નથી,૭પ જ્યારે ક્ષત્રપપદ ધારણ કરેલી ત્રણ વ્યકિતઓ જોવા મળે છે. વિશ્વસેન, રુદ્રસિંહ ૨ જે અને યશોદામા ૨ જે; આથી એવી અટકળ કરી શકાય કે ભદામા પછી ક્ષત્રપર્વશી રાજાઓનાં સત્તાનાં પૂર ઓસરવા લાગે છે અને એની પછીના રાજાઓના માત્ર ક્ષત્રપ તરીકેના સિક્કાઓ મળે છે, એટલે તેઓ કોઈ અન્ય શક્તિશાળી સત્તાની અધીનતા નીચે હશે એવું માનવા પ્રેરાઈએ. પરંતુ યશદામા ૨ જા પછીના શેષ રાજાઓના સિક્કાઓ કેવળ “મહાક્ષત્રપ' તરીકેની જ મળે છે, આથી આ અટકળ ગ્ય જણાતી નથી. ભદામા પછીના રાજાઓના માત્ર “ક્ષત્રપ' તરીકેના અને એમના પછીના શેષ રાજાઓના કેવળ “મહાક્ષત્રપ’ તરીકેના ઉપલબ્ધ સિકકાઓના આધારે એવો સંભવ વ્યક્ત કરી શકાય કે ભર્તીદામા-વિશ્વસેનના શાસનકાલ સાથે જ ચાર્જન વંશને અંત આવતાં ક્ષત્રપ-મહાક્ષત્રપની પ્રથાનેય અંત આવ્યો હોય; અર્થાત હવે પછી બે નહિ, પણ એક જ શાસકની પ્રથા રહી હોય. આથી એમ કહી શકાય કે જીવદામાના કુટુંબમાં એ એક શાસકને ક્ષત્ર કહેવામાં આવ્યું હોય, જ્યારે એ પછીનાં કુટુંબમાં એને માત્ર તરીકે ઓળખાવવામાં આવ્યો હોય. આમ શક વર્ષ ૨૨૬ પછી જાણે કે એક જ શાસકની પ્રથા પ્રચલિત રહી હોવી સંભવે છે. (૪) ઇતર ક્ષત્રપવંશે વંશાવળી ઉપરથી ચાલ્કન વંશના છેલા જ્ઞાત રાજા વિશ્વસેન પછી સ્વામી જીવદામાનું નામ જાણવા મળે છે. આ રાજાને ઉલ્લેખ એના પુત્ર રુદ્રસિંહ ર જાના સિકકાલેખમાં છે. જીવદામાને પિતાને એકેય અભિલેખ ઉપલબ્ધ થયે ન હોઈ એના પિતાનું નામ જાણવા મળતું નથી, તેથી એના પિતા અને વિશ્વસેન વચ્ચે પૈતૃક સંબંધ હતો કે કેમ અને હતો તો કેવા પ્રકારને એ વિશે કઈ જ માહિતી પ્રાપ્ય નથી. એમના કુલના નામ વિશે અનુમાન કરવું મુશ્કેલ છે. જીવદામાના કુલમાં ફકત બે જ રાજાઓનો સળંગ વંશ દેખા દે છે. એમાંના બીજા રાજા યશોદામા ૨ જા પછી સિકકાઓ પરથી સ્વામી રુદ્રદામા ૨ જાનું નામ જાણવા મળે છે, પરંતુ એ બે રાજાઓ વચ્ચે શી સગાઈ હતી એ બિલકુલ સ્પષ્ટ થતું નથી. એના પછી રદ્રસેન ૩ જે ગાદીએ આવ્યો. આ વંશમાં માત્ર આ બે જ રાજાઓની માહિતી મળે છે. આ વંશનુંય કોઈ વિશિષ્ટ કુલનામ જાણવા મળ્યું નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્રપે [૧૪૯ રુદ્રસેન ૩ જા પછી એની બહેનને પુત્ર સ્વામી સિંહસેન રાજા થયેલે જણાય છે. આથી સિંહસેનનું કુલ રૂકસેન ૩ જાના કુલ કરતાં ભિન્ન હોવાનું સ્પષ્ટ થાય છે. સિંહસેન પછી એને પુત્ર રુદ્રસેન ૪ થે ગાદીએ આવે છે. આ વંશમાં આ બે જ રાજાઓ થયા હોવાનું જણાય છે. એમના કુલનામ વિશે ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી. રુદ્રસેન ૪ થા પછી રુદ્રસિંહ ૩ જાના સિકકા પરથી એના પિતા સત્યસિંહની માહિતી પ્રાપ્ત થાય છે, પરંતુ રૂકસેન ૪ થા અને સત્યસિંહ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ નથી. સત્યસિંહના પિતાના સિક્કા પ્રાપ્ય ન હોઈ એના પિતાની કોઈ માહિતી મળતી નથી. રુદ્રસિંહ ૩ જા પછી ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી, એટલે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સંભવતઃ એ છેલ્લે રાજા હોવાનું સ્પષ્ટ થાય છે. આમ ચાર્જન વંશની સીધી સળંગ મળતી વંશાવળી પછી કુલ ચાર જગ્યાએ સંબંધ તૂટે છે, જેમાંના એકમાં કુલ ભિન્ન હોવાનું જણાય છે, શેષ ત્રણ કુલેના સંબંધ વિશે એકેય બાજુએ કશું ચોક્કસપણે કહી શકાય એવી સામગ્રી કે પુરાવા પ્રાપ્ત થતા નથી. ત્રીજું ક્ષત્રપલ સ્વામી છવદામા એની માહિતી એના પુત્ર રુદ્રસિંહ ર જાના સિકકા ઉપરથી મળે છે. ચાઇનના પિતા સામેતિકની જેમ સિકકાઓમાં એને “રાજા ક્ષત્રપ” કે “રાજા મહાક્ષત્રપ’ જેવાં રાજબિરુદ વિનાને દર્શાવાયો છે, માત્ર “સ્વામીનું વિશેષણ એના નામની પૂર્વે જોવા મળે છે, આથી એણે રાજ્ય કર્યું ન હતું એ સ્પષ્ટ થાય છે. વળી ભર્તીદામાના પુત્ર વિશ્વસેન પછી સ્વામી છવદામાને પુત્ર રુદ્રસિંહ ર જે ગાદીએ આવ્યું હોવાનું સિક્કાઓથી સ્પષ્ટ થાય છે, કેમકે ઉભયના સિક્કાઓ ઉપર વર્ષ ૨૨૬ નેંધાયું છે; આથી પણ કહી શકાય કે સ્વામી જીવદામાએ રાજ્ય કર્યું ન હતું. આ વંશના રાજાઓની ચાદૃનકુલ સાથેના સંબંધોની વિગત મળતી નથી. રેસન એવું સૂચવે છે કે જીવદામાનું “સ્વામી બિરુદ અને સામાન્ત પદવાળું એનું નામ ચાષ્ટનકુલ સાથે નજીકને સંબંધ દર્શાવે છે. સ્વામી છવદામાં કદાચ ભદામાનો ભાઈ હોવાની અટકળ પણ એમણે કરી છે. ભગવાનલાલ ઇંદ્રજીનું માનવું છે કે તેઓ ચાર્જન રાજકુટુંબની કાઈનાની શાખાના નબીરા હેવા જોઈએ.૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦]. મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. રુદ્રસિંહ ૨ જો આ ત્રીજા ક્ષત્રપકુલનો એ સ્થાપક હોવાનું જણાય છે. એના ચાંદીના ઉપલબ્ધ બધા જ સિક્કાઓ “ક્ષત્રપ' તરીકેના અને વર્ષ ૨૨૬ થી ૨૩૭ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના છે, આ ઉપરથી એણે અગિયારેક વર્ષ સત્તા સંભાળી હવાનું જણાય છે. એના “મહાક્ષત્રપ' તરીના સિક્કાઓ પ્રાપ્ત થયા નથી.૮ યાદામા ર જે આ રાજાના પણ કેવળ ક્ષત્રપાલના સિક્કાઓ જ મળ્યા છે. એના સિકકાએ (વર્ષ ૨૪૮ અને ૨૫ સિવાયના) વર્ષ ૨૩૭ થી ર૫૪ સુધી લગભગ પ્રત્યેક વર્ષના મળ્યા છે. એના પુરોગામીના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૩૭ હોઈ એ આ વર્ષના ઉત્તરભાગમાં સત્તાધીશ બન્યો હોવાનું જણાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં “ક્ષત્રપ' તરીકે સિકકા પડાવનાર આ રાજા પ્રાયઃ છેલ્લે છે, કેમકે હવે પછી બધા જ રાજાઓના “મહાક્ષત્રપ' તરીકેના સિક્કાઓ મળે છે. અગાઉ જોયું તેમ હવે પછી ‘ક્ષત્રપ’ તરીકેના સિક્કા મળતા ન હોઈ એના શાસનકાળની નીચલી મર્યાદા નિશ્ચિત કરવી મુશ્કેલ છે. એના અનુગામીના “મહાક્ષત્રપ' તરીકેના સિકકા પરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૭૦ છે, જે સુદ્રસેન ૩ જાના. સિક્કાનું છે. રુદ્રસેન ૩ જાનો પિતા રુદ્રદામા જે પણ મહાક્ષત્રપ બન્યા હતા. રુદ્રદામા ૨ જાને શાસનકાળ પંદરેક વર્ષ એટલે કે વર્ષ ૨૫૫ થી ૨૭૦ ની વચ્ચેને. હેવાની અટકળ કરીએ, તો યશોદામાનું રાજ્ય શિક વર્ષ ૨૫૪ ની લગભગ નજીકમાં પૂરું થયું તેવું સંભવે. આમ એણે લગભગ અઢારેક વર્ષ રાજગાદી ભોગવી હશે. એના અવસાન સાથે પ્રાયઃ ત્રીજા ક્ષત્રપકુલનો અંત આવેલ. જણાય છે.૭૯ ચોથું ક્ષત્રપકુલ સ્વામી રુદ્રદામા ર જો આ સમયથી હવે બધા જ ક્ષત્રપ રાજાએ એમના નામની પૂર્વે સ્વામી વિશેષણ જે છે. સ્વામી રુદ્રદામા ર જે એમાં પહેલે રાજા છે. ચોથા ક્ષત્રપકુલને એ સ્થાપક જણાય છે. એને પોતાને એકેય સિકકો આજ સુધી ઉપલબ્ધ થયો નથી, પરંતુ એના પુત્ર સ્વામી રુદ્રસેન ૩ જાના સિક્કાઓથી એના વિશે માહિતી મળે છે. આ સિક્કાઓ એને “મહાક્ષત્રપ” તરીકે ઓળખાવે છે, આથી ચાષ્ટવંશીય મહાક્ષત્રપ ભર્તુદામા પછી ઘણા લાંબા સમયે મહાક્ષત્રપપદને પ્રયોગ થાય છે. આથી એવું અનુમાન કરી શકાય કે એણે જરૂર ગાદી ભોગવી હશે.૦૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૭મુ ] (૧૫૧ એના સિક્કાઓની અનુપસ્થિતિને લઈ ને એનેા શાસનકાળ નિશ્ચિત થતા નથી, પરંતુ એના પુરગામી–અનુગામી રાજાના સિક્કા પરનાં જ્ઞાત વર્ષોથી એને સંભવિત સમય વિચારી શકાય. એના અનુગામી રુદ્રસેન ૩ જાના સિક્કા પરનું પહેલુ સાત વર્ષે ૨૭૦ હાઈ રુદ્રદામાના રાજ્યની ઉત્તરમર્યાદા મેડામાં મેડી સંભવતઃ વર્ષ ૨૭ સુધીની મૂકી શકીએ. એના પુરાગામી મહાક્ષત્રપ રાજા ભદામાના સિક્કા પરનુ છેલ્લુ સાત વર્ષ ૨૨૧ છે અને પુરાગામી ક્ષત્રપ રાજા યશાદામા ૨ જાનુ છેલ્લું સાત વર્ષ ૨૫૪ છે.૮૩ વર્ષ ૨૨૬ થી ૨૫૪ દરમ્યાન ‘મહાક્ષત્રપ’નું પદ લુપ્ત રહ્યું અને એ પછી ‘મહાક્ષત્રપ’નું પદ પુનઃ સ્થાપિત થયું ત્યારે ‘ક્ષત્રપ’નું પદ સમૂળું લુપ્ત થઈ ગયું. આ સભવ માનીએ તે આથી એવું અનુમાન કરી શકાય કે શક વર્ષ ૨૫૪ ની આસપાસમાં રુદ્રદામા ૨ જાના રાજ્ય-અમલની પૂ મર્યાદા મૂકી શકાય. તદનુસાર એણે વ ૨૫૪ થી ૨૭૦ સુધીમાં સોળેક વર્ષ રાજ્ય કયુ હેાવાના સંભવ વિચારી શકાય. સ્વામી રુદ્રસેન ૩ જો એના ચાંદીના અને સીસાના સિક્કા ખૂબ મોટી સંખ્યામાં પ્રાપ્ત થયા છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સૈાથી વધુ સંખ્યામાં એના સિક્કા મળ્યા છે. રુદ્રસેનના ઉપલબ્ધ ચાંદીના બધા જ સિક્કા ‘મહાક્ષત્રપ’તરીકેના છે. અગાઉ માંધ્યું તેમ ભદામા-વિશ્વસેન પછી એક જ શાસકની પ્રથા હોઈ એના ક્ષત્રપકાલના સિક્કાઓ મળવાના કે એણે પિતાના મહાક્ષત્રપકાલ દરમ્યાન ક્ષત્રપપ૬ સંભાળ્યું હોવાના પ્રશ્ન રહેતા નથી, એટલે એ એના પિતા પછી જ ગાદીએ આવ્યા એ વધારે સંભવિત છે. એના સિક્કાઓ વર્ષ ૨૭૦ થી ૩૦૨ સુધીના ઉપલબ્ધ થયા છે, ફક્ત વ ૨૭૫ થી ૨૭૯ સુધીના સિક્કાએ પ્રાપ્ત થયા નથી.૮૪ એના અનુગામીના સિક્કા પરનુ પહેલુ સાત વર્ષ ૩૦૪ છે, આથી એવુ અનુમાન કરી શકાય કે રુદ્રસેનનુ રાજ્ય વ ૩૦૨ અને ૩૦૫ ની વચ્ચે પૂરું થયું હશે. આમ એણે બત્રીસેક વર્ષોં સત્તા સંભાળી જણાય છે. એને દી` શાસનકાલ અને એના સિક્કાએનું વિપુલ પ્રમાણુ એના શક્તિશાળી રાજ્યનું, એના સામર્થ્યનું, રાજ્યની આર્થિક સધ્ધરતાનું અને એની વીરતાનું સૂચન કરે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાએામાં પ્રાયઃ આ છેલ્લે પ્રભાવશાળી રાજા હતા. એને અનુજ પુત્ર નહિ હાય, આથી એનેા ગાદીવારસા એના ભાણેજને મળે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨] મોર્યકાલથી ગુપ્તકાલ પાંચમું ક્ષત્રપકુલ સ્વામી સિંહસેન એ રુદ્રસેન ૩ જાની બહેનને પુત્ર છે. એના પિતાનું નામ જાણવા મળતું નથી. આ રાજાના મહાક્ષત્રપકાલના સિકકાઓ વર્ષ ૩૦૪, ૩૦ ૫ અને ૩૦૬ એમ ત્રણ વર્ષના મળ્યા છે. એના પુરગામી રાજાના સિક્કાઓ વર્ષ ૩૦૨ સુધીના હોઈ એના રાજ્યની પૂર્વ મર્યાદાને વર્ષ ૩૦૨ અને ૩૦૪ની વચ્ચે મૂકી શકાય. એના એક અનુગામીના સિક્કાઓ વર્ષ ૩૧ થી મળે છે એટલે એના અમલની ઉત્તરમર્યાદા વર્ષ ૩૧૦ સુધી લંબાવી શકાય, પરંતુ આ ગાળા દરમ્યાન બીજા બે રાજાઓ-સ્વામી સકસેન ૪થો અને સ્વામી સત્યસિંહની માહિતી મળે છે, એટલે એવું અનુમાની શકાય કે એને અમલ વર્ષ ૩૦૬ માં જ પૂરો થયે હશે. સ્વામી રુદ્રસેન ૪ થે આજ સુધીમાં આ રાજાને એક જ સિકકો ઉપલબ્ધ થયો છે,૮૫ જેનું લખાણ સુવાચ્ય નથી. આ રાજાના નામનું પૂર્વપદ દ્ધ પણ સ્પષ્ટ નથી, પરંતુ રેસન આ સિક્કો એને હેવાનું સ્વીકારે છે. વર્ષ અવાઓ હોઈ એના રાજ્યઅમલ વિશે કોઈ અટકળ થઈ શકતી નથી. એના પિતા સિંહસેનના સિક્કા છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૬ અને એના અનુગામી સત્યસિંહના પુત્ર રુદ્રસિંહ ૩ જાના સિક્કા પરનું પહેલું જ્ઞાત વર્ષ ૩૫૦ છે, એટલે સ્વામી રુદ્રસેન ૪થાને અમલ આ બે વર્ષોની વચ્ચેના ગાળાના પૂર્વ ભાગમાં મૂકે જોઈએ. છઠ્ઠ ક્ષત્રપકુલ સ્વામી સત્યસિંહ એને પિતાને એકેય સિકકો પ્રાપ્ત નથી, પરંતુ ચાટ્ટનના પિતા સામતિક, રુદ્રસિંહ ર જાના પિતા સ્વામી છવદામા અને રૂકસેન ૩ જાના પિતા સ્વામી રુદ્રદામા ૨ જાની જેમ સ્વામી સત્યસિંહની માહિતી એના પુત્ર રદ્રસિંહ ૩ જાના સિક્કા પરથી મળે છે. એને પણ “મહાક્ષત્રપ' તરીકે ઓળખાવે છે. એના પુરોગામી-અનુગામીના શાસનકાલને ધ્યાનમાં લેતાં અને એને રુદ્રસેન ૪ થાને સીધા અનુગામી હોવાનું વિચારતાં એને રાજ્યઅમલ વર્ષ ૩૦૬ થી ૩૧૦ ના ગાળા દરમ્યાન સ્વામી રુદ્રસેન ૪ થાના રાજ્યકાલ પછી, એ ગાળાના ઉત્તર ભાગમાં હોવો જોઈએ. Page #190 -------------------------------------------------------------------------- ________________ મું]. પશ્ચિમી ક્ષત્ર [૧૫૩ રુસેન ૪ થા સાથે એને સંબંધ જાણમાં નથી. રેંસન એવું સૂચવે છે કે સ્વામી સત્યસિંહ એ સ્વામી સિંહસેનને ભાઈ હોય, પરંતુ એ માટે સીધા આધારો આપ્યા ન હોઈ આવી અટકળ માની લેવી ગ્ય નથી; આથી એમ કહી શકાય કે સ્વામી સત્યસિંહથી શરૂ થતું આ છઠું અને છેલ્લે ક્ષત્રપકુલ છે. સ્વામી રુદ્રસિંહ ૩ જો સ્વામી સત્યસિંહને પુત્ર સ્વામી રુદ્રસિંહ ૩ જો એ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં છેલ્લે જ્ઞાત પુરુષ છે. એના “મહાક્ષત્રપ' તરીકેના સિકકાઓ વર્ષ ૩૧૦, ૩૨ ૮૭ અને ૩૨ ગ્ના મળ્યા છે. અત્યાર સુધી પશ્ચિમી ક્ષત્રપોનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૧૦ મનાતું હતું, પરંતુ વર્ષ ૩૨૦ ને રુદ્રસિંહ ૩ જાને એક સિકકો આ લેખકને પ્રાપ્ત થયા છે;૮૯ પરિણામે વર્ષ ૩૨૦ હાલના તબક્કે છેલ્લું જ્ઞાત વર્ષ છે, એટલે સ્વામી રસિંહ ૩ જાના શાસનકાલનો અને એ સાથે પશ્ચિમી ક્ષત્રપ સત્તાને અંત શક વર્ષ ૩૨૦ અર્થાત ઈ.સ. ૩૯ની નજીક હોવાનું સંભવે છે.૯૦ ક્ષત્રપ રાજ્યને અંત ઉપર્યુક્ત વર્ષ ૩૨૦ ને સિકકો એ હાલના તબકકે પશ્ચિમી ક્ષત્રપ વંશને છેલ્લે ઉપલબ્ધ જ્ઞાત અભિલેખિક પુરાવો છે. ત્યાર પછીના સમયની ક્ષત્રપ વંશની કે રાજ્યની કોઈ જ હકીક્ત જાણવા મળતી નથી. ચાષ્ટન કુલના છેલ્લા મહાક્ષત્રપ ભર્તીદામાના અંતથી કે પછી સ્વામી રુદ્રસેન ૩ જાના અંતથી પશ્ચિમી ક્ષત્રપ સત્તાનાં પૂર ઓસરતાં જણાય છે. પશ્ચિમી ક્ષત્રપોમાંના છેલ્લા ત્રાત રાજા સ્વામી રુદ્રસિંહ ૩ જાના સમયમાં ક્ષત્રપ સત્તાનો અંત આવ્યો હોવો સંભવે છે એમ એના અનુગામી કેાઈ રાજાના સિક્કા હજી સુધી મળ્યા નથી એનાથી સૂચવી શકાય. તે આ છેલ્લે રાજા કાં તો અપુત્ર મરણ પામ્યો હોય કે કોઈ અન્ય શક્તિશાળી સત્તાએ ક્ષત્રપ રાજ્યનો અંત આણ્યો હોય એમ માનવું રહ્યું. રેસનથી માંડી ઇતિહાસના આધુનિક સમય સુધીના અભ્યાસીઓ લગભગ એવો મત ધરાવે છે કે ગુપ્ત વંશના સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પશ્ચિમ ભારતની આ શક-સત્તાને અંત આણ્યો હોય અને ક્ષત્રપ-રાજ્યને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવી દીધું હોય. આ મતના સમર્થકો પોતાના મંતવ્ય માટે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયના માળવામાંથી મળેલા, ત્રણ શિલાલેખોલર અને ચંદ્રગુપ્તના પિતાના, પ્રકાર-પદ્ધતિમાં ક્ષત્રપ-સિકકાઓના સીધા અનુકરણવાળા, માળવામાંથી પ્રાપ્ત, સમયનિર્દેશવાળા ચાંદીના સિક્કાઓને ૩ આધાર લે છે અને એવી અટકળ કરે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] મોકાલથી ગુપ્તકાલ [પ્ર. છે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એના અધિકારીઓ સાથે માળવા ઉપર ચડી આવ્યો હશે અને માળવા છતી દશેક વર્ષ માળવામાં રહ્યો હશે. ચંદ્રગુપ્ત એના દુશ્મન શક રાજાને સીધી લડાઈમાં નહિ, પણ દગાથી મારી નાખે છે એ બાણના દુરિતમાનો ઉલ્લેખ આ મતને સમર્થન આપે છે.૯૪ આ બધા ઉપરથી. ઐતિહાસિકો એમ સૂચવે છે કે ચંદ્રગુપ્ત ઈ.સ. ૩૯૫ અને ૪૦૦ની વચ્ચે માળવા ઉપર ચડાઈ કરી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો હશે, ૫ છતાં પશ્ચિમ ભારત ઉપર, ખાસ કરીને ગુજરાત ઉપર, એણે ક્યારે ચડાઈ કરી હશે એ નિશ્ચિત થયું નથી. ' પરંતુ માળવામાંથી મળેલા ચંદ્રગુપ્તના સમયના આ અભિલેખિક પુરાવાઓની ચર્ચા વખતે આ જ પ્રદેશમાંથી ઉપલબ્ધ ક્ષત્રપોના સિક્કાઓ ધ્યાનમાં લેવાયા જણાતી નથી. રાજસ્થાન અને માળવામાંથી ક્ષત્રપ–સિકકાઓના ત્રણ નિધિ મળ્યા છે : સરવાણિયા, સાંચી અને ગંદરમી.૭ આ ત્રણેય નિધિઓમાં રુદ્રસેન ૩ જા સુધીના સિકકા પ્રાપ્ય છે; અર્થાત એના અનુગામી ક્ષત્રપ રાજાઓના સિકકા ઉપલબ્ધ થયા નથી, આથી પરમેશ્વરીલાલ ગુપ્ત અનુમાન કરે છે કે શક વર્ષ ૨૭૩ (ઈ.સ. ૩૫ ) સુધીમાં ૮ કે એ પછી માળવા અને રાજસ્થાન ઉપર કાબૂ ક્ષત્રપએ ગુમાવે. પરંતુ સોતેપુર (મધ્ય પ્રદેશ) નિધિમાં રુદ્રસેન ૩ જાના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૧ છે એટલે વિંધ્યાચળની દક્ષિણે આવેલા પ્રદેશ ઉપર કાબૂ ઈ.સ. ૩૭૯ પછી ગુમાવ્યો હોય. આથી તેઓ ક્ષત્રપોની રાજસ્થાન અને માળવા ઉપરની સત્તાને ઈસ. ૩૭૯ સુધી લંબાવે છે.૯૯ આમ ક્ષત્રપ-સિકકાઓના ઉપયુક્ત નિધિઓથી સ્પષ્ટ થાય છે કે ચંદ્રગુપ્તના આક્રમણ સમય પૂર્વે તે ક્ષત્રપાએ રાજસ્થાન અને માળવા ઉપરની પકડ ગુમાવી દીધી હતી, એટલે ચંદ્રગુપ્ત ક્ષત્રપ પાસેથી માળવા આવ્યું હતું એમ હવે કહી શકાય નહિ. ચંદ્રગુમ વિક્રમાદિત્ય ગુજરાત ઉપર ચડાઈ કરી હોવાનો કોઈ આભિલેખિક પુરાવાય પ્રાપ્ત થયા નથી કે સાહિત્ય અને અનુકૃતિમાં પણ આ વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એના કે એના પુત્ર કુમારગુપ્ત 1 લાના કોઈ શિલાલેખ પણ ગુજરાતમાંથી મળ્યા હોવાનું જાણવામાં નથી. માત્ર એના પૌત્ર કંદગુપ્તને એક લેખ જૂનાગઢના શૈલ ઉપર છે. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ચાંદીના સિક્કા ગુજરાતમાંથી મળ્યા હોવાનું સ્પષ્ટતઃ જાણવામાં નથી. અળતેકર ચંદ્રગુપ્તા વિક્રમાદિત્યના ચાંદીના સિક્કા કેવળ પશ્ચિમ ભારતમાંથી મળ્યા હોવાની નોંધ કરે છે, ૧૦૦ પરંતુ પશ્ચિમ ભારતનાં કયાં ક્યાં સ્થળોએથી એના સિકકા ઉપલબ્ધ થયા છે એની કઈ સ્પષ્ટતા એમણે કરી નથી, તેથી એના સિક્કા ગુજરાતમાંથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૭મું] પશ્ચિમી ક્ષત્ર [૧૫૫ મળ્યા હોવાની હકીકત શંકાસ્પદ રહે છે. સંભવ છે કે પશ્ચિમ ભારતના પૂર્વ ભાગમાં આવેલા માળવામાંથી મળેલા સિકકાના સંદર્ભમાં એમણે આ ઉદાર નોંધ કરી હોય. કુમારગુપ્ત ૧ લાના ચાંદીના ઘણા સિક્કો અમદાવાદ જિલ્લામાંથી મળ્યા છે. આ નિધિમાંથી સમુદ્રગુપ્ત, કાચગુપ્ત અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સોનાના સિક્કાઓની સાથે કુમારગુપ્તના સિક્કાઓ મળી આવ્યા છે. આ બાબતમાં પરમેશ્વરીલાલ ગુપ્ત એવું સૂચવે છે કે આ સિકકાઓ કુમારગુપ્ત ૧ લાના સમયમાં દાટવામાં આવ્યા હશે. ૧૦ અને તેથી કુમારગુપ્તના શાસન (ઈ.સ. ૪૧૫ થી ૪૫૫) દરમ્યાન જ સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર ગુપ્તને અધિકાર પ્રત્યે હોય એ વિશેષ સંભવે છે; અર્થાત્ ઈસ. ૪૫ માં કે એ પછી જ ગુપ્ત-રાજ્યની સત્તા ગુજરાત ઉપર સ્થપાઈ હોવાનું ફલિત થાય છે. માળવા અને રાજસ્થાન ઉપર ક્ષત્રપોની સત્તા ઈ. સ. ૩૭૯ સુધી હોવાનું અગાઉ ોંધ્યું. આ પ્રદેશ ઉપર કાબૂ આ સમયે જતો રહ્યો હોવા છતાંય ક્ષત્રપ ગુજરાતમાં તે સત્તાધીશ હતા એ તો એમના સિકકાઓથી નિશ્ચિત બને છે. ક્ષત્રપમાંના છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩ જાના એક સિક્કા પરની મિતિ ૩૨૦ હોવાનું જણાયું છે; આથી એમ કહી શકાય કે માળવા ગુમાવ્યા પછી પણ ગુજરાત ઉપર લગભગ ૨૦ વર્ષ સુધી એમની સત્તા ચાલુ રહી હતી. આમ પશ્ચિમી ક્ષત્રપ–વંશની સત્તાને અંત (શક વર્ષ ર૦=ઈ. સ. ૩૯૮) અને ગુપ્ત સામ્રાજ્યની ગુજરાત પરની હકૂમતને આરંભ (ઈ. સ. ૪૧૫ પછી) એ બે બનાવો વચ્ચે ૧૬-૧૭ વર્ષને ગાળો રહે છે. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગુપ્ત પહેલાં આ પ્રદેશ ઉપર આ ગાળા દરમ્યાન કેની સત્તા પ્રવર્તતી હશે. સાણંદ ( જિ. અમદાવાદ ) માંથી ૧,૩૯૫ સિકકાઓને એક મોટો સંગ્રહ મળી આવ્યો છે, જેમાં ૯ સિકકા ક્ષત્રપોના, ૨૮૩ સિકકા શ્રી શર્વના અને ૧,૧૦૩ સિકકા કુમારગુપ્ત 1 લાના છે. ૧૦૩ આમાંથી અન્ય કોઈ ગુપ્ત રાજાના સિક્કા મળ્યા ન હોઈ શ્રી શર્વના સિકકાઓનું સ્થાન ક્ષત્ર અને કુમારગુપ્ત ૧ લાની વચ્ચે હોવાનું જણાય છે. ૦૪ શ્રી પર્વના સિકકાઓ અગાઉ મૈત્રક વંશના સેનાપતિ ભટાર્કના છે એમ સૂચવાયું હતું, પરંતુ હવે તે નિશ્ચિત થયું છે કે આ સિકકાઓ શર્વ ભટ્ટારકના છે, જે સેનાપતિ ભટાર્કથી ભિન્ન વ્યક્તિ હોવાનું જણાય છે. ૧૦૫ શ્રી શર્વના સિક્કાઓ એને “મહાક્ષત્રપ' તરીકે ઓળખાવે છે, આથી પરમેશ્વરલાલ ગુપ્ત માને છે તેમ આ શ્રી સર્વ ભટ્ટારક પશ્ચિમી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] મૌર્યકાલથી ગુપ્તકાલ (પ્ર. ક્ષત્રપોને હરાવનાર અને પછી ગુજરાતમાં ગુપ્તાની હકૂમત પૂર્વે રાજ્ય કરનાર રાજા હતો, ૧૦૬ જેણે અગાઉ ધેલા ૧૬-૧૭ વર્ષના ખાલી ગાળા દરમ્યાન સત્તા સંભાળી હોય અને પછી એની પાસેથી કુમારગુપ્ત ૧ લાએ સત્તા મેળવી હેય એ જ વધુ સંભવિત લાગે છે. પાદટીપે ૧. Rapson, Catalogue, para 82 ૨. મન-વંશ-કમવ-નક્ષત્રપ-હ.....પુત્રી (જુઓ ASPI, Vol. V, p. 78, plate 51). ૩. #મિ મા નામ પર સીપુ ની તામુજ (જુઓ Ganapati Shastri, Arthashastra. part 1, Ch. II, Verse 11, p. 179. પરની યાદોંધ). શામ શાસ્ત્રીએ પણ અર્થશાસ્ત્ર પરની અંગ્રેજી ટીકામાં આ જ અર્થ આપ્યો છે (જઓ 7th Edition, p. 76, fn. 12.) પતંજલિના મહામાર્ગ માં પણ સાવિને ઉલ્લેખ છે (અધ્યા. ક, સે. ૨). ૪. પરંતુ ગણપતિ શાસ્ત્રી કે અન્ય વિદ્વાનોએ ઈરાનમાં આવેલી આ નદીને ચોક્કસ સ્થળનિર્દેશ આપ્યો નથી. ५. अस्थीनि क्षेमगुप्तस्य गृहीत्वा जाह्नवीं गते। पुत्रे कर्दमराजाख्ये प्रबलैरन्वितो वलैः ॥ अध्या. ६, श्लो. २०० 4. H. C. Raychaudhuri, “The Kārddamaka Kings’, Indian Historical Quarterly, Vol. IX, p. 37 u. On the Relationship between the Andhras and the Western Kshatrapas ’, Indian Antiquary, Vol, XII, p. 273, fn. 12 c. Raychaudhuri, IHQ, Vol. IX, p. 31 <. Sakas in India, pp. 68 f. ૧૦. દુ. કે. શાસ્ત્રી, ગુજરાતનાં તીર્થસ્થાને', પૃ. ૭ર ૧૧. શ્રયતે પુરા સૌચ વર્તમચ પ્રનાન્તિઃ પુત્રો વાટ્ટરવર: શ્રીમાળનો નામ સુધર્મ: (સર્ગ ૮૭, લે. ૩) ઉતારે રાગા સ : માત્મા: (સર્ગ ૮૭, લે. ૧૪) ત્તિોષ્ઠિ સર્ષે અમેચ મહીવા (સર્ગ ૮૭, પ્લે. ૧૯) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૭ સુ] પશ્ચિમી ક્ષત્રપા ૮૭, શ્લેા. ૨૯) ન સન્તાપરત્વચા ાય: જામેય મહાવજ ( સ ૮૭, શ્લા. ૨૦) વ્ સ રાના પુરુષો મારું મૂલય જામિઃ ॥ (સ अयं राजा महाबाहुः कर्दमस्य इलः सुतः । ( ९०, ७) कार्दमिस्तु महातेजास्तदाश्रममुपागमत् ( ९०, ८) [૧૫૭ ૧૨. Political History of Ancient India, p. 437, fn. 1. આ માટે તેઓ દારચના લેખનું સંપાદન કરનાર હઝ ફેલ્ડના આધાર લે છે. (જુઓ IHQ, Vol. IX, p. 38.) ૧૩. In Samarkand province the chief river is Zarafshan, which, under the name of Mach, rises in the Zarav glacier in the Kok-su mountain group...... ...Beyond Lake Kara-kul it is lost in the sands, before reaching the Amudarya to which it was formerly tributory.' (Encyclopaedia Britannica, 11th Edition, Vol. XXIV, p. 112). ૧૪. Ibid, Vol. XXVII, p. 420 સામેનેા નકો 14. Excavation at Devni Mori, p. 121 66 ૧૬. વિગતે ચર્ચા માટે જુઓ રસેશ જમીનદાર, “કથિક : રાજાઓ અને સંવત ’ Vidya, Vol. XI, pp. 103 ff. ૧૭. ભારતીય ઇતિહાસની પરંપરાનું નિરીક્ષણ કરતાં જણાય છે કે રાજવંશનું નામ કેટલીક વાર વંશના સ્થાપક રાત કે શક્તિશાળી રાજાના નામ પરથી પાડવામાં આવતું, જેમકે ચદુવંશ, પૂરુવંશ, ઇક્ષ્વાકુવંશ, રઘુવંશ, ગુપ્તવંશ વગેરે; આથી અહીં પણ આ રાજાઓમાંના પહેલા રાજા ચાનના નામ પરથી આ રાજવશને પાટનવરા તરીકે ઓળખવા જોઈ એ. ૧૮. જુઓ પ્રકરણ ૭, પાદનોંધ ૩૦. . Catalogue of Sanskrit and Prakrit Manuscripts in C. P. and Berar, p. 16 ૨૦. Satyasrava, Sakas in India, pp. 19, 67. ચાષ્ઠનના સિામાંનું ખરાબ્દીમાં આપેલું નામ અનસ પાઠને સમર્થન આપે છે. ૨૦૨. Jyoti Prasad Jain, The Jaina Sources of the History of Ancient India, p. 79 ૨૧. Pargiter, Dynasties of the hali Age, p. 46, fn. 48 and Introduction, p. xxv ૨૨. કેટલાક વિદ્વાને આ નામના પહેલે અક્ષર સાહેાવાનું સૂચવી આપ્યું નામ ઘ્યામોતિન્દ્ર લખે છે, પરંતુ અંધૌના બ્રિલેખામાંના લખાણને ધ્યાનથી જોતાં પહેલે। અક્ષર Page #195 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ ક્ષા લેવાનું સ્પષ્ટ થાય છે, તેથી એ નામ ક્ષત્તિ છે એમ ફલિત થાય છે. ભૂડસે સૌ પ્રથમ આ વિશે દયાન દેયું હોવાનું જણાય છે. (જુઓ નીચંદ્ર વિદ્યાઅંજાર, મક, પુ. ૨, પૃ. ૮૫૨, નોંધ ૨) ૨૩ તાંબાના સિક્કાની માહિતી માટે જુઓ પરિશિષ્ટ. 28. Äge of Imperial Unity, p. 182; Nilkanta Sastri, Comprehensive History of India, p. 280; Rama Rao, Proceedings of Indian History Congress, 14th Session, p. 56 24. EI, Vol. XVI, pp. 23 ff. 24. R. S. Tripathi, History of Ancient India, p. 440; Nilkanta Sastri, op. cit., p. 278; R. C. Majumdar (Ed.), Age of Imperial Unity, p. 121 ૨૭. સુરાણ, કુકુર, અપરાંત, અવંતિ વગેરે પ્રદેશે. વધુ વિગતો માટે જુઓ આ લેખકને મહાનિબંધની હસ્તપ્રત “ક્ષત્રિયકાલીન ગુજરાત: ઇતિહાસ અને સંસ્કૃતિ”, પરિશિષ્ટ ૬ ઠુંઠું. ૨૮. અંધૌના ચાર યષિલેખો : ( EI, Vol. XVI, pp. 23 f.); રુદ્રદામાને જૂનાગઢને લલેખ (Ibid.. Vol. VIII, pp. 42 ft.) રુદ્રસિંહ ૧ લાને ગૂદાનો શિલાલેખ (Ibid., Vol. XVI, pp. 233 f.) જયદામાના પૌત્રને જનાગઢનો લેખ (Ibid., pp. 241 fr.) રુદ્રસેન ૧ લાનો ગઢાને લેખ (Ibid., p. 238) ૨૯. એના તાંબાના સિક્કાની વિગતો માટે જુઓ પરિશિષ્ટ. 30. Bhagvanlal Indraji, JRAS, 1890, p. 646 24a Bombay Gazetteer, Vol. I, part 1, p. 34, fn. 5; Rapson, op. cit., para 93; Bhandarkar, Early History of the Deccan, p. 29 39. Nanavati & Shastri, “An Unpublished Kshatrapa Inscription from Cutch,” 301, Vol. XI, No. 3, pp. 237 ff. and plate opposite page 237 ૩૨. આ રાજાના તાંબાના ચોરસ સિક્કાઓને ઉલ્લેખ કે. એન. દીક્ષિતે કર્યો છે (જુઓ IA, Vol. XLVIII, pp. 121 .). તાંબાના ત્રણ સિક્કાઓની ધ એમણે આપી છે, જેમાંના બે પરના લેખ અધૂરા હોવાથી એ સિક્કા રુદ્રદામાના હોવા વિશે શંકા રહે છે. ત્રીજામાં કામ વંચાય છે. સિક્કાઓના ફોટોગ્રાફ આપ્યા નથી, તેથી આ વિશે કશું ચોક્કસાઈપૂર્વક કહેવું શકય નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૭ મું]. પશ્ચિમી ક્ષત્ર [૧૫૯ ૩૩. આ મ્યુઝિયમના સિક્કાઓ જોતાં મૌખિક ચર્ચામાં એમણે આ પ્રમાણે જણાવ્યું હતું; ત્રણેક વખત આ સિક્કાને ફેટેગ્રાફ મેળવવા પ્રયત્ન કર્યો, પણ સફળતા મળી નહિ. આ સિક્કાને રજિસ્ટર નંબર ૪૮૯૨ છે. ૩૪. પાલિ ગ્રંથમાંના આ ઉલ્લેખ તરફ સંભવત: સૌ પ્રથમ ધ્યાન ખેંચ્યું બિલ ચરણ લૈએ. ઉલેખ માટે જુઓ પરિશિષ્ટ. ૩૫. રુદ્રદામાના પુત્ર રુદ્રસિંહ ૧ લાના લેખમાંનું જ્ઞાત વર્ષ ૧૦૩ છે. ત્યારે એ ક્ષત્રપ હતો એટલે એને મોટો ભાઈ દામજદશ્રી એ વખતે મહાક્ષત્રપ હોવો જોઈએ: જઓ ઉપર પૃ. ૧૩૬. ૩૬. આ સમાસના બે અર્થ થાય : યવન જાતિને રાજા અને યવન પ્રદેશ ઉપર રાજ્ય કરતો રાજા. ૩૭. દસ ને સ્થાને આ પાઠ વધારે બંધ બેસે છે. જેઓ અગાઉ પાદનોંધ નં. ૨૨. અહીં આ યુક્તાક્ષરને ઉચ્ચાર = જેવો થતો હોઈ રામ ને બદલે રામનઃ પ્રાયુ લાગે છે. ૩૮. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દામજદશ્રીના “ક્ષત્રપ તરીકે રાજ્યાધિકાર ભોગવતા રટસિંહના સિક્કાઓ સમયનિર્દેશવાળા છે, તો એ જ સમયના દામજદશ્રીના મહાક્ષત્રપ' તરીકેના સિક્કાઓમાં સમયનિર્દેશ કેમ જોવા મળતો નથી. સંભવ છે કે એના રૂઢિચુસ્ત સ્વભાવે એને એના પુરાગામીઓનું અનુકરણ કરવા પ્રેર્યો હોય. 36. Bhagvanlal, BG, Vol. I, part 1, pp. 41-42 80. Rapson, op. cit., para 97 X1. Bhagvanlal, op. cit., Vol. I, pt. 1, p. 42 ૪૨. સનના મત મુજબ સમયનિર્દેશવાળા સિક્કાની શરૂઆત છવદામાથી થયેલી ગણાય (op. cit, para 98). જીવદામાના એક સિક્કા પરનું વર્ષ ૧૦૦ છે એમ માની એમણે આ વિધાન કર્યાનું જણાય છે. હવે આ હકીકત અસ્વીકાર્ય પુરવાર થઈ છે. ovel M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, p. 70. ૪૩. વાંઢ (જિ. કચ્છ) ને શિલાલેખ અપ્રસિદ્ધ છે, (જુઓ “ક્ષત્રપાલીન ગુજરાત ની હસ્તપ્રત, પરિશિષ્ટ “આ.”) ગૂંદાને શિલાલેખ (EI, Vol. XVI, pp. 233 fr); મેવાસા(જિ. કચ્છ)ને શિલાલેખ (Watson Museum Report, 1923–24, p. 12); અને અંધૌને અપ્રસિદ્ધ શિલાલેખ (જુઓ “ક્ષત્રપાલીન ગુજરાતમાં પરિશિષ્ટ “આ.”). ૪૪. જયદામા, રુદ્રદામા, દામજદ, જીવદામા વગેરેમાં ઉત્તરપદ રામા અને વિદેશી ભાષાની અસર સૂચવે છે, જ્યારે રુદ્રસિંહના નામમાં પૂર્વપદ (રુદ્ર) અને ઉત્તરપદ (સિંહ) અને સંસ્કૃત ભાષાનાં છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦]. મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૪૫. Op. cit, para 99. કદાચ કઈ વિદેશી સનાની દખલગીરી હોય એવું સૂચન પણ કરે છે (સંદર). 85. AR, ASI, 1913-14, pp. 227 ff. 24d Vakataka-Gupta Age, pp. 47–49. અળતેકર એક સાથે રૅસન અને ભાંડારકર ઉભયના મતને અનુસરે છે (સદર). ઈશ્વરદત્તના સમય વિશે જુઓ રસેશ જમીનદાર, “રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્ત સમય', સ્વાધ્યાય”, વર્ષ ૧, પૃ. ૧૦૬ થી. તાજેતરમાં દોલતપર (કચ્છ)માં આભીર ઈશ્વરદેવને શક વર્ષ ૨૫૪ ને શિલાતંભલેખ મળે છે, પરંતુ એ ઈશ્વરદત્ત હોય એમ લાગતું નથી (Shobhana Gokhle, Daulatpur Inscription of Abhira Isvaradāsa Ś 254", J. 0. I., Vol. XVIII, pp. 237 ff.) ૪૭. Sakas in India, p. 65 આવી જ અટકળ તેઓ વર્ષ ૧૦૧ થી ૧૦૩ ની બાબતમાં કરે છે. રુદ્રસિંહના વર્ષ ૧૦૩ ના ગુંદાના “ક્ષત્રપ' તરીકેના લેખમાં એના સેનાપતિ આભીર રુદ્રભૂતિને ઉલ્લેખ છે. આ પરથી એમનું માનવું છે કે આભીર રુદ્રભૂતિ વધારે શક્તિશાળી સેનાપતિ હોય અને તેથી એણે સત્તા છીનવી લીધી હોય; આથી જીવદામાં રાજ્ય છોડી ભાગી ગયેલ હોય અને રુદ્રસિંહ ક્ષત્રપ તરીકે રહેવા કબૂલ થયો હોય (સદર). પરંતુ આમાં તથ્ય જણાતું નથી. 8. Rapson, op. cit., para 99 ૪૯. 9RAS, 1899, p. 379 અને Catalogue, para 101. અળતેકરે રૅસનના અગાઉના સૂચનને આધારે સત્યદામાને છવદામાને અનુજ માનેલો (VGA, pp. 47 f.). ૫૦. જુઓ અગાઉની પાદ ૩૯ થી ૪૨. ૫૧. રુદ્રસિંહને ત્રણ પુત્ર હતા : રુદ્રસેન ૧ લે, સંધદામા અને દામસેન, છતાં એને રાજ્યવાર એના પુત્રોને નહિ, પણ અગ્રજ દામજદશ્રીના પુત્રોને મળે છે. અગાઉ જોયું કે રુકસિંહના મહાક્ષત્રપાલ દરમ્યાન “ક્ષત્રપ ” તરીકે સત્યદામા હતા અને એ જ હોદ્દા દરમ્યાન એનું અવસાન થયું. એની જગ્યાએ સત્યદામાના અનુજ જીવદામાની ક્ષત્રપ” તરીકે નિયુક્તિ થાય એ દરમ્યાન સંભવ છે કે રુકસિંહ મૃત્યુ પામ્યું હોવા જોઈએ અને તેથી જીવદામાં સીધે જ “મહાક્ષત્રપ ને અધિકારી બન્યો હોય. પર. આ વર્ષ ૨૩૨ છે એમ “A Collection of Prakrit Sanskrit Inscriptions, published by the Bhavnagar Archaeological Department” di સંપાદકે વાંચેલું (જુઓ એજન, પૃ. ૨૩.), તદનુસાર ગિ. વ. આચાર્યું પણ “ગુજરાતના ઐતિહાસિક લેખો ” ભા. ૧. માં તેનું તે વર્ષ નંધ્યું છે (જુઓ સંદર, પૃ. ૧૮), પરંતુ આ વાચનમાં શેષ રહેલે જણાય છે. રેંસન અને ભૂંડર્સે આ વર્ષ ૧૨૨ છે એમ સૂચવ્યું છે (Catalogue, para 102 અને EI, Vol. X, No. 962 અનુક્રમે). આથી આ લેખમાં જણાવેલ રાજા મહાક્ષત્રપ સ્વામી દુકસેન તે ગઢાના લેખમાં જણાવેલ રાજા મહાક્ષત્રપ Page #198 -------------------------------------------------------------------------- ________________ [૧૪ સ્વામી કિદામાને પૌત્ર તથા રાજા મહાક્ષત્રપ સ્વામી રસિંહને પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી સકસેન અર્થાત સકસેન ૧ લો હોવાનું નિશ્ચિત થાય છે. ૫૩. મૂળવાસરને લેખ (ગુએલ, ભા. ૧, નં. ૧૧) અને ગઢાને લેખ (એજન, નં. ૮). 48. Chhabra Shastri, El, Vol. XXVIII, pp. 174 f. ૫૫. વધુ વિગતો માટે જ “કર્થિક : રાજાઓ અને સંવત”એ વિશે આ લેખકને av: Vidya, Vol. XI, No. 1, pp. 103 ff. ૫૬. આ લેખમાં જયદામા સિવાય રુદ્રસેનના ત્રણેય પૂર્વજોને આ વધારાનું બિરુદ આપેલું જણાય છે. જ્યદામા મહાક્ષત્રપદે પહોંચ્યા પૂર્વે જ અવસાન પામેલે, તેથી એના નામ આગળ આ બિરુદ નથી. આથી ફલિત થાય કે મકમુ બિરુદ માત્ર પુરોગામીઓ માટે અને પુરોગામીઓમાં માત્ર મહાક્ષત્રપ માટે જ પ્રયોજાયું છે. ૫૭. AR. ASI, 1913-14, p. 136 ૫૮. VGA, p. 51 તેમજ EI, Vol. XX, p. 37 પ. CHI, Vol. II, p. 287. એમ પણ સંભવે કે એને પતિ વૈશાલીને સ્થાનિક રાજા હોય અને ત્યાં જાણુ હોય તેથી એનું નામ અધ્યાહુત રાખેલું હોય અને ક્ષત્રપોના પિતૃકુલને સગૌરવ ઉલ્લેખ કર્યો હોય. દા.ત. સાતવાહન રાજા વાસિષ્ઠીપુત્ર પુળુભાવિની પત્ની પિતકલને સગૌરવ નિર્દેશ કરે છે (IA, Vol. XII, p. 278). fo. Bulletin of Prince of Wales Museum, No. 3-4, p. 57 ૬૧. VGA, p. 52; PIHC, 1940, p. 100 ૬૨. 4R.ASI, 1913-14, p. 32. પરંતુ રાજકોટ મ્યુઝિયમના સંગ્રહમાં સંઘદામાનો સૂચિત સિક્કો હાલ ઉપલબ્ધ નહિ હોવાની ખાતરી આ લેખકને છે, આથી તેમજ એના પુરોગામી-અનુગામીના સિક્કાઓથી પણ આ સ્વીકાર્ય નથી. ૬૩. PWM Bulletin, No. 3-4, p. 57 ૬૪. વર્ષ ૧૫૮ પછી એણે વધુ સમય રાજ્ય નહિ કર્યું હોય એમ જણાવી રેસન નેધે છે કે વર્ષ ૧૫૮ થી ૧૬૧ના ગાળામાં આભીર રાજા ઈશ્વરદત્ત ક્ષત્રપ પાસેથી રાજ્ય છીનવી લીધું હશે (Catalogue, para 105). પરંતુ આ સૂચન સ્વીકાર્ય બનતું નથી (જુઓ “સ્વાધ્યાય, વર્ષ પ, પૃ. ૧૦૬ થી). ૬૫. PWM Bulletin, op. cil. અહીં તેઓ વૈટસન મ્યુઝિયમમાંના વર્ષ ૧૪૯ના સિક્કાને આધાર પણ લે છે, પરંતુ આધાર દોષિત છે (જુઓ યાદોંધ ૬૨). " ૬૬. AR.ASI, 1913-14, p. 245, 3NSI, Vol. XVII, part 1, p. 95 ઈ-૨-૧૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [> - ૬૭. આ સિક્કો પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે. ત્યાંને નોંધાયેલો નંબર ૧૫૪૨૯ ૬૮. વર્ષ ૧૬૦ના એના બે ભાઈઓ યશદામા અને વિજયસેનના “ક્ષત્રપ' તરીકેના સિક્કાઓ મળ્યા છે. જુઓ પ્રિવેમ્યુ કેલોગ, નં. ૨૪૯૫ અને ૧૫૨૪૮ અનુક્રમે. ૬૯. આ સંદર્ભમાં અળતિકર નેંધે છે કે પિતા-પુત્રના બે વર્ષના ટૂંકા ગાળામાં થયેલા અકાળ અવસાનથી રાજકારણમાં કઈ કટેકટી ઊભી થઈ હોવી જોઈએ, પણ એ વિશે કોઈ નિશ્ચિત કારણ આપી શકાય નહિ. જે કે રાજ્યવાર તો એમના સ્વીકારેલા કમે જ પ્રાપ્ત થાય છે. વળી આ સમયે એવી કોઈ બાહ્ય સત્તા પણ ન હતી કે જેણે શકરાજ્યમાં કોઈ મુશ્કેલી સર્જી હોય (VGA, pp. 55-54); જોકે આ બધા બનાવો કુદરતી રીતે જ બન્યા હોય એ સાવ અસંભવિત નથી, તેથી કોઈ અટકળને સ્થાન નથી. ૭૦. એના પ્રત્યેક વર્ષના સારી સ્થિતિમાં સચવાયેલા સિક્કા મળે છે, તેથી રેસન નોંધે છે કે આ ક્ષત્રપકુળમાં આ રાજના સિક્કાઓની શ્રેણી એની મિતિ, પ્રકાર, કોતરણી વગેરેમાં ખૂબ જ સારી છે. આ પછી આ બાબતોમાં પડતી જણાય છે ( Catalogue, para 113). ૭૧. એના વર્ષ ૧૯૨ અને ૧૦૩ના સિક્કાઓ મળ્યા નથી. એના ઉપલબ્ધ સિક્કાઓનું સંખ્યા પ્રમાણ ઘણું મોટું છે. કેટલાક સમયનિર્દેશ વિનાના સિક્કાઓ પણ છે, તો કેટલાકની કોતરણી સારી નથી. ૭૨. વિજયસેનના રાજ્યના આરંભથી (અર્થાત શક વર્ષ ૧૬૧થી) રુકસેન ૨ જાના અંતભાગ (અર્થાત શક વર્ષ ૧૯૦) સુધી ક્ષત્રપ’ તરીકેનો એકેય સિક્કો આજ સુધી પ્રાપ્ત થયે નથી. આમ લગભગ ત્રીસ વર્ષના લાંબા ગાળા દરમ્યાન ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી. ૭૩. ગિ. વ. આચાર્ય જૂનાગઢની સ્ટેટ ટ્રેઝરીમાંથી વિશ્વ સિંહના એક સિકકા પર વર્ષ ૨૧૧ નું વાચન કર્યું છે (GRASB, Vol. 111, No. 2, PP. 97–98); પરંતુ એમનું આ વાચન સ્વીકાર્ય જણાતું નથી, કેમકે એના અનુજ ભર્તીદામાના “મહાક્ષત્રપ” તરીકે સિક્કા વર્ષ ૨૦૪ થી મળે છે. સિન પણ વિશ્વસિંહના શાસનકાળને લગભગ વર્ષ ૨૧૧ સુધી લંબાવે છે (op. cit., para 116 ), એમનું આ વિધાન પણ ઉપર નિર્દિષ્ટ કારણને લીધે અસ્વીકાર્ય બને છે. ૭૪, જે. એન. બેનજી (CHI, Vol. II, p. 291) અને અળકર (VGA, pp. 56–47) આ સંદર્ભમાં સાસાની આક્રમણને ઉલ્લેખ કરે છે. સાસાની રાજા વરહન ૨ જે (ઈ. સ. ૨૭૬થી ર૦૩) ઈ. સ. ૨૮૪માં સિંધ અને શકસ્તાન જીતી લે છે અને આ જિતાયેલા પ્રદેશ ઉપર એ એના ભાઈ વરહન ૩ જાને “શકાન શાહ”ના બિરુદ સાથે ગવર્નર તરીકે નીમે છે કે અળતેકરના મતે સાસાના સમ્રાટનું ભારત પરનું આ આક્રમણ અને સિંધની છત પશ્ચિમી ક્ષત્રપોના ભાવિને સીધી રીતે અસર કરતાં નથી, કેમકે એમના આક્રમણ પૂર્વે સંભવત: ક્ષત્રપોએ કદાચ સિંધ ઉપરનો કાબૂ ગુમાવ્યે હો, જોઈએ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૭મું] પશ્ચિમી ક્ષત્ર [૧૬૩ પરંતુ આ મંતવ્યો સાથે સહમત થવા પૂરતા પુરાવાના અભાવે, એને શ્રદ્ધેય ગણવા મુશ્કેલ છે. વળી સિંધ પ્રદેશ ઉપર પશ્ચિમી ક્ષેત્રની સત્તા કયારેય હતી નહિ. ૭૫. પ્રાયઃ આભીર રાજા ઈશ્વરદત્તનો “મહાક્ષત્રપ” તરીકે અમલ આ ગાળાના અંતભાગ દરમ્યાન થયે હોવા સંભવે છે (જઓ સ્વાધ્યાય”, પુ. ૫, અંક ૧, પૃ. ૧૦૬-૧૧૦). ૭૬. Catalogue, para, 119. જો એ ભતંદામાન ભાઈ હોય તો ક્ષત્રપકુળના રાજગાદીના સંભવિત કમ મુજબ સ્વામી જીવદામાને ક્ષત્રપપદ મળવું જોઈએ, પણ સિક્કાએના આધારે કહી શકીએ કે ક્ષત્રપદ તો ભીંદામાના પુત્ર વિશ્વસેન અને એ પછી સ્વામી છવદામાના પુત્ર રુદ્રસિંહ ૨ જાને મળ્યું હતું, એટલે સનનું સૂચન સ્વીકાર્ય બનતું નથી. ૭૭. 9RAS, 1890, p. 660 9૮. એક શાસકની પ્રથાને કારણે આમ હોવા સંભવ છે (જુઓ અગાઉ પૃ. ૭૯ અને ૮૪ ). ૭૯. અહીં એક એવું સૂચન રાયચૌધરી કરે છે કે આ વખતે (શક વર્ષ ૨૫૪ અને ર૭૦) સાસાની રાજાઓએ આક્રમણ કર્યું હોવું સંભવે (PHAI, p. 428). અળકર સાસાની આક્રમણનું આ સૂચન સ્વીકારતા નથી. તેઓ વધુમાં કહે છે કે આ ગાળા દરમ્યાન (ઈ. સ. ૩૩ર થી ૩૪૮) તો સાસાની રાજા શાપુર ૨ જાને ઈ. સ. ૩૩૭–૩૮ માં મિ સાથેના યુદ્ધમાં સંડોવાવું પડયું હતું. વળી ગુજરાત કે સૌરાષ્ટ્રમાંથી સાસાની રાજાએના સિક્કા મળ્યા નથી. સિંહ કે યશોદામાના સિક્કા પર સાસાની અસર જણાતી નથી (VGA, p. 58). અળતેકરના મતે આ આક્રમણ વાકાટક રાજાઓનું હોવું જોઈએ. વાકાટક વંશમાં પ્રવરસેન ૧ લો એક જ એવો રાજવી હતો, જેણે “સમ્રાટ” બિરુદ ધારણ કર્યું હતું અને વિજયેની યાદમાં ચાર અશ્વમેધ યજ્ઞ પણ કર્યા હતા. વળી એના પિતા વિંધ્યશક્તિએ માળવામાંથી ક્ષત્રપોને હાંકી કાઢવ્યા હતા એટલે એણે પણ પશ્ચિમમાં પોતાની સત્તા વિસ્તારવા પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજા ભર્તીદામાને હરાવવામાં ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ૨ જાને મદદ કરી હેવી સંભવે, નહિ તો સિંહ અને યશોદામાં માત્ર ક્ષત્રપપદ ધારણ કરી સંતોષ માને એ માની શકાતું નથી (એજન પૃ. ૫૮-૫૯). અળતેકરના આ સૂચનના સંદર્ભમાં જણાવવાનું કે આ સમય દરમ્યાન એક જ શાસકની પ્રથા પ્રચલિત હોઈ ક્ષત્રિય કે મહાક્ષત્રપ પદને પ્રશ્ન ઉપસ્થિત થતું નથી અને તેથી એમનું સૂચન સ્વીકાર્ય બનતું નથી. ૮૦. ચાષ્ટન કુળના શરૂઆતના ચારેક રાજાઓનાં નામોની આગળ અને ત્યારપછીના કુળના એક રાજાના નામની પૂર્વે સ્વમિન ' બિરુદ જોવા મળે છે. ૮૧. જુઓ અગાઉ પૃ. ૧૪૭-૪૮. ૮૨. અળકર એવું સૂચવે છે કે ઈ. સ. ૩૩૫ માં વાકાટક નરેશ પ્રવરસેન ૧ લાની સત્તા નબળી પડતાં રુદ્રદામા ર જે એના પુત્રને હરાવી “મહાક્ષત્રપ બન્યા હોવો જોઈએ (VGA, p. 61); પરંતુ વાકાટાની ગુજરાત ઉપર સત્તા હોવાના અપેક્ષિત પુરાવાઓ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી આ મંતવ્ય સ્વીકારાય નહિ. Page #201 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાથી ગુસ્તકાલ [ . ૮૩. આ પછી “ક્ષત્રપ’ તરીકેના સિક્કાઓ મળતા જ નથી, પરંતુ કલક્તાના ઇડિયન મ્યુઝિયમમાંના એક ક્ષત્રપ-સિક્કા ઉપર બી. એન. મુખરજીએ વર્ષ ૨૭૦ વાંચ્યું છે (3NSI, Vol. XXVI, pp. 233 T.; plate 4, No. 3); છતાં એમણે આપેલો સિક્કાનો ફેટેગ્રાફ સ્પષ્ટ ન હોઈ આ વિશે કશે નિશ્ચિત અભિપ્રાય આપવાનું શકચ નથી. ૮૪. સંભવ છે કે આ પાંચ વર્ષના ગાળા દરમ્યાન કોઈ રાજકીય કટોકટી થઈ હોય. જાયસ્વાલના સૂચન મુજબ ગુપ્ત રાજવી સમુદ્રગુપ્ત ક્ષત્રપ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હોય, પણ એની અલ્હાબાદ પ્રશસ્તિમાં ચડાઈઓનું વર્ણન છે, તેમાં ક્ષત્રપ ઉપરની ચડાઈને ઉલ્લેખ નથી (VGA, pp. 61 f.). વળી અહીં એ પણ નોંધવું જોઈએ કે આ લેખ મરણોત્તર છે. બીજ એક સૂચન છે કે સમકાલીન સાસાની રાજા શાપુર ૨ જાએ ઈ. સ. ૩૫૬-૫૭ (શક વર્ષ ૨૭૮-૭૯) માં પૂર્વમાં ચડાઈ કરી હોય. પંજાબમાં કિદાર રાજાને ઈ. સ, ૩૫૭ માં હરાવી એ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ લઈ આવ્યો હોય અને એણે રુદ્રસેન ૩ જાના અમલને કામચલાઉ અંત આર્યો હોય, પરંતુ સૌરાષ્ટ્રમાંથી સાસાની સિક્કા મળ્યા ન હોઈ આ સંભવ સ્વીકાર્ય બનતો નથી (op. cit., p. 62). ત્રીજું એક સૂચન છે કે અલ્હાબાદ-પ્રશસ્તિમાં નિર્દિષ્ટ આર્યાવર્તને રાજા રુકદેવ એ કાં તો રુદ્રદામા ૨ જે કે સકસેન ૩ જે હોય (Sircar, PIHC, Vol. VII, p. 78); પરંતુ આ બધા સંભ અપેક્ષિત પુરાવા ન મળે ત્યાંસુધી ઉપકારક નથી. ૮૫. જુઓ Rapson, op. cit, para 127. ૮૬. Ibid, para 128 ૮૭. ગિ. વ. આચાર્યો સોનેપુર-નિધિમાંના બે સિક્કા રુદ્રસેન ૩ જાના વર્ષ ૩૧૦ અને ૩૧૨ ના નાંધ્યા છે (Nimismatic Supplement, No. XLII, p. 96); પરંતુ આ રાજા રુદ્રસેન ! જે હોય એમ મનાતું નથી. પરમેશ્વરીલાલ ગુપ્ત આચાર્યનું આ વાચન સંદિગ્ધ હવાનું પ્રતિપાદિત કર્યું છે (Bharatiya Vidya, Vol. XVIII, p. 84, p. 7). c. Rapson, op. cit., para 129 ૮૯. મુંબઈના સદાશંકર શુકલના અંગત સંગ્રહમાં આ સિક્કો છે (રસેશ જમીનદાર, પશ્ચિમી ક્ષત્રપોની સલવારી', સ્વાધ્યાય, પુ. ૧, પૃ. ૪૯૮). 60. Rasesh Jamindar, A note on an unnoticed Western Kshatrapa Coin, JNSI, Vol. XXX, pp. 198 ff. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૭મું ) પશ્ચિમી ક્ષત્ર [૧૬૫ એક ચંદ્રગુપ્તના એક માંડલિક રાજાને ગુપ્ત સંવત ૮૨(ઈ. સ. ૪૦૧)ને દેવધર્મને લગતો છે અને બીજે ચંદ્રગુપ્ત સાથે વિજય માટે આવેલા એના સાંધિવિગ્રહક મંત્રી વીરસેનનો સમયનિર્દેશ વિનાને છે. સાંચીનો લેખ આમ્રકાર્દવ નામના લશ્કરી અધિકારીને ગુપ્ત સંવત ૯૩ (ઈ. સ. ૪૧૨) નો છે. ૯૩. Rapson, op. cid., para 91. ચંદ્રગુપ્તના ચાંદીના સિક્કા પરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૯૦ (ઈ. સ. ૪૦૯) છે, એટલે એ રીતે એણે ગુજરાત ઉપર સત્તા સ્થાપી હોવાનું સ્પષ્ટ થતું નથી. ४४. अरिपुरे च परकलत्रकामुकं कामिनीवेशगुप्तश्चन्द्रगुप्तः शकपतिमशातयत् । Cowell and Thomas, દૃર્ષચરિત p. 194. આ એક અનુકલીન સાધન હોઈ એની સપ્રમાણતા માટે અધિક પુરાવાની અપેક્ષા રહે. વળી ઉપલા વાકયમાં રિપુરને સ્થાને રિપુર એવાય પાઠ મળતો હેઈ, એમાં જણાવેલ શકપતિ એ બીજો કોઈ રાજા રહેવાનું મનાય છે, જે હિમાચળ પ્રદેશના અલિપુરમાં સત્તા ધરાવતો હતો. 64. R. S. Tripathi, HAI, p. 251; Allen, Cambridge Short History of India, p. 23; Smith, op. cit., p. 307 ૯૬. કદાચ પાંચમી સદીના પહેલા દશકામાં સંભવે એવું આર. એસ. ત્રિપાઠી નેધે છે (op, cit. p. 261). ૯૭. અનુક્રમે AR. ASI, 1813–14; p. 245; Catalogue of the Museum of Archaeology at Sanchi, pp. 61 ff. Blat Indian Archaeology - a review, 1954–55, p. 63 - ૯૮. આ ત્રણેય નિધિઓમાં રુદ્રસેન ૩ જાના સિક્કાઓ પરનું છેલ્લું વર્ષ ૨૭૩ ( સરવાણિયા), ૨૭ર (સાંચી) અને ૨૭૦ (દરમી) છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬] મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. તા. ક. તાજેતરમાં કચ્છ જિલ્લાના દેલતપુર ગામેથી પથ્થરની એક ચણિલેખ મળી આવ્યો છે અને એ હાલ કચ્છ મ્યુઝિયમ ભૂજમાં સંગૃહીત છે. આ અભિલેખ વિશે બેલે (એક લેખ ડો. ભગવાનસિંધ સૂર્યવંશીને છે અને એ “બુલેટિન ઓફ ધી મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી”, વડોદરા, પુ. ૨૦, પૃ. ૬૮, ૧૯૬૮માં છપાયો છે; બીજો લેખ શ્રીમતી શોભના ગોખલેને છે અને એ “જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયુટ, પુ. ૧૮, અંક ૩, પૃ. ૨૩૭, ૧૯૬૯, વડોદરામાં છપાયો છે.) તાજેતરમાં પ્રસિદ્ધ થયા છે. બંને વિદ્વાન લેખકો લેખનું સંપાદન કરતાં ભિન્ન ભિન્ન પાઠ સૂચવે છે. ડે. સૂર્યવંશી શક વર્ષ ૧૫૮ હોવાની અને એ સમયે ક્ષત્રપ રાજા પૃથિવીણ હોવાની અટકળ કરે છે, જ્યારે શ્રીમતી શેભના ગોખલે શક વર્ષ ૨૫૪ હોવાની અને રાજા પ્રિયસેન હોવાની અટકળ કરે છે. ' આ લેખમાં સંવત્સરે શબ્દ સ્પષ્ટ છે, પરંતુ એની પછીનાં ચિહ્ન સ્પષ્ટ વંચાતાં નથી. બંને વિદ્વાનોનું એ અંગેનું વાચન સંદિગ્ધ છે. વળી એકમ, દશક અને શતકના સૂચન કરતા આંકડાઓ માટે જોઈતી જગ્યા લેખમાં જણાતી નથી. શતક અને દશકના આંકડા અસ્પષ્ટ છે, જ્યારે એકમને આંકડો જણાતો નથી; આથી આ લેખ શક વર્ષ ૧૫૮ કે ૨૫૪ માં કોતરાયો હોવાનો અભિપ્રાય આપવો મુશ્કેલ છે. પૃથિવીષેણનું રાજ્ય વર્ષ ૧૪૪ માં હતું; ૧૫૮ માં તો દામસેનનું રાજ્ય હતું; આથી એ વર્ષને પૃથિવીષેણ સાથે સાંકળવું અસ્થાને છે. વળી “પ્રિયસેન'' નામને કેઈ રાજા ઈતિહાસમાં જાણવા મળ્યો નથી. લેખની હાલત સારી ન હોવાથી કોઈ સ્પષ્ટ મંતવ્ય આપવું મુશ્કેલ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા પશ્ચિમી ક્ષત્રપોના ચાંદીના ગાળ સંખ્યાબંધ સિકકાઓ એમને રાજકીય ઇતિહાસ જાણવા માટેનું એકમાત્ર મુખ્ય-મહત્ત્વનું સાધન છે, એટલે સ્વાભાવિક જ અહીં એની સઘળી બાજુઓ તપાસવી અને ચર્ચવી આવશ્યક છે. ઉપરાંત આ રાજાઓમાંથી કેટલાકના થોડા પ્રમાણમાં તાંબા, પિટન અને સીસાના સિકકા પણ પ્રાપ્ત થયા છે. આમ તે ભારતીય જનસમૂહ વેદકાળથી સિકકાઓના પરિચયમાં આવેલ હતો. ભારતીય-ગ્રીક રાજાઓના વજન, આકાર, પદ્ધતિ વગેરેની દષ્ટિએ ઊંચી ગુણવત્તાવાળા સિકકાઓ ક્ષત્રપ પૂર્વે પ્રચલિત હતા, જે મટે અંશે વિદેશી પદ્ધતિના હતા, જ્યારે ક્ષત્રપોના સિક્કાઓમાં દેશી અને વિદેશી ઉભય પદ્ધતિઓનું મિશ્રણ જોવા મળે છે, તેથી અને બીજી અનેક રીતે ભારતીય સિકકાઓના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તાંબાના સિક્કા ભૂમક અને જયદામાના માત્ર તાંબાના જ સિક્કા પ્રાપ્ય છે. ભૂમકના સિક્કા ગળ છે, જયદામાના ચેરસ. ઉપરાંત અન્ય કેટલાક રાજાઓના ચાંદીના સિક્કાઓની સાથે સાથે તાંબાના પણ ડાક સિક્કા મળ્યા છે. નહપાનના ગોળ, ચાષ્ટનના ચેરસ અને રુદ્રસેન ૩ જાના ચેરસ કેટલાક ચોરસ સિક્કાઓ નામ અને સમયનિર્દેશ વિનાના મળ્યા છે, તેથી તેઓને ઓળખાવવા મુશ્કેલ છે, પરંતુ સિક્કા તૈયાર કરવાની પદ્ધતિ વગેરે પરથી એ સિક્કાઓ ક્ષત્રપના હોવાનું અનુમાનાયું છે. ચાંદીના સિક્કા આ સિક્કાઓ સેંકડે અને હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થયા છે. ભૂમક અને જયદામા સિવાય પ્રત્યેક રાજાના ચાંદીના સિકકા મળી આવ્યા છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પેટન અને સીસાના સિક્કા રુદ્રસિંહ ૧ લે, જીવદામા, રુદ્રસેન ૧ લે, દામસેન અને વીરદામાના પિટન અને સીસાના સિક્કા મળ્યા છે. આમાં રુદ્રસિંહ ૧ લા અને જીવદામાના પટનના સિક્કાઓ ઉપર સમયનિર્દેશ તેમજ લખાણ બને છે, જયારે રુદ્રસેન ૧ લા અને દામસેનના સિક્કા સમયનિર્દેશવાળા છે, પણ લેખવાળા નથી, પરંતુ સમયનિર્દેશ ઉપરથી એ સિકકા આ રાજાઓના શાસનકાળમાં આવતા હોઈ એમના હોવાનું અનુમાન કરી શકાય. વીરદામાના સિક્કા પણ સમયનિર્દેશ અને લેખ-યુક્ત છે. આ ઉપરાંત લેખ અને મિતિ વિનાના કેટલાક સિકકા મળ્યા છે, જે આ રાજાઓના હોવાનું કલ્પાયું છે. યશોદામા ૨ , રુદ્રસેન ૩જો અને રુદ્રસિંહ ૩ જાના સમયનિર્દેશવાળા અને લખાણ વિનાના સીસાના સિક્કાઓ મળે છે, પરંતુ સમયનિર્દોરા ઉપરથી આ સિકકાઓ એમના હોવાનું સૂચવાયું છે." અગ્રભાગ તાંબાના સિક્કા ભૂમકના સિકકા(પટ્ટ ૧૫, આકૃતિ ૭ર)ના અગ્રભાગ ઉપર ડાબી બાજુ ઉપલી તરફ ફળવાળા તીરનું અને જમણી બાજુએ વજનું ચિહ્ન છે; વચ્ચેના ભાગમાં ચક્ર છે અને કિનારની સમાંતરે ખરેષ્ઠી લિપિ અને પ્રાકૃત ભાષામાં બિરુદ સાથે કેવળ રાજાનું નામ કોતરેલું છે. નહપાનના તાંબાના સિકકાના અગ્રભાગ ઉપર ડાબી બાજુએ વજ અને જમણી બાજુએ નીચલી તરફ ફળવાળું તીર અને સંભવતઃ બ્રાહ્મી( કે ખરેકી)માં રાજાનું નામ છે. ચાષ્ટનના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ ઊભેલો અશ્વ છે અને ઉપરના ભાગમાં ગ્રીક લિપિ અને ભાષામાં લેખ છે. જ્યદામાના સિકકા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ (કે નંદી) અને પરશુયુકત ત્રિશળ છે તેમજ ગ્રીક લેખ અને ટપકાંની હાર છે; એના બીજા પ્રકારના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ હાથી છે. રુદ્રસેન ૩ જાના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ છે. આમ તાંબાના સિક્કાના અગ્રભાગ ઉપર તીર, વજ, ચક્ર, પરશુયુક્ત ત્રિશુળ, વૃષભ, અશ્વ અને હાથીનાં પ્રતીક છે. પ્રથમ ત્રણ ચિહ્નોથી ખાસ કંઈ સૂચિત થતું નથી. ત્રિશૂળ અને વૃષભ શિવધર્મનું સૂચન કરે છે. ત્રિશળ સાથેના પરશુથી ભાગવત સંપ્રદાયનું પણ સૂચન મળે છે. અશ્વ અને ગજનાં પ્રતીકો, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૭ સુ] પશ્ચિમો ક્ષત્રપે [ ૧૯ સંભવ છે કે, રાજાની વાહન-સંપત્તિ કે દંડશક્તિ કે ઐશ્વય સૂચવતાં હોય. ગુજ એ ઇંદ્ર, લક્ષ્મી અને ખેરનુ વાહન પણ હાઈ શકે. ચાંદીના સિક્કા પ્રત્યેક રાજાના ચાંદીના સિક્કા મળતા હોઈ અહી વ્યક્તિગત ચર્ચાને સ્થાને એનાં સામાન્ય લક્ષણાની ચર્ચા કરી છે. સૌથી મહત્ત્વનું અને આકર્ષક ચિહ્ન છે રાજાની દક્ષિણાભિમુખ મુખાકૃતિ. સિક્કાના ઘણા ભાગ આ આકૃતિ રાકે છે. આ આકૃતિ સૌ પ્રથમ હપાનના સિક્કા ( પ૬ ૧૫, આકૃતિ ૭૩ ) ઉપર જોવા મળે છે, જે પ્રથા પછી છેક સુધી ચાલુ રહે છે (પટ્ટ ૧૫, આકૃતિ ૭૪ ). ७ ભારતના દેશી રાજાના સિક્કા ઉપર સિક્કા પડાવનાર રાજાની મુખાકૃતિ આપવાની પદ્ધતિ અપવાદ સિવાય ક્ષેત્રપકાલ પૂર્વે જોવા મળતી નથી. રૅપ્સન આ પ્રથાને સ્પષ્ટતઃ ગ્રીક અસરયુક્ત ગણાવે છે. સિક્કા ઉપર જીવિત રાજાનું સુખ આપવાની પ્રથા અપનાવનાર સૌ પ્રથમ ગ્રીક રાજા સિક ંદર હતા.૧૦ એણે જ્યારે ભારતના વાયવ્ય પ્રાંત ઉપર આક્રમણ કર્યું ત્યારે ભારતીય રાન્ન સભૂતિએ એને શિરસ્ત્રાણધારી મુખાકૃતિવાળા ચાંદીના સિક્કા ભેટ આપેલા.૧૧ ભારતમાં આવનાર સૌ પ્રથમ ગ્રીક રાજા સિક ંદર હતા તેા પછી એના આગમન સમયે સંભૂતિએ એને આપેલા સિક્કા ઉપર ગ્રીક સિક્કાની અસર કચાંથી સંભવે ? શ્રીકા પૂર્વે આ પ્રાંત ઉપર ઈરાની હકૂમત હતી અને ઈરાની સિગ્લાસ સિક્કા અહીં ભારતીય ઢબે તૈયાર થતા હતા, જેના અગ્રભાગ ઉપર રાજાની મુખાકૃતિ હતી.૧૨ આથી એવું અનુમાન કરી શકાય કે સંભૂતિના સિક્કા ઉપર ઈરાની સિગ્લાસ સિક્કાની અસર હોય. ક્ષત્રપે। શકેાના વંશો હતા અને ઈરાનથી આવેલા હોવાનુ મનાય છે તેથી એમના સિક્કા ઉપર આ પ્રથમ સ ંભવતઃ ઈરાનની અસર દર્શાવતા હોવાનું સૂચવાય.૧૩ ભારતીય-ગ્રીક રાજાઓના કેટલાક સિક્કાઓના અગ્રભાગ ઉપર રાજાની મુખાકૃતિ અને મેનેગ્રામ જોવા મળે છે. અપવાદ સિવાય એમના બધા જ સિક્કા ગાળ અને અદ્રમ્સ જેવા હતા તેમજ ઈરાની કે ભારતીય ઢબે તૈયાર થતા હતા. શક-પલવ રાજાઓના સિક્કા ઉપર ધોડેસવાર રાજાની આકૃતિ હાય છે. કુષાણુ વંશના પહેલા એ રાજાએના સિક્કાઓ ઉપર મુખાકૃતિ જોવા મળે છે,૧૫ જ્યારે કણિષ્ક અને એના અનુગામી રાજાએાના સિક્કા ઉપર રાજાની મુખાકૃતિને સ્થાને કાં તેા રાજાની પૂરા કદની ઊભી આકૃતિ કાં તે પલાંઠીયુક્ત આકૃતિ હોય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. આમ ક્ષત્રપ પૂર્વેના આ ત્રણેય રાજવંશોના સિક્કાઓ તપાસતાં ક્ષત્રપ સિકાઓ ઉપર કોની કેટલી અસર હતી એ સ્પષ્ટતાથી કહેવું કઠિન છે. રાજાની મુખાકૃતિને ફરતે સિક્કાની કિનારને સમાંતર શોભા આપતાં ટપકાંની હાર છે. હાર અને મુખાકૃતિની વચ્ચે વૃત્તાકારે ગ્રીક-રોમન લિપિમાં લખાણ છે. આ લખાણના આરંભ અને અંતની વચ્ચે બ્રાહ્મી આંકડામાં વર્ષચક સંખ્યા હોય છે, આરંભના થોડા રાજાઓના સિક્કા સિવાય. સ્વામી સિંહસેન અને સ્વામી રકસિંહ ૩ જાના સિક્કા ઉપર મિતિની પૂર્વે વર્ષે એવું બ્રાહ્મીમાં લખેલું સ્પષ્ટતઃ જોવા મળે છે. ૧૬ પટન અને સીસાના સિક્કા પટનના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ ઊભેલે વૃષભ અને વૃષભની ઉપર વર્ષ તેમજ ગ્રીક-રોમન લેખ હોય છે. આ પ્રકારના સિક્કાઓ જીવદામા, રુદ્રસિંહ ૧ લે અને વીરદામાને છે. રુદ્રસેન ૧ લો અને દામસેનના સિકકાઓ ઉપર દક્ષિણાભિમુખ ઊભેલા હાથી છે અને ડાબે જમણે સૂર્ય-ચંદ્રનાં ચિહ્નો અંકિત થયેલાં છે. સિક્કાની કિનારને સમાંતર ટપકાંની હાર છે. સીસાના ચેરસ સિક્કા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ અને કિનારને સમાંતર ટપકાંની હાર છે. પૃષ્ઠભાગ તાંબાના સિક્કા ભૂમના કેટલાક સિકકા (પટ્ટ ૧૫, આકૃતિ ૭૧ ) ઉપર ડાબે દક્ષિણાભિમુખ સિંહની આકૃતિ છે અને જમણે ચક્રની આકૃતિવાળા સ્તંભશીર્ષનું ચિહ્ન અંકિત કરેલું છે. સંભવતઃ બ્રાહ્મી લેખ છે. એના કેટલાક સિકકા ઉપર આ જ ચિહ્નો ડાબે જમણેને બદલે જમણે ડાબે જોવા મળે છે. નહપાનના સિક્કા ઉપર વેદિકા અને વેદિકાની મધ્યમાં મોટા પાનવાળું વૃક્ષ છે. ચાષ્ટનના સિક્કાઓ પર પ્રથમ વાર જ ત્રિકૂટ પર્વતની આકૃતિ જોવા મળે છે. પર્વતની ઉપલી ટોચની ઉપર અને ડાબે ચંદ્રનું એકેક અને જમણે સૂર્યનું ચિહ્ન અંકિત કરેલું છે. બ્રાહ્મીમાં લેખ છે. જયદામાના કેટલાક ચોરસ સિક્કા ઉપર છ શિખરવાળા પર્વતનું ચિહ્ન છે. ૧૭ ઉપલા શિખરની ટોચે અને ડાબે એકેક ચંદ્રનું અને જમણે સૂર્યનું પ્રતીક છે. સિક્કાની કિનારને સમાંતર ટપકાંની હાર છે. અહીં પહેલી જ વાર શુદ્ધ બ્રાહ્મીમાં. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્ર [૧૭૧. સ્પષ્ટ લેખ જોવા મળે છે : રાજ્ઞો ત્રાસ સ્વામિનાર. એના કેટલાક સિક્કા ઉપર ઉજજન-પ્રતીક કેલું જણાય છે. એના સમયનિર્દેશ અને લેખ વિનાના સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્નો ઉપરાંત સૌ પ્રથમ વાર જ નદીનું ૧૮ સૂચન કરતી વાંકીચૂકી રેખા પર્વતની નીચે અંક્તિ થયેલી છે. રુદ્રસેન ૩ જાના સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત, એની નીચે નદી, સૂર્ય અને કિનારને સમાંતર ટપકાંની હાર છે. ચાંદીના સિક્કા મધ્યમાં ત્રિકૂટ પર્વતનું આકર્ષક પ્રતીક અંકિત છે. એના ઉપલા શિખરની: ટોચે એક ચંદ્રનું અને પર્વતની સમાંતર ડાબી બાજુએ બીજા ચંદ્રનું તેમજ જમણી બાજુએ સૂર્યનું ચિહ્ન છે. એની નીચે સર્પાકાર રેખા છે, જે નદી હવાને સંભવ વિશેષ છે. આ બધાં ચિહ્નોની વૃત્તાકારે સિક્કા પડાવનાર રાજાનું બિરુદ સાથેનું નામ તેમજ એના પિતાનું બિરુદ નામ બ્રાહ્મીમાં કરેલું છે (પટ્ટ ૩, આ. ૫). લખાણની ફરતે કિનારની સમાંતર ટપકાંની હાર છે (પટ્ટ ૧૫, આ. ૭૪). ચાંદીના સિકકાના પૃષ્ઠભાગ ઉપરનાં ચિહ્નો ચાખનથી શરૂ થાય છે, જે તે પછીના બધા જ રાજાઓના સિક્કા ઉપર એકસરખી રીતે જોવા મળે છે. ચાષ્ટનના પુરોગામીઓમાંથી માત્ર નહપાનના જ ચાંદીના સિક્કા મળ્યા છે. એના આ. સિકકાઓ પર (ભૂમકના તાંબાના સિક્કાના અગ્રભાગ પરથી સૂચિત) ડાબે નીચલી, તરફ ફળવાળું તીર અને જમણે વજનું ચિહ્ન અંકિત છે; મધ્યમાં ચક્ર પણ છે; ખરકી (પટ્ટ ૩, આકૃતિ ૪) અને બ્રાહ્મી લિપિમાં લખાણ છે (પદ ૧૫, આ. ૭૩). પર્વતના પ્રતીકને રેસને ચૈત્ય તરીકે ઓળખાવેલું છે. આંધ્ર રાજાઓના સિક્કા ઉપર સામાન્ય રીતે આ પ્રતીક જાયેલું હોઈ ક્ષત્રપાએ પણ એમનું અનુકરણ કર્યું હોવાને એમને મત૧૯ ઠીક ઠીક સમય સુધી પ્રચલિત રહ્યો પછી પહેલી જ વાર એલેકઝાંડર કનિંગહમે સૂચવ્યું કે આ ચિહ્ન મેરુ પર્વતનું છે. ° એ બાદ ભગવાનલાલ ઈદ્રજીએ ૨૧ અને એમને અનુસરી દે. રા. ભાંડારકરે પણ આ સૂચન સ્વીકાર્યું, પણ મેરુ પર્વતના પ્રતીક તરીકે નહિ, માત્ર સામાન્ય અર્થમાં પર્વતના પ્રતીક તરીકે. હવે તો એ પર્વતપ્રતીક તરીકે નિશ્ચિત થયું છે. | ભારતના પ્રાચીન કાપણ સિકકાઓ પર આ પ્રકારનું ચિહ્ન અંકિત છે જ અને ત્યાં આ ચિહ્ન ઉપર કૂતરો અને મોર ઊભેલા દેખાય છે. જે એ ચૈત્ય હોય તો પછી કૂતરે કે મેર એના પર ક્યાંથી સંભવે ? ૨૨ કૂતરા અને મોરને બૌદ્ધ ધર્મ સાથે કેઈ સંબંધ હોવાનું જાણમાં નથી. વિદેશના પ્રાચીન સમયના સિકકાઓ ૨૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. કે ભારતમાંના ગ્રીક, શક, પહલવ અને કુષાણુ રાજાઓના સિક્કાઓ ઉપર પણ આ ચિહ્ન જોવા મળતું નથી. આથી એવું અનુમાન થઈ શકે કે આ ચિહ્નમાં કોઈ વિદેશી અસર જણાતી નથી. ચંદ્રની આકૃતિ બીજના ચંદ્ર જેવી સંભવે છે. પર્વતના ઉપલા શિખરની જમણી બાજુએ અંકિત થયેલું ચિહ્ન રેસનના મતે તારાઓનું ઝૂમખું છેપણ પરંતુ આરંભના ત્રણેક રાજાઓના સિક્કા પરના પ્રતીકના નિરીક્ષણથી સ્પષ્ટ થાય છે કે એ ચિહ્ન સૂર્યનું જ છે. ભારતમાં પ્રાચીન સમયથી ચંદ્ર અને સૂર્ય શાશ્વતતા સૂચવતાં પ્રતીક તરીકે સવિશેષ પ્રયોજાતા આવ્યા છે, એટલે અહીં પણ ચંદ્રની સાથે સૂર્યનું સ્થાન સ્પષ્ટ થાય છે. વળી પર્વત અને નદી પણ એવી રીતે પ્રકૃતિનાં શાશ્વત તો તરીકે સૂચવાયાં છે.૨૬ ચાર્જનના કેટલાક સિક્કા ઉપર માત્ર ચંદ્ર અને સૂર્યનાં ચિહ્નો છે તો કેટલાક 'ઉપર સાથે પર્વતનું પ્રતીક પણ છે. પર્વત વિનાનાં ચંદ્ર-સૂર્યનાં ચિહ્નોનું આલેખન વિશિષ્ટ મહત્ત્વ દર્શાવે તેવી રીતે વ્યક્ત થયેલાં છે. ૨૭ કિદામા ૧ લાથી પર્વતનું મહત્ત્વ વધેલું અને ચંદ્ર-સૂર્યનું ઘટેલું જોવા મળે છે. બીજે પણ એક ફેરફાર નોંધપાત્ર છે : સૂર્યના પ્રતીકમાં વચ્ચેનું બિંબ નાનું થતું જાય છે અને કિરણોના આલેખમાં રેખાઓને સ્થાને માત્ર ટપકાં (ક્યારેક છે તો ક્યારેક સાત) જ જોવા મળે છે. બિંબ અને ટપકાંનું કદ લગભગ સરખું થતું જાય છે. ચંદ્રનું ચિહ્ન પણ નાનું થતું જાય છે. ચાટ્ટન, ૨૮ રસિંહ ૧ લા, દામસેન અને દામજદશ્રી ૨ જાનાર કેટલાક સિક્કાઓમાં ચંદ્ર-સૂર્ય સ્થાનફેર પામેલા જોવા મળે છે, અર્થાત ડાબી બાજુ સૂર્ય અને જમણી બાજુ ચંદ્ર. આથી કોઈ વિશિષ્ટ મહત્ત્વ સૂચવાતું નથી, સિવાય કે સિકકા પાડનારની ભૂલનું એ પરિણામ હોય. પટન અને સીસાના સિક્કા પોટનના સિકકા ઉપર ત્રિકૂટ પર્વત, ટોચની ઉપર અને ડાબી બાજુ એ કેક ચંદ્ર અને જમણી બાજુ સૂર્યનાં પ્રતીકે ચાંદીના સિક્કાની જેમ આલેખાયેલાં છે. બ્રાહ્મીમાં માત્ર રાજાનું હોદ્દા સાથેનું નામ કોતરેલું છે. આવા સિક્કા છવદામા, રકસિંહ ૧ લા અને વીરદામાના છે. સમયનિર્દેશ વિનાના પોટન સિક્કા ઉપર પર્વતાદિ પ્રતીક છે, પણ લેખ નથી. કિનારને સમાંતર ટપકાંની હાર છે. પિોટનના બીજા પ્રકારના કેટલાક સિકકા ઉપર પર્વતાદિ ચિહ્નો છે અને વિશેષમાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ૭મું]. પશ્ચિમી સત્ર [૧૭ પર્વતની નીચે વર્ષ કોતરેલું છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે, પરંતુ લેખ નથી. રસેન ૧ લા અને દામસેનના સમયના સિક્કા આ પ્રકારના છે. સીસાના સિકકા ઉપર પર્વતાદિ ચિહ્નો, પર્વત નીચે વર્ષ અને કિનારને સમાંતર ટપકાંની હાર છે, પરંતુ લેખ નથી. યશોદામા ૨ જે, રદ્રસેન ૩ જે અને રુદ્રસિંહ ૭ જાના ચેરસ સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત એની નીચે નદી અને એની નીચે વર્ષ જોવા મળે છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. રુદ્રસિંહ ૩ જાના. સિકકા ઉપર ત્રિકૂટ પર્વતની ડાબી જમણી બાજુએ ચંદ્ર-સૂર્યનાં ચિહ્નો છે. ૩૦ ઈશ્વરદત્ત આભીર રાજા ઈશ્વરદત્તના સિકકા ક્ષત્રપ-અનુકરણવાળા હેઈ તેમજ ક્ષત્રપ સિક્કાઓની સાથે ઉપલબ્ધ થયા હોઈ એના સિક્કાની ચર્ચા અહીં પ્રસ્તુત છે. એના માત્ર ચાંદીના ગોળ સિક્કા મળ્યા છે. અગ્રભાગ ઉપર દક્ષિણાભિમુખ મુખાકૃતિ છે અને એની પાછળ બ્રાહ્મી આંકડામાં વર્ષ કોતરેલું છે. વૃત્તાકારે ગ્રીક-રોમન લિપિમાં લેખ છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. પૃષ્ઠભાગ ઉપર ત્રિકૂટ પર્વત, એકેક ચંદ્ર, સૂર્ય, નદી તેમજ વૃત્તાકારે બ્રાહ્મીમાં હોદ્દા સાથે માત્ર રાજાનું નામ અને વર્ષ સૂચવતો લેખ છે. ઈશ્વરદત્તના સિક્કાની વિશેષતા એ છે કે એણે આંકડા અને શબ્દો ઉભયમાં વર્ષનું સૂચન કર્યું છે. ઉપસંહાર ઉપર્યુક્ત વર્ણનથી ફલિત થાય છે કે ક્ષત્રપ-સિકકા પરના ગ્રીક-રોમન અક્ષર, મુખાકૃતિ, આકાર, તોલ વગેરે બાબતમાં ગ્રીક અસર સૂચવાય છે, તે સંસ્કૃત-પ્રાકૃત ભાષા, બ્રાહ્મી લિપિ તેમજ પર્વત, નદી, ચંદ્ર, સૂર્ય જેવાં શાશ્વતતા. સુચવતાં પ્રકૃતિનાં પ્રતીકે ભારતીય અસર સૂચવે છે. ૩૧ વર્ષ આપવાની અભિનવ પ્રથા ક્ષત્રપોના ચાંદી, પટન અને સીસાના સિકકાઓ ઉપર વર્ષ આપવાની વિશિષ્ટ અને અભિનવ પ્રથા સૌ પ્રથમ વાર જ જોવા મળે છે. બ્રાહ્મી આંકડાઓમાં વર્ષ સૂચવતી સંખ્યા આપવાની આ નિરાળી પદ્ધતિને લઈને એમની સળંગ સાલવારી તૈયાર કરવામાં સુગમતા થઈ છે. ક્ષત્રપો પૂર્વેના ભારતીય સિક્કાઓમાં ક્યાંય વર્ષ આપવાની પ્રથા મળતી જોવા મળતી નથી, એટલું જ Page #211 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. નહિ, પણ ક્ષત્રપો પછી જેમના ચાંદીના સિક્કાઓમાં ક્ષત્રપ સિકકાનું અનુકરણ થયું છે તેવા ગુપ્ત રાજવીઓના સુવર્ણના સિક્કાઓ (એમને ક્ષત્રપોના સમયનિર્દેશવાળા સિક્કાઓને પરિચય હોવા છતાંય) વર્ષ વિનાના છે, એટલે ક્ષત્રપ સિક્કા પરના વર્ષનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. ક્ષત્રપ-સિકકાઓમાં વર્ષ આપવાની પ્રથા પહેલીવહેલી રદ્રસિંહ ૧ લાના સિકકા ઉપર જોવા મળે છે, ૩૨ કેમકે એની અગાઉના રાજાઓના સિક્કાઓ વર્ષ વિનાના છે તેમજ એમના સિક્કાઓમાં ગ્રીક-રોમન લખાણના આરંભ અને અંતની વચ્ચેના ભાગમાં વર્ષ માટે ખાલી જગ્યા પણ દેખાતી નથી, આથી જેમ નહપાને મુખાકૃતિ આપવાની પ્રથા આરંભી, જેમ ચાષ્ટને પર્વતાદિ ચિહ્નો આપવાની તેમજ હોદ્દા સાથે પિતાનું નામ આપવાની શરૂઆત કરી અને જેમ જયદામાએ માત્ર બ્રાહ્મીમાં જ લખાણ કોતરવાનો પ્રારંભ કર્યો, તેમ રુદ્રસિંહે વર્ષ આપવાની પ્રથા શરૂ કરી જણાય છે બાહલિકના અને ભારતના ગ્રીક રાજાઓના સિક્કા ઉપર વર્ષ સુચવતા આંકડા જોવા મળતા નથી. ભારતમાં પ્રાચીન સિકકાઓ પણ વર્ષ વિનાના જ મળ્યા છે, એટલું જ નહિ, એકાદ અપવાદ ( ગુપ્તોના ચાંદીના સિક્કાઓ) સિવાય એક મુસ્લિમ અમલ સુધી આ પ્રથા ભારતના કે ભારતમાંના કેઈ વિદેશી રાજવંશે કે રાજાએ અપનાવી હોવાનું જણાતું નથી, તે પછી ક્ષત્રપાએ વર્ષ - આપવાની પ્રથાનું અનુકરણ ક્યાંથી કર્યું ? પાથિયામાં ફાવત ૪ થા ( ઈ.સ. પૂ. ૩૭થી ) પછી સીલ્પનિક સંવતમાં વર્ષ આપવાની પ્રથા સિક્કાઓ ઉપર શરૂ થયેલી જોવા મળે છે.૩૩ રોમમાં પહેલી-બીજી સદીમાં ચાંદીના સિકકાઓના પૃષ્ઠભાગ ઉપર ગ્રીક આંકડાઓમાં અને રાજ્યકાલનાં - વર્ષોમાં વર્ષ આપેલું હોય તેવા સિકકા જોવા મળે છે.૩૪ ઉભયમાંથી ક્ષત્રાએ કેનું અનુકરણ કર્યું હશે એ સ્પષ્ટતઃ કહેવું મુશ્કેલ છે. પરંતુ ઈરાનમાંના શક અને પહલવ રાજાઓના સંબંધે જોતાં અને ઈરાનમાંથી શકોને પહલના દબાણથી ભારત આવવું પડેલું એ ઐતિહાસિક વિગત ધ્યાનમાં લેતાં સંભવતઃ એવું અનુમાન કરી શકાય કે ક્ષત્રપોએ વર્ષ આપવાની પ્રથા પહલ પાસેથી સ્વીકારી હોય. સિક્કા પરનું લખાણ રાજાને પોતાના નામની સાથે પિતાનું નામ આપવાની પ્રથા ક્ષત્રપ-સિક્કાએની બીજી મહત્ત્વની વિશેષતા છે. આ પ્રથાથી ક્ષત્રપ-રાજાઓની સળંગ વંશાવળી Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું]. પશ્ચિમી ક્ષત્રપે (૧૭૫ તૈયાર કરવામાં સુગમતા સાંપડી છે. પિતાનું નામ આપવાની આ પ્રણાલિકા એમણે ક્યાંથી અપનાવી હશે એ વિશે પણ સંદિગ્ધતા રહે છે. એશિયાના કોઈ પ્રાચીન દેશના કે રાજ્યના સિકકા ઉપર આ પ્રથા જોવા મળતી નથી, આથી એવી અટકળ કરી શકાય કે ક્ષત્રપોએ અપનાવેલી આ પ્રથા પ્રાયઃ એમની મૌલિકતા સૂચવે છે.૩૫ પૃષ્ઠભાગ ઉપરનું લખાણ તત્કાલીન ભારતની પ્રચલિત લિપિઓ અને ભાષાએમાં લખાતું હતું. ભૂમક, નહપાન અને રાષ્ટ્રનના સિક્કાઓ પર ખરેણી (આકૃતિ ૪) અને બ્રાહ્મી એ બને લિપિમાં લખાણ છે, જ્યારે જ્યદામાથી શરૂ કરી અંત સુધીના સઘળા રાજાઓના સિકકાઓ ઉપર માત્ર બ્રાહ્મી લિપિમાં જ લખાણ કેરેલું છે. ખરોકીમાંનું લખાણ પ્રાકૃતમાં છે, તો બ્રાહ્મીમાંનું પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર ભાષામાં (આકૃતિ ૫). શુદ્ધ સંસ્કૃત લખાણ કેવળ દામજદશ્રી ૧ લા અને સત્યદામાના સિક્કા ઉપર કોતરેલું છે. આશ્ચર્યની હકીકત તે એ છે કે રુદ્રદામા ૧ લાને જૂનાગઢનો શૈલેખ શુદ્ધ સંસ્કૃત ગદ્યને ઉત્તમ આદ્ય નમૂનો છે તોય એના સિક્કાઓ પરનું લખાણ પ્રાકૃત-મિશ્રિત સંસ્કૃતમાં છે. આ લખાણની બીજી પણ સેંધપાત્ર વિશેષતા છે. કેટલાક સિક્કાઓ પર પિતાનું નામ પછી વિભકિતમાં ( દા. ત. નામ પુત્ર) પ્રજાયેલું જોવા મળે છે, તે કેટલાક ઉપર રામપુત્ર એવો સમાસ પણ જોવા મળે છે. સામાન્ય રીતે રાજા પોતાના પુરોગામનું નહિ, પણ પિતાનું નામ આપે છે, એ હકીકત ચાઇન, રુદ્રસિંહ ૨ જા અને સ્વામી સકસેન ૩ જાના સિક્કા ઉપરથી સ્પષ્ટ થાય છે. અપવાદ રૂપે સ્વામી સિંહસેન પિતાને સુદ્રસેન ૩ જાની બહેનના પુત્ર તરીકે ઓળખાવે છે. ભારતીય નામ અપનાવનાર ક્ષત્રપ-રાજાઓના નામની પૂર્વે શ્રી જે માનસૂચક પૂર્વગ જોવા મળતો નથી. અપવાદ રૂપે દામજદશ્રીમાં અંત્યગ તરીકે પ્રયોજાયો છે. અહીં એને પ્રયોગ વિદેશી નામને ભારતીય બનાવવા માટે થયેલ હોવાનું કહી શકાય.૩૭ પછી વિભક્તિનો પ્રયોગ એમના સિકકા લેખોમાં વારંવાર થયેલ છે. લગભગ પ્રત્યેક સિક્કા ઉપર પછી વિભક્તિને સ (ક્યારેક ચ ) પ્રત્યય બે વાર પ્રયોજાયેલ જોવા મળે છે : એક વાર પિતાના નામ સાથે, બીજી વાર રાજાના પિતાના નામ સાથે. પિતાના નામને લાગેલે ૧ પ્રત્યય પુત્રના સંબંધમાં સાથે પ્રજા લાગે છે, પણ સિકકા પડાવનાર રાજાના નામને લાગેલો પછીને પ્રત્યય શું સૂચવે છે ? અહીં એને સંબંધ “ના વર્ષ.....માં” એમ વર્ષ સાથે છે કે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] મૌર્યકાલથી ગુપતકાલ “.....ને સિક્કો ” એ અર્થમાં છે એ વિચારવું રહ્યું. વર્ષ સાથે એને સંબંધ ન હોય એમ લાગે છે, કેમકે શરૂઆતના રાજાઓના સિક્કા ઉપર વર્ષસૂચક સંખ્યા આપવાની પ્રણાલિકા જોવા મળતી નથી. સંભવતઃ અહીં એને ......ને સિક્કો ” એમ સ્વામિત્વ (માલિકી ) સૂચવત અર્થ વધારે ઉચિત લાગે છે. સંસ્કૃતમાં સામાન્યત: સ્વામિ વસૂચક નામ હમેશાં પછીમાં જ આપવામાં આવતું.૩૮ અગ્રભાગ ઉપર ગ્રીક અથવા ગ્રીક-રોમન લિપિમાં લખાણ કોતરેલું જણાય છે. શરૂઆતના ત્રણેક રાજાઓના સિક્કા પરનું લખાણ કંઈક અર્થવાળું જણાય છે, પણ રુદ્રદામા ૧ લાના શાસનકાળથી સિક્કાઓ પર લખાણ તે ચાલુ રહે છે, પરંતુ એ અર્થહીન અને માત્ર શોભા પૂરતું જ રહેલું જણાય છે. ગ્રીક લખાણને ઉકેલવાના સૌ પ્રથમ પ્રયત્ન જસ્ટીસ ન્યૂટને અને પંડિત ભગવાનલાલે કરેલા, પણ એમને સફળતા સાંપડેલી નહિ.૩૯ એ પછી રેસને લખાણને ઉકેલવાનો પ્રયત્ન કરતાં થોડી સફળતા મેળવી. એમણે નહપાનના સિકકા ઉપરને પ્રથમ ગ્રીક શબ્દ ઉકેલ્યો અને એ શબ્દ જાણો હોવાનું અને ગ્રીક ભાષાને Basilios નહિ હોવાનું સૂચવી એ પ્રાકૃતનું ભાષાંતર નહિ, પણ લિવ્યંતર છે, એમ પ્રતિપાદિત કર્યું. રેસને એ પણ સ્પષ્ટ કર્યું કે આ લખાણ શુદ્ધ ગ્રીકમાં માત્ર નહપાન અને ચાષ્ટનના સિકકાઓ ઉપર છે, એ પછી તે ગ્રીક-રોમન લખાણ જોવા મળે છે. ત્યાર પછી સારી સફળતા સાંપડી એચ. આર. ટને જેગલથંબીમાંથી પ્રાપ્ત નહપાનના અસંખ્ય સિક્કાઓને લીધે. ગ્રીક લખાણ એ પ્રાકૃતનું લિયંતર છે એવા રેસનના મંતવ્યને ટની સફળતાથી અનુમોદન મળ્યું. એમણે વચલે શબ્દ છેરતા છે એમ ઉકેલી બતાવ્યું. સ્કટના વાચન મુજબ લેખનું સામાન્ય સ્વરૂપ આમ છે :૪૧ PANNIS ΙΑΗΑΡΑΤΑΣ छहरतस ΝΑΗΑΠΑΝΑΣ नहपनस राज्ञो આલેખનશૈલી જે જમાનામાં સિક્કાશાસ્ત્રનું અલ્પ ખેડાણ થયું હતું ત્યારે સિકકાઓ ઉપર સુંદર રીતે ઉપસાવેલી અને મુખ ઉપરની પ્રત્યેક રેખાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી રાજાની મુખાકૃતિનું આલેખન કળાની દષ્ટિએ સાચે જ આકર્ષક અને મનોહર છે. આ મુખાકૃતિ એકપાશ્વ ( profile ) ચિત્ર જેવી છે, છતાંય સુરેખ અને Page #214 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્રપ [૧૭૭ સ્પષ્ટ છે, એ સેંધવું જોઈએ. રાજાના વાંકડિયા અને લાંબા વાળ પણ સુંદર રીતે આલેખાયેલા છે. માથા ઉપર લશ્કરી સૈનિકના ટોપ જેવું કશુંક પરિધાન કરેલું છે. આંકડા વાળેલી મૂછ સરસ રીતે વ્યક્ત થઈ છે. કંઠના ભાગ ઉપર રૂપાંકનયુક્ત સાંકડી પટી જેવું કંઈક છે, જે કદાચ ઈરાની ઢબના લાંબા કેટને કલર હોવો સંભવે. કાનમાં કુંડળ પણ શોભી રહ્યાં છે. મુખાકૃતિનું આખુંય આલેખન બધા જ સિકકાઓમાં લગભગ એકસરખી શૈલીમાં થયેલું જણાય છે. આમ સમગ્રતયા આલેખનશૈલી વિકસિત કારીગરીનું સૂચન કરે છે. સિક્કાનું નામ કાર્દાપણ નહપાનના સમયના નાસિક ગુફાના બે લેખોમાં એના જમાઈ ઉઘવદાતે આપેલા દાનના સંદર્ભથી કેટલાક પ્રકાશ પ્રાપ્ત થાય છે. એમાં હાપા ( વા) શબ્દ ત્રણેક વાર ઉલ્લેખાયેલ છે, આથી એવું અનુમાની શકાય કે આ સિક્કાઓ (ખાસ કરીને ચાંદીના) IષgT નામે ઓળખાતા હશે. રેસન આ સિક્કાઓને નિઃશંકપણે આ નામથી ઓળખાવે છે.૪૨ સિક્કાના સંદર્ભમાં આ શબદ ભારતમાં પ્રાચીન સમયથી પ્રયોજાતો હતો. પાલિ ગ્રંથમાં અને પાણિનિની અટાચાર્ટીમાં ચાંદીના સિકકાને “કાપણ કહ્યા છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અનેક જગ્યાએ આ નામના સિક્કાઓને ઉલ્લેખ આવે છે.૪૪ મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્કસ્મૃતિમાં આ શબ્દ છે, પરંતુ મનું કાર્યાપણને તાંબાના સિકકાના સંદર્ભમાં વાપરે છે. રાષવાનુ વિશેષતાબ્રિજ: #ifઉં: (Tળ:).૪પ લાઈન નાં નામક જૈન ગ્રંથમાં હાજને ઉલ્લેખ છે.૪૬ આ બધા સંદર્ભોથી કહી શકાય કે ભારતમાં ઈસુ પૂર્વે સાતમી-છઠ્ઠી સદીથી આ શબ્દ પ્રચલિત હતે. ઉં અને એ બે શબ્દોથી બનેલે “#પા' છે. વર્ષ એક પ્રકારનું વજન છે, તેથી જર્ષના વજનને સિક્કો તે વાષા .૪૭ કનિંગહમ #ર્ષને ફર્ષનું બીજ ગણે છે. ૫૮ વાચસ્પતિ વિમીત(બહેડા)ના વૃક્ષનું ફળ તે #ર્ષ એવો ઉલ્લેખ કરે છે. ૪૯ નહપાનના સમયના ગુફાલેખોમાં યુરીમૂછે અને સુવર્ણ એવાં બે નામ પણ છે. ઉભય શબ્દનો અર્થ સંદિગ્ધ જણાય છે. પુરાણમૂ શબ્દ રેપ્સનના મતે ઈ-૨-૧૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] મૌર્યકાલથી ગુપ્તકાલ શંકાસ્પદ છે.૫૦ દે. રા ભાંડારકરના મતે આ શબ્દ નહપાનના ચાંદીના સિક્કા માટે વપરાય છે અને નહપાને એના કુષાણ અધિપતિ રાજાની યાદમાં આ નામ આપ્યું છે.પ૧ એસ. કે. ચક્રવર્તી ભાંડારકરના એ મત સાથે સહમત થાય છે કે આ શબ્દ સિક્કાના સંદર્ભમાં વપરાય છે, પરંતુ એ ચાંદીના સિક્કાનું નામ છે એવા ભાંડારકરના મંતવ્ય સાથે સહમત થતા નથી, કારણ કે મૂડી એક પ્રકારના સિક્કાના નામે ઉલ્લેખાયેલી હોય અને વ્યાજ બીજા પ્રકારના નામે હોય એ શક્ય જણાતું નથી. કુરાનમૂત્ર શબ્દમાં કુરાણોના સિક્કાઓનો અર્થ અભિપ્રેત છે એમ સ્વીકારી શકવતી આ શબ્દ સોનાના સિક્કાના સંદર્ભમાં પ્રયોજાયો છે એમ માને છે. અને ઉલ્લેખ તો કુપાગોના સેનાના સિક્કાના સંદર્ભમાં વપરાયેલે જણાય છે, કેમકે લેખમાં ૭૫,૦૦૦ કાર્દાપણ = ૨,૦૦૦ સુવર્ણ ગુણોત્તર આપેલ છે.પર ક્ષત્રપોના સિક્કાના નામકરણના અનુસંધાનમાં બીજા પણ એકબે નિર્દેશો છે. વિનયપિટવની સમંતપ્રાસાદ્રિ ટીકામાં માલવ અને સૌરાષ્ટ્રના ચાંદીના સિક્કાને રામ તરીકે ઓળખાવ્યા છે, જેનું વજન જૂના કાર્દાપણથી ૩/હતું.પ૩ અન્ય બૌદ્ધ ગ્રંથોમાં પણ કામક, સામ, દામાવનિ જેવાં રૂપો જેવા મળે છે. સારથીપનીમાં ઢાળ ઉત્પાદ્રિતો એવી વ્યાખ્યા પણ દ્રામની આપી છે. ૫૪ વળી ઉiાવિકજ્ઞામાં જાપાની સાથે સત્તા (ક્ષત્રપ%) એવું પણ એક નામ છે.૫૫ ' ઉપર્યુક્ત ચર્ચાથી આ સિકકાઓના નામ વિશે સ્પષ્ટતાથી કહેવું મુશ્કેલ છે, પરંતુ આમિલેખિક પુરાવાઓને વધારે શ્રદ્ધેય માની વિચારીએ તો નહપાનના શિલાલેખમાં જેને ત્રણેક વાર નિર્દેશ છે તે હાઇ ( બ) શબ્દ ક્ષત્રપરાજાઓના સિક્કાનું નામ હોવાનો સંભવ વધારે ઉચિત લાગે છે. વિજ્ઞાનને જાપાન સાહિત્યક નિર્દેશ આનું સમર્થન કરે છે. વજન, આકાર, કદ રેસન કહે છે કે નહપાનના ચાંદીના સિક્કા ભારતમાંના ગ્રીક રાજાઓના અર્ધ-દ્રમ(દ્રગ્સ)ના જેવા હતા.૫૬ તદનુસાર બધા જ ક્ષત્રપ રાજાઓએ અને એમના અનુગામી ગુતોએ તેમજ ત્રફૂટકાએ પણ એ વજન અપનાવ્યું હોવાનું જણાય છે. ગ્રીક રાજા મિનેન્ટરના સિક્કા કર થી ૩પ ગ્રેઈન( લગભગ ૨ ગ્રામ ના હતા, ૫૭ એટલે નહપાનના અને એના અનુગામી અન્ય ક્ષત્રપોના નિકા પણ એટલા જ વજનના હોવા જોઈએ એમ ફલિત થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્ર [૧૭૯ ચાંદીના સિકકાનો વ્યાસ ૦૫” થી ને રહેલ જોવા મળે છે. બધા ક્ષત્રપોના બધા જ સિક્કાઓ એકસરખા વ્યાસના નથી, જેમ એકસરખા વજનના નથી. આથી એવું ફલિત થાય છે કે વજન અને કદમાં થતી વધઘટ એમના રાજ્યની આર્થિક સ્થિરતાની પણ વધઘટ હોઈ શકે; જોકે આ ફલિતાર્થ ચોક્કસ ન ગણાય. આટલા પ્રાચીન સમયના સિક્કાઓના વજનમાં કેટલીક વાર કુદરતી આબોહવાને લઈને કે એ જમીનમાં દાટેલા હોવાથી આંતરિક રાસાયણિક પ્રક્રિયાને કારણે વધઘટ થતી હોવી સંભવે, કેટલીક વાર સિકકાઓની વધારે હેરફેરથી ઘસારાને કારણેય એના વજન કે કદમાં ઘટાડો થાય; આથી વજન અને વ્યાસમાં થતી વધઘટથી બધે જ વખત આર્થિક ચડતી પડતીનું સૂચન વિચારવું યોગ્ય નથી. સિક્કાઓને ગોળ આકાર ગ્રીક અસર સૂચવે છે એમ ઘણાનું માનવું છે ૫૮ પરંતુ પ્રાચીન ભારતમાં ઘણું લાંબા સમયથી વિવિધ આકારના સિકકાઓ પ્રચારમાં હતા, જેમાં ગોળ સિકકાઓનો સમાવેશ થત. વિમુદ્રમ/ ઈસુની પાંચમી સદીને આરંભકાળ ના એક ફકરામાં બુદ્ધ વિવિધ આકારના સિક્કાઓની વાત કરે છે, જેમાં રિમંત્ર (ગોળ) સિક્કાઓ પણ છે.પ૯ ભાંડારકર કહે છે કે ક્ષત્રને ગોળ સિક્કાઓ ગ્રીક અનુકરણના નથી, કેમકે કેટલાક પ્રાચીન કાપણ સિકકાઓ ગોળ આકારના જોવા મળે છે. ૧૦ શતપથ બ્રાહ્મણમાં તે શતમાન સિક્કા ગોળ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ૧ સિક તૈયાર કરવાની પદ્ધતિ સિક્કાના નિરીક્ષણથી એવું અનુમાન થઈ શકે કે એને તૈયાર કરવા માટે કઈ યંત્ર કે એવું કોઈ સંપૂર્ણ સાધન જરૂર ઉપયોગમાં લેવાતું હશે. સાંચીમાંથી માટીની પકવેલી મુદ્રાઓ મળી છે. આ મુદ્રાઓમાં ચાંદીને રસ રેડીને સિક્કા તૈયાર કરવામાં આવતા હશે. માટીનાં બીબાંની મદદથી પણ સિક્કા તૈયાર થતા હેવાનું કહી શકાય. આમાં બેવડા બીબા(double die)ને ઉપયોગ થતો હશે. તંકશાળ આટલી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા સિકકાઓ કોઈ ટંકશાળમાં તૈયાર થતા હોવા જોઈએ. આ જાણવા કોઈ આધાર મળતો નથી એટલે કેવળ અટકળ કરવી રહી. સામાન્ય રીતે રાજધાનીના નગરમાં ટંકશાળ હોવાનું મનાય છે. આ રીતે વિચારતાં લહરાત રાજા નહપાનના સમયમાં સંભવતઃ Page #217 -------------------------------------------------------------------------- ________________ મોર્યકાલથી ગુપ્તકાલ [ v, ભરૂચમાં અને ચાષ્ટનવંશીય રાજાઓના સમયમાં ઉજ્જૈનમાં ટંકશાળ હોવાને સંભવ રજૂ કરી શકાય, જ્યારે ક્ષત્રપ શાસનના અંતભાગમાં એમની સત્તા ગુજરાત પૂરતી મર્યાદિત રહી હોય ત્યારે પ્રાયઃ જૂનાગઢમાં ટંકશાળ હોવાની અટકળ થઈ શકે, પરંતુ ભરૂચમાંથી અને ઉજજનમાંથી હજી સુધી ક્ષત્રપ-સિકકાઓને કોઈ સંગ્રહ હાથ લાગ્યો નથી, જ્યારે જૂનાગઢમાંથી ચાર સંગ્રહો ઉપલબ્ધ થયા છે. વળી રુદ્રદામાને શૈલલેખ તેમજ બાવા-પ્યારા અને ઉપરકેટની બૌદ્ધ ગુફાઓ પણ જૂનાગઢમાં આવેલી હોઈ ક્ષત્રપોના સમયમાં જૂનાગઢનું વિશિષ્ટ સ્થાન હોવાનું ધ્યાનમાં લઈએ તે એવું અનુમાન તારવી શકાય કે ટંકશાળ પ્રાયઃ આરંભથી અંત સુધી જૂનાગઢમાં હશે, કેમકે જૂનાગઢ છેક સુધી ક્ષત્રપોના તાબામાં હતું. ૩ ક્ષત્રપ-સિક્કાઓની અસર આકાર અને પદ્ધતિ જેમાં શ્રી સર્વને સિકકાઓ ક્ષત્રપોની અસર સૂચવે છે; પર્વતાદિને બદલે ત્રિશુળની આકૃતિ આપવા જેટલી માત્ર ફેરફાર છે. ગુમ રાજવીએના પશ્ચિમ ભારત માટે ખાસ તૈયાર કરાવેલા ચાંદીના સિક્કા ક્ષત્રપોના સિક્કાના સીધા અનુકરણવાળા છે. સૈફૂટક અને બોધિવંશના સિક્કાઓ પણ ક્ષત્રપ-સિક્કાએની અસર હેઠળ તૈયાર થયા હોવાનું જણાય છે. સિક્કા-નિધિઓ ક્ષત્રપ રાજાઓને આમ તો સંખ્યાબંધ સિકકાઓ પ્રાપ્ત થયા છે અને થતા જાય છે, પરંતુ છૂટાછવાયા પ્રાપ્ત સિક્કાઓ કરતાં એક જ વાસણમાં સંગૃહીત સિક્કાઓની ઉપગિતા વિશેષ છે. આ સિક્કાઓ “સંગ્રહ” અથવા “નિધિ” (hoard) તરીકે ઓળખાય છે. અત્યાર સુધીમાં એવા અઢારેક નિધિઓ પ્રાપ્ત થયા છે. જેગલથંબી જિ. નાસિક, મહારાષ્ટ્ર)માં ચૌદથી પંદર હજાર જેટલા ચાંદીના સિક્કાઓને એક નિધિ બન્યો હતો, જેમાંથી ૧૩,૨૫૦ જેટલા બચેલા સિક્કા એચ. આર. ટને તપાસ માટે મળેલા. આમાં ૯,૨૭૦ સિક્કા લહરાત ક્ષત્રપ રાજા નહપાનના છે, જેના ઉપર સાતવાહન રાજા ગૌતમીપુત્રે પોતાની છાપ પડાવેલી છે, જ્યારે બાકીના સિક્કા ફેરછાપ ( counter-stamped) વિનાના છે! ઉપરકેટ( જૂનાગઢ માં ૧૮૯૭માં લગભગ ૧,૨૦૦ જેટલા સિક્કા મળેલા, જેમાં રુદ્રસેન ૧ લાથી રૂકસેન ૩ જા (સંઘદામ, દામજદથી ૨ જા અને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] પશ્ચિમી ક્ષત્રપ [૧૮૧ [૧૮૧ યદામ ૧ લા સિવાય) સુધીના રાજાઓના, ઈશ્વરદત્તના અને કેટલાક અનભિય સિકકાઓને સમાવેશ થાય છે." | સરવાણિયા( જિ. વાંસવાડા, રાજસ્થાન માં ૨,૪૦૭ સિક્કાને નિધિ ૧૯૧૧માં પ્રાપ્ત થયેલો. ગિ. વ. આચાર્યની તપાસમાં ૨,૩૯૭ સિકકા હતા. ૧૬ એ પછી દે, રા. ભાંડારકરે એનું પુનરીક્ષણ કરેલું. એમાં રુદ્રસિંહ ૧ લાથી રુદ્રસેન ૩ જા સુધીના બધા રાજાઓના, ઈશ્વરદત્તના અને કેટલાક અનભિય સિકકાઓ હતા.૬૭ સોનેપુર( જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ)માં ૧૯૨૫ માં ૬૭૦ જેટલા સિક્કાઓનો નિધિ હાથ લાગેલે, જેમાંથી ૩૭ સિક્કા ગળાઈ ગયેલા. એમાં સંઘદામા સિવાય સેકસેન ૧ લાથી રદ્રસેન ૩ જા સુધીના, ઈશ્વરદત્તના અને કેટલાક અનભિય સિક્કાઓનો સમાવેશ થાય છે. ૧૮ વસેજ( જિ. જૂનાગઢ માં ૫૯ સિકકાઓ ૧૯૩૭ પૂર્વે મળ્યા હતા. એમાં રુદ્રસિંહ ૧ લાથી રકસેન ૩ જા સુધીના (સંઘદામા અને યશોદામા ૧ લા સિવાયના) રાજાઓના સિક્કા હતા.૬૯ જૂનાગઢ મ્યુઝિયમ : પર૦ જેટલા સિકકા ગિ. વ. આચાર્યને જૂનાગઢ રાજ્યની તિજોરીમાંથી પ્રાપ્ત થયા હતા. એ. એસ. ગઢેએ સૌ પ્રથમ આ સિક્કાઓ તપાસ્યા હતા. આ ઉપરાંત ૨૦૬ અને ૭ સિકકાના બીજા બે નિધિઓ અહીં હતા. ર૦૯માં ૧૩૪ સિક્કા રદ્રસેન ૩ જાના છે. પર૦ ના નિધિમાં રદ્રદામા ૧ લાથી ભર્તીદામા સુધીના ( સંઘદામા અને દામજદશ્રી ૨ જા સિવાયના) સિક્કાઓ હતા.૩૦ શિરવાલ( જિ. પૂના)માં લગભગ ૪૦૦ સિક્કાને નિધિ ૧૮૪૬માં મળે, એમાં વિજયસેન, દામજદથી ૩ જા, રુસેન ૨ જા, વિશ્વસિંહ, ભદામા, વિશ્વસેન, રુદ્રસિંહ ર જા અને ઈશ્વરદત્તના સિકકા હતા.૭૧ કરાદ(મહારાષ્ટ્ર)માં ૧૮૬માં નિધિ મળે, જેમાં વિજયસેન, દામજદથી ૩ જા, રુદ્રસેન ૨ જા, વિશ્વસિંહ, ભદામા અને વિશ્વસેનના સિક્કાઓ હતા.૭૨ છિંદવાડા(મધ્યપ્રદેશ)માં માત્ર દશ સિકકાને નિધિ મળે, જેમાં રૂદ્રસેન ૨ જાના ત્રણ, ભર્તીદામાના ત્રણ, દામજદશ્રી ૩ જા, વિશ્વસિંહ અને વિશ્વસેનને એકેક અને એક અવાચ હતો.૭૩ સાંચી(ભોપાલ નજીક )માં ૧૯૧૬-૧૭ માં ઉતખનન દ્વારા ૪૧ સિક્કા ઉપલબ્ધ થયા હતા. એમાં રુદ્રસેન ૧ લાને એક, રુસેન ૨ જાના સાત, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] સોય કાલથી ગુપ્તકાલ [×. વિશ્વસિંહના ખે, ભર્તૃ ંદામાના ૧૧, વિશ્વસેનના આઠ, રુદ્રસિંહ ૨જાના છે, રુદ્રસેન ૩ જાના એક અને અવાચ્ય નવ હતા.૭૪ કામરેજ( જિ. સુરત )માં ૧૧ સિક્કાઓ – ભૂમકના ત્રણુ, જયદામા, રુદ્રસેન ૧ લે અને વીરદામાના એકેક, રુદ્રસેન ૩ જાના ચાર અને અવાચ્ય એક.૭૫ અમરેલી (ગેાહિલવાડ )માં ટીંબાનું ઉત્ખનન કરતાં ૨૭૦ જેટલા સિક્કાઓ મળ્યા હતા. ચાંદીના સિક્કાઓમાં રુદ્રસેન ૨જાના ત્રણ, વિશ્વસિ ંહને એક, ભ દામાના છે અને રુદ્રસેન ૩ જાના બે હતા. તાંબાના સિક્કાઓમાં છ ચારસ સિક્કા રુદ્રસેન ૩ જાના હોવાનું મનાય છે. સીસાના બધા જ સિક્કાઓ એના હતા. પોટનના બધા જ સિક્કાઓ વરદામાના હોવાનુ જણાય છે.૭૬ ગોંદરૌ( મધ્યપ્રદેશ )માં પ સિક્કા મળેલા – વિજયસેનના પાંચ, રુદ્રસેન ૨ જાના છ, ભર્તૃંદામાના ૧૭, વિશ્વસેનના દસ, રુદ્રસિંહ ૨ જાના ત્રણ, રુદ્રસેન ૩ જાનેા એક અને અવાચ્ય નવ.૭૭ પેટલુરીપલેમ( જિ. ગન્ત્ર, આંધ્રપ્રદેશ )માં ટ્રેઝર ટ્રાય ઍકેટ અનુસાર પર, ૧૬ અને ૧૭૦ ( કુલ ૨૩૮ ) એમ ત્રણ ટુકડે પ્રાપ્ત થયેલા. વીરદામા, વિજયસેન, દામજદથી ૩ ક્લે, રુદ્રસેન ૨ જો, વિશ્વસિંહ, ભદામા, વિશ્વસેન, રુદ્રસિહ ૨. જો, યશેાદાના ૨ ો અને ઈશ્વરદત્તના સિક્કા હતા.૭૮ સનાડિયા( જિ. જૂનાગઢ ): શ્રી રૂપચંદ નારાયણ ટેકચંદાનીને આ નિધિમાંથી ૧૨૫ જેટલા સિક્કા તપાસ માટે મળેલા અને એ એમના અ ંગત સંગ્રહમાં છે : કામજદથી ? લાને એક, રુદ્રસિહ 1 લાના ત્રણ, રુદ્રસેન ૧ લાના સાત, દામજદી ૨ જાના એ, દામસેનના દસ, યશેાદામા ૧ લાના એક, વીરદામાના પાંચ, વિજયસેનના ૪૭, દામજી ૩ જાનાં ૧૪, વિશ્વસિંહના ત્રણ, ભદ્રંદામાના ત્રણુ, વિશ્વસેનના નવ અને રુદ્રસેન ૩ જાના ર. માહિતી અપ્રસિદ્ધ છે. દેવની મેારી( જિ. સાબરકાંઠા )ના ઉત્ખનન દરમ્યાન એ નિધિએ મળ્યા હતા: વિહારની પ્રથમ એરડીના પ્રવેશદ્વાર નજીકથી ૩૯ સિક્કાઓ અને સ્તૂપની પ્રથમ પીઠિકાના ટોચના ભાગના મધ્યમાંથી આ સિક્કાઓ. ૯ દેવા( જિ. ખેડા )માં પ્રાચીન સિક્કાયુક્ત માટીનું એક નાનું વાસણ પ્રાથમિક શાળાના કંપાઉન્ડના ખાદકામથી મળેલું, જેમાંના નવ ક્ષત્રપ સિક્કા અ. વ. પંડ્યાને તપાસ માટે મળેલા. (એમાં રુદ્રદામાં ૧ લાના ખે, રુદ્રસેન ૧ લાના ખે અને વિશ્વસેનના પાંચ સિક્કા હતા).૮૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૭ મું]. પશ્ચિમી સત્ર બાસિમ અને કુંઠિનપુર(જિ. અકોટા અને વર્ધા, મહારાષ્ટ્ર)ના મોટાભાગના સિક્કા ઓગાળી દેવાયા છે. શેષ સિક્કાઓ વા. વિ. મિરાશીને તપાસ માટે મળેલા.૮૧ પાદટીપ 9. A. S. Gadre, Archaeological Department of Baroda State, Annual Report, 1936-37, pp. 17 f. 2. Rapson, Catalogue, pp. 85, 93, 105, 113 ૩. A. S. Gadre, op. cit, p. 18 8. Rapson, op. cit., p. 112 4. Sounder Rajan, JMSI, Vol. XXII, pp. 118 ff. ૬. ગુજરાતમાંથી ઉપલબ્ધ અપલદતના કાંસાના સિક્કા ઉપર વૃષભ અને હાથીની આકૃતિઓ છે એટલે એના સિક્કાની અસરને સંભવ પણ ધ્યાનમાં લેવાય. ૭. મુખ( Head)થી કંઈક વિશેષ અને ઉત્તરાંગ( Bust)થી કંઈક ઓછી એવી આ આકૃતિ છે. આ જ રાજાઓના તાંબા, પટન અને સીસાના સિક્કાઓ ઉપર આવી આકૃતિ નથી એ નેંધપાત્ર છે. ૮. સંભતિના સિક્કાના અગ્રભાગ ઉપર એની મુખાકૃતિ છે. જુઓ, Smith Catalo. gue of Coins in Indian Museum, Vol. 1, p. 7; C. J. Brown, Coins of India, p. 23, plate 2, No. 1 અને . . મોક્ષા પ્રાચીન મુદ્રા, પૃ. ૩૨ c. Rapson, op. cit., para 88 ૧૦. Encyclopaedia Britanica, 11th edition, Vol. XVI, p. 619 ૧૧. પાધિ ૮ મુજબ. १२. उपाध्याय वासुदेव, भारतीय सिक्के, पृ. ६५ ૧૩. એમ પણ બને કે ભારતમાં આવ્યા પછી ભારતમાંના ગ્રીક રાજાઓના મુખાકૃતિવાળા સિક્કા પ્રચારમાં જોઈ શકે છે અને એમને અનુસરી ક્ષત્રપએ પણ મુખાકૃતિવાળા સિક્કા પડાવ્યા હોય. ૧૪-૧૫. C. J. Brown, pp. cil., pp. 26, 34 ૧૧. આ ઉપરથી રૅસન એવું સૂચવે છે કે સંભવતઃ આ પદ્ધતિ અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ઉપર પણ હોવી જોઈએ (op. cit., para 126), પરંતુ તે પછી ગ્રીકરોમન લખાણના અંત અને બ્રાહ્મીમાં આપેલી મિતિની વચ્ચે વર્ષે લખવા જેટલી જગ્યા હોવી Page #221 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ ( ×. ૧૮૪ ] જોઈએ, જે સંભવતઃ દેખાતી નથી; આથી એવુ અનુમાન થઈ શકે કે ક્ષત્રપુવંશના આ બે રાજાઓએ આ પ્રથા સૌ પ્રથમ વાર અપનાવી હોય અને તે ક્ષત્રપ સિક્કાઓના ઇતિહાસમાં આ એમનુ' પ્રદાન કહી શકાય. ૧૭. Rapson, op. cit., p. 76, plate X ૧૮. આ તરંગરેખા પ્રાયઃ સમુદ્રનુ પણ સૂચન કરતી હાય, પરંતુ એની મર્યાદિત લખાઈ-ઊંચાઈ જોતાં એ નદીનું સૂચન કરતી હોય એ વધારે સંભવિત લાગે છે. ચંદ્ર અર્જની જેમ રિત-પર્યંત એ આંતરિક સાંનિધ્ય વધારે ધરાવે છે. ૧૯. Catalogue, para 92 and 100; પરંતુ આંધ્ર રાજાઓના કેટલાક સિક્કા ઉપર ચૈત્યની આકૃતિ છે તેા કેટલાક ઉપર પર્વતની (‘મારતીય સિ ', પૃ. ૧૦૪-૧૦૬, - ૬). આથી આંધ્ર રાજાઓ ચૈત્ય અને પતનાં પ્રતીકે ભિન્ન રીતે પ્રયાજતા હેાવાનુ સૂચિત થાય થાય છે એટલે રૅપ્સનનુ મતવ્ય સ્વીકાર્ય બનતું નથી. ૨૦. Nomismatic Chronicle, Vol. XI11, p. 188 ૨૧. BG., Vol. 1, part 1, p. 30 ૨૨. AR.ASI, 1913-14, pp. 211 f., Lectures, pp. 101 and 105 f. ૨૩. Bhandarkar, Lectures, p. 105 ૨૪. ઈ.પૂ. ૧૫૦૦ના સમયના સેાસમાં મિનેઅન પ્રકારના એક મુદ્રાંક ઉપર પતનું ચિહ્ન જોવા મળે છે (એજન, પૃ. ૧૦૬, પાદનોંધ – ૨). ૨૫. Catalogue, para 144, પરંતુ રેપ્સન કૌંસમાં કિરણાવાળા સૂચના ઉલ્લેખ કરે છે જ. ૨૬. જીઓ ચાવચંદ્રદ્દિવારો. વધુમાં જીઓ શ્રાપન્ત્રાવ વશિક્ષિતરિક્ષયંતસમાલ્ટનમ્ । (મૈગુ, પૃ. ૫૨૫, પાદનેાંધ ૮) ૨૭. જીઓ Rapson, op. cit., p. 72, plate 10. ૨૮. JNSI, Vol. XIV, pp. 20 f. ૨૯. Rapson, op. ci., p. 90 No. 313-314; p. 108 No. 381 & p. 116, No. 425 અનુક્રમે. ૩૦. JNSI, Vol. XXII, pp. 118 f. ૩૧. જયદામાના તાંબાના સિક્કા ઉપર ત્રિશૂળ અને પરશુનુ ચિહ્ન ધાર્મિક હાવાનું કહી શકાય. આ સિવાય ક્ષત્રપાના સિક્કા ઉપર કોઈ દેવદેવીઓની આકૃતિઓ જોવા મળતી નથી તેમજ ધાર્મિ`ક અસર સૂચવતું કોઈ સ્પષ્ટ ચિહ્ન પણ નથી. અહીં એ નોંધવું જોઈ એ કે ભારતમાંના ગીક અને કુષાણાના સિક્કા ઉપર દેવદેવીઓની આકૃતિ આપવાની પ્રથા સામાન્ય હતી. ગીક સિક્કાઓનુ અંશતઃ અનુકરણ કરનારા અને કુષાણાના સમકાલીન– અનુકાલીન ક્ષત્રપ રાજાઓના સિક્કા ધાર્મિક અસરથી મુકત છે એ એમના સ્વતંત્રતાના પ્રતીકરૂપ ગણાય. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૭ મું]. પશ્ચિમી ક્ષત્ર [૧૮૫ ૩૨. સનના મતે વર્ષ આપવાની પ્રથા સૌ પ્રથમ જીવદામાના સિકકામાં જોવા મળે છે (op. cit, para 98) પરંતુ આ મત હવે સ્વીકાર્ય રહ્યો નથી. (જુઓ અગાઉ પ્રકરણ ૭ અને પાદટીપ ૫૦ તેમજ Majmudar ed, Chronology of Gujarat, p. 70.) 33-38. Encyclopaedia Britanica, 11th edition, Vol. XVI, pp. 621 and 620 respectively. ૩૫. મિસરના ટોલેમી વંશમાં ટેલેમી નામના ઘણા રાજાઓ થઈ ગયા. દા. ત. ટેલેમી ૧ , ૨ , ૧૦ મો, ૧૨ મો વગેરે, પરંતુ તેઓ એ સાથે અમરનામ પણ વાપરતા અને એ રીતે પૃથકતા દર્શાવતા હતા. ક્ષત્રપમાં રુદ્રદામા, રુદ્રસિંહ. રુદ્રસેન જેવાં એકસરખાં નામને લઈને પૃથતા દર્શાવવા માટે પિતાનું નામ આપવું જરૂરી લેખ્યું હોય, પરંતુ આ પ્રથાની શરૂઆત તો ચાઈને કરી છે, જે સમયે એની જરૂરિયાત ન હતી, એટલે પિતાનું નામ આપવાની પ્રથા ક્ષત્રપોની મૌલિક પ્રથા હેવાનું અનુમાન થઈ શકે. ૩૬. Rapson, op. cit., pp. 8l & 95 ૩૭. Ibid, para 154 ૩૮. દા. ત. શીલંમવચારોમૈત્રનોર્ધન : कुमारस्यायुषो बाणः प्रहर्तुषिदायुषम् ॥ (વિમોચ, ૩. ૫, wો. ૭) ઉપરાંત જુઓ : alfacaffagra RUTEI (Sircar, Select Inscriptions, p. 357 ) વારમeઋવિષયવિવરસ્ય (Ibid., pp. 350, 357) કન્યા યુવાનસ્ય રસ ( Ibid., p. 412) રાશે પ્રવરનચ શાસન ( Ibid., p. 418) ૩૯. 9RAS, July, 1890 ૪૦. Ibid., 1899, pp. 359, 363 ૪૧5BBRAS, 1907, pp. 227 f. ૪૨. Catalogue, para 150, ઉપરાંત કપાચાય વાયુદેવ, ભારતીય સિવ, પૃ. ११८ ૪૩. જુઓ ]NsI, Vol. XII, p. 197 અને ભારતીય સિ. p. ૧૪–૧૬. ૪૪. પાના મિતાક્ષરી ઉલ્લેખથી ( જુઓ gઝન, પૃ. ૧૫) ૪૫. ૮. ૧૩૬, વળી જુઓ રૂરૂ ૬-૭; ૨૮૨; પરંતુ નારદમૃતિમાં ચાંદીના સંદર્ભમાં છે – જાણો ફિચર રિ િસૈઃ (વારંપચમ, મ. ૨, પૃ. ૧૭૭૪). ૪૬. મુનિ પુણ્યવિજયજી-સંપાદિત વિના, પૃ. ૬૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૮ ] મોકલથી ગુપ્તકાલ [મ. ૪૭. JNSI, Vol. XII, p. 197 ૪૮. Coins of India, p. 45; Chakravarti, A Study of Ancient Indian Numismatics, pp. 51 f. . ૪૯. મા. ૩, રૃ. ૧૭૭રૂ-૧૭૭૪, સંસ્કૃત સાહિત્યમાં આવા ઘણા ઉલ્લેખેા છે. બહેડાંના ફળનુ વજન લગભગ એક તાલા જેટલું હેાય છે (ખાપાલાલ વૈદ્ય, સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ,' પૃ. ૬) ૫૦. Catalogue, para 57, No. 33. ૫૧. Lectures, pp. 199 f. ૫૨. A Study of Ancient Indian Numismatics, pp. 98 f. ૫૩. JNSI, Vol. XII, p. 198 ૫૪. વિજયેન્દ્રસૂરિ, ‘રાન્ત મહાક્ષત્રપ રુદ્રદામા,' પૃ. ૪૧. “ રુદ્રદામક ’’ને બીજો અ એવા થઈ શકે કે રુદ્રદામાના સિક્કા જેવાજ નમૂનાના ખીજા સિકાઓ, જે એની પછીના રાજાઓએ પડાવ્યા હાય (એજન). ૫૫. પાનેધ ૪૬ મુજબ. ૫૬. Catalogue, para 88 ૫૭. મિનન્દર અને અપલદતના સિક્કા ઈસુની પહેલી-બીજી સદીમાં ભરૂચમાં પ્રચલિત હતા ( પેરિપ્લસ, ફકરા ૪૭). આ સિક્કા અહીં એટલા બધા પ્રચલિત હતા કે ઈસુની આઠમી સદીમાં ગુજરાતના પ્રાચીન રાજાઓ એનુ અનુકરણ કરતા હતા ( મોક્ષા, प्राचीन મુદ્ર, ૪. ૬૬, ૬૭). અનેક વિદેશી જાતિઓના સંસČને લઈને (એજન પૃ. ૪૦ ) History of Pali Literature, Vol. II, ૫૮. સિક્કાશાસ્રીઓનું માનવુ છે કે ભારતવાસીઓ ગેાળ સિક્કા બનાવવા લાગ્યા. ૫૯. ૨. ૪૩૭. B. C. Law, A p. 399; V. S. Agrawal, JNSI, Vol. XII, p. 194. ૬૦. Lectures, p. 148. ઉપરાંત શ્રુઓ Smith, Catalogue of Indian Coins, plate 19, No. 7, 11, 12ના ગેાળ સિકકા કાર્બોપણના છે. ૬૧. . . . ૧૬ અને ૧૨. ૨. રૂ. ર્ ભરહુતના એક ચિત્રમાંના સિકકા ગાળ છે (Lectures, p. 149). ૬૨. ૩પાધ્યાય, મારતીય સિò, પૃ. ૧૧૨ ૬૩. સાંચી અને કાંડપુરમાં પણ સિક્કા તૈયાર થતા હતા એમ વાસુદેવ ઉપાધ્યાય નાંધે છે (વહી, પૃ. ૨૨, ૧૧૨); પરંતુ ક્રાંડપુરનું સૂચન યેાગ્ય જણાતુ` નથી, કેમકે એ સ્થળ ક્ષત્રપ-રાજ્યમાં ન હતુ. Page #224 -------------------------------------------------------------------------- ________________ 97'] પશ્ચિમી ક્ષત્રપે [169 $8. JBBRAS, Vol. XXII, No. 62. pp. 223 ff. 54. Ibid., Old Series, Vol. XX, pp. 201 ff. $$. Rajputana Museum, AR, 1912-13 59. AR.ASI, 1913-14, pp. 227 ff. SC. JRASB, 1937, Vol. III. No. 2, (Num. Sup. No. 47). pp. 95 ff. $6. Ibid., p. 98 190. Ibid, pp. 97 f. 9. JBBRAS, Vol. II, p. 377 62. BG., Vol. I, part I, pp. 48 f. 13. JRASB, Proceedings, Vol. VI. p. 114 08. Catalogue of the Museum of the Archaeology at Sanchi, pp. 61 ff. 4. Annnal Report of the Department of Archaeology, Baroda State, 1935-36, pp. 54 ff. 64. Ibid., 1936-37, pp. 17 f. 04. Indian Archaeology, 1954-55 – a Review, p. 63 06. Ibid., 1956–57, p. 77. euzia D. C. Sircar, IHC, Vol. XXXIII, No. 4, p. 272 and Studies in Indian Coins, pp. 150 ff. 04, Excavation at Devni Mori, p. 104 ૮૦. ૧૯૬૬માં અખિલ ભારતીય મુવા સંમેલન. ગૌહતીમાં એમણે આ વિગતો આપતો નિબંધ વાંચેલો. (1. JNRI, Vol. XXII, p. 113 Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ શર્વ ભટ્ટારક ગુજરાતમાં ક્ષત્રપ રાજાઓના શાસનનું છેલ્લું જ્ઞાત વર્ષ શિક વર્ષ ૩૨૦ (ઈ.સ. ૩૯૮-૯૯) જાણવા મળ્યું છે અને ગુજરાત પર મગધના ગુપ્ત સામ્રાજ્યની સત્તા કુમારગુપ્ત ૧ લાના રાજ્યકાલ (ઈ. સ. ૪૧૫-૪૫૫) દરમ્યાન પ્રસરી લાગે છે. આ અનુસાર ક્ષત્રપ સત્તાના અસ્ત અને ગુપ્ત સત્તાના પ્રસાર વચ્ચે ઓછામાં ઓછાં ૧૭ અને પ્રાયઃ એથી થોડાં વધારે વર્ષોને ગાળો રહેલે જણાય છે. આ વચગાળા દરમ્યાન અહીં શર્વ ભટ્ટારક નામે રાજાનું રાજ્ય પ્રત્યે લાગે છે. આ રાજાના સિક્કા (આકૃતિ ૬૩) સમસ્ત ગુજરાતમાં મોટી સંખ્યામાં મળ્યા છે. એના પુરોભાગ પર રાજાનું ઉત્તરાંગ અને પૃષ્ઠભાગ પર ત્રિશૂળનું ચિહ્ન હોય છે. આ ચિહ્નની આસપાસ સિક્કા પડાવનાર રાજાને લગતું લખાણ હોય છે. આ લખાણના અક્ષરોને મરેડ સારી ઢબને ન હોઈ એના બધા અક્ષર સ્પષ્ટ અને સુનિશ્ચિત રીતે વાંચી શકાયા નથી, છતાં એના આરંભમાં રાગો મહાક્ષત્રપ અને અંતમાં શ્રીરામદાર (કે કવચિત્ શ્રીમદારસ કે મદારસ) હેવાનું લગભગ નિશ્ચિત છે. વચ્ચેના અક્ષરોને પાઠ હજી નિશ્ચિત થયો નથી. આ ભટારકને અગાઉ વલભીના રાજવંશના સ્થાપક ભટાર્ક માનવામાં આવેલ અને એના સિકકાઓને વલભીના સિક્કાઓ તરીકે ઓળખવામાં આવેલા, પરંતુ “શર્વ ભટ્ટારકમાં “શર્વ” એ રાજાનું વિશેષ નામ લાગે છે અને “ભકારક” એ ખરી રીતે “સ્વામીને અર્થ ધરાવતું બિરુદ છેકિંતુ અહીં એ શર્વના અપર નામ જેવું, કદાચ “શ” કરતાંય વધુ લોકપ્રિય, હવા સંભવે છે, “રાજા” અને “મહાક્ષત્રપ” એ સ્પષ્ટતઃ શર્વ ભકારકનાં બિરુદ છે. આ શવ ભકારક કોણ હતો અને એ કયારે થયો એ એક મહત્ત્વને પ્રશ્ન છે. એના નામવાળા સિક્કા ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મળ્યા હોઈ એ રાજાની સત્તા આ પ્રદેશના ઘણે ભાગ પર પ્રવત જણાય છે. એના સિક્કા પરના ૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ શવ ભટ્ટારક [૧૮૯ લખાણને આરંભ રાણી માત્રાથી થાય છે એ સ્પષ્ટત: ક્ષત્રપ રાજ્યના સિક્કાએની અસર સૂચવે છે, છતાં એ ક્ષત્રપોની જેમ પોતાના પિતા કે પુરોગામીનું નામ તથા સિક્કા પડાવ્યાનું વર્ષ આપતો નથી તેમ જ ક્ષત્રપ–સિકકા પરનું ચિહ્ન અપનાવતે નથી, આથી એ ક્ષત્રપ વંશને ન હોવાનું સ્પષ્ટ થાય છે. ક્ષત્રપસિક્કાઓનું અનુકરણ ધરાવતા ગુપ્ત સમ્રાટોના ચાંદીના સિકકાઓની તથા સૈફૂટક રાજાઓના સિક્કાઓની અધિક અસર ધરાવતા હોઈ આ રાજ ક્ષત્રપાલના અંતની નજીકમાં થયો હોવા સંભવે છે. ક્ષત્રપોના રાજ્યનો અંત ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ. સ. પાંચમી સદીના પહેલા દસકામાં આ એવું અગાઉ મનાતું એ હવે શંકાસ્પદ ગણાય છે અને ગુજરાતમાં ગુપ્ત-શાસન કુમારગુપ્ત : લાએ પ્રસાયું હોવાનું સંભવે છે. ૧૦ સાણંદ જિ. અમદાવાદ)માંથી મળેલા નિધિમાં ૯ સિક્કા છેલ્લા ક્ષત્રપોમાંના કઈ ક્ષત્રપ રાજાના, ૨૮૩ સિક્કા શર્વ ભટ્ટારકના અને ૧,૧૦૩ સિક્કા કુમારગુપ્ત 1 લાના મળ્યા છે.૧૧ એ પરથી સર્વ ભટારકનું સ્થાન ક્ષત્ર અને ગુતોની વચ્ચે હોવાનું સ્પષ્ટ થાય છે. ૧૨ એ અનુસાર શર્વ ભકારકે રાજ મહાક્ષત્રપ સ્વામી રદ્રસિંહ ૩ જાના રાજ્યના અંત (લગભગ ઈ. સ. ૭૯૮-૯૯) અને કુમારગુપ્ત ૧ લાઈ. સ. ૧પ-પપ)ની સત્તાના પ્રસારની વચ્ચે રાજ્ય કર્યું ગણાય. આ પદથી ક્ષત્રપ-સત્તાનો અંત શર્વ ભટ્ટારકે આ હેવો સંભવે છે. આ ત્રિશુળના ચિહ્ન પરથી ભકારક શૈવ હોવાનું સ્પષ્ટ થાય છે. “શ” (= શિવ ) નામ પણ આ અનુમાનને ટેકો આપે છે. | સર્વ ભકારક કયા કુલને હતો અને એણે ક્ષત્રપોને સ્થાને રાજસત્તા કેવી રીતે મેળવી હશે એ વિશે કંઈ માહિતી મળતી નથી. સૂચિત સમયાંકન અનુસાર એ ચંદ્રગુપ્ત-વિક્રમાદિત્યને સમકાલીન ગણાય. ચંદ્રગુપ્ત ઈ. સ. ૪૦૧ ના અરસામાં માળવા પર વિજય પ્રાપ્ત કરી ત્યાં પોતાની સત્તા પ્રસારી ૧૩ ત્યારે ત્યાં ક્ષત્રપની સત્તા પ્રાયઃ બેચાર દસકા અગાઉ લુપ્ત થઈ ગઈ હતી, ૧૪ જયારે ગુજરાતમાં ક્ષત્રપોને સ્થાને શર્વ ભટ્ટારકની સત્તા થોડા જ વખતમાં સ્થપાઈ લાગે છે. ચંદ્રગુપ્ત માળવા માટે ક્ષત્રપ-સિક્કાઓના જેવા ચાંદીના સિકકા પડાવ્યા. આ સિક્કા પશ્ચિમ ભારતમાં મળ્યા હોવાનું મોઘમ નોંધાયું છે ૧૫ પરંતુ ચંદ્રગુપ્તનું રાજ્ય ગુજરાતમાં પ્રસર્યું હોવા વિશે કઈ પષ્ટ પુરાવો મળ્યો નથી. ૧૬ શર્વ ભટ્ટારકે કયાં સુધી રાજ્ય કર્યું અને કુમારગુપ્ત ગુજરાત કયારે કર્યું એ નક્કી કરવું મુશ્કેલ છે. કુમારગુપતે પોતાના લાંબા રાજ્યકાલ (લગભગ ઈ. સ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] સૌય કાલથી ગુપ્તકાલ [ત્ર. ૪૧૫-૫૫)ના પૂર્વાધ દરમ્યાન એ વિજય પ્રાપ્ત કર્યાં હોય, એવું એના સિક્કાએની વિપુલ સંખ્યા પરથી સૂચિત થાય છે ૧૭ કદાચ શ ભટ્ટારક પછી એના એકાદ ઉત્તરાધિકારી પણ થયા હોય. શવ ભટ્ટારકના સિક્કાઓની વિપુલ સ ંખ્યા તથા એના જુદા જુદા પ્રકાર જોતાં એના નામના સિક્કા એના રાજ્યકાલના અંત પછી પણ પડાવા ચાલુ રહ્યા હોય એમ લાગે છે. કેટલાક સિક્કાઓના પૃષ્ઠભાગ પરના ત્રિશૂલ--ચિહ્નના નાના હાથામાં એક નાનુ પરશુ (ક્રસી)નું પાનું ઉમેરવામાં આવ્યું છે, ૧૮ એ પ્રાયઃ પરમભાગવત ગુપ્ત સમ્રાટોની ધાત્મક અસરને લઈ ને હોય એવું ધારવામાં આવ્યુ છે. શવ ભટ્ટારકના સિક્કાના આ પ્રકાર પડાશના માલવદેશમાં પ્રવતેલા ગુપ્તશાસનને લઈને હશે કે પછી ગુજરાતમાં પ્રસરેલા ગુપ્ત-શાસનની સીધી અસરને લઈને હશે એ નક્કી કરવું મુશ્કેલ છે, પરંતુ ગુજરાતમાં મળેલા કુમારગુપ્તના ચાંદીના સિક્કાઓની વિપુલ સંખ્યા જોતાં ગુપ્ત—શાસન દરમ્યાન શ ભટ્ટારકના નામના સિક્કા પડાવા ચાલુ રહ્યા હોય એ ભાગ્યેજ સ ંભવિત છે. આથી ભાગવત ધની અસર રાવ ભટ્ટારકના રાજ્યકાલના ઉત્તર ભાગમાં કે એના અનુગામીના રાજ્યકાલ દરમ્યાન પડેાશના પ્રદેશમાં પ્રવર્તતા ગુપ્ત-શાસન પરથી થઈ હોય એ વિશેષ સભવે છે. ગુપ્ત-શાસનના અંત પછી ગુજરાતમાં શરૂ થયેલ મૈત્રક વંશના રાજ્યમાં વળી પાછા શવ ભટ્ટારકના નામવાળા સિક્કા પડાયા કર્યા લાગે છે૧૯ ને એ પરથી શવ ભટ્ટારક એ પરમમાહેશ્વર મૈત્રક રાજાઓને દૂરના પૂર્વજ હાવા સંભવે છે એવું ધારવામાં આવ્યું છે.૨૦ આ સૂચન અનુસાર શ ભટ્ટારક મૈત્રક કુલના હાય અને એ અનુસાર લકુલીશના શિષ્ય મિત્રના વશજર૧ હોવા સંભવે તેમજ એના વંશની રાજસત્તા ગુપ્ત શાસનનાં પાંત્રીસેક વર્ષ લુપ્ત રહી સેનાપતિ ભટ્ટાક ના સમયમાં પુનઃ સ્થાપિત થઈ હોવા સંભવે. Page #228 -------------------------------------------------------------------------- ________________ શવ ભકારક [૧૧ પાદટીપે ૧. જુઓ ઉપર પૃ. ૧૫૩. ૨. વિગતો માટે જુઓ હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૨, પૃ. ૫૪૯-૫૦ ૩. એમાં ઘરમાદ્રિામ, પરમસીમત, મહાસામન્ત, પાતાનુણાત, સમરસ૬, પરમમાદેવર ઇત્યાદિ ભિન્નભિન્ન પાઠ સૂચિત થયો છે. (એજન, પૃ. ૫૪૯-૫૫૦) 8. JRAS, Vol. XII, p. 34 4. JNSI, Vol. VI, pp. 14 ff. ૬. કેમકે એમાં કેટલીક વાર “ મટ્ટાર', તો કેટલીક વાર માત્ર “મા ” હોય છે; કોઈ સિકકા પર માત્ર “” મળ્યું નથી. ૭-૮. એમાં “રાશો મહાક્ષત્રસ” નથી અને રાજાનું નામ ષષ્ઠીને બદલે પ્રથમ વિભક્તિમાં પ્રજાયું છે. 6-90. P. L. Gupta, “Who Ruled in Saurashtra after the Western Kshatrapas ? ”, Bharatiya Vidya, Vol. XVIII, pp. 83 ff. ૧૧. BBRAS, Vol. VI, pp. ix, xxii. એમાં શર્વ ભટ્ટારકના સિકકાઓને એ સમયની પ્રથા મુજબ “વલભી સિક્કાઓ” તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ૧૨. P. L. Gupta, op. cit., p. 89 22214. A. S. Altekar, JNSI, Vol. VI, pp. 19 f.; P. L. Gupta, op. ct., p. 89 ૧૩. ઉદયગિરિ (જિ. ગ્વાલિયર) ગુફામાંના સમયનિર્દેશ વગરના એક લેખમાં વિજય માટે રાજાધિરાજ ચંદ્રગુપ્તની સાથે આવેલ એના સાંધિવિગ્રહિક વિરસેન શાવે ત્યાં શંભૂની ગુફા કરાવી હોવાનું જણાવ્યું છે. (Fleet, Corp. Ins. Ind., Vol. III, p. 35); ત્યાંની એક બીજી ગુફામાંના લેખમાં મહારાજાધિરાજ ચંદ્રગુપ્તના આધિપત્ય નીચેના મહારાજે ગુ. સં. ૮૦૨ (ઈ. સ. ૪૦૧)માં ધર્મદાન દીધાનું જણાવ્યું છે (એજન, પૃ. ૨૫); અને સાંચી (જિ. ભોપાલ)ના એક શિલાલેખમાં ગુ. સં. ૯૩ (ઈ. સ. ૪૧૨ )માં મહારાજાધિરાજ ચંદ્રગુપ્તના લશ્કરી અધિકારી આમ્રકારે દાન દીધાનું જણાવ્યું છે (એજન, પૃ. ૩૧ થી). ચંદ્રગુપ્તના ચાંદીના સિક્કા પર ગુ. સં. ૯૦ થી ૯૪ (ઈ. સ. ૪૯-૧૪)ની મિતિ Hu D. (Allan, Coins of the Gupta Dynasties, pp. 49 ff.) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨]. મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૧૪. માળવામાં મળેલા ક્ષત્રપ-સિક્કાઓના નિધિઓમાં સ્વામી દુકસેન ૩ જાની પછીના કોઈ ક્ષત્રપ રાજાના સિક્કા નથી; એમાંના સિક્કા શક વર્ષ ૨૭૩ (ઈ. સ. ૩૫૧પર) સુધીના જ છે. વિંધ્યની દક્ષિણે મળેલા ક્ષત્રપ–સિકાઓના નિધિએમાંના સિક્કા શક વર્ષ ૩૦૧ (ઈ. સ. ૩૭૯-૮૦) સુધીના છે. આ પરથી ઈ. સ. ૩૫૧ થી ૩૮૦ સુધીમાં માળવામાં ક્ષત્રપોની સત્તા લુપ્ત થઈ ગણાય. (P. L. Gupta, op. cit, pp. 83 f.) ૧૫. A. S. Altekar, The Coinage of the Gupta Empire, p. 150. એક પ્રકારના સિક્કાઓ પર “પરમમાવત-મહારાજાધિરાત્ર-છાત્રશુત-વિત્રમાદ્રિત્ય” અને બીજા પ્રકારના સિક્કાઓ પર “ શ્રીગુપ્તરસ્ય મહાર/ગાધિરાવ-શ્રી ચન્દ્રગુપ્તવિમાચ” એવું લખાણ છે. બંને પ્રકારના સિક્કા જજ મળે છે; બીજા પ્રકારના ઘણાં જજ. (એજન, પૃ. ૧૫૨). આ સિક્કાઓનાં ચકકસ પ્રાપ્તિસ્થાન નેંધાયાં નથી. ૧૬. P. L. Gupta, op. cit., p. 85 ૧૭. Ibid., p. 89. ૧૮. બિ. વ. આચાર્યે આ સિક્કાઓના આ બે મુખ્ય પ્રકાર પાડ્યા છે. એકમાં સાદા હાથાવાળું ત્રિશલ-ચિહ્ન છે, બીજામાં નાના પરશુથી સંયુક્ત હાથાવાળું ત્રિશલ-ચિહ્ન છે. બંનેના કદ, તોલ તથા લખાણમાં કેટલેક સ્પષ્ટ ફરક છે (JNSI, Vol. XV, p. 50). ૧૯, હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', પૃ. ૫૫૨-૫૩. શ્રી. ભા. લ. માંકડ આ સિક્કાઓ પરના જુદા જુદા પાઠ પરથી તેમજ રાજાની મુખાકૃતિમાં જણાતા વૈવિધ્ય પરથી આ સિક્કાઓ જુદા જુદા રાજાઓએ પડાવ્યા હોવાનું દર્શાવ્યું છે. (1NSI, Vol. XV, pp. 50 ff.) મૈત્રક રાજાઓએ પોતાની રાજમુદ્રામાં પોતપોતાનું અલગ નામ ન આપતાં બધે વખત વંશસ્થાપક શ્રીભટાર્કનું જ નામ ચાલુ રાખેલું એ હકીક્ત આ સંભવને સમર્થન આપે છે. 26. A. S. Altekar, JNSI, Vol. VI, p. 20 ૨૧. મૈત્રકે પ્રાયઃ આ મિત્રના વંશજ હતા (હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', ભાગ ૧, પૃ. ૨૬-૨૮). Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ગુપ્તકાલ મગધમાં ચંદ્રગુપ્ત ૧ લાના સમયમાં ગુપ્ત રાજ્યના અભ્યુદય શરૂ થયા. પરાક્રમાંક સમુદ્રગુપ્તે આર્યાવર્ત તથા દક્ષિણાપથનાં અનેક રાજ્યા પર પેાતાની આણ પ્રવર્તાવી. સમુદ્રગુપ્તના અલ્હાબાદ શિલારસ્ત ંભ લેખમાં ગુપ્ત-શાસન અંગીકાર કરનારાઓમાં શક-મુરુડાના સમાવેશ કરવામાં આવ્યા છે એ ઉલ્લેખ પશ્ચિમ ભારતના ક્ષત્રપરાજાને લાગુ પડતા હોય એવા સભવ ખરી. સમુદ્રગુપ્ત(લગભગ ઈ.સ. ૩૩૦–૭૦)ના સમયમાં તે આ ક્ષત્રપ રાજાએ પુન: “મહાક્ષત્રપ’” બિરુદ ધારણ કરતા થયા, એટલું જ નહિ, એ ઉપરાંત “સ્વામી” એવુ વધારાનું બિરુદ પણ ધારણ કરતારે એ હકીકત એ સ ંભવને સમર્થન આપે છે, કેમકે “મુરુડ” એ “રવામી' અર્થ ધરાવતા રાક ભાષાના શબ્દ છે. ગુપ્ત-વશમાં સમુદ્રગુપ્તના અધિકાર એના મોટા પુત્ર રામગુપ્તને મળ્યા લાગે છે. ૪ કાઈ શક રાજાએ રામગુપ્તના પરાભવ કરી એની પત્નીની માગણી કરી, પરંતુ રામગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્તે સ્ત્રીવેશે શત્રુની છાવણીમાં જઈ એને મારી નાખ્યા, એવી અનુશ્રુતિ છે. આ શક રાજા તે પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજા હેાવા ભાગ્યેજ સભવે છે.પ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ. સ. ૪૦૧ ના અરસામાં માળવા જીત્યુ અને એ પ્રદેશ માટે ક્ષત્રપ સિક્કાઓના જેવા ચાંદીના સિક્કા પડાવ્યા ત્યારે પશ્ચિમ માળવામાં પ્રાયઃ વિશ્વવર્મા નામે સામત રાજાની સત્તા પ્રવતેલી હતી,૭ જ્યારે ગુજરાતમાં શવ ભટ્ટારકનું શાસન હતું.૮ એના સિક્કા પરના ત્રિશૂલ-ચિહ્નમાં આગળ જતાં નાનું પરશુ ઉમેરાયુ એ પ્રાયઃ પરમભાગવત ગુપ્તાની અસર સૂચવે છે. ૪-૨-૧૩ ૧૯૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪]. મૌર્યકાલથી ગુપ્તકાલ કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1 લાના શાસનકાલ (લગભગ ઈ. સ. ૪૫-૫૫) દરમ્યાન ભગધના ગુપ્ત-સામ્રાજયનું આધિપત્ય માળવામાં ચાલુ હતું. માલવગણ સંવત ૪૯૩ (ઈ. સ. ૪૭૬)માં ત્યાં વિશ્વવર્માને પુત્ર બંધુવ રાજ્ય કરતો હતો. હવે ગુપ્ત-સામ્રાજ્યની સત્તા ગુજરાત પર પ્રસરી. ગુજરાતમાં ઠેકઠેકાણે કુમારગુપ્ત 1 લાના ચાંદીના સિકકા મળ્યા છે, જેમકે અમદાવાદ, સાણંદ, ભૂજ, ભાવનગર, વલભીપુર, મોરબી, જૂનાગઢ, અમરેલી, ખેડા અને આણંદ ૧૦ એમાં કેટલાંક સ્થળોએ તો સેંકડો અને હજારો સિક્કાઓના નિધિ મળ્યા છે, ૧૧ જેમાંના ઘણા સિક્કા ગુજરાતનાં મ્યુઝિયમમાં જળવાયા છે. વિરમગામ તાલુકાના કુમારખાણ ગામમાં ગુપ્ત-સમ્રાટોના સેનાના સિકકાઓને એક નાને નિધિ મળેલો, જેમાં સમુદ્રગુપ્તના ૧, કાચગુપ્તના ૨, ચંદ્રગુપ્ત ૨ જાન છે અને કુમારગુપ્ત ૧ લાના 1 સિકકાનો સમાવેશ થાય છે. આથી આ નિધિ ત્યાં કુમારગુપ્તના સમયમાં દટાયો હોવાનું સ્પષ્ટ થાય છે. એમને કુમારગુપ્તને સિકકો ધનુર્ધારી પ્રકાર છે. ગુજરાતમાં મળેલા, કુમારગુપ્તના ચાંદીના સિકકાઓઆકૃતિ ૬ ૪)ના, બનાવટની દષ્ટિએ, ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે ૧૩ પહેલા પ્રકારના સિક્કા ચંદ્રગુપ્ત ર જાના ચાંદીના સિક્કાઓ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અગ્રભાગ પરના રાજાના ઉત્તરાંગના આલેખનમાં મુખાકૃતિ તથા વેશભૂષા ક્ષત્રપ-સિક્કાઓનું સ્મરણ કરાવે છે. વર્ષ ગુપ્ત-સંવતનું આપવામાં આવતું. પૃષ્ઠભાગ પર વચ્ચે ગુપ્ત-વંશના રાજચિહ્ન ગરુડની આકૃતિ અને એની આસપાસ વર્તુલાકારે “રમમાવત-મહારાગાધિરાશ્રીગુમારપુ–મહેન્દ્રાહિત્યઃ ” એવું લખાણ (આકૃતિ ૬) હોય છે. અગ્રભાગ તથા પૃષ્ઠભાગ પર ક્યારેક ક્ષત્રપ-સિક્કાઓ પર હોય છે તેવા ગ્રીક અક્ષરેના અવશેષ દેખા દે છે. બીજા પ્રકારના સિક્કાઓ પર ગ્રીક અક્ષરે બિલકુલ હોતા નથી. ત્રીજા પ્રકારના સિક્કા નાના અને જાડા હોય છે; એના પુરભાગ પર ગ્રીક અક્ષરો હોય છે. ચોથા પ્રકારના સિક્કાને એક જ નમૂને મળે છે. એના પૃષ્ઠભાગ પર ત્રિશલનું ચિહ્ન અને કુમારગુપ્ત-મહેન્દ્રાદિત્યના નામનું લખાણ હેવાનું નેંધાયું છે. ૧૪ જે આ વિગત યથાર્થ હોય છે તો કુમારગુપ્તને આ સિકકા-પ્રકાર શર્વ ભટ્ટારકના ત્રિશલાંતિ સિકકાની અસર દર્શાવે છે. ૧૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૯મું] ગુપ્તકાલ [૧૯૫ કુમારગુપ્તના સમયમાં ચાંદીના સિક્કા ઉત્તર પ્રદેશમાં પણ પ્રચલિત થયા, પરંતુ એમાં મયૂરનું ચિહ્ન અને છંદબદ્ધ લખાણ હોય છે. ૧૭ કુમારગુપ્ત 1 લાના સમયમાં સૈરાષ્ટ્રનું વડું મથક ગિરિનગરમાં ચાલુ રહ્યું લાગે છે, પરંતુ એ સમયમાં નિમાયેલા આ પ્રદેશના ગોપ્તા (રાજ્યપાલ) કે ગેખાઓ વિશે કંઈ માહિતી મળતી નથી. કુમારગુપ્તના લાંબા શાસનકાળ દરમ્યાન અહીં એના સંખ્યાબંધ સિક્કા પ્રચલિત થયા, એ એના રાજ્યકાલનાં સંગીન સ્મારક ગણાય. કંદગુપ્ત ક્રમાદિત્ય - કુમારગુપ્તના રાજ્યકાલના અંતિમ ભાગમાં શત્રુઓના ઉપદ્રવને લઈને ગુપ્તસામ્રાજ્ય ક્યમાં મુકાયું ત્યારે રાજપુત્ર કંદગુપતે પોતાના બાહુબળ વડે શત્રુઓને પરાભવ કરી એને સમુદ્ધાર કર્યો. ૧૮ એવામાં કુમારગુપ્ત મૃત્યુ પામતાં રાજ્યસત્તા સ્કંદગુપ્ત ધારણ કરી (ઈ. સ. ૪૫૫). સ્કંદગુપ્ત ઘણા પ્રતાપ હતો. એના પરાક્રમને યશ શત્રુઓ પણ ગાતા. શત્રુઓને વશ કરી એણે સર્વ પ્રદેશમાં ગોપ્તાઓની નિમણૂક કરી હતી. નિખિલ સુરાષ્ટ્રના શાસન તથા પાલન માટે એણે પર્ણદત્ત નામે ગુણસંપન્ન તથા સમર્થ ગોપ્તાની નિમણૂક કરી હતી. પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો હતો. ૧૯ ગુ. સં. ૧૩૬ (ઈ. સ. ૪૫૫)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં ગિરિનગરના સુદર્શન તળાવનો સેતુ (બંધ) તૂટી ગયો, નદીઓનાં નીર સમુદ્રમાં ઠલવાઈ ગયાં ને ખાલીખમ થઈ ગયેલું સુદર્શન દુર્દશન બની ગયું. પ્રજાજનો સર્વતઃ “હવે શું કરીશું ?” એ ચિંતાથી વિહવલ થતાં, ચક્રપાલિત એ સેતુ સમરાવવો શરૂ કર્યો અને ગુ. સં ૧૩૭(ઈ. સ. ૪૫૬)ના ગ્રીષ્મમાં તે સુદર્શન તૈયાર થઈ ગયું. ૨૦ ગુ. સં. ૧૩૮(ઈ. સ. ૪૫૭-૫૮)માં પરમ ભાગવત ચક્રપાલિતે ત્યાં ઘણું દ્રવ્ય ખર્ચાને લાંબા સમયમાં ચક્રધારી વિષ્ણુનું ઉત્તમ મંદિર બંધાવ્યું, જે ગિરિ ઊર્જત ( ગિરનાર )ની સાથે ઉપસ્થિત થઈને જાણે નગરના શિર પર પ્રભુત્વ કરતું હોય તેવું દેખાતું.૨૧ કંદગુપ્તના ચાંદીના સિકકા (આકૃતિ ઉ૫) પશ્ચિમ ભારતમાં ઘણું મળે છે. આ સિક્કા ત્રણ પ્રકારના છે : પહેલા પ્રકારના સિક્કા કુમારગુપ્તના પહેલા પ્રકારના Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. સિક્કા જેવા છે. એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિ અને વર્ષની સંખ્યા હોય છે; પૃષ્ઠભાગ પર વચ્ચે ગરુડનું ચિહ્ન અને એની આસપાસ વર્તુલાકાર લખાણ હોય છે. આ લખાણ “ઘરમમાવત–મહારાગાધિરાવ–શ્રીન્દ્રગુપ્ત માવિત્ય:” (આકૃતિ ૭) છે. બંને બાજુ પર ગ્રીક અક્ષરોની નિશાનીઓ દેખા દે છે. ૨૨ બીજા પ્રકારના સિક્કાઓમાં પૃષ્ઠભાગ પર ગરૂડની જગ્યાએ નંદીનું ચિહ્ન હોય છે. ૨૩ આ બંને પ્રકારના સિક્કા તળ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મળે છે.૨૪ કચ્છમાં ત્રીજા પ્રકારના સંખ્યાબંધ સિકકો મળ્યા છે. એમાં ગરુડની જગ્યાએ વેદીનું ચિહ્ન નજરે પડે છે.રપ વેદ-પ્રકારના સિકકા અત્યંત બેઢબ છે, પરંતુ ગરુડ તથા નંદી પ્રકારની સરખામણીએ એ અધિક પ્રમાણમાં પ્રચલિત હતા.૨૬ સ્કંદગુપ્તના ચાંદીના સિક્કાઓ પર વર્ષ આપવામાં આવતાં. પશ્ચિમ ભારતના સિકકાઓ પર એના આંકડા બરાબર મુદ્રિત થયા નથી અને સ્પષ્ટ વંચાયા નથી, પરંતુ ઉત્તર પ્રદેશના મયૂરચિહ્નાંકિત સિક્કાઓ પર વર્ષ ૧૪૪, ૧૪૫, ૧૪૬ અને ૧૪૮ વંચાયાં છે. ૨૭ સ્કંદગુપ્ત ગુ. સં. ૧૪૮( ઈ. સ ૪૬૭-૬૮)ના અરસામાં મૃત્યુ પામ્યો જણાય છે. ૨૮ એના મૃત્યુ બાદ ગુપ્ત-સામ્રાજ્યની સત્તાને હાસ થયો અને દૂરના કેટલાક પ્રદેશ સ્વતંત્ર થઈ ગયા.૨૯ આ પરિસ્થિતિનો લાભ ગુજરાતે પણ લીધે લાગે છે. મૈત્રક કુલના સેનાપતિ ભટાર્કે વલભીમાં પોતાની આગવી સત્તા સ્થાપી.૩૦ સૈફટકે ગુપ્તકાલ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટક નામે રાજવંશની સત્તા પ્રવતી.૩૧ કૈકૂટકો મૂળ અપરાંત ઉત્તર કેકણ)માં આવેલા ત્રિકૂટ પ્રદેશના વતની હતા. સિક્કાઓ પરથી આ વંશના ત્રણ રાજાઓની હકીકત જાણવા મળે છે. એમાં પહેલા રાજાનું નામ મહારાજ ઇંદ્રદત્ત છે. એનો રાજ્યકાલ લગભગ ઈ. સ. ૮૧પ થી ૪૪૦ ને અંકાય છે. એના કેઈ અભિલેખ મળ્યા નથી, પરંતુ એના પુત્રના સિકકાલેખો પરથી એનું નામ જાણવા મળે છે. એના પુત્ર દહસેને લગભગ ઈ. સ. ૪૪૦ થી ૪૬૫ સુધી રાજ્ય કર્યું જણાય છે. એના સિકકા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળ્યા છે. મહારાજ દહસેને કલચુરિ સંવત ૨૦૭( ઈ. સ. ૪પ)માં મળી નદીની બે બાજુએ આવેલા અંતમંડલી વિષય(જિલ્લા)માંનું એક ગામ કાપુર ગામમાં રહેતા એક Page #234 -------------------------------------------------------------------------- ________________ ૯] ગુપ્તકાલ [ ૧૯૭ બ્રાહ્મણને દાનમાં દીધું હતુ.૩૩ દહુસેન પરમ વૈષ્ણવÝ હતા. એણે અશ્વમેધ કર્યા હતા.૩૫ એના દાનશાસનના દૂતક બુદ્ધગુપ્ત નામે કોઈ અધિકારી હતા. દાહસેન પછી એના પુત્ર વ્યાઘ્રસેન ગાદીએ આવ્યા. એનાય સિક્કા મળ્યા છે તેમજ એનુ એક દાનશાસન પણ મળ્યું છે.૩૬ ગુપ્તાના ચાંદીના સિક્કાઓની જેમ ત્રૈકૂટકાના સિક્કા પણ ક્ષત્રપાના સિક્કા જેવા છે. આ સિક્કા ચાંદીના અને ગેાળ છે. એના અગ્રભાગ પર વચ્ચે રાજાની મુખાકૃતિ અને એની આસપાસ અસ્પષ્ટ ગ્રીક-રામન અક્ષરા હાય છે, પરંતુ વની સંખ્યા હોતી નથી. પૃષ્ઠભાગ પર વચ્ચે ત્રિકૂટ પર્વત, એની ઉપર ચંદ્ર અને સૂર્યનાં પ્રતીક તથા નીચે સમુદ્ર કે નદી સુચવતી તરંગાકાર રેખા હોય છે. ને કિનારીને અડીને વર્તુલાકારે લેખ લખેલા હોય છે, જેમાં રાજાના નામ તથા ખિરુની સાથે એના પિતાનું નામ તથા બિરુદ તેમજ રાજાનેા ધર્મસ ંપ્રદાય જણાવેલ છે. દહુસૈનના સિક્કા પર મહારાનેવત્તપુત્ર-પરમવૈળવ-શ્રીમદ્દાર)ન દૂલેન એવુ લખાણ હાય છે.૩૭ પાદટીપા ૧. Fleet, Corp. Ins. Ind., Vol. III, pp. 6 ff. ૨. Chronology of Gujarat, Vol. I, pp. 86 ff. એ ઉપર પૃ. ૧૫૦. ૩. R. C. Raychaudhuri, Political History of Ancient India, p. 547; R. C. Majumdar, The Vakataka-Gupta Age, Ch. VIII, pp. 161 ff, ૪. R. C. Majumdar, Classical Age, Ch. III, pp. 17 f; R. D. Banarjee, Age of the Imperial Guptas, pp. 29 f. બેસનગર (વિદિશા) પાસેથી ૧૯૬૯ માં મળેલા મહારાધિરાજ રામગુપ્તના ત્રણ પ્રતિમાલેખાના સમકાલીન પુરાવા પરથી હવે રામગુપ્તની ઐતિહાસિકતા પ્રતિપાદિત થઈ છે ( G. S. Gai, “ Three Inscriptions oy Ramagupta,” 7. O. I, Vol. XVIII, 247 ff. ). Pp. ૫. ભા. જ. સાંડેસરા, “ શકાર', પુરવચન પૃ. ૯-૧૦ ૬. જુઓ ઉપર પૃ. ૧૫૩-૫૬. ૭. એ કુમારગુપ્ત ૧ લાના સમકાલીન બધ્રુવમાંના પિતા હતા. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] મૌર્યકાલથી ગુપ્તકાલ ૮. જુઓ ઉપર પૃ. ૧૫૫-૫૬. e. Fleet, Corp. Ins. Ind., Vol. III, pp. 81 ff. 20. A. S. Altekar, The Coinage of the Gupta Empire, p. 216; Chronology of Gujarat, Vol. I, p. 128. ૧૧. દા. ત. સાણંદમાં ૧,૧૦૩, કચ્છમાં ૨૩૬, અમરેલીમાં લગભગ ૨,૦૦૦ અને આણંદમાં લગભગ ૨,૦૦૦ ( Chronology of Gujarat, Vol. I, p. 128 ). ૧૨. C. R. Singhal, J. N. S. I., Vol. Xv, pp, 195 f. આ સિક્કા હાલ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે. ડો. પરમેશ્વરીલાલ ગુપ્તને એ સિક્કાઓ તપાસતાં માલૂમ પડયું કે શ્રી. સિંઘલે ચંદ્રગુપ્ત ૨ જાના ધનુર્ધારી પ્રકારના જે છ સિક્કા જણાવેલા તેમને એક વસ્તુત: કુમારગુપ્ત ૧ લાને છે (Bharatiya Vidya, Vol. XVIII, p. 85, n. 8). 23. A. S. Altekar, op. cit., pp. 218 ff. ૧૪, ૩. B. B. R. A. S., Vol. VII, Plate facing p. 3, No. 1 ૧૫. એલન આ ચિત્ર ખરેખર ગરુડનું હોવાની શંકા દર્શાવે છે ( B. M. C., G. D; Intr., p. xcvi), પરંતુ ત્રિશલનું ચિહ્ન પણ અસંભવિત નથી (A. S. Altekar, op. cit., p. 227). 15. A. S. Altekar, op. cit., p. 228; P. L. Gupta, Bharatiya Vidya, Vol. XVIII, p. 88. 919. A. S. Altekar, op. cit., pp. 228 ff. ૧૮. Classical Age, p. 24 ૧૯-૨૧. સ્કંદગુપ્તને જનાગઢ શૈલલેખ (Fleet, Corp. Ins. Ind., Vol. III, pp. 58 ff.) 22. A. S. Altekar, op. cit., pp. 251 f. ૨૩. Ibid., pp. 252 f. ૨૪-૨૫. B.G, Vol. I, pt. 1, p. 70. 24. A. S. Altekar, op, cit., p. 255 ૨૭. Ibid., pp. 251 f; 257 Re, H. C. Raychaudhuri, Political History of Ancient India, p. 581 22. The Vākāțaka-Gupta Age, pp. 185 f. ૩૦. હરિપ્રસાદ શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃ. ૪૬-૫૦ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૯ સુ] ગુપ્તકાલ [ ૧૯૯ ૩૧. V. V. Mirashi, Corpus Inscriptionum Indicarum, Vol. IV ( Inscriptions of the Kalachuri-Chedi Era), Introduction, pp. xl-xliv ત્રિકૂટ વિષય( જિલ્લા)ના સંભવિત સ્થાન પરથી એ પર્યંત નાસિક જિલ્લાની પાસે આવ્યા હાવાનુ સ્પષ્ટ થાય છે (p. xli). ૩૨. Ibid., Introduction, p. ૩૩. Ibid., No. 8 (pp. 22 ff.) કાપુર એ સુરત જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલુ કપુરા છે. ૩૪. તામ્રપત્રમાં એને મવપામ્મર અર્થાત્ ભગવાન( વિષ્ણુ ના ચરણને સેવક અને સિક્કા પરનાં લખાણમાં પરમ વૈષ્ણવ કહ્યો છે. ૩૫. એના તામ્રપત્રના આધારે. ૩૬. વિગતા માટે જુમ ગ્રંથ ૩. ૩૭. Rapson, op. ct., clxiii-clxiv, 197 ff. Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ રાજ્યતંત્ર આ સમગ્ર કાલ દરમ્યાન આ પ્રદેશમાં રાજ્યતંત્રનું સ્વરૂપ કેવું હતુંએ વિશે ચોક્કસ માહિતી ઘણી ઓછી મળે છે. મકાલ મૌર્યકાલનાં સમકાલીન સાધનોમાં અશોકના ગિરનાર શૈલલેખ મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ એમાં ગુજરાતની કઈ પ્રાદેશિક બાબતને ઉલ્લેખ આવતો નથી. અશોકના અભિલેખમાં યોન, કંબજ, ગંધાર વગેરે પ્રદેશોને નિર્દેશ આવે છે તેવી રીતે એમાં ક્યાંય સુરાષ્ટ્ર, આનર્ત, લાટ કે કચ્છનો ઉલ્લેખ આવતે નથી. અપરાંત(પશ્ચિમ સરહદ)ના સંદર્ભમાં રઠિક (રાષ્ટ્રક) પિતિનિક તથા ભોજ-પિતિનિકનો ઉલ્લેખ આવે છે. એમાં પશ્ચિમ ભારતની રાષ્ટ્રિક નામે પ્રજા ઉદ્દિષ્ટ છે, પરંતુ પૂર્વાપર સંબંધ પરથી આ ઉલ્લેખ વિદર્ભને લાગુ પડત હોવો સંભવે છે. કૌટિલ્યો અર્થશાસ્ત્રમાં સુરાષ્ટ્રના ઉલ્લેખ આવે છે. એમાં એક સ્થળે સુરાષ્ટ્રની ક્ષત્રિય-શ્રેણીનો નિર્દેશ થયેલ છે, એ પરથી ત્યારે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોની શ્રેણી હોવાનું જાણવા મળે છે. રાજા મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લાના જૂનાગઢ શિલાલેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્ત તથા અશોકના સમયના અહીંના રાષ્ટ્રિયને ઉલેખ આવે છે." આ “રાષ્ટ્રિય” તે કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં જણાવેલ “રાષ્ટ્રપાલ” હેવાનું જણાય છે. ઉજ્જયિનીમાં કુમાર વહીવટ કરતે હો એવું અશોકના કલિંગ શૈલલેખ પરથી જાણવા મળે છે. જનપદનો પેટા વિભાગ રાષ્ટ્ર હતો અને ગુજરાતસૌરાષ્ટ્રને રાષ્ટ્રિય માળવાના કુમારની નીચે હતો એવું સૂચવાયું છે, પરંતુ ચંદ્રગુપ્ત અને અશકના રાષ્ટ્રિય ઉલ્લેખ સીધે થે છે; અને કૌટિલ્યના ૨૦૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું ] ( ૨૦૧ “અર્થશાસ્ત્રમાં કુમાર અને રાષ્ટ્રપાલને પગાર સરખો જણાવવામાં આવ્યો છે. વળી અશકને રાષ્ટ્રિય યવનરાજ હતો. તદુપરાંત, અવંતિને પ્રદેશ પણ “રાષ્ટ્ર ગણાત, આથી ગુજરાતને રાષ્ટ્રિય ઉજનના કુમારની નીચે હેવાનું ભાગ્યેજ સંભવે. સૌરાષ્ટ્રમાં અશકના સમયમાં સ્થાનિક રાજા હોવાનો ઉલ્લેખ આવે છે, એ પરથી ત્યાંને સાષ્ટ્રિય પ્રાંતીય સૂબા કરતાં સામ્રાજ્યના હાઈ–કમિશનર જેવો હોવાનું ધારવામાં આવ્યું છે. ૧૦ સૌરાષ્ટ્રના ગિરિનગરમાં રહી જે રાષ્ટ્રિય વહીવટ કરતો હતો તેનું અધિકારક્ષેત્ર કેટલું વિસ્તૃત હતું એ વિશે કંઈ સ્પષ્ટ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. એ ક્ષેત્ર સમસ્ત અપરાંતને ભાગ્યે જ આવરી લેતું હશેપરંતુ એમાં સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનેય સમાવેશ થતો હશે કે કેમ એ નક્કી કરવું મુશ્કેલ છે. એની દક્ષિણે શપરક(સોપારા ની આસપાસના પ્રદેશ માટે દે વહીવટી વિભાગ હશે એ સ્પષ્ટ છે.૧ ૧ ક્ષત્રપાલની જેમ મૌર્યકાલમાં પણ આનર્ત–સુરાષ્ટ્રને એક સંયુક્ત વહીવટી વિભાગ હેવો સંભવે છે. “પ્રિય” પરથી આ વહીવટી વિભાગ “રાષ્ટ્ર” ગણતા હોવાનું ફલિત થાય છે. અશોકના ત્રીજા શિલ-લેખમાં યુતયુક્ત), રાજુક(રજજુક) અને પ્રાદેસિક (પ્રાદેશિક ) નામે ઉચ્ચ અધિકારીઓને એ ઉલ્લેખ આવે છે કે એના સમસ્ત રોજમાં તેઓએ પોચ પાંચ વર્ષ ચાલુ પ્રવાસમાં રહેવાનું અપેક્ષિત હતું. ૧૨ એમાં રજજુને તો બહુ લાખ જન વિશે નીમવામાં આવતા ને તેઓને જાનપદ જનના હિતસુખનું ધ્યાન રાખવા માન અને દંડની બાબતમાં સ્વતંત્રતા આપવામાં આવતી. ૧૩ આ પરથી “રજજુક” પણ “રાષ્ટ્રિય” જેવા પ્રાંતીય સૂબેદાર હોવાનું માલૂમ પડે છે ૧૪ “પ્રાદેશિક” એ “પ્રદેશ”ને વહીવટ કરનાર અધિકારી લાગે છે. એને હાલના જિલ્લાના કલેકટર સાથે સરખાવી શકાય. ૧૫ “યુક્ત” એ સર્વ અધિકરણના ખજાનચી અધિકારી હોવાનું જણાય છે. ૧૬ સુરાષ્ટ્ર કે આનર્ત-સુરાષ્ટ્રના વહીવટી પેટા-વિભાગો વિશે કંઈ માહિતી મળતી નથી. એમાં ઉપર જણાવ્યા મુજબ “પ્રદેશ” નામે પેટા-વિભાગો હોવા સંભવે છે. “વિષય” અને “આહાર' જેવા પેટા-વિભાગે પણ હોવાનું ધારવામાં આવ્યું છે. ૧૭ પરંતુ એવા વિભાગે દરેક રાષ્ટ્રમાં હતા એવું સ્પષ્ટ થતું નથી. મૌર્ય સામ્રાજ્યમાં આ ઉપરાંત બીજા અનેક પ્રકારના મહામાત્ર અને (રાજ)પુરુષ હતા, જેમાં અમાત્ય અને અધ્યક્ષે ખાસ ધપાત્ર છે.૧૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] મૌર્યકાલથી ગુપ્તકાલ નગરાધ્યક્ષને “નાગરિક” કહેતા; રામાધ્યક્ષને “ગોપ” કહેતા. આ સ્થાનિક અધિકારીઓને લગતી ફરજે કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં વિગતે ગણાવવામાં આવી છે. ૨૦ પૌર-વ્યાવહારિક કે નગર-વ્યાવહારિક અર્થાત નગર-ન્યાયાધીશને હોદ્દો કુમાર અને રાષ્ટ્રપાલના હોદ્દા જેવો ઉચ્ચ કક્ષાને ગણતો. ૨૧ નગરાધ્યક્ષ નગરના વહીવટ માટે અનેક મદદનીશે નીમેતો. ૨૨ એમાં પાંપાંચ અધિકારીઓનાં છ કરણ ( bodies) હતાં. એ કરણ (1) હુન્નરકલાઓ, (૨) વિદેશી નિવાસીઓ, (૩) જન્મ તથા મરણની નોંધ, (૪) વેપારવણજ અને તોલમાપ, (૫) ઉત્પન ચીજોનું વાજબી વેચાણ અને (૬) વેચાણવેરાની દેખભાળ રાખતા.૨૩ કેદ્રીય તંત્રની જેમ પ્રાંતીય તંત્રમાં પ્રશાસ્તા, સમાહર્તા, સંનિધાતા, નાયક, કામતિક ઈત્યાદિની ફરજો ધરાવતા અધિકારીઓને પણ સમાવેશ થતો હશે. વિવિધ ખાતાંઓના મહામાત્રોમાં અશોકના સમયમાં ધર્મ–મહામાત્રને ઉમેરે થતાં ૨૪ એને લાભ આ પ્રદેશને પણ મળે હોવો જોઈએ. પ્રાંતના વડા અધિકારીઓ તથા ધર્મ–મહામાત્ર મારફતે દેવોના પ્રિય પ્રિયદર્શી રાજા અશોકની આજ્ઞા અનુસાર અહીંના પ્રજાજનોમાંય ધર્મભાવનાને ઠીક ઠીક પ્રચાર થયે હશે. મૌર્યકાલના થરોમાં આહત ૨૫ સિક્કા મળે છે. એના પર કંઈ લખાણ. મુદ્રાંકિત કર્યું હોતું નથી, પરંતુ જુદી જુદી મુદ્રા વડે જુદાં જુદાં ચિહ્ન આહત કર્યા હોય છે. આ સિક્કા માટે ભાગે ચાંદીના અને લગભગ ૩૨ રતીભાર હોય છે. એના અગ્રભાગ પર પાંચ ચિહ્ન હોય છે, જ્યારે પૃષ્ઠભાગ પર અસંખ્ય નાનાં નાનાં ચિહ્ન હોય છે. અથવા એક મોટું ચિહ્ન હોય છે, અથવા એક પણ ચિહ્ન હેતું નથી. આ ચિહ્ન સિક્કા પડાવનાર અને મંજૂર કરનાર જુદાં જુદાં અધિકૃત મંડળોનાં હોવાનું માલૂમ પડે છે, જેમાં નગર–નિગમો તથા વણિકશ્રેણીઓનો સમાવેશ થતો.૨૬ ચાંદીના આહત સિક્કાઓ ગુજરાતમાં ઘણા નાના કદના મળ્યા છે. એના બે પ્રકાર છે : (1) ૫ થી ૭ ગ્રેઈનના; સ્વસ્તિક, ત્રિલ અને ચક્રનાં ચિહ્નવાળા, (૨) લગભગ ૪ ગ્રેઈનના-પુરોભાગ પર ઘાટ વિનાના, હાથીનું અને પૃષ્ઠભાગ પર વર્તુલ જેવું કંઈક ચિહ્ન ધરાવતા.૨૭ આહત સિકકાઓના બે નિધિ તળ-ગુજરાતમાં મળ્યા છે. એક ભૂતપૂર્વ વડોદરા રાજ્યના કોઈ પ્રાંતમાં અને બીજો બનાસકાંઠા જિલ્લામાં ર૬, કામરેજ, નવસારી વગેરે અન્ય સ્થળોએ આવા છૂટક સિક્કા મળ્યા છે. ૨૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું ] રાજ્યતંત્ર [૨૦૭ આ ઉપરાંત થોડી સંખ્યામાં આ કાલના તાંબાના આહત સિક્કા પણ મળે છે. આ સિકકાઓના અગ્રભાગ પર પણ પાંચ ચિહ્ન આહત કરેલાં હોય છે. આવા છૂટક સિકકા ગુજરાતમાં ઠેકઠેકાણે મળ્યા છે, જેમકે અમરેલી, હાથબ, કામરેજ, કારવણ, મોટેરા, વડનગર વગેરે સ્થળોએ.૩૦ અનુ-મૌર્ય કાલ અનુમૌર્ય કાલના રાજ્યતંત્ર માટે ગુજરાતમાં ભારતીય યવન રાજા એકતિદ, મેનન્દર અને અપલદતના સિક્કાઓ જ મુખ્ય સાધન છે. ડૉ. ભગવાનલાલને એક્રિતિદને માત્ર એક બેલ (એ નામને નાને સિક્કો) મળે, પરંતુ એ રાજાના સિક્કા સૈારાષ્ટ્રના જુદા જુદા ભાગમાં ને જુદા જુદા સમયે મળ્યા છે એ પરથી એ સિકકા અહીં કેવળ વેપાર કે શોભા માટે આયાત થયેલા નહિ, પણ ચલણમાં હોવાનું સુચિત થાય છે. એક્રિતિદના સિક્કાઓ પૈકી સથી નાના સિકકા જ અહીં મળ્યા છે, તે આ પ્રદેશમાં પ્રચલિત અગાઉના નાના સિક્કાઓની ઢબે હશે.૩૨ મેનન્દરના દ્રમ્મ ચાંદીના અને ગોળ છે (આકૃતિ ૨ ). મેનન્દરના સિકકાના અગ્રભાગ પર વચ્ચે રાજનું ટેપવાળું ઉત્તરાંગ અને એની આસપાસ Basileo s Soteros Mehandrou ૩૩ એવું ગ્રીક લખાણ હોય છે; પૃષ્ઠભાગ પર વચ્ચે એક ગ્રીક દેવીની આકૃતિ અને એની આસપાસ ખરેષ્ઠી લિપિમાં મન ત્રતરત નં ૪ એવું પ્રાકૃત લખાણ હોય છે. તદુપરાંત એનું એકાક્ષર-ચિહ્ન (monogram) પણ હોય છે.૩૫ અપલદતના ચાંદીના દ્રશ્ન (આકૃતિ ૩ ) એ જ પ્રકારના છે. એના અગ્રભાગ પરના ગ્રીક લખાણમાં તેમજ પૃષ્ઠભાગ પરના પ્રાકૃત લખાણમાં “મેનન્દરમેનંદ્ર”ને બદલે “અપલદત” નામ આવે છે. એના તાંબાના સિક્કા પણ મળે છે. કેટલાક ચોરસ છે ને કેટલાક ગોળ. ચોરસ સિકકાના પુરોભાગ પર વચ્ચે એપિલે દેવની ઊભી આકૃતિ અને એની આસપાસ Basile 6s Soteros Kai philopatoros Apollodotou૭ એવું ગ્રીક લખાણ હોય છે, અને એના પૃષ્ઠભાગ પર એપોલેની ત્રિપાઈ બે પ્રકારનું એકાક્ષર ચિહ્ન અને મન ત્રાસ પઢતાં એવું પ્રાકૃત લખાણ હોય છે. ૩૯ ગોળ સિકકાઓના અગ્રભાગ પર વચ્ચે એપોલેની ઊભી આકૃતિ અને એને કરતી “Basileo s Soteros Apollodotou૪° લખાણ હોય છે; પૃષ્ઠભાગ ચોરસ સિક્કાના પૃષ્ઠભાગના જેવો હોય છે.૪૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પચીસ વર્ષના ગાળામાં પોતે એકઠા કરેલા સિક્કાઓમાં ડો. ભગવાનલાલને ગુજરાત-સૌરાષ્ટ્રના મેનન્દરને એકેય તાંબાનો સિક્કો મળ્યો નહોતો. ૪૨ અપલદતનાં તાંબાના સિક્કાઓને એક નિધિ જૂનાગઢમાં મળેલ. એ સિકકા બે પ્રકારના છે? (૧) ચેરસ – અગ્રભાગ પર ઍપલે દેવ જમણા હાથમાં બાણ લઈ ઉભા છે. એની ઉપર તેમજ બે બાજુએ ગ્રીક લખાણ છે, જેને અર્થ “રાજા ત્રાતા પિતૃવત્સલ અપલદતન” એવો થાય છે. પૃષ્ઠ ભાગ પર એપોલેની ત્રિપાઈ, એકાક્ષર ચિહ્ન, દિ અક્ષર અને ખરોષ્ઠી લિપિમાં મદરની ત્રત અતિ એવું પ્રાકૃત લખાણ હોય છે. (૨) ગોળ અને મોટા – અગ્રભાગ પર જમણા હાથમાં બાણ લઈ ઊભેલા એપોલો દેવ, પાછળ એ જ એકાક્ષર ચિહ્ન, ને ચારે બાજુ વૃત્તાકારે ગ્રીક લખાણ ( Basile os Soteros Apollodotou ; પૃષ્ઠભાગ પર એપોલેની ત્રિપાઈ એની જમણી ને ડાબી બાજુ દ્રિ અને ૪ અક્ષર ને ચારે બાજુ વૃત્તાકારે ખરેષ્ઠી લિપિ અને પ્રાકૃત ભાષામાં મહત્તત ત્રતા પતરત લખાણ હોય છે.૪૩ આ સિકકા એના ચાંદીના ક્રમની જેમ એની હયાતી બાદ ચલણમાં ચાલુ રહ્યા નહિ હોય, તેથી આટલી ઘોડી સંખ્યામાં મળે છે.૪૪ ભારતીય-યવન અમલ દરમ્યાન અહીં સિકકાનું ચલણ કેવું ચાલતું એ વિશે “પેરિસમાંના લખાણ પરથી૪૫ તેમજ સિક્કાઓ પરથી માહિતી મળે છે. સિક્કાઓ પરનાં લખાણ પરથી એ રાજાઓ Basileus તથા મારા અને Soter (ત્રાતા) જેવાં બિરુદ ધારણ કરતા હોવાનું માલૂમ પડે છે. સિક્કાઓમાં રાજાના ઉત્તરાંગની આકૃતિ તથા એના નામના લખાણવાળા સિકકા અહીં આ કાલ દરમ્યાન શરૂ થયા લાગે છે. આ સિક્કા ગ્રીક દ્રમ્ભ drachm)ના તેલના આ રાજાઓના અમલ દરમ્યાન પ્રવર્તતા રાજ્યતંત્રનાં બીજો કોઈ પાસાંઓ વિશે કંઈ માહિતી ઉપલબ્ધ નથી. ક્ષત્રપાલ : ક્ષત્રપાલને રાજ્યતંત્ર વિશે સિક્કાઓ તથા શિલાલેખો પરથી કેટલીક માહિતી સાંપડે છે. લહરાત કુલના સિકકાઓમાં ભૂમક “ક્ષત્રપ' અને નહપાન “જિ” બિરુદ ધારણ કરે છે. ૪૭ શિલાલેખોમાં નહપાન માટે “રાજા” ઉપરાંત “ક્ષત્રપ” બિરુદ પણ પ્રયોજાયું છે. ૪૮ છેલ્લા શિલાલેખમાં “નહપાનની આગળ “રાજા”, “મહાક્ષત્રપ” “સ્વામી” એ ત્રણ બિરુદ અપાયાં છે. ૪૯ કાર્દમક કુલના ચાન્ટન અને Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું] - રાજ્યતંત્ર રિ૦૫ રુદ્રદામા માટે કચ્છના રિાલાલેખોમાં માત્ર “રાજા” બિરુદ આપ્યું છે, જ્યારે તેઓના સિક્કાઓમાં પહેલાં “રાજા ક્ષત્રપ” અને પછી “રાજા મહાક્ષત્રપ' બિરુદ પ્રજામાં છે.પ૧ આ પરથી સિકકા પડાવનાર આ સર્વ શાસકો હમેશાં “રાજા” એવી રાજપદવી ધારણ કરતા હોવાનું સ્પષ્ટ થાય છે. “ક્ષત્રપ પર શબ્દ ઈરાનના “ક્ષપાત” કે “ક્ષપાવન” (અર્થાત્ “રાજ્યપાલ') પરથી પ્રયોજાય છે. આ શબ્દનો અર્થ મૂળમાં “પ્રાંતીય સૂબો' થતું, પરંતુ વાસ્તવમાં અહીં એનો અર્થ “ભૂ-પાલ” (રાજા) જેવો થતો હોવાનું માલૂમ પડે છે. ૫૪ રાજસત્તાની અભિવૃદ્ધિ થતાં રાજા “ક્ષત્રપ”ને બદલે “મહાક્ષત્રપ” કહેવાતો. આ શબ્દો “રાજા” અને “મહારાજ ને મળતા આવે છે, પરંતુ આ રાજાઓ “મહાક્ષત્રપ” થવા છતાં કદી “મહારાજ” તરીકે ઓળખાતા નહિ. કાદમક કુલના સમયમાં તે એકી સાથે બે રાજાઓનું સંયુક્ત શાસન પ્રવર્તતું જણાય છે: એકનું “રાજા મહાક્ષત્રપ” તરીકે અને બીનું “રાજા ક્ષત્રપ” તરીકે આપ આ બિરુદ “મહારાજ” અને “રાજા” અથવા “રાજા” અને “ઉપરાજ” જેવાં છે. બંને શાસકો “રાજ'પદવી ધરાવતા અને પોતાના નામે સિક્કા પડાવતા.મહાક્ષત્રપના મદદનીશ ક્ષત્રપ તરીકે પ્રાય: યુવરાજની પસંદગી થતી ને મહાક્ષત્રપની જગ્યા ખાલી પડતાં પોતે મહાક્ષત્રપની જવાબદારી ધારણ કરતે અને પોતાની જગ્યાએ પછીના યુવરાજને ક્ષત્રપ તરીકે નિમ. આ દિરાજ પદ્ધતિને લઈને પ્રાયઃ દરેક રાજાને પોતાના પુરોગામની હયાતી દરમ્યાન રાજતંત્રની તાલીમ મળી રહેતી. સિક્કાઓ પરના લખાણ પરથી રાજાઓની જે વંશાવળી તથા સાલવારી બંધ બેસાડી શકાય છે તે પરથી માલુમ પડે છે કે ક્ષત્રપ રાજાઓમાં ઉત્તરાધિકાર સામાન્યતઃ રાજાના અનુજને મળતું અને અનુજેને ક્રમ પૂરો થયા પછી જેષ્ઠ અગ્રજના જયેષ્ઠ પુત્રને મળતો.૫૭ ક્ષત્રપનો અધિકાર ભાવી ઉત્તરાધિકારીને સામાન્યતઃ એની સગીર વય પૂરી થતાં આપવામાં આવતો.૫૮ આ રાજાઓ માટે ક્યારેક “સ્વામી” અને “ભદ્રમુખ” પદ પણ પ્રયોજાતાં.પ૯ ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ”ની જેમ એ પદે વિશિષ્ટ તાત્પર્ય ન ધરાવતાં માનવાચક પદ તરીકે જ પ્રયોજાયાં જણાય છે. ૬૦ મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લાના જૂનાગઢ શૈલેખમાં એ રાજાને “રાજલક્ષ્મી ધારણ કરવાની ગુણવત્તાને લઈને સર્વ વર્ણોએ એની પાસે જઈ પિતાના રક્ષણ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧] * મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. માટે એની પતિ તરીકે વરણી કરી હોવાનો ૬૧ તથા એણે પોતે “મહાક્ષત્રપ” પદ પ્રાપ્ત કર્યું હોવાનો કે ૨ ઉલ્લેખ આવે છે. આ પ્રશસ્તિમાં પોતાના પુરપાર્થની ગુણવત્તા તેમજ પ્રજાની પસંદગીનો અવનિ રહેલું છે, પરંતુ વાસ્તવમાં તે લાયક ઉત્તરાધિકારીને ક્ષત્રપ” તથા “મહાક્ષત્રપ' તરીકેનો અધિકાર, ઉપર જણાવ્યા મુજબ, કુલપરંપરાગત ક્રમે પ્રાપ્ત થતા લાગે છે. મહાક્ષત્રપ રુદ્રદામાની પ્રશસ્તિ પરથી એ સમયે રાજામાં આવા ગુણો અપેક્ષિત હોવાનું માલુમ પડે છે: દેહસૈદ્ધવ, સ્વર, ગતિ, વર્ણ, સારસન્દ આદિ પરમલક્ષણવ્યંજન ધરાવતો કાંત દેહ, સામે આવેલા શત્રુઓ સાથે યુદ્ધ અને શરણે આવેલા શત્રુઓ તરફ ક્ષમા, દસ્યુ, વ્યાલ, રોગ, ઈત્યાદિને નગર નિગમ તથા જનપદને અનુપદ્રવ, સર્વ પ્રજાને અનુરાગ, ગર્વિષ્ઠ પ્રતિસ્પધીઓનું ઉસાદન, પદભ્રષ્ટ રાજાઓનું પ્રતિષ્ઠાન, ધર્માનુરાગની અભિવૃદ્ધિ, શબ્દ અર્થ–ગાંધર્વ–ન્યાય આદિ મહાવિદ્યાઓનું પારણધારિણ-વિજ્ઞાન-પ્રયોગ વડે અધિશીલન, અશ્વ-ગજ-રથની ચર્ચામાં તેમજ અસિ-ચર્મ યાદિ આયુધોના ઉપયોગમાં નિપુણતા, પ્રતિદિન દાન તથા માન કરતા રહેવાની વૃત્તિ, યથાહે રીતે પ્રાપ્ત કરેલ બલિ-શુક-ભાગ વડે ભરપૂર કેશ, ઉત્તમ ગદ્ય-પદ્ય ૩ કાવ્ય રચવામાં પ્રવીણતા, અને ધર્મ તથા કીર્તિની અભિવૃદ્ધિ. પૂર્ત કાર્યો દ્વારા પણ રાજાના ધર્મ-કીર્તિની વૃદ્ધિ થતી. ૪ રાજાના સચિવોના બે પ્રકાર જણાવવામાં આવ્યા છે : અતિસચિવ (સલાહકાર સચિવ) અને કર્મસચિવ (કાર્યવાહક સચિવો. આ સચિવોમાં અમાત્યના ગુણો અપેક્ષિત હતા. ૧૫ મહાક્ષત્રપ રુદ્રદામાનું રાજ્ય વિશાળ હતું. એમાં પૂર્વાપર આકર-અવન્તિ, અનૂપદેશ, નીકૃત , આનર્ત, સુરાષ્ટ્ર, ધબ્ર, મર, કચ્છ, સિંધુ, સૈવીર, કુકુર, અપરાંત, નિષાદ આદિ વિષયો પ્રદેશ)નો સમાવેશ થતો. એના વહીવટી વિભાગોમાં આનર્તા–સુરાષ્ટ્રનો એક સંયુકત વિભાગ ગણાતો.૭ એમાં વિભાગને માટે કયું નામ પ્રજાતું અને એને વહીવટ કરનાર અધિકારીના હોદ્દા માટે કર્યું નામ પ્રચલિત હતું એ જાણવા મળતું નથી. સંભવતઃ એ વિભાગ “રાષ્ટ્ર” કહેવાતા હશે ને એનો અધિકારી “રાષ્ટ્રિય” તરીકે ઓળખાતું હશે. આનર્ત–સુરાષ્ટ્રના વડા અધિકારી માટે આ લેખમાં માત્ર “અમાત્ય” એ સામાન્ય શબ્દ પ્રયોજાયે છે. એ સમસ્ત આનર્ત–સુરાષ્ટ્ર દેશના પાલન માટે નિમાયો હતો. કુલ રુદ્રદામાના રાજયના પ્રદેશોની યાદીમાં ધબ (સાબરકાંઠા ) અને કચ્છને આનર્ત–સુરાષ્ટ્રથી અલગ ગણાવ્યા હેઈ, આ વિભાગમાં એ બે પ્રદેશોનો સમાવેશ નહિ થતા હોય. એ વિભાગે માટે જુદા અધિકારી નિમાતા હશે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩] રાજ્યતંત્ર [૨૦૭ ગિરિનગરના સુદર્શન તળાવના બંધ તૂટી જતાં જ્યારે એ સમરાવવાની માગણી થઈ ત્યારે મહાક્ષત્રપના મતિચવા તથા કમ સચિવાએ ભારે ખચ તથા ઉત્સાહના અભાવને લઈને એના વિરાધ કર્યાં, ત્યારે ફરી સેતુ(બંધ) નંહ બંધાય એ નિરાશાથી પ્રજામાં હાહાકાર પ્રવત્યાં. આખરે સેતુના પુનર્નિમાણુની યાજના મંજૂર થઈ. પારજના તથા જાનપદ જનાના અનુગ્રહ અર્થે રાષ્ટ્રિય સુવિશાખે અગાઉના કરતાંય વધારે મજબૂત અને મોટા સેતુ બંધાવીને સુદર્શન તળાવને વધારે સુદન કર્યું . આ અંગે કર, વિષ્ટિ કે પ્રણય-ક્રિયાઓ વડે પૈારજા તથા જાનપદ જતાને પીડ્યા વિના મહાક્ષત્રપે પેાતાના કાશમાંથી અઢળક દ્રવ્ય ખર્ચે લુ ને એમાં ઘણા લાંખા કાલ વીતેલા નહિ. આનાથી મહાક્ષત્રપનાં ધમ તથા કીર્તિની વૃદ્ધિ થયેલી,૭૦ રાષ્ટ્રિયની નિયુક્તિ મહાક્ષત્રપ કરતા.૭૧ રાજા શક જાતિના હોઇ, આ સ્થાને લવાનીય નિયુક્તિ કરતા.૭૨ આ પદે નિયુક્ત થતા અમાત્યમાં આવા ગુણ્ણા અપેક્ષિત હતા : યથાવત્ અર્થ, ધ અને વ્યવહારનાં દનાથી અનુરાગ વધારનાર, શક્ત, દાંત, અચપલ, અવિસ્મિત, આય, અ-હા, સારા અધિષ્ઠાનવાળા.૭૩ મામાં અ-હાય અર્થાત્ અ-ધનહા એ વિશેષણ ખાસ નોંધપાત્ર છે, કેમકે એ પરથી અધિકારીએ ત્યારે પણ લાંચરુશવત લેતા હેાવાનુ ને એમાં સુવિશાખ જેવા અપવાદ હાવાનુ સુચિત થાય છે. ક્ષેત્રપ–રાજ્યમાં, ખાસ કરીને ક્ષહરાત રાજ્યના દક્ષિણ ભાગમાં, “આહાર’’ નામે વહીવટી વિભાગ પ્રચલિત હતા. ७४ આ વિભાગ સંભવતઃ એ સમયે ગુજરાતમાં પણ પ્રચલિત હશે. “વિષય” અને “પથક’” જેવા બીજા વહીવટી વિભાગે! એ સમયે અહીં પ્રચલિત હતા કે કેમ એ જાણવા મળતું નથી. નાના વહીવટી એકમેામાં નગર તથા ગ્રામના ઉલ્લેખ આવે છે.પ નાણા-વ્યવહારમાં ‘‘કાર્પાપણું” પ્રચલિત હતા. ચાંદીના અર્ધ-સ્મ તાલના કાર્લાપણું સેંકડાની સંખ્યામાં મળે છે.૭૬ ૩૫ ક્રમ્મ=1 “સુવર્ણ ” ગણાતા.99 અક્ષયનાવિ( એડી થાપણ )ની રૂએ એનું ૧ ટકા કે ના ટકા (માસિક) વ્યાજ આવતું.૭ નિક્રાય(શ્રેણી)માં આવી ધીરધાર થતી.૭૯ ક્ષત્રપ રાજાઓના સિક્કા પ્રાય: ચાંદીના, ગાળ આકારના, અને મમ્મ તાલના હોય છે. એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિ અને એની આસપાસ શ્રીક્ર–રામન અક્ષરાના લિસાટા તથા સિક્કા પાડવાના વર્ષની સંખ્યા હામ છે; પૃષ્ઠભાગ પર વચ્ચે પત, નદી, સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકૃતિ-તત્ત્વનાં Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૦૮ ] મો કાલથી ગુપ્તકાલ [પ્ર. ચિહ્ન અને એની આસપાસ રાજના પૂરા નામનું પ્રાકૃત લખાણ હોય છે (આકૃતિ ૬). ક્ષત્રપ રાજ્યના લેખોમાં શક સંવતનાં વર્ષ અપાતાં. અન્ય અધિકારીઓમાં સેનાપતિનો ઉલ્લેખ આવે છે. આ પદ પર આભનીય નિયુકિત થતી.૮૦ રાજ્ય -મહેસૂલનાં મુખ્ય સાધને બલિ, શુક અને ભાગ હતાં.૮૧ રાજકોશમાં સુવર્ણ, રજત, વજ, વૈડૂર્ય અને રત્નોને સંગ્રહ થતો.૮૨ સેનામાં અશ્વદળ, ગજદળ અને રથદળનો સમાવેશ થતો.૮૩ આયુમાં અસિ (પગ) અને ચમઢાલની ખાસ ઉલ્લેખ આવે છે.૮૪ આમ ક્ષત્રપકાલીન રાજ્યતંત્ર વિશે કેટલીક માહિતી મળે છે. શવ ભટ્ટારકને શાસનકાલ શર્વ ભટ્ટારકના સિક્કાઓ ક્ષત્રપોના સિકકા જેવા છે. વિગતવાર સાધના અભાવે એના સમયના રાજ્યતંત્ર વિશે કંઈ માહિતી ઉપલબ્ધ નથી. ગુપ્ત શાસનકાલ ગુપ્ત સમ્રાટોના ચાંદીના સિકકાઓમાં કુમારગુપ્ત મહેદ્રાદિત્ય અને સ્કંદગુપ્ત ક્રમાદિત્યના સિકકાઓ ગુજરાતમાં સંખ્યાબંધ મળે છે. આ સિકકા એકંદરે ક્ષત્રપ-સિક્કાઓ જેવા છે, પરંતુ એમાં શક સંવતને બદલે ગુપ્ત સંવતનાં વર્ષ આપેલાં છે ને પર્વતાદિ પ્રકૃતિ તવોને સ્થાને ગરુડનું ચિહ્ન અંકિત કરેલું છે. કંદગુપ્તના જૂનાગઢ શૈલ-લેખ૮૫ પરથી એ સમયના સ્થાનિક રાજયતંત્ર વિશે કેટલીક માહિતી સાંપડે છે. આદર્શ રાજા શત્રુઓને ગર્વ તોડતો અને એના રાજ્યમાં કોઈ ધર્મવિમુખ, આર્ત, દરિદ્ર, વ્યસ્તી, કદ, દંડ કે બહુપીડિત ના હોય એવું મનાતું. “ | ગુપ્ત સામ્રાજ્યના સર્વ દેશ'માં “પ્તા” નામે અધિકારીઓ નિમાતા.૮૭ એનામાં અનુરૂપ, અતિમાન, વિનીત, મેધાવી, મૃતિમાન, સત્ય-આર્જવ–ઔદાર્યનયથી યુક્ત, માધુર્યદાક્ષિણ્ય-યશથી સંપન્ન, ભક્ત, અનુરા, વૃવિશેષ–યુક્ત, વિશુદ્ધ બુદ્ધિવાળો, ભાવવાળો અંતરાત્મા ધરાવત, સર્વ લેકના હિતમાં પ્રવૃત્ત, અર્થના વાજબી અર્જન, રક્ષણ, વૃદ્ધિ અને પાત્ર–પ્રતિપાદન માટે સમર્થદત્યાદિ ગુણો અપેક્ષિત ગણાતા.૮૮ સ્કંદગુપ્તના સમયમાં સમસ્ત સુરાષ્ટ્ર માટે ગોપ્તા નિમાયે હતો.૮૯ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ માટે એવી કઈ અલગ વ્યવસ્થા થઈ હશે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું] રાજ્યતંત્ર [૨૦૯ ગુપ્તકાલમાં આનર્ત અને સુરાષ્ટ્રના અલગ વહીવટી વિભાગ પાડવામાં આવ્યા લાગે છે. ગુપ્ત–સામ્રાજ્યમાં પશ્ચિમ દિશામાં આવેલ સુરાષ્ટ્ર પ્રદેશ મહત્ત્વનું સ્થાન ધરાવતો.૯૦ અહીં “દેશ” એ “રાષ્ટ્રના અર્થમાં હોવો સંભવે. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં મોટો વહીવટી વિભાગ “મુક્તિ” કહેવાતો ને એના વડા અધિકારીને “ઉપરિક” કહેતા. ૯૧ સુરાષ્ટ્ર એ ભક્તિ કરતાં મેટ વિભાગ હોય તો એના ગોપ્તાને “રાષ્ટ્રિય કે રાષ્ટ્રપાલ' કહેતા હશે. સુરાષ્ટ્રમાં તથા ગુજરાતના બીજા વિભાગોમાં ભક્તિ, વિષય, આહાર, પથક દયાદિ પેટા-વિભાગો હશે, પરંતુ એના કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી, એવી રીતે રાષ્ટ્રિયની નીચે ઉપરિક, કુમારામાત્ય, વિષયપતિ ઈત્યાદિ અન્ય અધિકારીઓ પણ હશે એ સ્પષ્ટ છે. ૯૨ સુરાષ્ટ્રનું વડું મથક ગિરિનગર હતું ને એ નગરના વહીવટ માટે એના ગોપ્તાએ પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતની નિમણૂક કરી હતી.૯૩ આ પરથી નગરપાલકની નિયુક્તિ દેશનો ગોપ્તા કરતો હોવાનું માલૂમ પડે છે. ગિરિનગરના સુદર્શન તળાવને સેતુ તૂટી જતાં, નગરપાલિકે પ્રજાના, રાજાના તથા ગોપ્તાના હિત અર્થે એ સેતુને પુનઃ બંધાવી સુદર્શન તળાવ સમરાવ્યું હતું.૯૪ આ પરથી ગુપ્તકાલમાં આવા પૂર્ત કાર્યની જવાબદારી રાષ્ટ્રના નહિ, પણ નગરના અધિકારીને શિરે રહેતી હોવાનું માલુમ પડે છે. ગુજરાતમાં ગુપ્તકાલના અન્ય અભિલેખ મળ્યા ન હોઈ એ સમયના પ્રાદેશિક રાજ્યતંત્ર વિશે સીધી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, છતાં ગુપ્ત સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ સ્થપાયેલા મૈત્રક રાજ્યનાં તામ્રશાસનોમાંથી એ કાલના રાજ્યતંત્રની જે વિપુલ રૂપરેખા જાણવા મળે છે, તેની ઘણું ભૂમિકા અહીં ગુપ્તકાલ દરમ્યાન પ્રવર્તી હશે એ સ્પષ્ટ છે. ઈ-૨-૧૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] મૌર્યકાલથી ગુપ્તકાલ પાદટીપ १. योनकंबोजगंधारानं रि( रा )स्टिकपेतेणिकानं ये वा पि अंजे आपराता (ગિરનાર રૌલલેખ નં. ૫); સોનવોટુ નમનામાંતિયું મોળિયુ H]YI (ગિરનાર શૈલલેખ નં. ૧૩). પશ્ચિમ ઘાટની ગુફાઓમાં માત્ર અને મામોન ના ઉલ્લેખ આવે છે તે મહારાષ્ટ્ર અને કણની પ્રજાને લાગુ પડે છે (D. R. Bhandarkar, Asoka, pp. 30 f.) ૨. ભોજકુલના યાદવે વિદર્ભ તથા દંડકમાં વસતા (R. C. Raychaudhuri, PHAI, pp. 46 ff.) ૩. ખ્વોનસુરાપૂક્ષત્રિખ્યાત વાર્તારા પગીવનઃ (૧૧. ૧, ક) ૪. ઉપરનો ઉલ્લેખ સંઘોના સંદર્ભમાં આવે છે. આ પરથી કાબેજ અને સુરાષ્ટ્રમાં ગણતંત્ર પ્રવર્તતું હોવાનું માનવામાં આવે છે (K. A. Nilkanta Sastri, Age of the Nandas and Mauryas, p. 173) પછીના વાક્યમાં લિછવિક, વૃજિક. મલક, મદ્રક ઇત્યાદિ પ્રજાઓનો ઉલ્લેખ કરેલો છે, જે ગણતંત્ર અનુસરતી (અર્થશાસ્ત્ર, ૧૧, ૧, ૫). પરંતુ સુરાષ્ટ્રને લગતા વાક્યમાં ત્યાંની તો ક્ષત્રિય શ્રેણી વાર્તા (કૃષિ, વાણિજ્ય અને પશુપાલન ) અને શસ્ત્ર દ્વારા આજીવિકા મેળવતી એવો જ ઉલ્લેખ કરેલો છે. અશોકના સમયમાં સુરાષ્ટ્રમાં પિંગલ નામે રાજા હતો એ અનુશ્રુતિ પણ ગણતંત્રની માન્યતાની વિરુદ્ધ જાય છે. ૫. ગિ. વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખો”, ભાગ ૧, લેખ ૬, પંક્તિ ૮ ૬. “રાષ્ટ્રિયને રાજ-ચાલ (રાજાને સાળો) એવો અર્થ પણ થતો (૩મરોરા g. 98). Bombay Gazetteer all y. Hi Dua Early History of Gujurat Hi એને આ અર્થ અપનાવવામાં આવ્યો છે ( p. 13). પરંતુ કલ્હનું પ્રતિપાદિત કરે છે તેમ અહીં આ શબ્દ પ્રાંતીય સૂબાના અર્થમાં પ્રજાયો ગણાય (Epigraphia Indica, Vol. VIII, p. 46). અમરકેશ પરની ટીકામાં ક્ષીરસ્વામી જણાવે છે તેમ “રાષ્ટ્રિય”ને સામાન્ય અર્થ “રાષ્ટ્રાધિકૃત” (રાષ્ટ્રને અધિકારી) છે. રાષ્ટ્રિય”ને મૂળ અર્થ “રાષ્ટ્રનો વતની” છે. રાજ્યતંત્રમાં એને મુખ્ય અર્થ રાષ્ટ્રને અધિકારી થતું હશે. આ અધિકાર પર રાજા પ્રાય: પોતાના સાળાની નિમણુક કરતો હશે એ પરથી એનો આનુષંગિક અર્થ “રાજાને સાળ” થયે લાગે છે. વફાદારીની દષ્ટિએ સાળો સહુથી વધુ વિશ્વસનીય ગણાય. રાષ્ટ્રિય પ્રાય: હાઈ કમિશનર જેવી ભારે સત્તા ધરાવતો. * The Rāshtriya of the inscription seems to have been a sort of Imperial High Commissioner', and the position of Pushyagupta was probably like that of Lord Cromer in Egypt', Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧મું ] રાજ્યતંત્ર [૨૧૧ (1. cf. the type met with in the Near East after the First World War. The High commissioner acted for the de facto paramount power. His office does not preclude the possibility of the existence of a local potentate or potentates. Note also Wendel Wilkie's observations (One World, p. 13) on the British “ ambassador” to Egypt, who is “for all practical purposes its actual ruler” (Raychaudhuri, PHAI., pp. 289 f.). કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગુમાર, પૌરવ્યવહારિક, ફાર્માનિત, મન્નિન, રાષ્ટ્રપત્ર, અન્નપાત્ર વગેરેને પગાર સરખે જણાવ્યો છે (૫, ૬, ૭,). 9. Hultzsch, Corp. Ins. Ind., Voi I, pp. 92 ff. C. H. D. Sankalia, Studies in Historical and Cultural Geography and Ethnography of Gujarat, pp. 21 f. c. safarg (The Questions of King Milinda), pt. II, p. 250 n.; મહાવંસ, ૧૩; મોવિંસ, પૃ. ૧૮) 20. H. C. Raychaudhuri, PHAI, P, 248 29. D. R. Bhandarkar, Asoka, p. 31 92. Hultzsch, op. cit., pp. 4 f. ૧૩. અશેકને ચોથો સ્તંભલેખ (Hultzsch, pp. cit, pp. 121 f.). 98. V. A. Smith, Asoka, p. 94 ૧૫. Ibid, p. 94 94. H. C. Raychaudhuri, op. cit., pp. 319 f. 90. H. D. Sankalia, Archaeology of Gujarat, p. 191; SHCGEG, p. 21 ૧૮. અશોકના માત્ર સારનાથ સ્તંભલેખમાં “વિપ” પ્રદેશના અર્થમાં પ્રયોજાયો છે ને ત્યાં પણ દ–વિષય અર્થાત કેટની આસપાસને પ્રદેશ એવા અર્થમાં. સારનાથ અને રૂપનાથના કૌલ લેખોમાં “જ્યાં સુધી તમારા આહાર (હાય)” એવો શબ્દપ્રયોગ આવે છે, ત્યાં મહારને અર્થ “હકૂમત નીચે પ્રદેશ” એવો થાય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આ બે શબ્દ વહીવટી પેટા-વિભાગો માટે પ્રયોજાયા નથી. ૧૯. શૌટિલ્ય, અર્થશાસ્ત્ર, ૫, ૭, ૬; ૧, ૮-૧૦, ૨, ૫- ૬ ૨૦. પગન, ૨, ૩૬ ૨૧. પૌર-વ્યાવહારિકને પગાર કુમાર અને રાષ્ટ્રપલના પગાર જેટલો હતો (ૌટિલ્ય, અર્થશાસ્ત્ર, ૧, ૨, ૭).. Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૧૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. અશોકના કલિંગ શૈલલેખમાં “નગરવ્યવહારક” શબ્દ પ્રયોજાયો છે. (Hultzsch, op. cit, pp. 92 ft.) ૨૨. દુર્ગનિવેશના પ્રકરણમાં “નગરાધ્યક્ષને ઉલ્લેખ આવે છે (અર્થશાસ્ત્ર, ૨, ૪, ૧૧). સ્મિથ ધારે છે કે મેગેસ્થનીએ જણાવેલ અધિકાર-મંડળોને કૌટિલ્ય ઉલ્લેખ કર્યો નથી (EHI, pp. 148 f.). પરંતુ વમુહચમનિર્ચ જાધિરળ થાત્ (૨, ૫, ૨૧) तथा अध्यक्षाः संख्यायक-लेखक-रूपदर्शक-नीवीग्राहकोक्तराध्यक्ष-सखा: कमाणि कुर्युः (૨, ૬, ૨૮)માં અધ્યક્ષના મદદનીશને સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. 23. V. A. Smith, Early History of India, pp. 133 ff; R. K. Mookerji, The age of Imperial Unity, Ch. IV, pp. 63 f.; H. C. Raychaudhuri, op. cit., p. 284 ૨૪. જુઓ અશકને પાંચમો સલલેખ. 24. Punch-marked २९. वासुदेव उपाध्याय, “भारतीय सिक्के '', पृ. ४८ से ૨૭. B. G., Vol. I, pt. 1, p. 17, n. 1 26. P. L. Gupta, “ Punch-marked coins in Baroda Museum," Baroda Museum Bulletin, Vol. X-XI, pp. 63 ff.; AR. ASI, 1917-18, pt. I, p. 30. 26. Baroda Museum Bulletin, 1953-55, p. 67 39. M. R. Majmudar, Chronology of Gujarat, Vol. I, pp. 37 f. ૩૧. B. G., Vol. I, pp. 1, pp. 16 ff. ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ લગભગ પચીસ વર્ષના ગાળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના બીજા ભાગોમાં જે સિક્કાઓનો સંગ્રહ કર્યો હતો તેમાં બાલિક-વન સિકાઓમાં એઉકતિદને એક ઓબોલ (એ નામનો નાનો સિક્કો ), મેનન્દરના થોડાક કશ્મ (એ નામના ચાંદીના સિક્કા) અને અપલદતના ઘણા કર્મો તથા તાંબાના બે પ્રકારના સિક્કા મળેલા. દિમિત્રને એકેય સિક્કો મળેલો નહિ ( Ibid.). ૩૨. Ibid., p. 16. બે કમ્મ, ત્રણ કમ્મ વગેરે મોટા સિક્કા મળ્યા નથી. ૩૩. આ ગ્રીક લખાણને અર્થ “રાજા ત્રાતા મેનન્દરને (સિક્કો)” એવો થાય છે. ૩૪. “મહારાજ ત્રાતા મેનન્દરને (સિક્કો)". ૩૫. B. G., Vol. I, pt. 1, p. 18; P. M. C., VI, p. 379 ૩૬. P. M. C, IV, pp. 263, 276. મેનન્દરના માથા પર ટેપ હોય છે, જ્યારે અપલદતે ખુલ્લા માથા પર પટ્ટી બાંધી હોય છે. “Apollodotou” અને “મતિ . Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું ] રાજ્યતંત્ર [રા ૩૭. અર્થાત્ “રાજા ત્રાતા પિતવત્સલ અપલદતને (સિક્કો). ૩૮. અર્થાત “મહારાજા ત્રાતા અપલદતને (સિક્કો )”. ૩૯. B. G., Vol. I, pt. 1, p. 18 ૪૦. અર્થાત્ “રાજા ત્રાતા અપલદતને (સિક્કો )”. ૪૧. B. G., Vol. I, pt. 1, p. 18 ૪૨-૪૪. Ibad. ૪૫ જુઓ ઉપર પૃ. ૯૦, પાદરી પ૨૪. ૪૬. B. G, Vol. I, pt. 1, p. 18 ૪૭. જુઓ ઉપર પૃ, ૧૦૬, ૧૦૮. xc. D. C. Sircar, Select Inscriptions Bearing on Indian History and Civilization, Vol. I, Book II, Nos. 58-61 ૪૯. Ibid., No. 62 ૫૦. Ibid., Nos. 63–66 ૫૧. જુઓ ઉપર પ્ર. ૧૨૮ અને ૧૩૧. પર. નહપાનના પ્રાકૃત ગુફાલેખમાં સામાન્યતઃ આ રૂપ પ્રયોજાયું છે ( Sincar, op. cit., Nos. 58–60 ). કાર્દમક ક્ષત્રપોના સંસ્કૃત શિલાલેખમાં તેમજ પ્રાકૃત સિક્કા-લેખમાં પણ આ રૂ૫ વપરાયું છે. નહપાનના કેટલાક પ્રાકૃત ગુફા-લેખમાં એને બદલે “વતા” રૂપ પ્રયોજાયું છે (Sircar, op. cit., Nos. 61–62). ઉત્તરના ક્ષત્રપોના પ્રાકૃત શિલાલેખમાં “ક્ષત્ર' અને “ક્ષત્રપ' રૂપે વપરાયાં છે ( Ibid., Nos. 24-26); ઉપરાંત “છત્રપ' અને “છત્ર' રૂપાંતર પણ મળે છે (B, G, Vol. I, pt. 1, p. 21). ૫૩. ગ્રીક સાહિત્યમાં “satrapes' (satrap) રૂપ પ્રચલિત હતું. એ પહેલાં ઈરાનના સમ્રાટ દારયના બેહિસ્તૂન અભિલેખમાં “ક્ષત્રપાવન રૂપ પ્રયોજાયું છે. “ક્ષત્રપાવન” એ જની ઈરાની ભાષાનો શબ્દ છે ને એનો અર્થ ક્ષત્ર-પાલ અર્થાત્ રાજ્ય-પાલ એ થાય છે (B. G, Vol. I, pt. 1, p. 21, n. 7). ' આ જૂના ઈરાની શબ્દનું પહેલવી રૂપ “ગોપન” છે ને એનું અવેસ્તી રૂપ “ક્ષપાત’ છે. એને અર્થ “રાજ્યપાલ થાય છે (જમીનદાર, ક્ષત્રપકાલીન ગુજરાત: “ઇતિહાસ અને સંસ્કૃતિ” પૃ. ૭૩, પાદટીપ ૫). દારયે નીમેલા પ્રાંતીય સૂબા “ક્ષથપાવન' કહેવાતા. ઈરાની રાજ્યના પ્રદેશ પર સત્તા ધરાવતા બાહિલક ચવનએ, “satrapeias” (satrapies) પરથી સૂચિત થાય છે તેમ, “Satrapes” રૂપ ચાલુ રાખ્યું (B. G., Vol. I, pt. , p. 22). ભારતમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ [31. ૨૧૪] ઈરાનથી આવેલા શક-પહલવેા અને કુષાણાના અમલ દરમ્યાન આ શબ્દ “ ક્ષત્રપ ” રૂપે પ્રચલિત થયા. " :: ૫૪. જ્યારે સૂક્ષ્માએ સ્વતંત્ર થતા ત્યારે “ ક્ષત્રપ’’ ના પ્રયાગ ‘રાજા ’’ ના અર્થાંમાં થતા. પહલવ દેશના ઈ. સ. ૫૦ ના બેહિસ્સૂન લેખમાં Satrapes tōn Satrapōn ( Satrap of Satraps) એ બિરુદ “રાન્તના રાજા '' ના અર્થાંમાં પ્રયાાયુ છે (B. G., Vol. I, pt, I, pp. 1, 22, n. ). દ્ર ૫૫. એમના સિક્કાએ પરનાં લખાણે! પરથી આ સ્પષ્ટ થાય છે. ૫૬. એકી સાથે બંને પાતપેાતાના નામના સિક્કા પડાવતા એવુ એ સિક્કા પરનાં લખાણા તથા વર્ષો પરથી સ્પષ્ટત: ફલિત થાય છે. ૫૭. જમીનદાર, એજન, પૃ. ૨૨૧; જુએ ક્ષત્રપ રાજાએની વ`શાવળી, રુદ્રદામા ૧ લા પછી એને મેટા પુત્ર દામજદથી ૧ લેા, એના પછી એને અનુજ રુદ્રસિંહ ૧ લેા, એના પછી દામજદશ્રી ૧ લાના મેટો પુત્ર સત્યદામા, પછી એને અનુજ જૈવદામા, પછી વળી રુદ્રસિંહ ૧ લાનો માટે પુત્ર રુદ્રસેન ૧ લેા, પછી એના અનુજ સધદામા, પછી એને અનુજ દામસેન, પછી પાછા રુદ્રસેન ૧ લાના મેટો પુત્ર પૃથિવીસેન અને પછી એના અનુજ દામજદશ્રી ૨ જે, ત્યાર પછી વળી દામસેનના ચાર પુત્રા – વીરદામા, ચોાદામા, વિજયસેન, દામજદથી ૩ ! — ક્રમશ:, ને પછી પાછે વીરદામાના પુત્ર રુદ્રસેન ૨ જો, એના પછી એને મેટા પુત્ર વિશ્વસિંહ અને એના પછી એને અનુજ ભ દામા ઉત્તરાધિકાર પ્રાપ્ત કરે છે. ૫૮. ડૉ. ૫. લા. ગુપ્ત ધારે છે કે કામક ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપની નિમણુક મહાક્ષત્રપના અમલનાં છેલ્લાં વર્ષો દરમ્યાન કરવામાં આવતી ( Bulletin of the Prince of Wales Museum, Nos. 3-4, pp. 50 f.), પરંતુ મહાક્ષત્રો અને ક્ષત્રપેાના સિક્કાએનાં વર્ષોની તુલના કરતાં ક્ષત્રપના અધિકાર મહાક્ષત્રપના અમલના અંતભાગમાં શરૂ થતા હાય એવું ભાગ્યેજ માલૂમ પડે છે; કેટલીક વાર એ એના મધ્યભાગમાં અને કયારેક એના આરંભમાં ય શરૂ થતા. આ પરથી જણાય છે કે ક્ષત્રપપદ સામાન્યતઃ સગીર વય પૂરી થતાં જ પ્રાપ્ત થતું હશે (જમીનદાર, એન્જન, પૃ. ૨૨૩-૨૪). ૫૯. અંધૌના બ્રિલેખામાં કોઈને માટે નહિ. જૂનાગઢ શૈલલેખમાં ગઢાના શિલાલેખમાં - ચાષ્ટન, જયદામા, રુદ્રદામા-૧ અને રુદ્રસિહ ૧ માટે સ્વામી ’ ચાષ્ટ્રન, જયદામા, રુદ્રદામા ૧, રુદ્રસિંહ ૧ અને રુદ્રસેન ૧ માટે ‘* સ્વામી ચાષ્ટ્રન, રુદ્રદામા અને રુદ્રસિં’હ માટે ‘ભદ્રમુખ ’ પણ. (Sircar, op. cit., Nos. 63–66, 67, 69, 72) સિક્કાઓ પર એ પૈકી માત્ર જયદામા માટે સ્વામી ” પદ વપરાયું છે Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું] રાજ્યતંત્ર [ ર૧૫ અન્ય ક્ષત્રપકુલેમાં રાજા ક્ષત્રપ રુદ્રસિંહ ૨ જાના પિતા છવામાં માટે, રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૨ જા અને રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૩ જા માટે, રાજા મહાક્ષત્રપ સિંહસેન અને રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૪ થા માટે તથા રાજા મહાક્ષત્રપ સત્યસિંહ અને રાજા મહાક્ષત્રપ ટુકસિંહ ૩ જા માટે “સ્વામી” પદ પ્રયોજાયું છે. આ પરથી “સ્વામી” પદ શિલાલેખમાં શરૂઆતના રાજાઓ માટે અને સિક્કાઓ પર છેલ્લા રાજાઓ માટે પ્રચલિત હોવાનું માલુમ પડે છે. ૬૦. જમીનદાર, એજન, પૃ. ૨૨૬-૨૭ ' ભરતના “નટરાત્રિમાં આ પદ યુવરાજ માટે પ્રજવાનું જણાવ્યું છે (સ. ૧૭, શ્નો. ૭૬). અહીં આ પદ એ મર્યાદિત અર્થ ધરાવતાં ન હોઈ સામાન્ય માનવાચક શબ્દ તરીકે પ્રજામાં જણાય છે. જૂનાગઢ શૈલલેખમાં ચાઇન અને જયદામાં માટે “સુગૃહીતનાનઃ” તથા રુદ્રદામા માટે “ગુરુમિરખ્યરતનીમ્નો” એવું પદ પ્રયોજાયું છે, તે “મમુિસ્ત્રિ” સાથે સામ્ય ધરાવે છે. __५१. आ गर्भात्प्रभृत्यविहितसमुदितराजलक्ष्मीधारणागुणतस्स+वर्णैरभिगम्य रक्षणार्थ qત તેન (પિત ) ૬૨. સ્વીમઘિાતમાક્ષત્રપનાના (પંક્તિ ૧૫) ૬૩. રુદ્રદામાને જૂનાગઢ રૌલલેખ, પંક્તિ ૯-૧૫ ૬૪. એજન, પંક્તિ ૨૦ ૬૫. એજન, પંક્તિ ૧૭ ૬૬. એજન, પંક્તિ ૧૧ આ પ્રદેશના સ્થળનિર્ણય માટે જુઓ Sircar, op. cit, p. 172, n. i. અને ઉમાશંકર જોશી, “પુરાણોમાં ગુજરાત”, પૃ. ૧૧-૧૨ ६७. पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्राना(णां) पालनार्थन्नियुक्तेन (पं. १८) ૬૮. પંક્તિ ૧૯ ૬૯. જુઓ ઉપર પી. ટી. ૬૨. ૭૦. પંક્તિ ૧૫-૨૦ ૭૧. જુઓ ઉપર પા. ટી ૬૨. ૭. આનર્ત –સુરાષ્ટ્રને રાષ્ટ્રિય સુવિશાખ પલવ હતો. ૭૩. પંક્તિ ૧૯-૨૦ ૭૪. દા. ત. નહપાનના સમયના નાસિક ગુફાલેખમાં જણાવેલ કાપૂરાહાર (Sircar, op. cit, p. 58) Page #253 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ ૫. Sircar, op. cit., Nos. 67, 69, 70 ૭૬. જુએ ઉપર પૃ. ૧૬૭-૮૭. ૭૭-૭૯. Sircar, op., cit., No. 58 ૯૦. Ibid., No. 69 ૮૧-૮૨. રુદ્રદામાના જુનાગઢ શૈલલેખ, પંક્તિ ૧૪ ૮૩-૮૪. એજન, પક્ત ૧૩ ૧૬] [×. ૮૫. Fleet, Corp. Ins. Ind., Vol. III, pp. 58 ff.; Sircar, op. cit., Book III, No. 25 ૮૬. ક્ષેા. ૪-૬ ૮૭. શ્લ।. ૭ ૮૮. લેા. ૮-૧૦ ૮૯. નિલિયાનું સુરાષ્ટ્રાન (^ો. ૧૧); સુરાષ્ટ્રાવનિષાનાય (જો. ૧૨ ) ૯૦. શ્લ।. ૧૩ ૯૧. જુએ ગુપ્તકાલનાં દામેાદરપુર-તામ્રપત્ર ( Ep. Ind., Vol. XV, pp. 130 ff; Sircar, op. cit., Nos. 18, 19, 34, 39). ૯૨. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં ઉપરેિક કુમારામાત્ય તથા વિષયપતિની નિયુક્તિ કરતા ( એજન ). ૯૩. સ્કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખ, શ્લા. ૨૦ ૯૪. એજન, ક્ષેા. ૨૬-૩૯ ૯૫. એનુ વિગતવાર નિરૂપણ ગ્રંથ ૩ માં રાજ્યત ંત્રના પ્રકરણમાં કરવામાં આવશે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ Page #255 --------------------------------------------------------------------------  Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ સામાજિક અને આર્થિક સ્થિતિ સમાજરચના વિશે–વર્ણો અને જાતિઓ વિશે મૌર્યકાલીન ગુજરાત પરત્વે કઈ ખાસ માહિતી મળતી નથી; ક્ષેત્રપાલ વિશે પણ આ બાબતમાં માહિતી નહિવત છે; પણ ગુપ્તકાલમાં વર્ણાશ્રમ અને સ્મૃતિઓનું શાસન સ્થાપિત થઈ ચૂક્યાં હતાં અને સમાજજીવન તદનુસાર સંગઠિત થયું હતું એમ જણાય છે. વર્ષોના વ્યવસાય નિશ્ચિત હતા. અનુલેમ લગ્નોની છૂટ હતી, પણ સમાજજીવનમાં જ્ઞાતિવ્યવસ્થાનાં બંધન આવવાને હજી સૈકાઓની વાર હતી. પડાં સીવવાની કળા પ્રચલિત હતી, પણ પુરુષ અને સ્ત્રીઓ મોટે ભાગે સીવ્યા વગરનાં, સૂતરનાં, ઊનનાં કે રેશમનાં વસ્ત્રો પહેરતાં. ઉચ્ચ વર્ગના પુરુષ મેટે ભાગે બે વસ્ત્રો-એક ધોતિયું અને બીજું ઓઢવાનું-પહેરતા, અને ઘરબહાર જતી વખતે માથા ઉપર કંઈક બાંધતા. સ્ત્રીઓ એક વસ્ત્ર શરીરના નીચલા ભાગ પર વટતી અને વસ્ત્રને એક ટુકડી ઉપલા ભાગમાં છાતી ઉપર બાંધતી.. ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપરથી એમની દેવભૂષા વિશે કેટલીક માહિતી મળે છે. ક્ષત્રપ રાજાઓ લાંબી મૂછો રાખતા અને ગાલ ઉપર એના આંકડા ચડાવતા. તેઓ લાંબા વાળ રાખતા અને કાન આગળ થેભિયા રાખતા. કાનમાં કુંડળ અને માથા ઉપર ટોપ જેવું પહેરતા હશે એમ જણાય છે. સ્ત્રીઓ અને પુરુષના કેટલાક અલંકારોને નામનિર્દેશ સંભવતઃ ક્ષત્રપાલમાં રચાયેલા જૈનના પ્રાકૃત “અંગવિજો” પ્રકીર્ણકમાં અને ચોથા પાંચમા સૈકા આસપાસ પ્રાકૃતમાં રચાયેલ જૈન ધર્મકથા “વસુદેવ- હિંડી”માં મળે છે, જો કે આ બે ગ્રંથો ગુજરાતમાં કે પ્રાચીન ગુર્જરદેશમાં જ રચાયેલા છે એવું નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. વિવિધ પ્રકારનાં વસ્ત્રોના સંખ્યાબંધ ઉલ્લેખ “વસુદેવ હિંડીમાં છે. પીંછીથી રંગેલાં ચિનાઈ વસ્ત્ર, શુભ્ર સૂક્ષ્મ અને ધવલ “હંસલક્ષણ વસ્ત્ર, ઇન્દ્રવજ ઉપર વીંટાળવા માટેનું “પલાશપટ” નામે વસ્ત્ર, તળાઈ ઉપરના ઓછાડ માટે “પટ્ટ ૨૧૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ રર૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. તૂલિકા” નામે વસ્ત્ર, તથા દકુલ, ચીનાંશુક કૌશલ, કસવર્ધન (?) આદિ વસ્ત્રોનાં નામ એમાં છે. ખાનપાનની વિવિધ વાનગીઓના ઉલ્લેખ આ બે તેમજ અન્ય પ્રાચીન ગ્રંથોમાં છે, પણ એ ઉપરથી કેઈ સળંગ ચિત્ર ઉપસાવી શકાતું નથી. અલબત્ત, પરાગમ પ્રા. ઘોરામ)-પાકશાસ્ત્રને લગતો એક મહત્ત્વનો ઉલ્લેખ “વસુદેવ-હિંડીમાં છે, જે બતાવે છે કે પાકશાસ્ત્ર પણ રીતસર અધ્યયનને પાત્ર ગણાતા વિષયોમાં એક હતો. ૩ જૂના કાળથી સ્વીકારાયેલાં સેનાનાં ચાર અંગ-હાથી, અશ્વ, પદાતિ અને રથ આ સમયે પણ ચાલુ હશે. લડવાનું કામ મોટે ભાગે ક્ષત્રિય કરતા, પણ યુદ્ધકલાના આચાર્યોમાં પૂર્વ પરંપરાનુસાર બ્રાહ્મણ પણ હશે. ક્ષત્રિય–શ્રેણિઓની વાત કરતાં “અર્થશાસ્ત્ર” નેધે છે કે કાજ સુરાષ્ટ્ર આદિની ક્ષત્રિય-શ્રેણિઓ ખેતી–વેપાર અને શત્રથી આજીવિકા મેળવે છે જોગ-સુરાષ્ટ્ર-ક્ષત્રિય-બ્રખ્યા વાર્તાસ્ત્રોની વિન: ૧૧, ૧, ૪) ઠેઠ મૌર્યકાલમાં સુરાષ્ટ્રના શોપજીવી વર્ગ વિશેની માહિતી-જે વર્ગ શાંતિના સમયમાં વાર્તા-ખેતી અને તત્સંબદ્ધ વ્યવસાયમાં વ્યાકૃત રહેતો હશે અને જરૂર પડ્યે હથિયાર ઉપાડીને લડવા જતો હશે- સૂચક છે. વળી “અર્થશાસ્ત્રના ઉલ્લેખ અનુસાર, સુરાષ્ટ્રનાં જંગલોમાં હાથીઓ થતા હતા અને એ કલિંગ, અંગ, કરુપ આદિ પ્રદેશના હાથીઓ કરતાં નાના કદના હતા. આ હાથીઓને જંગલમાંથી પકડી પરીને ગજદળમાં રખાતા હશે એમ માનવું ઉચિત છે. ગિરનારની તળેટીમાંના મહાક્ષત્રપ રુદ્રદામાના લેખની તેરમી પંક્તિમાં તુરંગ ગજ-રથચર્યાને, “અસિ-ચર્મ”( તલવાર અને ઢાલ)ની અને “નિયુધ” -સંભવતઃ કુસ્તી-ને ઉલ્લેખ છે, એ તકાલીન સંરક્ષણ-વ્યવસ્થા અને લશ્કરી તાલીમની દષ્ટિએ નોંધપાત્ર છે. શસ્ત્રવિદ્યા અને યુદ્ધક્ષા વ્યવસ્થિત અધ્યયનને વિષય હોઈ બાણ, અસ્ત્ર, શસ્ત્ર અને રથચર્યાના શિક્ષણમાં કુશળ આચાર્યો વિશે ઉલ્લેખ “વસુદેવ-હિંડી''ની કથાઓમાં મળે છે. વળી એ શિક્ષણની પરિપાટી વિશે પણ કેટલીક વાત છે. એમાંના અગડદા નામે પાત્ર આચાર્ય પાસે બાણવિદ્યા અને શસ્ત્રવિદ્યા શીખવાને પ્રારંભ કર્યો. પછી “શલાકા કાકી, પાંચ પ્રકારની મુષ્ટિ શી, પુનાગને છે કે, મુખ્રિબંધ શીખે, લક્ષ્યવેધી અને દઢ પ્રહાર કરવાની શક્તિવાળે બ, છૂટાં ફેંકવાનાં અને યંત્રથી ફેંકવાનાં એમ બે પ્રકારનાં બાણ અને અસ્ત્રમાં નિષ્ણાત થ, અને અન્ય પ્રકારનાં તરુપતન, છેદ્ય, ભેદ્ય અને યંત્રવિધાનોને પારગામી થા.” “વસુદેવ-હિંડીનું મુખ્ય કથાનક જેમની આત્મકથારૂપે રજૂ થયું છે તે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] સામાજિક અને આર્થિક સ્થિતિ [૨૨૧ વસુદેવ અન્યત્ર કેટલાક રાજકુમારને કહે છે : “અન્ન, વસ્ત્ર અને અપાત્ર જાણું છું. પગે ચાલતા અથવા હાથી ઉપર બેઠેલા યોદ્ધાને માટે અસ્ત્ર છે. ઘોડેસવારને માટે અપાત્ર છે, તથા ખગ, કનક, તામર, ભિડિમાલ, ફૂલ, ચક્ર આદિ વ્યસ્ત્ર છે. આયુધે છોડવાની ત્રણ રીત-દઢ, વિદઢ અને ઉત્તર પણ જાણું છું. હાથીને ચતુરાઈપૂર્વક ખેલાવવાનાં વિવિધ વર્ણન એ ગ્રંથમાં છે. રોષે ભરાયેલા હાથીને દમવાની અને ભમાવવાની રીતમાં સિંહાવલી, દંતાલી, ગાત્રલીન, શાર્દુલલંઘન, પુરાવણ વગેરે છે. શત્રુ ઉપર ઘા કરવાને માટે અથવા કુટલજ્યના વેધન માટે યોદ્ધો પાળા પગ કરીને ઊભો રહે એ સ્થિતિને “વિશાખાથાન” નામ આપેલું છે.' યુદ્ધકાલમાં ઝડપી સંદેશાવ્યવહાર અગત્યનો હોય. હાથી અને ઘોડા ઉપરાંત ઝડપથી દોડતા ખેપિયાઓ પણ એમાં ઉપયોગી થતા હશે. વિક્રમ પૂર્વે પાંચમી શતાબ્દીમાં ભરુકચ્છ અવંતીના રાજા પ્રદ્યોત અથવા ચંડપ્રદ્યોતના આધિપત્યમાં હતું. જૈન આગમાંની અનુશ્રુતિ પ્રમાણે પ્રદ્યોતનો દૂત લેહજંધ એક દિવસમાં પચીસ યોજનની સફર કરી શકતો હતો અને એ પ્રદ્યોતના હુકમે લઈને વારંવાર ભરુકચ્છ આવતો હતો. આમ નવા નવા હુકમો લાવતા બંધ કરવા માટે લેકાએ એને એક વાર વિષમિશ્રિત ભાથું આપ્યું હતું, પણ માર્ગમાં માનશુકન થતાં લેહજ ઘે એ ખાધુ નહતું. લેહજંઘના શરીરબળ વિશેની અનુશ્રુતિ વિચારતાં એ મલ્લવિદ્યામાં પારંગત હોવો જોઈએ. મલ્લવિદ્યાને લગતી બીજી કેટલીક અનુભુતિઓ પણ મળે છે. ઉજજયિનીને એક અજેય મહલ અણ નામે હતે. સોપારકને સિંદગિરિ રાજ મલ્લાની સાઠમારી કરાવતો અને જે જીતે તેને ઘણું દ્રવ્ય આપતો. આમાં અદ્રણ પ્રતિવર્ષ એપારક જઈને વિજ્યચિહ્ન તરીકે પતાકા લઈ આવતો. આથી સિહગિરિ રાજાએ એક માછીનું બળ પારખીને એને પિ: અને એ માલ્વિક-માછી મલ તરીકે ઓળખા, બીજે વર્ષ અટ્ટણ આવ્યો ત્યારે ભાસ્ટિક મલ્લે એને હરાવી દીધો. એક યુવકે પોતાને હરાવ્યો તેથી માનભંગ થયેલા અણુ, સુરાષ્ટ્રમાં એની બરાબરી કરે એવો મલ છે એમ સાંભળીને એની શોધમાં સોપારકથી સુરાષ્ટ્ર તરફ જતો હતો ત્યાં માર્ગમાં ભરુકચ્છ પાસે એણે એક બળવાન ખેડૂતને જે. ધનવાન બનાવવાની લાલચ આપીને અટ્ટણ એને પોતાની સાથે ઉજજયિની લઈ ગયો અને મલ્લવિદ્યા શીખવી. એ ખેડૂત તે ફલડીમલ્લ. પછી તેઓ બંને સોપારક આવ્યા ત્યાં ફલહી અને માસ્ટિકનું યુદ્ધ થયું. ફલહીને અણનું માર્ગદર્શન હતું. એ ભલયુદ્ધમાં ભાતિયક હાર્યો અને મરણ પામ્યો. અદ્રણ ત્યાર પછી કૌશાંબી ગયે. ત્યાં એણે કૌશાંબીના રાજાના મલ્લ નિરંગણને મલ્લયુદ્ધમાં, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પરાજય કરીને એને મારી નાખ્યો. વાસ્તવિક સામાજિક સ્થિતિ આ કથાઓમાં નિરૂપણ પામી હોય એવો સંભવ છે. પ્રાચીન ભારત અને ગુજરાતમાં મલ્લવિદ્યાના ઇતિહાસ માટે આ ઉલ્લેખ અગત્યના છે, કેમકે હરિવંશ, ભાગવત આદિમાં કૃષ્ણ બલરામના તથા કંસના ચરિત્રપ્રસંગમાં તથા મહાભારત આદિમાં દુર્યોધન, ભીમ આદિના ચરિત્રપ્રસંગમાં આવતા મલ અને મલ્લયુદ્ધના નિર્દેશ બાદ કરીએ તે, એ પ્રકારના ઉલ્લેખો કે કથાનો પ્રાચીન સાહિત્યમાં વિરલ છે. ગુજર-દેશમાં મલ્લવિદ્યાની પરંપરા ઘણી પ્રાચીન છે અને ગુજરાતના જ્યેષ્ઠીમલ્લ બ્રાહ્મણોમાં કંસ રાજાના બ્રાહ્મણ મલ્લેની પરિપાટીનું સાતત્ય જેવું વધુ પડતું નથી.’ આપણુ અભ્યાસપાત્ર કાલખંડમાં ખેતીની જમીનની માલિકી ખેડૂતોની વ્યક્તિગત હશે અને રાજ્યની માલિકી નકામી અને પડતર જમીન પૂરતી હશે એમ જણાય છે. એ સમયે ગુજરાતને મુખ્ય વ્યવસાય ખેતી હતી, અને ખેતીના વિકાસ પ્રત્યે રાજ્ય તરફથી પૂરતું ધ્યાન અપાતું હશે. સુદર્શન સરોવરનું બાંધકામ, એમાંથી કાઢેલી નહેર, એનો બંધ તૂટી જતાં પ્રજામાં વહેંલે હાહાકાર અને રાજ્યના ઉચ્ચાધિકારીઓ દ્વારા રાજ્યને ખર્ચ થયેલું એનું સમારકામ-એ બધી વિગતોથી એનું સમર્થન થાય છે. ૯ ગુજરાતની પ્રજા, લાંબા સમુદ્રકિનારાને કારણે, પ્રાચીન કાળથી જ વેપારવણજમાં મોખરે હતી. ગ્રીક લખાણવાળા અને સિકંદરના અનુયાયી રાજા અપલદત અને મિનેન્દ્રની છાપવાળા સિક્કાઓનું ચલણ બારિગાઝા(ભરૂચ)માં છે તેમજ દેશી ચલણના બદલામાં જેના ઉપર સારો વરાવ મળે છે તેવા સોના-ચાંદીના સિક્કા ત્યાં ઊતરે છે, એ પ્રકારના પેરિપ્લસના લેખકે એ ગ્રંથમાં કરેલા ઉલ્લેખોથી સુચિત થાય છે કે ક્ષત્રપકાલના આરંભમાં વિદેશો સાથે, ખાસ કરીને ગ્રીસ અને રેમ સાથે, ગુજરાતને બહોળો વેપાર ચાલતો હતો.૧૦ ભરુકચ્છને રાજા નોવાહન (નહપાન) કેશસમૃદ્ધ હતા એવી સ્પષ્ટ નોંધ આગમ સાહિત્યમાં છે. ભરૂચ બંદર પ્રાફ-ક્ષત્રપ કાલમાં પણ સંભવે છે; જે કે એની ખરી જાહોજલાલી ક્ષત્રપકલમાં જોવા મળે છે. ભરૂચ ઉપરાંત સોપારક-સોપારા દરિયાઈ વેપારનું મોટું કેંદ્ર હતું. આ સિવાય દ્વારકા, માંગરોળ, પ્રભાસ, ગોપનાથ, હાથબ, વલભી, ઘેઘા, નગરા વગેરે સમુદ્રતટે કે સમુદ્રની નજીક આવેલાં સ્થાને વેપારનાં કેંદ્રો તરીકે સુસ્થાપિત થયાં હતાં એમ જણાય છે. જૈન આગમ સાહિત્યમાં કેટલેક સ્થળે ભરુકચ્છને દ્રોણમુખ” કહ્યું છે. જલ અને સ્થલ એમ બંને માર્ગે જ્યાં વેપાર માટે જઈ શકાય તે દ્રોણમુખ; એના ઉદાહરણ તરીકે ભરક૭ અને તામ્રલિપ્તિનાં નામ આપવામાં આવ્યાં છે. વેપારનું કેંદ્ર હોય તેવા નગરને “પત્તન” પણ કહેવામાં આવતું. “પત્તન” બે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ’] સામાજિક અને આર્થિક સ્થિતિ [૨૨૩ પ્રકારનાં હોય : જ્યાં જલ માગે માલ આવે તે જલપત્તન, જેમકે દ્વીપ (દીવ) અને કાનનદીપ ( ? ); જ્યાં સ્થલમાગે માલ આવે તે સ્થલપત્તન, જેમકે મથુરા અને આન ંદપુર. વળી કેટલાક ટીકાકારાએ પ્રાકૃત ‘પટ્ટણ” શબ્દનાં “ટ્ટન’’ અને “પત્તન” એવાં બે સંસ્કૃત રૂપે। સ્વીકારીને બંનેના જુદા અર્થ આપ્યા છે; જ્યાં નૌકા મારફત જવાય તે પટ્ટન” અને જ્યાં ગાડામાં કે ધેડે બેસીને તેમજ નૌકાએ દારા જવાય તે “પત્તન’”; જેમકે ભરુકચ્છ, ૧૧ ભરૂચ બંદરેથી નિકાસ થતા અને ત્યાં આયાત થતા માલની વિગતે “પેરિપ્લસ”માંથી મળે છે. કઠ ( coptus), જટામાંસી (spikenard), ગૂગળ, હાથીદાંત, અકીક, પન્ના, હરતાળ, સુતરાઉ અને રેશમી કાપડ, મુલાયમ કાપડ, મેટી પીપર તેમજ ભારતનાં અન્ય ખજારામાંથી આવતી બીજી ચીજેની આ બંદરેથી નિકાસ થતી. પાકલેશ (પુષ્કલાવતી), કાસ્પપાઈરી (આજનું કાશ્મીર), પારૈાપાનીસી (હિન્દુકુશ), કાલિતિક (કાબુલની આસપાસનેા પ્રદેશ), સિથિયા, એઝની (ઉજ્જૈન) તેમજ સુરાષ્ટ્ર અનેબારિગાઝા આસપાસના મુલકની જરૂરિયાતની બધી ચીજો અને અકીક, પન્ના, હિંદી મલમલ, મુલાયમ કાપડ, જટામાંસી, કફ, ગૂગળ જેવી ચીજો બારગાઝા આવતી અને પછી તેની નિકાસ થતી. વિદેશી દારૂ, તાંબુ, કલા, સીસું, પરવાળાં, પોખરાજ, બધી તરેહનું કાપડ, કમરબંધ, લવિંગ, અપારદર્શક જાડા કાચ, હિંગળા, મમારે! (antimony), સેાનારૂપાના સિક્કા, રૂપાનાં વાસણ અને લેપ જેવી ચીજેની આ બ ંદરે આયાત થતી. ૧૨ આમ ભરુકચ્છ જલમાગે તેમજ સ્થલમાર્ગે વેપારનું મોટું મથક હતું. મુખ્યત્વે આ દૃષ્ટિએ પ્રદ્યોત જેવા માળવાના રાાને ભરુકચ્છ ઉપર આધિપત્ય જાળવવાની જરૂર લાગી હશે, કેમકે ચારે બાજુ જમીનથી ઘેરાયેલ સમૃદ્ધ અવતીની લક્ષ્મી એકેય બંદર વિના રૂ ંધાતી હતી. પ્રાચીન સાહિત્યના પુરાવા દર્શાવે છે કે ડેડ ઈ. પૂ. પાંચમી સદીથી માંડી, આ કારણે, ભરુકચ્છ કાઈ વાર ઉજ્જયિનીના, કાઈ વાર પ્રતિષ્ઠાનના, અને કાઈ વાર ગુજરાતના શાસનમાં હોય, એવું ચાલ્યા કરતું હતું. ભારતના હૃદયભાગમાં આવેલ ઉજ્જયિની અને પશ્ચિમ કિનારાના સાથી ધીકતા બંદર ભરુકચ્છ વચ્ચે ગાઢ વેપારી સંબંધ હતા. ઉજ્જયિની પરાપૂર્વથી સામ્રાજ્યાની રાજધાની હોઈ એની સમૃદ્ધિ સવિશેષ હાય એમ બને. “કુત્રિક” એટલે ત્રિભુવનની તમામ વસ્તુ જેમાં મળે એવા “આપણું” એટલે દુકાન તે “કુત્રિકાપણું”. પ્રદ્યોત જ્યારે અવ ંતિ-જનપદ ઉપર રાજ્ય કરતા હતા ત્યારે ઉજ્જયિનીમાં આવા નવ કુત્રિકાપણ હતા. ભરુકચ્છના કાઈ વેપારીએ ઉજ્જયિનીના એક કુત્રિકાપણુમાંથી એક ભૂત ખરીદ્યો હતા; વણિકની સુદ્ધિથી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] સૌંચ કાલથી ગુપ્તકાલ [v. પેાતે પરાજિત થયા એની યાદગીરીમાં ભૂત ભરુકચ્છની ઉત્તરે બાર યાજન દૂર ‘‘ભૂતતડાગ” નામે તળાવ બાંધ્યું હતું. એવી અનુશ્રુતિ નાધાઈ છે. આ પ્રકારની લેકવાર્તાઓ કુત્રિકાપણના વૃત્તાંત સાથે વણાઈ ગઈ છે એ વસ્તુ બતાવે છે કે પુત્રિકાપણ જ્યારે ભૂતકાળની વસ્તુ બની ગઈ હશે ત્યારે પણ લેાકમાનસે એની સ્મૃતિ કેવી રીતે સ ંઘરી રાખી હતી. ઉજ્જિયેતીની વાણિજ્યિક સમૃદ્ધિ અને ભરુકચ્છને! એ સાથેના ગાઢ સપ પણ એમાંથી ફલિત થાય છે, ૧૩ પ્રાચીન કાળનાં અન્ય બંદરાની જેમ ભરૂચ બંદરે પણ ગુલામેાના વેપાર ચાલતા હશે. યુધિષ્ઠિરના રાજય પ્રસંગે આવેલી ભેટામાં, ભરુકચ્છવાસીએ દાસીએ લાવ્યા હતા એમ ‘મહાભારત’ની એક પાડપર પરામાં છે.૧૪ ભરુકચ્છમાં આવેલા એક પરદેશી વેપારીએ કપરી શ્રાવકપણું ધારણ કરીને કેટલીક રૂપવતી સાધ્વીબેને પેાતાના વહાણ ઉપર ખેલાવી એમનું હરણ કર્યું હતું .૧૫ ગિરિનગર -જૂનાગઢની ત્રણ નવપ્રસૂતા સ્ત્રીએ ઉજ્જય ત ઉપર ગઈ હતી ત્યારે ચારા એમનું હરણ કરી ગયા હતા અને પારસફૂલ-ઈરાની અખાતના કિનારા ઉપર એમને વેચી દીધી હતી, એવુ પણ એક પ્રાચીત કથાનક છે.૧૬ ગિરિનગર પાસેનાં જલપત્તના પૈકી પ્રભાસ અથવા એના વેલાકુલ-બંદર (વેરાવળ)થી ઇરાની અખાત સુધી વહેવાર ચલતે! હશે. “રાજપ્રક્ષા'', સ્ ૮૩માં જુદા જુદા દેશેમાંથી આવેલી દાસીએની યાદી આપી છે તેમાંથી પણ જગતભરમાં વ્યાપેલા ગુલામેાના વેપારનું સૂચન થાય છે.૧૬અ પરદેશથી ધાન્યભરેલાં વહાણુ આવતાં સાપારામાં એક વાર દુભિક્ષના સુભિક્ષ થયા હતા, અર્થાત્ પરદેશથી ધાન્યની આયાત પણ થતી હતી. વેપારીએની શ્રેણી કે મહાજન (Trade Guild) વિશે પણ કેટલીક માહિતી મળે છે. ‘‘નિશીથાણુ’’(આશરે ઈ. સ.ના સાતમા સૈકા)માં નાંધાયેલી એક અનુશ્રુતિ પ્રમાણે સેપારામાં વેપારીએનાં પાંચસા કુટુંબે હતાં. એમને કર માફ થયેલા હતા, પણ ત્યાંના રાજાએ મંત્રીના કહેવાથી એમની પાસે કર માગ્યા, પરંતુ “એમ કરવાથી પુત્રપાત્રાદિએ પણ કર આપવા પડશે' એમ સમજીને વેપારીએએ ના પાડી. રાજાએ કહ્યું કે કર ન આપવા હોય તેા અગ્નિપ્રવેશ કરાઇ. આથી પાંચસેા વણિક પેાતાની સ્ત્રીએ સાથે અગ્નિપ્રવેશ કરીને મરણ પામ્યા. આ વણિકોએ અગાઉ સેાપારામાં પેાતાનું એક સભાગૃહ કરાવ્યું હતું. તેમાં પાચસો સાલભંજિકા હતી. પાંચસા પૂતળીઓવાળુ સભાગૃહ એ દૃષ્ટિએ નેધપાત્ર હશે અને એ બધાવનાર્ મહાજનની પણ સમૃદ્ધિ સૂચવે છે. માફ કરેલા કર રાજાએ લેવા ધાર્યા . એ સામે વિરોધ કરતા બધા વેપારીએ મરણ પામ્યા, એ વસ્તુ પણ પ્રાચીન શ્રેણીઓના Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] સામાજિક અને આર્થિક સ્થિતિ [૨૨૫ સંગઠનના પ્રતીક જેવી છે. “નિશીથ સૂત્ર”ની ચૂર્ણિના પૂર્વતર ભાષ્યમાં આ અનુશ્રુતિ નોંધાઈ છે તે એની પ્રાચીનતા સૂચવે છે. ૧૭ કારીગરોની શ્રેણી સંજોગવશાત સ્થળાંતર કરીને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતી. લાટ પ્રદેશમાંથી મધ્ય પ્રદેશના દશપુર(મંદિર)માં જઈ વસેલા પકવા (પટવા–-પટોળાં વણનાર કારીગરો)ની શ્રેણીએ ત્યાં ઈસ. ૪૩૬માં સૂર્યનું મંદિર બાંધ્યું હતું. આર્ય સમુદ્ર એક વાર વિહાર કરતા સોપારક ગયા ત્યારે એમના અનુયાયી, ત્યાંના બે શ્રાવકોમાં એક શાકટિકગાડાં ચલાવનાર અને બીજે વૈકટિક-દારૂ ગાળનાર હતો, એ બતાવે છે કે દારૂ ગાળવાને વ્યવસાય બહુ હલકે નહિ ગણાતો હોય. પાસેના મહારાષ્ટ્રમાં પણ કલાલે બહિષ્કૃત ગણાતા નહોતા અને એમની સાથે બીજાઓ ભોજન લઈ શકતા એવા અન્ય પ્રાચીન ઉલ્લેખની તુલના આ સાથે કરવા જેવી છે. ૧૨ કોકાસ એ એપારકને એક નિષ્ણાત યાંત્રિક હતો. એ એક રથકારની દાસીમાં બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલ હતું. રથકારની બધી વિદ્યા એણે શીખી લીધી હતી. એક વાર એપારકમાં દુષ્કાળ પડતાં એ ઉજજયિની આવ્યો. ત્યાં એણે યંત્રકપાત બનાવ્યા અને રાજ માટે યાંત્રિક ગરુડ પણ તૈયાર કર્યો. ૧૯ “વસુદેવ-હિંડી” અનુસાર, કેકકાસ યવન દેશમાં જઈને એ દેશના સાર્થવાહો અને વહાણવટીઓના એક સુથાર પાસેથી ઊડતાં યંત્રો બનાવવાની કળા શીખી આવ્યો હતો અને પછી દેશમાં આવીને એણે એવાં યંત્રો તૈયાર કર્યા હતાં. ૨૦ વિકસિત વેપારવણજ વસ્તુઓના કેવળ વિનિમયને આધારે ન સંભવે; એ માટે નાણાં અને નાણાવટની અપેક્ષા રહે. પ્રારંભમાં કેડી જેવી ચીજોને અને ત્યાર પછી ચાંદી, તાંબું કે અન્ય ધાતુઓના ટુકડાઓનો નાણ તરીકે ઉપયોગ થવા લાગ્યો. એ ટુકડા ચોરસ, લંબચોરસ, ગોળ કે લંબગોળ બનવા લાગ્યા. એવા ટુકડાઓ ઉપર નાણાવટીઓનાં, એમની શ્રેણીઓનાં કે રાજ્યકર્તાઓનાં અમુક ચિહ્ન અંકિત કરવાની પ્રથા પાછળથી શરૂ થઈ. આવા સિકકાને ચિહ્માંકિત કે આત (punch-marked) સિકકા કહે છે. ભારતમાં જૂનામાં જૂના સિકકા આ પ્રકારના છે. આ સિકકા ઉપર પશુ, પક્ષી, વૃક્ષ, આયુધો કે અન્ય સાંકેતિક આકૃતિઓ જોવામાં આવે છે. એમાંના પ્રત્યેક ચિને અર્થ સમજવો મુશ્કેલ છે; જેક એમાં અમુક અક્ષરે વંચાતા હોવાને આધારે કેટલાક રાજાઓનાં નામ એમાંથી કાઢવામાં આવ્યાં છે. આ સિકકાઓને પ્રાચીનકાળ નિદાન ઈ.પૂ. ૧૦ ૦ ૦ ઈ-૨–૧૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ રર૬] મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. થી ઈ. સ. ના આરંભ સુધી ગáામાં આવે છે.૨૦ અ આવા સિક્કા ગુજરાતમાં અનેક સ્થળોએથી મળ્યા છે (આકૃતિ ૫૭ ).૧૦બ એનું વજન લગભગ ૩૨ રતી હોય છે. સિકંદરના આક્રમણ પછી વાયવ્ય સરહદ અને અફઘાનિસ્તાનના ભારતીય– યવન રાજ્યની સ્થાપના થઈ એના રાજાઓ પૈકી મિનેન્ટરે ઈ. સ. પૂર્વે ૧૫૦ ના અરસામાં ગુજરાત અને માળવાના રાજાઓને હરાવ્યા હતા અને ગુજરાતની સરહદે આવેલું સિંધ પણ એના તાબામાં હતું એ વખતે એના સિક્કા ગુજરાતમાં પ્રચલિત થયા હોય એ સંભવે છે. એ પછી ત્રણ-ચારસો વર્ષ સુધી ગુજરાતના ક્ષત્રપ, શર્વ અને ગુપ્ત સિક્કાઓ ઉપર ભારતીય વન અર્ધ-દ્રની સ્પષ્ટ અસર જણાય છે. સિક્કા ઉપર રાજાની મુખાકૃતિ છાપવાનો આરંભ ભારતમાં સેિ પ્રથમ ગ્રીકોએ કર્યો, અને પછીના સિકકા ઉપર એ અસર ચિરંજીવ બની ગઈ ગુજરાતમાં મિનેન્ટર અને અપલદન(૨ જાના સિક્કા મળે છે. (આકૃતિ ૫૮-૫૯). પેરિપ્લસતા સમય સુધી એ ભરૂચમાં ચલણમાં હતા. ૨૦ ક્ષત્રપ વંશનો ઇતિહાસ જાણવાનું મુખ્ય સાધન સિક્કા છે. ત્રપ રાજાઓની આનુપૂર્વ સિક્કાઓને આધારે નકકી કરી શકાઈ છે. પશ્ચિમી ક્ષત્રપોના ચાંદીના ગોળ નાના બહુસંખ્ય સિક્કા મળ્યા છે. ચાંદી ઉપરાંત તાંબાના, પટનના (અર્થાત્ તાંબુ, જસત, કલાઈ અને સીસું એ ચાર ધાતુઓના મિશ્રણથી બનેલી ધાતુના છે અને સીસાના સિકકા પણ ડાક મળ્યા છે. ક્ષત્રપોના સિકકાઓમાં વિદેશી અને દેશી ઉય પદ્ધતિઓનું મિશ્રણ જોવામાં આવે છે. સિકકા ના અગ્રેભાગ ઉપર ગ્રીક અક્ષરે અને રાજ્યની મુખાકૃતિ છાપવાની પદ્ધતિ વિદેશી અસર મુચવે છે, તે પૃષ્ઠભાગ ઉપર બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત સંસ્કૃત ભાષાનું લખાણ ભારતીય અસર સુચવે છે; જો કે આરંભકાળના ત્રણેક રાજાઓ બ્રાહ્મી ઉપરાંત ખરોષ્ઠી લિપિ પણ પ્રયોજે છે. ૨૧ ક્ષત્રપમાં જૂનામાં જૂના સિક્કા લહરાત ભૂમકા અને નહપાનના છે (આકૃતિ ૬૦-૬ ૧). નહપાનના રાજ્યકાળના ઉત્તર ભાગમાં દક્ષિણાપથના ગૌતમીપુત્ર શાતકણિએ ગુજરાતમાં પોતાનું રાજ્ય વિસ્તાર્યું હશે, કેમકે મૂળ નહપાનના સિક્કા ઉપર ગૌતમીપુત્રની છાપ મારી હોય તેવા હજારો સિકકા મળ્યા છે, જોકે પાછળથી ગુજરાતની જરૂરિયાત અનુસાર ગ્રીક અર્ધ-- દ્રમ્પની આકૃતિના સિકકા એણે પડાવ્યા હતા. કાદંભક ક્ષત્રપ રાજકુલના સ્થાપક ચાર્જુને આરંભેલી પરિપાટી પ્રમાણે, ચાંદીના સિક્કા ઉપર રાજની સાથે એના પિતાનું નામ પણ અંકિત કરેલું હોઈ અસંદિગ્ધ વંશાવલી બની રહે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] સામાજિક અને આર્થિક સ્થિતિ [૨૨૭. વળી એ વંશના પાંચમા રાજા રદ્રસિંહ ૧ લાએ ચાલુ કરેલી પ્રથાનુસાર, ચાંદીના સિક્કા ઉપર રાજાની મુખાકૃતિની પાછળ શક સંવતમાં વર્ષને ઉલેખ હોઈ પ્રત્યેક રાજાની રાજ્યકાળનો પણ નિર્ણય થઈ શકે છે. જોકે બીજી ધાતુઓના ઘણું સિક્કા ઉપર વર્ષ કે લેખ હોતો નથી અને તેથી એ સિક્કા કયા રાજાના કે કયા સમયના છે એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી, તો પણ એક સામાન્ય કથનરૂપે તે ઉપરનું વિધાન સાચું છે. ક્ષત્રપોના સિક્કાઓમાં વપરાયેલી ચાંદી રાજસ્થાનની ખાણોમાંથી આવી હોવાનો અભિપ્રાય, એ સિકકાઓની રાસાયનિક આદિ તપાસથી પ્રાપ્ત થયેલા પુરાવાઓ દારા હમણાં વ્યક્ત થયો છે.૨૩ ક્ષત્રપના ચાંદીના સિકકા “કાપણ” તરીકે ઓળખાતા એવું અનુમાન કરવામાં આવ્યું છે. “ક” અને “પણ” એ બે શબ્દોનો કાપણ” બન્યો છે. “કઈ” એક વજન છે. આથી કઈ વજનનો સિકકો તે કાપણ, એમ જણાય છે. એનું પ્રાકૃત રૂપ “કહાવણ” એવું “અંગવિજ” પ્રકીર્ણકમાં આવ્યું છે. સિક્કાનું “ખત્તપક” (સં. ક્ષત્રપ) એવું નામ પણ એમાં છે એ ક્ષત્રપોના મુખ્ય ચલણ “કાપણ”નો પર્યાય હશે ? “અંગવિજ” પ્રકીર્ણકમાં 'સરક' નામે સિક્કાનો ઉલ્લેખ છે તે ભારતીય-યવન રાજાઓના ચલણને એટર” (state) છે. બૌદ્ધ “વિનયપિટક” પરની “સમંતપાસાદિકા” ટીકામાં માળવા અને સૌરાષ્ટ્રના ચાંદીના સિક્કાને “રુદ્રામક” કહ્યો છે, એ તો શાસક રદ્રદામાના નામ ઉપરથી છે. રુદ્રદામાએ પડાવેલા સિકકા “ દામક” કહેવાતી હશે. અંદાજે આ સમયમાં બોધિ નામે વંશ ગુજરાત ઉપર રાજ્ય કરી ગયો. એના અસ્તિત્વ માટે સિક્કા સિવાય બીજો કોઈ પુરાવો હજી મળ્યો નથી. એનાં રાજ્યકાલ અને રાજય સીમા વિશે પણ નિશ્ચયપૂર્વક કશું કહી શકાય એમ નથી, એ વંશ એ કાળે કયા નામે ઓળખાતો હશે એ વિશે પણ નકકી ન કહેવાય. એના રાજાઓનાં નાપોના ઉત્તર ભાગમાં “બોધિ” શબ્દ આવે છે, તેથી જ એ વંશને સંશોધકોએ બોધિવંશ કહ્યો છે. સિક્કાઓ ઉપરથી શ્રબોધિ, શિવબવિ, ચન્દ્રાધિ અને વરબોધિ એવાં એ રાજાઓનાં નામ મળે છે. એમના સિક્કા સીસાના છે. એની બીજી બાજુ કેરી હોય છે. ૨૪ સમયનિર્દેશવાળા સિક્કા મળે તે જ આ રાજવંશ ઉપર કંઈક વધુ પ્રકાશ પડે. પાંચમી સદીના પહેલા દસકામાં પ્રાયઃ ગુજરાત ઉપર ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજા અથવા વિક્રમાદિત્યનું શાસન સ્થપાયું અને ત્યારપછી ગુપ્ત રાજાઓના સિક્કા ગુજરાતમાંથી મળવા શરૂ થાય છે. ગુપ્તયુગનું સાહિત્ય તેમજ ચિત્રકલા અને શિલ્પસ્થાપત્ય પ્રશંસનીય છે તેમ એ કાલના સિક્કાઓની કારીગરી પણ આકર્ષક Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. છે. ગુપ્ત રાજાઓ વૈષ્ણવ હતા. એમના સિક્કાઓ ઉપરની ગરુડની આકૃતિ તેમજ લખાણોથી પણ એ જણાય છે. ગુપ્ત રાજાઓ સામાન્યતઃ સેનાના અને તાંબાના મોટા સિકકા પડાવતા, પણ ગુજરાતમાં ગુપ્ત-શાસન સ્થપાયા પછી એમણે પશ્ચિમ ભારત માટે સ્થાનિક ઢબના સિક્કા પડાવ્યા. ૨૫ માળવા અને ગુજરાતમાં ક્ષેત્રપાલ પહેલાંથી ચાંદીના નાના સિક્કા-લગભગ અર્ધા ઈંચ વ્યાસવાળા અને વજનમાં ૩પ થી ૪૦ ગ્રેનના–પ્રચલિત હતા, તેવા એમણે પડાવ્યા. ક્ષત્રપ સિક્કા ઉપર વર્ષ શક સંવતમાં અપાતાં, પણ ગુપ્ત સિકા ઉપર એ ગુપ્ત સંવતમાં અપાવા લાગ્યાં. ચંદ્રગુપ્ત પહેલાના રાજ્યારોહણના વર્ષથી (ઈસ. ૩૧૯-૨૦થી) ગુપ્ત સંવત શરૂ થાય છે. પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ સિક્કા પડાવનાર ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજે છે અને એને પહેલે સિકકો ગુપ્ત સ. ૯૦૧ ઈ. સ. ૪૦૯ )ને મળ્યો છે. ચંદ્રગુપ્ત બીજાના રાજ્યકાલનો ઈ. સ. ૪૪માં અંત આવ્યો હોઈ એના થોડાક જ સિક્કા ઉપલબ્ધ છે. ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત ગુજરાત ઉપર લગભગ ચાળીસ વર્ષ રાજ્ય કર્યું હોઈ એના બહુસંખ્ય સિક્કા ગુજરાતમાંથી મળ્યા છે (આકૃતિ ૬૪). અમરેલી, સાણંદ અને આણંદમાંથી કુમારગુપ્તના સિક્કાઓના નિધિઓ મળ્યા છે તથા અમદાવાદ, ખેડા, ભાવનગર, મોરબી, જૂનાગઢ. વલભીપુર, ભૂજ વગેરેથી એના સિક્કા જડ્યા છે. ૨૬ ચાંદીના સિક્કા પછી કેવળ ગુજરાતમાં મર્યાદિત ન રહેતાં ઉત્તર પ્રદેશમાં પણ પ્રચલિત થયા જણાય છે. એ સિક્કાઓમાં ગરુડને સ્થાને મયૂરની આકૃતિ અંકિત કરાતી. ૨૭ કુમાર-કાત્તિકેયના વાહન પ્રત્યે આમ કુમારગુપ્તને પક્ષપાત દાખવવાનું મન થયું હશે, પણ સિકકા ઉપરના લખાણમાં, એને વિશેના “પરમ ભાગવત” વિશેષણથી એ શૈવ નહિ, પણ વૈષ્ણવ હતો, એ સ્પષ્ટ થાય છે. કુમારગુપ્તના સિક્કાઓનો એક નિધિ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી મળે છે, પણ ગુપ્તાની સત્તા ત્યાં સુધી પ્રસરી નહોતી, એટલે ગુજરાતમાંથી એ સિક્કા વેપારી કે અન્ય સંબંધોને નાતે ત્યાં ગયા હશે એવું અનુમાન થાય છે. ૨૮ સમુદ્રગુપ્ત, કાચગુપ્ત (રામગુપ્ત ?), ચંદ્રગુપ્ત બીજે તથા કુમારગુત લાના સોનાના સિક્કા પણ ગુજરાતમાંથી કવચિત મળ્યા છે. ૨૯ કુમારગુપ્તના પુત્ર કંદગુપ્તના સિક્કાઓની રચના ઉપર પ્રમાણે જ છે (આકૃતિ ૬૫,૩૦ પણ કેટલાકમાં ગરુડને બદલે નંદીનું પ્રતીક હોય છે. જોકે રાજાને બિરુદ તે પરમ ભાગવત” લગાડેલું હોય છે. આ પહેલાંના સિક્કાઓમાં ગ્રીક લિપિના અસ્પષ્ટ અક્ષરો જોવામાં આવતા તેને હવે લોપ થાય છે. ગ્રીક લિપિ પ્રત્યે રાજા અને પ્રજાનું, દેખીતા કારણસર, દુર્લક્ષ થતું Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] સામાજિક અને આર્થિક સ્થિતિ [રર૯ જતું હતું, છતાં ગુપ્તકાલ સુધી ગ્રીક ભાષાનો અભ્યાસ ગુજરાતમાં કંઈક પ્રચલિત હતો એમ સિકકાઓને આધારે કહેવું વધારે પડતું નથી. આપણું અભ્યાસપાત્ર કાલખંડના છેવટના ભાગમાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર રાજ્ય કરનાર તૈકૂટક વંશનું અસ્તિત્વ સિક્કાઓ દ્વારા જ જણાય છે. એ વંશના દહસેન અને વ્યાધ્રસેનના સિક્કા મળ્યા છે. એમને સમય લગભગ ઈ.સ. ૪૫૧ થી ઈ.સ. ૪૯૦ સુધીને છે. એ રાજાઓ પણ પિતાને પરમ ભાગવત’ કહે છે. એમના સિક્કાઓમાં પણ બ્રાહ્મી લિપિમાં સંસ્કૃત લખાણ ઉપરાંત રાજાની મુખાકૃતિ સાથે અસ્પષ્ટ ગ્રીક અક્ષરો હોય છે.૩૨ (ઈ.સ. પૂર્વે પાંચમી સદીથી ઈ.સ. પૂર્વે બીજી સદી સુધીમાં ત્રણ વર્ષોમાં ક્યારેક રચાયેલા) “બૌધાયન ધર્મસૂત્ર” જેવા પ્રાચીન ગ્રંથમાં “સમુદ્રસંધાન ” અર્થાત્ ટીકાકાર ગોવિંદવામીના શબ્દમાં કહીએ તે “ીપાંતરગમન”ને વિશેષતઃ બ્રાહ્મણો માટે નિષેધ કર્યો છે. એ બતાવે છે કે દીપાંતરગમન સાધારણ ઘટના હતી. લાંબા સમુદ્રકિનારાને કારણે અને એ કિનારા ઉપરનાં નાનાંમોટાં અનેક બંદરને કારણે ગુજરાતના પરરાષ્ટ્રિય અને સાંસ્થાનિક સંબંધ ઘણું પ્રાચીન છે, જોકે આટલા પ્રાચીન સમયને માટે ઉપલબ્ધ પ્રમાણસામગ્રી ઝાઝી નથી. “જે જાય જાવે તે કદી ન પાછો આવે, અને આવે તે પરિયાંનાં પરિયાં ચાવે તેટલું ધન લાવે” તથા “લંકાની લાડી અને ઘાને વર” જેવી પરંપરાગત ઉક્તિઓ પ્રાચીન વૃત્તાંતોને સાચવે છે. સિલેનમાં રચાયેલ પાલિ ગ્રંથે “દીપવંસ” (ઈસને ચોથો સેકે) અને “મહાવંસ” (ઈ.સ.ને છઠ્ઠો સેકે) અનુસાર, સિંહલદીપ અથવા લંકાની સંસ્કૃતિને આરંભ લાટ રાજા સિંહબાહુના પુત્ર વિજયના આગમનથી થયું હતું, અને એ ટાપુનું સિંહલદ્વીપ નામ, ત્યાં આર્ય વસાહતની સ્થાપના અને ભારતીય આર્ય ભાષા સિંહાલીને ત્યાં ઉદ્ગમ અને વિકાસ પણ એને આભારી છે. વિજય અપુત્ર હાઈ એણે સુરાષ્ટ્રથી તેડાવેલે એને ભાઈ પાંડુ વાસુદેવ સિલેનને રાજા થયો અને એના વંશજોએ ત્યાં રાજ્ય કર્યું.૩૩ ગુજરાત અને સિલેનનો સંપર્ક ત્યારપછી સૈકાઓ સુધી ચાલુ રહ્યો હશે. ગુજરાતથી જાવા જતાં વહાણ સિલેનનાં બંદરોએ ભતાં એવી પ્રાચીન અનુકૃતિ છે. સિલેનની એક રાજકુમારી સુદર્શનાએ ત્યાંથી ભરૂચ આવી, અશ્વાવબોધ તીર્થમાં ‘શકુનિકાવિહાર' નામે જૈન મંદિર બંધાવ્યું હતું એવી અનુકૃતિ અનેક પ્રાચીન જૈન ગ્રંથમાં નોંધાઈ છે, અને એને નિર્દેશ કરતાં શિલ્પ અનેક જૈન મંદિરોમાં છે. એ પ્રસંગને ચોકકસ સમયનિર્ણય કરવો મુશ્કેલ છે, પણ વિજય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. સિલેનમાં વસાહત સ્થાપ્યા પછી કેટલાક સમય બાદ એ બન્યો હોય એ સંભવિત છે. ગુજરાતનો વિજય સિલેન ગયે તેમ સિલેનની એક રાજકન્યા ભરૂચ આવીને રહી અને ત્યાં એણે અનેકવિધ દાનપુણ્ય કર્યા એટલું તથ્ય તો આ અનુશ્રુતિમાં હશે એમાં સંદેહ નથી. શકુનિકાવિહાર'માં જીર્ણોદ્ધાર અનેક વાર થયા. મુસ્લિમ સમયમાં ‘શકુનિકાવિહારની મસ્જિદ બની ગઈ. આજે પણ એ મરિજદ ભરૂચમાં છે; ગુજરાત અને સિલેનના સાંસ્કૃતિક સંપર્કની યાદ એ તાજી કરે છે.૩૪ એક સંનિવેશમાં બે દરિદ્ર ભાઈઓ હતા, તેઓએ સરાષ્ટ્રમાં જઈને એક હજાર રૂપક ઉપાજિત કર્યા હતા એવું એક પ્રાચીન કથાનક જૈન આગમ સાહિત્યમાં છે.૩૫ સુરાષ્ટ્રની વેપારી જાહેરજલાલી અને દીપાંતરગમનને વિગતવાર ઉલ્લેખ “વસુદેવહિંડી”ના “ગંધર્વદત્તા સંભકમાં મળે છે. પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી, ગુણાઢચની લુપ્ત “બૃહકથા ઈ.સ. ને પહેલો અથવા બીજો સૈકીનું એ જૈન ધર્મકથા તરીકે રૂપાંતર હોઈ એમાંની કથાઓ, ખરેખર તો, એના કર્તા સંઘદાસગણિના સમય કરતાં જૂની છે. વેપારીઓ જુદા જુદા પ્રકારનો માલ વહાણોમાં ભરીને સમુદ્રમાર્ગે દેશપરદેશ ફરતા. સમુદ્રયાત્રા શરૂ કરતાં પહેલાં રાજ્યશાસનનો પક લેવામાં આવતો અને પવન તથા શકુન અનુકૂળ હોય ત્યારે ધૂપદીપ કરીને વહાણ ચલાવવામાં આવતું. “વસુદેવહિંડી માં ચામુદત્ત નામે એક વેપારીને સમુદ્રમાર્ગે અનેક દેશોને પ્રવાસ કરતો વર્ણવ્યો છે. ચારુદત પ્રિયંગુપણ નામે એક બંદરેથી ઊપડે છે. એ પહેલાં ચીનસ્થાન અથવા ચીન અને ત્યાંથી સુવર્ણ ભૂમિ અથવા સુમાત્રા ગ. પછી એ પૂર્વ અને દક્ષિણ દિશાનાં બંદરોએ ગયો અને ત્યાંથી પાછો ફરતાં એણે કમલપુર, યવીપ અથવા જાવા અને સિંહલ અથવા સિલોનમાં તથા પશ્ચિમ દિશાએ આવેલા બર્બર અને યવન દેશમાં વેપાર કર્યો અને ઘણું ધન પેદા કર્યું. ઘર તરફ પાછા ફરતાં સુરાષ્ટ્રના કિનારા પાસે આવી પહોંચ્યા ત્યારે કિનારો દષ્ટિમર્યાદામાં હતો તે વખતે જ, સમુદ્રના તોફાનને કારણે એનું વહાણ ભાંગી ગયું. વહાણના એક પાટિયાને આધારે સાત રાત્રિઓ સમુદ્રમાં ગાળ્યા પછી “ઉંધરાવતી વેલા” નામથી ઓળખાતા કિનારા ઉપર મોજાંઓ વડે એ ફેંકાઈ ગયો. “આ ઉંબરાવતી વેલા” સુરાષ્ટ્ર અથવા કચ્છના કિનારાનું કેઈ સ્થાન હશે એવું અનુમાન થાય છે. આ સિવાય ખુલ્કી માર્ગે પણ અનેક ઘાંટીઓ વટાવીને દૂણ, ખસ અને ચીન ભૂમિ સાથે વેપાર ચલાવવામાં આવતો. ટંકણ દેશ અને ત્યાંની ટંકણ નામે પહાડી પ્રજા સાથે માલના વિનિમયનું પણ વર્ણન મળે છે.૩૭ ટંકણ લોક વિશેના ઉલ્લેખ જૈન આગમોની ટીકાઓમાં તેમજ મહાભારતમાં પણ છે. જૈન આચાર્ય કાલકાચાર્ય સુવર્ણભૂમિ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું]. | સામાજિક અને આર્થિક સ્થિતિ [૩૧ ગયા હતા એ અનુશ્રુતિ પ્રસિદ્ધ છે. એમાં ઉલિખિત સુવર્ણભૂમિ એ સુમાત્રા અથવા એ નહિ તો બ્રહ્મદેશ સંભવે છે. કેકકાસ યવન દેશમાં જઈને યંત્રવિદ્યા શીખી લાવ્યા હતા તેમ યવનદેશમાંથી આવેલા દૂતે પ્રધાનપુત્રને થયેલા કાઢને ઈલાજ બતાવ્યો હતો, એ બતાવે છે કે ગ્રી અને ગ્રીસ સાથે સતત વ્યવહાર હતો.૩૯ પાલીતાણા સાથે જેમનું નામ જોડાયેલું છે તે પાદલિપ્તાચાર્ય ગ્રીક મૂળના મુરંડ વંશના રાજા સાથે તેમજ યવનો-ગ્રીકો સાથે ગાઢ સંપર્કમાં હતા એ સૂચવતાં ઘણાં કથાનક છે.૪૦ રોમ સાથે ગુજરાતને સતત અને જીવંત વાણિજ્યિક સંપર્ક હતો. માટીનાં રાતાં ચશ્ચકિત વાસણો( Red Polished Ware ) ના નાનામોટા ખંડિત અવશેષ ગુજરાતમાં અનેક સ્થળોએથી મળ્યા છે, એની કારીગરીનું મૂળ રેમન હોવાની અટકળ વિદાનોએ કરેલી છે. ૪૧ ઈસવી સનની આરંભની સદીઓમાં પશ્ચિમ ભારતને રોમ સાથેનો વેપાર વિકસેલે હતો, એ સમયે ભારતમાં આ કલા આવી હોય. વડોદરા પાસે અકોટામાંથી અને સાણંદ પાસેથી દારૂ ભરવાની રોમાન કોઠી( amphora) ના અવશેષો મળ્યા છે તે આ દષ્ટિએ સૂચક છે. ગુજરાતમાં ક્યાંક રોમન સિક્કા મળ્યા છે તે પણ આ પરરાષ્ટ્રિય સંપર્કનું સમર્થન કરે છે. “દીનાર” નામે સુવર્ણના સિક્કા એ સમયે પ્રચલિત હતા. ઉપલબ્ધ પ્રાચીન પાઠપરંપરાઓ ઉપરથી પુનર્ઘટિત થયેલા મૂલ “પંચતંત્ર” માં (સમય ઈ. સ. ૧૦૦ અને ૫ ની વચ્ચે), “વસુદેવ-હિંડી”માં (મૂલ પાઠ, પૃ. ૪૩, ૨૮૯), સંસ્કૃત સાહિત્યમાં તેમજ જૈન સૂવોની પ્રાકૃત ચૂણિઓ. અને સંસ્કૃત ટીકાઓમાં “દીનાર” શબ્દ સેંકડો વાર વપરાયેલ છે. “દીનાર” એ રોમન મૂળનો શબ્દ છે અને લેટિન denarius ઉપરથી વ્યુત્પન્ન થયેલો છે. રોમ અને ભારતના વેપારી અને આર્થિક સંપર્કને પરિણામે ઈસવી સનની પહેલી અથવા બીજી સદીમાં ભારતમાં એ વપરાવો શરૂ થયું હશે એવું અનુમાન થાય છે. આંતરરાષ્ટ્રિય સંપર્કોની સ્મૃતિ ભાષાના પ્રયોગો દ્વારા કેવી રીતે સચવાઈ એનું એક લાક્ષણિક ઉદાહરણ અહીં મળે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] મોર્યકાલથી ગુપ્તકાલ Tઝ, પાદટીપે ૧. જમીનદાર, “ક્ષત્રિયકાલીન ગુજરાત ઇતિહાસ અને સંસ્કૃતિ, પૃ. ૪૭૨ ૨. ભો. જ. સાંડેસરા, “વસુદેવ-હિંદી” (ગુજરાતી ભાષાંતર), પ્રસ્તાવના, પૃ. ૩૦-૩૧ ૩. એજન, પૃ. ૩૬-૩૭. દક્ષિણ ભારતના એક શિલાલેખ (Rice, Mysore Ins. scriptions, p. 197)માં જણાવ્યા પ્રમાણે, સ્થાનનું પુરુ નામે અગ્રહારમાં વેચક, ભૂતવિદ્યા, તર્ક, કાવ્ય શસ્ત્રવિદ્યા અને કર્મકાંડ શીખવનારા આચાર્યો ઉપરાંત પાકશાસ્ત્રના પણ આચાર્ય હતા. વસુદેવ-હિંડી ” જેવા કથાગ્રન્થના ઉલ્લેખને, આથી, સમકાલીન ઐતિહાસિક દસ્તાવેજનું સબળ સમર્થન મળી રહે છે. x. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, pp. 31 f. ૫. ભો. જ. સાંડેસરા, “વસુદેવ-હિંદડી”, પ્રસ્તાવના, પૃ. ૩૭-૩૮. પ્રાચીન શસ્ત્રવિદ્યાની પરંપરા સદીઓ પહેલાં લુપ્ત થઈ હોવાને કારણે આ ઉલ્લેખોમાંની કેટલીયે પરિભાષા અને ક્રિયાઓના સ્પષ્ટ અર્થ આજે સમજી શકતાં નથી. અલબત્ત, “કુમારસંભવ”ના ત્રીજા સર્ગના ૭૦ મા શ્લોક ઉપરની મલ્લિનાથની ટીકામાં વિશાખા આદિ સ્થાનોની સમજૂતી આપતા શ્લોક છે. “જબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ” ઉપરની શાંતિચંદ્રની વૃત્તિ(પત્ર ૨૦૧)માં પણ વિશાખાસ્થાનની સમજતી આપી છે. ૬. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૧૧૧ ૭. એજન, પૃ. ૬-૭ ૮. મલ્લવિદ્યાવિશ્વક સ્વતંત્ર રચનાઓમાં અજ્ઞાતક્તક “મધપુરાણ” ( Gaekwads Oriental Series, નં. ૧૪૪), તથા કલ્યાણીને ચૌલુક્ય રાજા સોમેશ્વર-કૃત સર્વસંગ્રહાત્મક સંસ્કૃત ગ્રંથ “માનસોલ્લાસ”માંનું મલ્લવિનોદ” પ્રકરણ ગણાવી શકાય. આ બંને પ્રત્યે મધ્યકાળના હોવા છતાં પ્રાચીન પરંપરાઓ જાળવી રાખે છે એમ માનવું વધારે પડતું નથી. ગુજર દેશમાં મધવિદ્યાના ઇતિહાસ માટે જુઓ સાંડેસરા, “ઝીમ જ્ઞાતિ અને મલ્લપુરાણ”. ૯. જમીનદાર, ઉપર્યુક્ત, પૃ. ૪૬૯-૭૦ ૧૦. એજન, પૃ. ૪૬૫ ૧૧. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૧૧૦–૧૨ ૧૨. પેરિપ્લસ (ગુજરાતી અનુવાદ), કંડિકા ૪૮-૪૯ ૧૩. ભો. જ. સાંડેસરા, ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૪૪-૪૫, ૧૧૧-૧૨ 98. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, p. 47 ૧૫. ભો. જ. સાંડેસરા, જન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૧૧૨ ૧૬. એજન, પૃ. ૬૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૧મું] સામાજિક અને આર્થિક સ્થિતિ - રિ૩ ૧૬. દાસ-દાસીથી ગુલામો અભિપ્રેત છે એ ચર્ચાસ્પદ છે. (સં.). ૧૭. ભો. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૨૮ ૧૮. એજન, પૃ. ૧૮૬, ૨૦૮ ૧૯, એજન, પૃ. ૫૧ ૨૦. ભો. જ. સાંડેસરા, “વસુદેવ-હિંડી” (ગુજ. ભાષાતર), પ્રસ્તાવના, પૃ. ૩૧ ૨૦ અ. વાસુદેવ ૩યાય, “મારતીય વિદે”, અધ્યાય ૨ 2004. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, Pp. 37 f. ૨૦ ક. જુઓ ઉપર પ્રકરણ ૫. ૨૧. જમીનદાર, ઉપર્યુક્ત, પૃ. ૨૩૩ રર. એજન, પૃ. ૨૩૮ ૨૩. એજન, પૃ. ૨૩૭ 28. Rapson, Catalogue of the Andhra Dynasty, the Western Kșatrapas, the Traikāțaka Dynasty and the Bodhi Dynasty, Introduction, pp. clxivclxv, 211 24. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, p. 128 ૨૬. જુઓ ઉપર પ્રકરણ ૯. 20. A. S. Altekar, The Coinage of the Gupta Empire, pp. 228 ff. ૨૮. Ibid., p. 217 ર૯. જુઓ ઉપર પ્રકરણ ૯. ૩૦. Ibid, pp. 250 ft. ૩૧. Ibid, pp. 252 ft. ૩૨. જુઓ ઉપર પ્રકરણ ૯. ૩૩. રાજકુમાર વિજય અને એના અનુયાયીઓ લાઠ-પૂર્વ બંગાળના કોઈ બંદરેથી નહિ, પણ ગુજરાતમાંથી સમુદ્રમાર્ગે સપારા થઈને લંકા ગયેલા એ મત માટે જુઓ A. L. Basham, “Prince Vijaya and the Aryanization of Ceylon,” The Ceylon Historical Journal, Vol. I, pp. 163 ff. અન્ય મતો તથા આ પ્રશ્નની વિગતવાર ચર્ચા માટે જુઓ હવે પછી પરિશિષ્ટ ૧. ૩૪. ભો. જ. સાંડેસરા, “ગુજરાત સાહિત્ય અને અનુકૃતિમાં સિલોન', “સંશોધનની કેડી', પૃ. ૧૬૬-૭૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] મૌર્યકાલથી ગુપ્તકાલ ૩૫. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત'', પૃ. ૨૦૪ ૩૬. ભે. જ. સાંડેસરા, “વસુદેવહિંડી” (ગુજરાતી ભાષાન્તર), પૃ. ૧૮૮–૧૮૯ ૩૭. એજન, પૃ. ૧૯૧ ૩૮. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૩૯-૪૧ ૩૯. ભો. જ. સાંડેસરા, “વાસુદેવ-હિંડી” (ગુજરાતી ભાષાન્તર), પૃ. ૪૭ ૪૦. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત'', પૃ. ૯૮ 89. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, pp. 97 f; વળી જુઓ નીચે પ્રકરણ ૧૫. Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ભાષા અને સાહિત્ય લગભગ ઈ. પૂ. ૩૨૦ થી લગભગ ઈ. સ. ૪૭૦ સુધીના આશરે આઠ શતાબ્દીના લાંબા સમય દરમ્યાન ગુજરાતની ભાષા અને સાહિત્યના અભ્યાસ માટેની પ્રત્યક્ષ સામગ્રી પ્રમાણમાં અલ્પ છે. જૂનાગઢના પાદરમાં, ગિરનારની તળેટીમાં આવેલા એક ખડક ઉપર ભારતના ત્રણ ઐતિહાસિક મહત્ત્વના લેખ કોતરેલા છે. એમાંનો એક તે સમ્રાટ અશોક( ઈ. પૂ. ર૭૩-૨૩૭)નો પ્રાકૃત શાસન-લેખ; એની પ્રાકૃત ભાષા પશ્ચિમ ભારતમાં સર્વસામાન્ય રીતે સમજાતી હોવી જોઈએ. જેન આગમસાહિત્યની એક વાયના સૌરાષ્ટ્રના વલભીમાં થઈ અને સમસ્ત જૈન શ્રત વલભીમાં ઈ. સ. ના પાંચમા સૈકામાં લેખાધિરૂઢ થયું તેમાં આ પ્રદેશની બોલાતી ભાષાની કંઈક અસર અવશ્ય ઝિલાઈ હશે. પાણિની શિક્ષા'ના લેખકે (નિદાન ઈ પૂ. પાંચ સૈક) સૌરાષ્ટ્રની સ્ત્રીઓના નાસિક ઉચ્ચારણને નિર્દેશ કરતાં નીચેની લેક ટાંક્યો છે. : यथा सौराष्ट्रिका नारी तक्राँ इत्यभिभाषते । ___तथा रङ्गाः प्रयोक्तव्याः खे अरों इव खेदया ॥२६॥ ઈ. સ. ની પાંચમી સદી આસપાસ, અહીંના પ્રાચીન ભૂભાગમાં કઈ સ્થળે, વાચક સંધદાસગણિએ પ્રાકૃત ગદ્યમાં રચેલી, મહાકાય ધર્મકથા “વસુદેવ-હિંડી” (પૃ. ૨૪)માં ઉદ્ભૂત થયેલા એક પદ્યમાં અપભ્રંશનાં પણ રૂપ છે. જે કાલખંડની આપણે વાત કરીએ છીએ તેમાં પ્રારંભમાં પ્રાકૃતનું અને પાછળથી અપભ્રંશનું એક રૂપ લકભાષા તરીકે પ્રચલિત હોવું જોઈએ.' પ્રસ્તુત કાલખંડમાં તેમ ત્યાર પછી પણ સાહિત્યરચના અને વાડું - પાસનાની સરિતા ગુજરાતમાં કદી પણ કૃશાંગી નહોતી, પ્રાચીન કાલથી આ તરફ સોલંકી યુગની નજદીક આવતા જઈએ તેમ તે ઉત્તરોત્તર સુપુષ્ટ થતી ૨૩૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ સૌ કાલથી ગુપ્તકાલ (31. ૨૩૬ ] જણાય છે. એ વાડ્મયના સંક્ષિપ્ત પરિચય આપવા માટે પણ મોટા ગ્રંથ જોઈ એ. પણ આ પ્રાચીન કાલખંડના સાહિત્યના પરિચય તેા થાડીક ઉપલબ્ધ રચનાએ તેમજ કેટલાક વિપ્રકીર્ણ સાહિત્યિક ઉલ્લેખાને આધારે આપવાને પ્રાપ્ત થાય છે, તેપણ અહીંના પ્રાચીન ભૂભાગની વિદ્યાકીય અને સાહિત્યિક પ્રવૃત્તિએની પ્રતિહાસલક્ષી કલ્પના કરવા માટે એ પર્યાપ્ત થઈ પડે એમ છે. ઉપલબ્ધ રચના તથા અનુપલ ધ રચનાઓ વિશેના ઉલ્લેખા પ્રાયઃ સંસ્કૃત અને પ્રાકૃત કૃતિને લગતા છે. ગિરનારની તળેટીમાં અશેકના શાસનલેખવાળા ખડક ઉપરને શક-ક્ષત્રપ રુદ્રદામાને સંસ્કૃત ગદ્યમાં કાતરાયેલા લેખ (ઈ. સ. ૧૫૦ ) પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના પ્રાચીનતમ નમૂનાઓ પૈકી એક છે; એ જ ખડક ઉપરના ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તને સંસ્કૃત કવિતામાં રચાયેલા લેખ (ઈ.સ. ૪૫૬-૫૭) અલંકૃત પ્રશસ્તિકાવ્યના સુંદર નમૂના છે. આ બંને લેખ સંસ્કૃત સાહિત્યરચનાની વિકસિત પરંપરાના અસંદિગ્ધ પ્રતિનિવિઓ છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં સુદી કાવ્યો અને નાટકા પણ શિલાલેખરૂપે કોતરાયેલાં મળે છે તથા આવી અનેક નાનીમેટી કૃતિઓ અભિલેખરૂપે સચવાયેલી છે. ભારતીય વિદ્યાવિષયક અંગ્રેજી સશોધન-સામયિક India Antiquary ( Vol. 42 )માં, મૂળ જમનમાંથી અનૂદિત થયેલી “Indian Inscriptions and the Antiquity of Indian Artificial Poetry'' એ શીર્ષીક નીચેની ડૉ. પ્યૂલરની લેખમાળામાં સંખ્યાબંધ સંસ્કૃત અભિલેખા પરત્વે આ પ્રકારનું વિશિષ્ટ પૃથક્કરણાત્મક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. એમાં પૃ. ૧૮૮–૯૩ માં રુદ્રદામાના પ્રસ્તુત લેખને સાહિત્યશાસ્ત્રની દૃષ્ટિએ ઐતિહાસિક અભ્યાસ રજૂ થયા છે. ઈસવી સનની બીજી સદીના ઉત્તરાર્ધમાં આ પ્રકારની અલંકૃત કાવ્યરચનાના વિશિષ્ટ વિકાસ થયા હતા એમ ડૉ. ન્યૂલર માને છે. રુદ્રદામાના આ લેખની ગદ્યશૈલી હરિષેના ચેાથી સદીના પ્રશસ્તિ-લેખના ગદ્યભાગની શૈલીને અનેક રીતે મળતી આવે છે. સુદર્શન સરોવરના બાંધકામ વિશેના આ લેખમાં શબ્દાલ કારા-અને એમાંયે અનુપ્રાસ-નું બાહુલ્ય ધ્યાન ખેંચે છે; ચમકના ઉપયોગ પણ છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉપ્રેક્ષા, અતિશયેાક્તિ, પર્રિકર આદિ છે. લાંબા સમાસનું અહીં બાહુલ્ય છે, જે અલંકૃત ગદ્યશૈલીનું એક લક્ષણ ગણાય છે. સુદર્શન સરેવરના ખીન્ન છાંદ્વાર વિશેને સ્કંદગુપ્તના લેખ વિવિધ છંદામાં છે. એના પૂર્વાર્ધને “સુશન-તટાક-સંરકાર-ગ્રંથરચના'' કહેલ છે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સું] ભાષા અને સાહિત્ય [ ૨૩૭ અને ઉત્તરાર્ધમાં સરેાવરના કિનારે ગિરિનગરના નગરપાલક ચક્રપાલિત ચક્રભૃત્ વિષ્ણુનું મંદિર બાંધ્યાનું વર્ણન છે. ગુપ્તકાલથી સુદૃઢરૂપે સ્થાપિત થયેલા ભારતીય સંસ્કારિતાના કેટલાક આદશ આ લેખમાં સુભગ કાવ્યમય નિરૂપણ પામ્યા છે. આ બંનેમાંથી એકે લેખમાં કાવ્યપ્રણેતાના નામેાલ્લેખ નથી, પણ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં વર્ણવેલી વ્યુત્પત્તિ ધરાવતા કવિએની પરંપરા રાજદરબારમાં નિશ્ચિત સ્થાન પામી ચૂકી હતી એ આા ઉપરથી સ્પષ્ટ છે. ઉત્તર ગુજરાતના તીધામ શામળાજી પામે દેવની મેારી ગામની સીમમાં, ભાજ રા^ની ટેકરી તરીકે ઓળખાતા ટીંબામાંથી ક્ષત્રપકાલના એક બૌદ્ધ સ્તૂપ અને વિહારનું ઉત્ખનન થયું છે તેમાંથી મળેલા બુદ્ધના અવશેષાને સાચવતા શૈલ1-સમુક ઉપર પાંચ પંક્તિને એક લેખ સંસ્કૃત પદ્યમાં કતરેલા છે. સંસ્કૃત પદ્મ-અભિલેખામાં એ પ્રાચીન જણાય છે. કુલ છ શ્લોક એમાં છે. એમાં દેખાતી કેટલીક અનિયમિતતા પ્રાકૃતની અસર સૂચવે છે. એમાં પહેલા શ્લોક અનુષ્ટુપ છે, બીતેે-ત્રીજો અને પાંચમા-છઠ્ઠો આર્યામાં છે, અને ચેાથે ગીતિમાં છે. કૃતિ સંક્ષિપ્ત છે, પણ અભિલેખારૂપે મળતી ગુજરાતની સૌથી પ્રાચીન સ’સ્કૃત રચનાઓમાં ઉલ્લેખનીય છે. જે કાલખંડની આપણે વાત કરીએ છીએ તેમાં ગિરિનગર, વલભી, ભરુકચ્છ આદિ ગુજરાતનાં રાજકીય ઉપરાંત સાંસ્કૃતિક કેંદ્ર હતાં. ત્યાં તેમજ અન્ય સ્થાનાએ સાહિત્યપ્રવૃત્તિ બ્રાહ્મણુ, જૈન તેમજ બૌદ્ધ વિદ્વાને દ્વારા સતત ચાલ્યા કરતી હતી, તેમજ એમના વાદવિવાદો અને સ્પર્ધાને કારણે એકંદરે એને વેગ મળતેા હતેા. આ સાહિત્યપ્રવૃત્તિનું અને ત્યાં સુધી કાલાનુક્રમિક અવલોકન આપણે કરીશું; જોકે ગ્રંથકારાના સમય સુનિશ્ચિત ન હોઈ કાલાનુક્રમ પરત્વે મતભેદ રહેવા સંભવ છે. સા પહેલાં પાદલિપ્તાચાની રચનાએ જે એ, કેમકે એમને સમય ઈસવી સનની પ્રારંભિક શતાબ્દીમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે.ર પાદલિપ્તાચાર્ય એક પ્રભાવક જૈન આચાર્ય હતા અને એમનું નામ સૈારાષ્ટ્રના પ્રસિદ્ધ જૈન તી પાદલિપ્તપુર--પાલીતાણા સાથે જોડાયેલું છે. એમનું પર’પરાગત વિસ્તૃત ચરિત પ્રભાચદ્રસકૃિત ‘“પ્રભાવકચરિત’માંના ‘પાદલિપ્તસૂરિરિત 'માં મળે છે. જૈન આગમ સાહિત્યમાં નોંધાયેલી અનુશ્રુતિઓ અનુસાર, પાદલિપ્તાચા` પાટલિપુત્રમાં મરુડ રાળના દરબારમાં હતા. એમનાં બુદ્ધિચાતુર્યાં, મ ંત્રશક્તિ અને ય ંત્રવિદ્યાપ્રવીણતાની અનેક વાતે નાંધાયેલી છે. “પ્રભાવકચરિત’’માં Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ ] સૌ કાલથી ગુપ્તકાલ [¥. લખે છે કે પાદલિપ્તાચાય એક વાર તીયાત્રા કરતા સારાષ્ટ્રમાં ઢંકાપુરી (ઢાંક) ગયા હતા. ત્યાં એમને સિદ્ધ નાગાજુ નનેા સમાગમ થયા. પછી નાગાજુ તે પેાતાના એ ગુરુના સ્મરણુરૂપે શત્રુંજયની તળેટીમાં ‘પાદલિપ્તપુર' નામનું નગર વસાવ્યું, શત્રુ ંજય ઉપર જિનચૈત્ય કરાવી ત્યાં મહાવીરની પ્રતિમા સ્થાપિત કરી અને ત્યાં જ પાદલિપ્તસૂરિની મૂર્તિ પણ સ્થાપી. ૪ પાદલિપ્તાચાર્ય ‘તરંગવતી'' નામે એક વિખ્યાત પ્રાકૃત ધર્મકથા રચી હતી, જેના ઉલ્લેખા આગમસાહિત્યમાં તેમજ અન્યત્ર અનેક સ્થળેાએ પ્રાપ્ત થાય છે. મૂળ કથા તેા સૈકાઓ પહેલાં નાશ પામી ગઈ છે, પણ પાદલિપ્ત પછી થયેલા, પરંતુ જેને સમય સુનિશ્ચિત થઈ શકયો નથી તેવા આચાય વીરભટ્ટ વીરભદ્રના શિષ્ય નેમિયદ્ર ૧૯૦૦ પ્રાકૃત ગાથાઓમાં કરેલા એને સક્ષેપ માત્ર હાલ ઉપલબ્ધ છે.પ પાદલિપ્તાચાર્યે આગમ ગ્રંથ “યાતિકરડક' ઉપર વૃત્તિ લખી હતી એમ આગમ સાહિત્યના સુપ્રસિદ્ધ ટીકાકાર આચાય મલગિરિના કથન ઉપરથી સ્પષ્ટ છે. આ વૃત્તિ નષ્ટ થઈ ગઈ હોવાનું મનાતુ હતું, પણ કેટલાક સમય પહેલાં એની હસ્તલિખિત પ્રતિ મુનિશ્રી પુણ્યવિજયજીને જેસલમેરના ભંડારમાંથી મળી આવી છે. પાદલિપ્તે દીક્ષા અને પ્રતિષ્ઠા-વિધિ વિશે “નિર્વાણકલિકા” નામે જાણીતે ગ્રંથ રચ્યા છે. આ ઉપરાંત “પ્રભાવકચરિત”માંના ‘પાદલિપ્તસૂરિચરિત'માં એમણે ‘પ્રશ્નપ્રકારા' નામે ન્યાતિગ્રંથનું નિર્માણ કર્યું. હોવાના ઉલ્લેખ છે. ચૂર્ણિ`ઓમાં કાલજ્ઞાન” નામે એક રચનાનું કવ પણ પાદલિપ્ત ઉપર આરોપિત કરેલું છે. એને વિષય પણ યાતિષના હશે એમ નામ ઉપરથી અનુમાન થાય છે. પાદલિપ્તસૂરિની કેટલીક પ્રાકૃત ગાયાઓ હાલ-કૃત પ્રાકૃત સુભાષિતસ’ગ્ર‘“ગાથાસપ્તશતી”માં ઉદ્ધૃત કરેલી છે. વભૂતિ આચાય એ ભરુકચ્છ નિવાસી એક જૈન આચાર્ય હતા. તે એક પ્રસિદ્ધ કવિ હતા; જોકે એમનું કોઈ કાવ્ય સચવાયું નથી. શક–ક્ષત્રપ નભોવાહન કે નહપાનના તેએા સમકાલીન હોઈ એમને સમય પણ ઈ.સ. ના બીજા સૈકાના પૂર્વા ગણવા જોઇ એ. ‘વ્યવહારસૂત્ર”ના ભાષ્યમાં તથા એ ઉપરની આચાય મલયગિરિની ટીકામાં વજ્રસૂતિ આચાય વિશે નીયે મુજબ કથાનક મળે છે : ભરુકચ્છમાં નભાવાહન રાજા હતા. એને પદ્માવતી નામે રાણી હતી. એ નગરમાં વભૂતિ નામે આચાર્યં રહેતા હતા. તેએક મોટા કવિ હતા, પણ રૂપહીન અને અત્યંત કુશ હતા. એમને શિધ્યાદિ પરિવાર પણ નહેાતે।. એમનાં કાવ્ય રાજાના અંતઃપુરમાં ગવાતાં હતાં. એ કાવ્યાથી પદ્માવતી દેવીનું ચિત્ત આકર્ષાયું હતુ અને એ રચનાઓના કર્તાને જોવાને એ ઉત્સુક બની હતી. એક વાર રાજાની અનુજ્ઞા Page #276 -------------------------------------------------------------------------- ________________ પર મું] ભાષા અને સાહિત્ય [ ર૩૯ લઈને તથા યોગ્ય ભટણું સાથે લઈને અનેક દાસીઓ સહિત એ વજુભૂતિની વસતિ તરફ ગઈ પદ્માવતીને વસતિના બારણુમાં ઊભેલી જોઈને વજુભૂતિ પોતે જ, પરિવારને અભાવે, હાથમાં આસન લઈને બહાર નીકળ્યા. પદ્માવતીએ પૂછયું, “વજુભૂતિ આચાર્ય ક્યાં?” વજભૂતિએ ઉત્તર આપ્યો, “બહાર ગયા છે”. પણ દાસીએ રાણીને નિશાનીથી સમજાવ્યું કે “આ જ વજુભૂતિ છે”. આથી પદ્માવતી વિરાગ પામીને, વિચાર કરીને બોલી કે “હે કસરુમતી નદી ! તને જોઈ અને તારું પાણી પીધું! તારું નામ સારું છે, પણ દર્શન સારું નથી.”૭ પછી પોતે આણેલું ભેટશું રાણીએ વજુભૂતિને સંપ્યું, અને પોતે એમને ઓળખતી જ નથી એવો દેખાવ ચાલુ રાખી, “આચાર્યને આ આપજો”, એમ કહીને એ પાછી ચાલી ગઈ૮ યાકાચાર્યકત “નિરા” વેદાંગના અભ્યાસીઓ માટે અતિ મહત્ત્વને ગ્રંથ છે તેની ઉપર પ્રસિદ્ધ ટીકા રચનાર દુર્ગાચાર્ય ઈ. સ. ના પહેલા કે બીજા સૈકામાં ગુજરાતમાં ( જ બુસરમાં ) થઈ ગયા. તેઓ દુર્ગ અથવા ભગવદુર્ગ તરીકે પણ ઓળખાય છે. “નિરુક્ત ”ના બીજા ટીકાકાર સ્કંદસ્વામીએ પોતાના પુરગામી ગ્રંથકાર તરીકે એમને નિર્દેશ કર્યો છે. ટીકાના જુદા જુદા અધ્યાયને અંતે દુર્ગાચાર્ય પોતાને “જબૂમાર્ગાશ્રમવાસી' તરીકે ઓળખાવે છે (ઉદાહરણ તરીકે જુઓ છ અયાયને અંતે રૂતિ વર્ષા निरुक्तवृत्तौ जम्बूमार्गाश्रमवासिनः आचार्य-भगवदुर्गस्य कृतौ षष्ठोऽध्यायः । ). આ “જંબૂમાર્ગાશ્રમ” એ લાટ-મધ્ય ગુજરાતમાં જંબુસર આસપાસનું કઈ સ્થાન છે એમ ડો. શાહે સાધાર રીતે બતાવ્યું છે. “નિરુક્ત ”ના બીજા ટીકાકાર સ્કંદસ્વામી ઈ. સ. ના ચોથા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયા; એમને કાર્યક્ષેત્ર મોટે ભાગે ઉજજયિની હતું, પણ એમના “શ્વેદભાષ્ય ”માને ઉલ્લેખ દર્શાવે છે કે તેઓ વલભીના નિવાસી અને ભર્તધ્રુવના પુત્ર હતા. વૈદિક વિદ્યા અને વૈદાંગને કેવો ઊંડો અભ્યાસ ગુજરાતમાં થતો હતો એનાં લાક્ષણિક ઉદાહરણ તત્કાલીન સાહિત્યરાશિમાંથી બચેલા આ વિરલ અવશેષ પૂરા પાડે છે. લાણાયન ગૌતસૂત્રને સંબંધ લાટ સાથે હેય એ સંભવિત છે. જ્યોતિર્વેિદ આર્યભટના વિદ્વાન શિષ્ય લાદેવ પણ લાટવાસી હોય એ તદ્દન શક્ય છે. • એમનો સમય ઈ. સ. ૨૮૫-૩૦૦ આસપાસનો કરે છે. વરાહમિહિરકૃત “પંચસિદ્ધાંતિકા”ના ઉલ્લેખ અનુસાર લાટાચાર્યે પોલિશ અને રમક સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા ગ્રંથ રચ્યા હતા. એમને “સર્વ સિદ્ધાંતગુરુ'બિરુદ મળ્યું હતું.' Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [. મહાન ચીની મુસાફર યુએન સ્વાંગ ઈ.સ. ૬૪૧ ના અરસામાં વલભી આવ્યો હતો તેની નોંધ અનુસાર, વલભી નજીકના વિહારમાં સ્થિરમતિ અને ગુણમતિ નામે બૌદ્ધ આચાર્ય રહ્યા હતા અને ત્યાં એમણે પ્રસિદ્ધ ગ્રંથ રચ્યા હતા. આ વિહાર વલભી નજીક તળાજાના ડુંગરમાં હશે. ઐતિહાસિક પ્રમાણોને આધારે, સ્થિરમતિ અને ગુણમતિ ઈસ. ની ચોથી સદીમાં થયા હોવાનું સંભવે છે.૧૨ આ બંને વિદ્વાનોના મૂળ 2થે હાલ ભાગ્યેજ ઉપલબ્ધ છે; મૂળ ગ્રંથોના ચીની અનુવાદ છે તે ઉપરથી એ રચનાઓનો શેડોક પરિચય મળી રહે છે. સ્થિર મતિના એક ગ્રંથ “મહાયાન-પ્રાવેશિક ”ને ચીની અનુવાદ મળે છે. ગુણમતિના “લક્ષણાનુસારશાસ્ત્રને ચીની અનુવાદ પરમાર્થ કર્યો હતો. આ ઉપરાંત સ્થિરમતિએ વસુબંધુના “અભિધર્મકાશ”, “અભિધર્મસમુચ્ચય', “વિંશિકા” વગેરે ગ્રંથો ઉપર તેમજ “મધ્યાતવિભાગ” અને “કાશ્યપ-પરિવર્ત” ઉપર પણ ટીકા કરી હતી તથા કેટલાક યોગાચાર ગ્રંથ રચ્યા હતા. “મહાયાનધર્મ-ધાવશિષત શાસ્ત્ર”માં સ્થિરમતિએ બેધિસવોનાં ચરિત વર્ણવ્યાં છે. ગુણમતિએ વસુબંધુના “અભિધમકાશ” ઉપર વૃત્તિ લખી ભાવવિવેકના માધ્યમિક મતનું ખંડન કર્યું છે. ૧૩ વલભીની સાહિત્યિક અને વિદ્યાકીય પ્રકૃત્તિને પરિપાક ખરેખર તો ઘણો મોટો હોવો જોઈએ, પણ આપણા અભ્યાસપાત્ર કાલખંડ પર ઉપર્યુકત ચેડા બચેલા ઉલ્લેખોથી જ સંતોષ માનવ પડે છે. [આ જ સમયમાં જૈન વિદ્યા અને સાહિત્ય પરત્વે મહની પ્રવૃત્તિઓનું ગુજરાત અને એમાં વલભી કેંદ્ર હતું. ઈસવી સનના આરંભકાળે મધ્ય ભારતમાં ઉજયિની, ઉત્તર પ્રદેશમાં મથુરા અને પશ્ચિમ ભારતમાં સુરાષ્ટ્ર જૈન ધર્મનાં કે દ્ર બન્યાં હતાં. જૈન શ્રતને સંકલિત કરવા માટેની પ્રથમ પરિષદ મહાવીરના નિર્વાણ પછી બીજી શતાબ્દીમાં પાટલિપુત્રમાં મળી હતી. એ સમયે અગિયાર અંગ સંકલિત કરવામાં આવ્યાં હતાં અને ચૌદ પૂર્વ માંથી જે કંઈ બચ્યું હતું તે બારમા અંગ દષ્ટિવાદ” તરીકે એકત્ર કરવામાં આવ્યું હતું, પણ સમય જતાં મૃત ફરી વિશૃંખલ થયું અને એને વ્યવસ્થિત કરવા માટે વીર નિર્વાણ પછી નવમી શતાબ્દીમાં ઈ. સ. ૩૦૦ના અરસામાં મથુરામાં આર્ય કંદિલે અને વલભીમાં આર્ય નાગાર્જુને લગભગ એક સમયે પરિપદે બોલાવી.૧૪ દુર્ભાગ્યે આ બંને આચાર્ય પરસ્પરને મળી શક્યો નહિ અને પરિણામે બંનેએ તયાર કરાવેલી જૈન મૃતની વાચનાઓમાં ઘણાં અગત્યનાં પાઠાંતર રહી ગયાં. એમાંની એક વાચના માથરી વાચના” તરીકે અને બીજી “વલભી વાચના” તરીકે ઓળખાય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] ભાષા અને સાહિત્ય [૨૪૧ આ પછી કેટલાક સમય બાદ વલભીમાં આખુંય જૈન શ્રત વ્યવસ્થિત રીતે લેખાધિરઢ કરવામાં આવ્યું. દૂષ્યગણિના શિષ્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતા નીચે વીર નિર્વાણ સં. ૯૮૦ = ઈ.સ. ૪૫૩-૫૪ અથવા વાચનાંતર અનુસાર વીરનિર્વાણ સં. ૯૯૩=ઈ.સ. ૪૬૬-૬૭ માં વલભીમાં એક પરિષદ થઈ તેમાં જૈન શ્રતની છેવટની સંકલના થઈ અને આખું જૈન શ્રુત પહેલી વાર એકસામટું લિપિબદ્ધ કરવામાં આવ્યું. એમાં આર્ય કંદિલે તૈયાર કરેલી જૈન શ્રુતની માથરી વાચના દેવદ્ધિ ગણિએ મુખ્ય વાચના તરીકે સર્વસંમતિથી ચાલુ રાખી હતી અને આર્ય નાગાર્જુનની વાલભી વાચનાના મુખ્ય પાઠભેદ “વાયાંતરે કુળ (સં. વાવનાન્તરે પુન:) અથવા એવા અર્થની નોંધ સાથે સ્વીકાર્યા હતા. વલભી વાચનાના વિશેષ ભેદ પછીના સમયની ટીકાચૂર્ણિમાં “નાળુનીયાનું પઠન્તિ” એવી નોંધ સાથે ટાંક્યા છે, એટલે અધ્યયન-અધ્યાપનમાં વાલથી વાચનાનું મહત્ત્વ પણ સ્વીકારવામાં આવતું હતું એ નિશ્ચિત છે. દેવદ્ધિગણિએ જૈન શ્રતની એક પૂર્વકાલીન વાચનાને સર્વમાન્ય બનાવવાનું તથા બીજી વાચનાના મુખ્ય પાઠભેદ સાચવી રાખવાનું મહત્તવનું કાર્ય કર્યું. આવી રીતે તૈયાર થયેલી અધિકૃત વાચનાની હતપ્રત દેશમાં જુદે જુદે સ્થળે મોકલવામાં આવી હોય એ સંભવિત છે. આ પરિષદના સંદર્ભમાં જતાં નિદાન ગુજરાતમાં હસ્તલિખિત ગ્રંથભંડારોની સંસ્થા વ્યવસ્થિત સ્વરૂપે અસ્તિત્વમાં હતી એમ માનવું પ્રાપ્ત થાય છે. આ પરિષદ જૈન ઇતિહાસમાં એક શકવર્તી ઘટના છે અને એના સ્થાન તરીકે વલભીની પસંદગી કરવામાં આવી એ સુચક છે. દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ, પરંપરા અનુસાર, જૈન આગમ પૈકીના “નંદિવર્ગના કર્તા છે. “નંદિસૂત્ર”ના પ્રારંભમાં દેવદ્ધિગણિની ગુરુપરંપરા આપવામાં આવી છે તે અનુસાર તેઓ મહાવીરથી બત્રીસમા યુગપ્રધાન આચાર્ય છે. દૂષ્યગણિ ક્ષમાશ્રમણના શિષ્ય ભદિ આચાર્યને મત “સૂત્રકૃતાંગ સૂત્ર”ની ચૂણિમાં ટાંકેલો છે. ૧૫ ભદિ આચાર્ય એ દેવગિણિનું બીજું નામ હતું કે એમને માનાર્થે “ભદિ (સં. મર્ફી) આચાર્ય એટલે મુખ્ય આચાર્ય કહેતા કે પછી ભદિ આચાર્ય દૂધ્યમણિના બીજા જ કોઈ શિષ્યનું નામ હશે એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ ભદિ આચાર્ય દેવર્કિંગણિથી અભિન્ન હોય કે ભિન્ન, પણ તેઓ વલભીનિવાસી હતા અને જૈન સિદ્ધાંત પર એમણે કંઈક મહત્ત્વની રચના કરી હતી એમ “સૂત્રકૃતાંગ મુત્રમાંના ઉલ્લેખ પરથી સ્પષ્ટ છે, પણ એ રચના હાલ ઉપલબ્ધ નથી. ઈ-૨-૧૬ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. મહાન જૈન તાર્કિક, કવિ અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર કે જેઓ વૃદ્ધવાદીના શિષ્ય હતા તેમની કર્મભૂમિ ઉજયિની અને આસપાસને પ્રદેશ હતી, પણ જીવનના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં–ભરૂચ આસપાસના પ્રદેશમાં એમણે વિહાર કરેલો હોઈ એમની સાહિત્યરચનાઓનો પરિચય અહીં પ્રસ્તુત થશે. જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકરને રાજ વિક્રમાદિત્યના સમકાલીન ગણવામાં આવે છે અને વિક્રમને એમણે જૈનધર્મ કર્યો હોવાનું મનાય છે. એમને વિશેને પરંપરાગત વૃત્તાન્ત “પ્રભાવચરિત' અંતગર્ત વૃદ્ધવાદિયરિતમાં તથા “પ્રબંધકોશ”—અંતર્ગત વૃદ્ધવાદિ-સિદ્ધસેનસૂરિ–પ્રબંધમાં છે. એમના સમય વિશે વિદાનોમાં જબરે મતભેદ છે અને જુદા જુદા વિદ્વાનોએ ઈસવી સનની પહેલી સદીથી સાતમી સદી સુધી એમને સમય ગણ્યો છે. ૧૬ પણ “સન્મતિકની પ્રસ્તાવનામાં ૧૭ પં. સુખલાલજી અને પં, બેચરદાસજીએ એમનો સમય વિક્રમને પાંચ સૈકો ગણે છે. મિસશાર્લોટ કૌએ સિદ્ધસેનને સમુદ્રગુપ્તના સમકાલીન ગણ્યા છે, ૧૮ એટલે સમયદષ્ટિએ એમની કૃતિઓની વિચારણા અહીં અનુચિત નથી. સિદ્ધસેન દિવાકરના ત્રણ ગ્રંથ ઉપલબ્ધ છે: “સન્માતિતક', “બત્રીસીઓ” અને “-વાયાવતાર.” “સન્મતિતક'માં મૂળ ગ્રંથકારનો ઉદ્દેશ સમજવતાં પં. સુખલાલજી લખે છે: “જૈન દર્શનના પ્રાણરૂપ અને જૈન આગમોની ચાવીરૂપ અનેકાંતદ છનું વ્યવસ્થિત રૂપે નવેસરથી નિરૂપણ કરવું, તર્કશૈલીએ એનું પૃથકકરણ કરી તાર્કિકેમાં તેમની પ્રતિષ્ઠા સ્થાપવી, દર્શનાંતરોમાં જૈન દર્શનનું થાન શું છે અથવા જૈન દર્શન સાથે દર્શનાંતરેનો શો સંબંધ છે એ દર્શાવવું, અનેકાંતદષ્ટિમાંથી ફલિત થતા બીન વાદોની મીમાંસા કરવી, પોતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા મુદ્દાઓને અનેકાંતદષ્ટિએ નિરૂપવા અને પિતાને ફુરેલ નવીન વિચારણાને પ્રાચીન તેમજ પ્રતિષ્ઠિત અનેકાંદષ્ટિના નિરૂપણને આશ્રય લઈ વિદ્વાન સમક્ષ મૂકી''.૧૯ આ મૂળ પ્રકરણ ૧૬૬ પ્રાકૃત આર્તાઓમાં રચાયેલું છે; જેકે સિદ્ધસેન જન્મે બ્રાહ્મણ હોઈ તથા સંસ્કૃત વિદ્યાના વાતાવરણમાં ઉછર્યા હોઈ એમનું પ્રાકૃત પણ સંસ્કૃત અસરથી મુક્ત નથી. “સમેતિતર્ક” ઉપર અભયદેવસૂરિલી “તત્ત્વબોધવિધાવિની” અથવા વાદમદાર્ણવ '' નામે સંસ્કૃત ટીકા જૈન તત્ત્વમીમાંસાને આકરગ્રંથ છે. દાવિંશિકાઓ અથવા બત્રીસીઓ' એટલે બત્રીસ બત્રીસ લેાકોમાં રચાયેલી કૃતિઓમની બાવીસમી બત્રીસીનું નામ “ન્યાયાવતાર' છે તે સામાન્ય રીતે અલગ રચના ગણાય છે. આ સર્વ બત્રીસીઓ પ્રૌઢ અને કવિત્વપૂર્ણ શૈલીએ સંસ્કૃત Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] ભાષા અને સાહિત્ય [૨૪૩ છંદોમાં રચાયેલી છે. આ બત્રીસીઓમાંની કેટલીક સ્તુત્યાત્મક, કેટલીક ચર્ચાત્મક અને કેટલીક દાર્શનિક છે. “કલ્યાણમંદિર સ્તોત્ર” પણ સિદ્ધસેનની કૃતિ છે. નિશીથ સૂત્ર” ઉપર સિદ્ધસેને એક ટીકા રચી હતી એમ “નિશીથચૂર્ણિમાના ઉલ્લેખોથી જણાય છે, પણ એ ટીકા આજે ઉપલબ્ધ નથી.” સિદ્ધસેન વિશેના કેટલાક ઉલ્લેખ આગમ સાહિત્યમાં છે, જે સૂચવે છે કે એમણે બીજી પણ તિઓ રચી હોય. એમાં સૌથી મહત્વને ઉલેખ કેવલીને કેવલજ્ઞાન અને કેવલ-દર્શન યુગપત્ થતું હોવાના એમના મતને છે. આગમિક મત એવો છે કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત થતું નથી, પણ એક સમયે કેવલજ્ઞાન અને બીજે સમયે કેવદર્શન એમ વારંવાર થયા કરે છે. સિદ્ધસેન આ મતને તર્કથી અસિદ્ધ ગણે છે. જિનભદ્રાણિ ક્ષમાશ્રમણ જેવા પછીના આચાર્યોએ સિદ્ધસેનના આ મતનું ખંડન કર્યું છે. આગમ સાહિત્યમાં સિદ્ધસેન અને જિનભદ્રનાં આ મતાંતરની વારંવાર નોંધ લેવામાં આવી છે. ર૧ ગુજરાતના મહાન તાર્કિક અને તત્ત્વજ્ઞ મલવાદીની કૃતિઓ વિશે હવે જોઈએ. મલવાદી વલભીનિવાસી જૈન વિદ્વાન હતા. જૈન ન્યાયના સર્વોત્તમ ગ્રંથો પૈકી નયચક અથવા “દાદાનિયચકના કર્તા એઓ છે. પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવરિત” અનુસાર, જિયશસ અથવા જિનયમ, યક્ષ અને મા એ ત્રણે ભાઈઓમાં મલ સેથી નાના હતા. એમના એક મામા વેતાંબર જૈન સાધુ હતા અને એમનું નામ જિનાનંદસૂરિ હતું. નંદ અથવા બુદ્ધિાનંદ નામે એક બૌદ્ધ સાધુએ ભરૂચમાં વાદવિવાદમાં જિનાનંદસૂરિને પરાજય કર્યો હતો, આથી જિનાનંદસૂરિ ભરૂચથી વલભી આવ્યા અને ત્યાં પોતાના ભાણેજેને શિષ્ય બનાવ્યા. ત્રણે જણ વલભીમાં ઉચ્ચ વિદ્યાધ્યયન કરીને શાસ્ત્રનિપુણ બન્યા. જિતયશસે “વિશ્રાંતવિદ્યાધરરર નામે વ્યાકરણગ્રંથ ઉપર ન્યાસ લખ્યો, થસે તિપને નિમિત્તાછંગાધિની” નામે ગ્રંથ રચે, અને મલ્લે પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથ “નયચક્રની રચના કરી. પછી મલ્લ ભરૂચ ગયા અને ત્યાં પિતાના મામાના પ્રતિસ્પધીને વાદમાં પરાજય કરી એમણે “વાદી” બિરુદ મેળવ્યું. આ ઘટનાનું વર્ષ “પ્રભાવક ચરિત” વીરનિર્વાણ પછી ૮૮૪ (ઈ. સ. ૩૫૭ પ૮) આપે છે. ૨૪ દુર્ભાગ્યે મૂલ “નયચક ” અવિકલ રૂપે અત્યારે ઉપલબ્ધ નથી અને મુખ્યત્વે સિંહ ક્ષમાશ્રમણ(ઈ. સ. ૭૦૦ આસપાસ)ની ટીકાને આધારે મૂળ ગ્રંથના પાઠનું પુનર્ધાટન કરવું પડે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. આચાર્ય હેમચંદ્ર “સિદ્ધહેમ” ઉપરની બૃહદ્દીકામાં ર૫ મલવાદીને “તાર્કિકેમાં શ્રેષ્ઠ” (અનુમક્ટવર્જિન તા :) કહીને બિરદાવ્યા છે. જૈન ન્યાયના મહાગ્રંથ “સન્મતિતક' ઉપર મલ્લવાદીએ ટીકા રચી હતી એવી પણ અનુશ્રુતિ છે. બૌદ્ધ વિદ્વાન ધર્મકીર્તિકૃત “ન્યાયબિંદુ”ની ધર્મોત્તરસ્કૃત ટીકા ઉપર મલ્લવાદીએ ટિ પણ લખ્યું હતું એમ કહેવાય છે. ૨૬ વળી “પદ્મચરિત” નામનું રામકથાવિષયક (જૈન પરંપરામાં રામને ‘પદ્મ' કહે છે) ૨૪,૦૦૦ લેકપ્રમાણનું મહાકાવ્ય મહલવાદીએ રહ્યું હોવાનું “પ્રભાવકચરિત”—અંતર્ગત “મલવાદિચરિત’ નેધે છે: श्रीपद्मचरितं नाम रामायणमुदाहरत् । चतुर्विशतिरेतस्य सहस्त्रा ग्रन्थमानतः ॥७०॥ આ ગ્રંથ પણ અનુપલબ્ધ છે. પાદટીપે ૧. વલભીના રાજા ધરસેન બીજાના એક તામ્રપત્ર(ઈ. સ. ૪૭૮)માં એના પિતા ગુહસેનને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષાઓમાં પ્રબંધરચના કરવામાં નિપુણ (સંતરાતા ગ્રંરામાપાત્રચતિવધવપરનાનિપુણતાન્તર:) કહ્યો છે (ગુજરાતના ઐતિહાસિક લેખ, નં. ૫૦), પરંતુ એ તામ્રપત્ર બનાવટી જણાયુંહોવાને કારણે એ ઉલેખ આધારભૂત ન ગણાય. 2. M. B. Jhavery, faafurafeen, Introduction, folio 16 ૩. ભ. જ. સાંડેસરા, “જન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૮ ४. प्रभाचन्द्र, प्रभावकचरित, ५, २४७-३०६ ૫. આ સંક્ષેપનો જર્મન અનુવાદ છે. ઘૂમેને કર્યો છે. જર્મન અનુવાદના ગુજરાતી ભાષાંતર માટે જુઓ “નૈન સાહિત્ય સંશોધવા”, ખંડ ૨, અંક ૨, પરિશિષ્ટ. ૬. ભો. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૯૮-૯૯ ૭. કચેરમતી નદી વિશેના આ એકમાત્ર ઉપલબ્ધ ઉલેખ ઉપરથી અનુમાન થાય છે કે કાં તો એમાં પાછું રહેતું નહોતું અથવા એ પાણું બેસ્વાદ હતું. એ નદી પ્રસિદ્ધ હોઈ લોકોક્તિમાં આ રીતે સ્થાન પામી હતીઃ “વિ તિ રમતી, વીર્ય તે વાળિયુંવાં तुह नाम न दंसगयं'। अत्र कसेरु नाम नदी। तस्याः प्रसिद्धिरतीव। न वरं न ofસદ્ધાનુ તા: પનીયામતિ : (“વ્યવહારસૂત્ર', ભાષ્યગાથા ૫૮-૫૯ ઉપરની Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] ભાષા અને સાહિત્ય [૨૪૫ મલયગિરિની વૃત્તિ). ભરુકચ્છવાસી આચાર્ય વિશે આ ઉલ્લેખ હોઈ કસર નદી લાટમાં અથવા આસપાસના પ્રદેશમાં આવેલી હશે. ૮. ભો. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૬૬-૬૭ ૯. ઉમાકાંત શાહ, ગુજરાતના કેપ્લાક પ્રાચીન પંડિતો', બુદ્ધિપ્રકાશ, પુ. ૯૯, પૃ. ૩૦૨-૦૮ ૧૦. જેમના મત જૈન ટીકા-ચૂર્ણિઓમાં ટાંકેલા છે તે લાટાચાર્ય લાટના હશે એમ જણાય છે (“જૈન આગમ સાહિત્ય ગુજરાત.પૃ. ૧૬૨-૬૩). સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંની લાટી રીતિ અને લાટાનુપ્રાસને સંબંધ પણ લાટ સાથે હશે. વાડ્મટના ટીકાકાર સિંહદેવગણિએ લાટી રીતિને હાસ્યરસ સાથે જોડી છે. આજે પણ લાટવાસીઓના સ્વભાવનું વિનોદ એક લાક્ષણિક અંગ છે. ૧૧. ઉમાકાંત શાહ, ઉપર્યુક્ત, પૃ. ૩૦૮ ૧૨. રસેશ જમીનદાર, ક્ષત્રપાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ” પૃ. ૪૩૦-૩૨ ૧૩. એજન, પૃ. ૩૨૮-૨૯ १४. मुनि कल्याणविजय, वीरनिर्वाण संवत् और जैन कालगणना, पृ. १०४ ૧૫. ભો. જ, સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૦૮-૦૯ 15. Winternitz, History of Indian Literature, Eng. Trans., Vol. II, p. 477, note ૧૭. ૫. ૩૫-૪૩ 26. Charlotte Krause, “Siddhasena Divākara and Vikramāditya", Vikrama Volume, pp. 231 ff. ૧૯. “સન્મતિપ્રકરણ”, અનુવાદ અને પ્રસ્તાવના, ૫. ૧૪૫ ૨૦. ભો. જ. સાંડેસરા. ઉપર્યુક્ત, પૃ. ૧૯૭ ૨૧. એજન ૨૨. આ ગ્રંથને ઉલ્લેખ હેમચંદ્ર પોતાના વ્યાકરણમાં કર્યો છે (પુરાતત્વ, પુ. ૪, પૃ. ૨૧), ત્યાં વામનને એને કર્તા ગણેલ છે (R. C. Parikh, Karyanukasana, Vol. II, Introduction, pp. lxxv;-lxxvii). ૨૩. માર, પ્રમાદિત, ૧૦ (મશ્રાવિરિચરિત ) ૨૪, ઉઝન, ૬ ( વિનયસિંહરિવરિત), ૮૩ ૨૫. ૨, ૨, ૩૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] સૌંચ કાલથી ગુપ્તકાલ [x. ૨૬. કેટલાક વિદ્વાનેા ધર્મોત્તરને ઈ. સ.ના ૮ મા સૈકામાં મૂકે છે ( વિદ્યાભૂષણ, History of Mediaeval School of Indian Logic, પૃ. ૩૪-૩૫). વૈયાકરણ વામન, જેના ઉપર હેમચંદ્રે “ વિશ્રાંતવિદ્યાધર ’નું કર્તૃત્વ આપ્યુ છે તે, મૅકડાનલ ( A History of Sanskrit Literature, p. 432) આદિના મત પ્રમાણે પ્રાય: છઠ્ઠા સૈકામાં થઈ ગયા. ધર્માંત્તર ઉપર ટિપ્પણુ લખનાર મીઁવાદી “ નયચક્ર''ના કર્તાથી ભિન્ન ન હોય તા “ પ્રભાવકચરિત ’’માં આપેલા પરંપરાગત વર્ષમાં કંઈક ભૂલ છે એમ ગણવુ Àઈ એ. મધવાદીના સમયની ચર્ચા માટે જુએ વિદ્યાભૂષણ, A History of Indian Logic, પૃ. ૧૯૪-૯૫. એમાં પરંપરાગત વને વીરનિર્વાણને બદલે વિક્રમ (અથવા રાક) સંવતમાં ગણીને મધવાદીને ઈસવી નવમી સદીમાં મૂક્યા છે. આ સામે “ નયચક્ર ’”ના વિદ્વાન સંપાદક મુનિશ્રી જખુવિજયજી (વિશાળ મારત, પુ. ૪૩, પૃ. ૪૧૫) વિવિધ પ્રમાણેા રજૂ કરી પરંપરાગત વનું સમન કરે છે. આ મત તેમજ સન્મતિતક ઉપર મધુવાદીએ ટીકા રચી હેાવાની અનુશ્રુતિ સ્વીકારીએ તે, સિદ્ધસેન દિવાકરને ઈ. સ. ૩૫૮ પહેલાં મૂકવા જોઈએ. ડૉ. રસેશ જમીનદાર મદ્યવાદીને ઈ. સ.ની ચેાથી સદીના ઉત્તરાર્ધમાં કે પાંચમી સદીના પૂર્વાČમાં મૂકે છે ( ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ”, પૃ. ૪૧૩) ¢¢ 66 .. Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ લિપિ ગુજરાતમાં મોથી ગુપ્ત સુધીના લગભગ આઠસો વર્ષના ગાળા દરમ્યાન ત્રણ લિપિઓમાં લખાણ ઉપલબ્ધ થાય છે. બ્રાહ્મી, ખરેષ્ઠી અને ગ્રીક-રમન. આમાંની બ્રાહ્મી લિપિનાં લખાણ મૌર્ય સમ્રાટ અશોકના સમયથી મળે છે, જ્યારે ખરડી અને ગ્રીક-રોમન લિપિઓ ઈ. પૂ. બીજી સદીથી ઈ.સ.ની બીજી સદી દરમ્યાન પ્રજાતી નજરે પડે છે. ઈ. સ. ની ત્રીજી સદીથી આ બંને લિપિઓ ભારતના ઇતર પ્રદેશની માફક અહીં પણ લુપ્ત થાય છે અને તેઓનું સ્થાન પણ બ્રાહ્મી લે છે. આ બ્રાહ્મીને ઉત્તરોતર વિકાસ થતાં એમાંથી આ પ્રદેશમાં એનાં વિવિધ સ્વરૂપ વિકસ્યાં. ૧. બ્રાહ્મી લિપિ બ્રાહ્મી લિપિનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણ નીચે પ્રમાણે છે : (1) અક્ષરો તથા એની પંક્તિઓ ડાબેથી જમણે લખાય છે. (૨) એને પ્રત્યેક અક્ષર વન્યાત્મક સંકેત છે. અર્થાત જેવું બોલાય છે તેવું લખાય છે અને જેવું લખાય છે તેવું વંચાય છે. (૩) એમાં સ્વર અને બંનેનાં કુલ ૬૩ કે ૪ ચિહ્ન છે. ૧ (૪) અનુસ્વાર, વિસર્ગ વગેરે માટે અલગ અલગ ચિહન છે. સંસ્કૃત શબ્દશાસ્ત્રમાં રવરે અને વ્યંજનોના જવનિવર્ણ ઉચ્ચારણનાં સ્થાને અનુસાર વૈજ્ઞાનિક ક્રમે ગોઠવાયા છે; લિપિના સંજ્ઞાવર્ણ સમય જતાં ભાષાના એ વનિવર્ણોને કમ અનુસાર ગોઠવાયા છે. २४७ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ (૬) બજનોની સાથે સ્વરને સંયોગ અન્તર્ગત સ્વરચિહને (medial vowel-signs) દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. (૭) બધાં જ વ્યંજન-ચિહનોમાં “અ” અધ્યાહત રહેલ ગણાય છે. મૌર્યકાલીન બ્રાહ્મી ગુજરાતમાં મૌર્યોથી ગુપ્ત સુધીના સમય દરમ્યાન બ્રાહ્મી લિપિની ત્રણ અવસ્થા નજરે પડે છે : પહેલી મોર્યકાલીન અવસ્થા, જે લગભગ સમગ્ર ભારતમાં એ વખતે લગભગ એકસરખી હતી; બીજી ક્ષેત્રપાલીન અવસ્થા (ઈ.સ. ૧ થી ૩૦૦), જેમાં પ્રાદેશિક રૂપાંતર થયેલાં જોવા મળે છે અને ત્રીજી ઉત્તરક્ષત્રપાલીન અને ગુપ્તકાલીન અવસ્થા (ઈ.સ. ૩૦૦ થી ઈ.સ. ૪૭૦ ), જેમાં રૂપાંતર વધુ પ્રાદેશિકપણે થયેલાં જોવા મળે છે. આમાંની ત્રીજી અવસ્થાને વિકાસ સમય જતાં મૈત્રકકાલમાં વ્યાપકપણે થયેલો વરતાય છે. બ્રાહ્મી લિપિનું મૌર્યકાલીન સ્વરૂપ અને એને ઉત્તરકાલમાં થયેલ વિકાસ પકે ૧ માં દર્શાવવામાં આવ્યા છે, જેમાં પાંચ ખાનાઓમાં અનુક્રમે મૌર્યકાલીન, ક્ષત્રપકાલીન (ઈ.સ. ૧ થી ૩૦૦), ઉત્તરક્ષત્રપકાલીન (ઈ.સ. ૩૦૦ થી ઈ.સ. ૪૦૦), ગુપ્ત રાજાઓના અભિલેખમાં અને શૈકૂટક રાજા(દહસેન)ને અભિલેખોમાં પ્રયોજાયેલા વર્ષોના મરોડ ગોઠવ્યા છે. | ગુજરાતમાં બ્રાહ્મી લિપિના સૌથી પ્રાચીન નમૂના મૌર્ય સમ્રાટ અશોકના ગિરનાર શૈલ–લેખોમાં પ્રાપ્ત થયા છે. આ ગિરનાર શૈલ–લેખો ઉપરાંત ઉત્તર મૌર્યકાલનો એક મૃત્પાત્ર લેખ સોમનાથમાંથી મળી આવ્યો છે, જેને સમ્ય ઈ. પૂ. ૨૦૦ ની આસપાસનો છે. બ્રાહ્મીની મોર્યકાલીન અવસ્થા જાણવા માટે આ બે સાધન સહાયભૂત થાય છે. મૌર્યકાલ દરમ્યાન બ્રાહ્મીના ૩૬ વર્ણ પ્રયોજાયેલા મળે છે, જેમાં ૬ સ્વર (૩૪, ૩, ૬, ૩, ૬, શો), ૧ અગવાહ (અનુસ્વાર), ૨૩ સ્પર્શ વર્ષે (૨, ૩, ૪, ઘ, ચ, છ, , , , , , , , , , , ધ, ન, ૫, ૬, , મ, મ), ૪ અંતઃસ્થ (૧, ૨, ૩, વ) અને ૨ ઉષ્મા(સ, હ)ને સમાવેશ થાય છે. જોકે મૌર્યકાળ દરમ્યાન ૪૬-૪૭ વર્ણો સંસ્કૃત-પ્રાકૃત વર્ણમાલામાં પ્રચારમાં હતા, પરંતુ અહીં લેખની ભાષા માત્ર પ્રાકૃત હોવાથી તેમજ વણેને પ્રયોગ પ્રાસંગિક હાઈ ૩૬ વર્ણ જોવા મળે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ [૨૪૯ મૂળાક્ષરે (અ) મૌર્યકાલીન ગુજરાતમાં બ્રાહ્મી લિપિના આદા નમૂના તરીકે અશોકના શૈલ-લેબો ઉપલબ્ધ થતા હેઈને બ્રાહ્મી વર્ણમાલાના મૂળાક્ષરનું મૌર્યકાલીન સ્વરૂપ પટ્ટ ૧ ના પહેલા ઊભા ખાનામાં દર્શાવવામાં આવ્યું છે. એમાંના અમુક વર્ષોના સ્વરૂપની બાબતમાં નીચેના મુદ્દા નંધપાત્ર છે : - એક સીધી ઊભી રેખાની ડાબી બાજુએ મધ્યમાં બે ત્રાંસી રેખાઓ જેડીને આ વર્ણ સાબિત થયો છે. સાથે સાથે એની ડાબી બાજુની ત્રાસી રેખાએને ગોળ મરોડ આપવાની પ્રવૃત્તિને લઈને બીજા બે મરોડ પ્રયોજાતા જેવા મળે છે. - આ સ્વરનું અલગ સંકેતચિહ્ન પ્રયોજાતું નહોતું. એના સંકેતચિહ્નની ઊભી રેખાની ટોચે જમણી બાજુ ના અંતર્ગત (medial) રવરચિદની નાની આડી રેખા પ્રચલિત પદ્ધતિ મુજબ ૪ જોડીને આ સ્વર સાધિત થયો છે. એ કર્ણસ્થાને હાઈ કર્ણ” કહેવાતો હશે. ગુ. “કાન'.) ૨, ૩, ૪ અને તેનો માટે સ્વતંત્ર ચિહ્ન પ્રજાતાં. T- બે સરખી ત્રાસી રેખાઓને ઉપલે છેડેથી કાટખૂણે જોડતાં જ બન્યા છે અને એ મરેડની સાથે સાથે એની ત્રાસી ભુજાઓને બહિર્ગોળ વળાંક અપાવા લાગે છે, જે વિકાસને સૂચક છે. ટ-ના ચિહ્નમાં એના વર્તમાન મરેડને નીચલે મુખ્ય ભાગ નજરે પડે છે. ૩- આ વર્ણના રવરૂપમાં, શિરે રેખાના ઉમેરા સિવાય કંઈ જ ફેરફાર થયો નથી. અર્થાત “ઢ” વર્ણનું સ્વરૂપ મૌર્યકાલથી માંડીને આજ સુધી (નાગરી, ગુજરાતી અને કૈથીમાં એક જ રહ્યું છે. “& એ ઢ રહ્યો છે' એ પ્રકારની રૂઢિપ્રયોગ કરવામાં આવે છે તે આ વર્ણના વિકાસના સંદર્ભમાં તપાસતાં સાર્થક જણાય છે. -નું ચિહ્ન સ્પષ્ટતઃ પના ચિહ્ન પરથી સાબિત થયું છે. અશોકના ગિરનાર શૈલ-લેખામાં પ્રયોજાયેલા વના મરોડ તપાસતાં જણાય છે કે એમાં સીધા, વળાંકવાળા અને મિત્ર ઘાટના મરોડ પ્રોજાયા છે. કેટલાક અક્ષરોમાં સીધા મરોડની સાથે સાથે તેઓના વળાંકદાર મરોડ પ્રયોજાયા છે; દા. ત. ૩, ૪, ગ, ૩, ૪, ૩, ૪, ૫, ૬ વગેરેમાં. આવા અક્ષરોના Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] મો કાલથી ગુપ્તકાલ [×. સીધા અને વળાંકવાળા મરેડાની વપરાશની દષ્ટિએ તુલના કરતાં મોટા ભાગના અક્ષરોની બાબતમાં સીધા ભરોડા કરતાં વળાંકદાર મરોડ વધારે પ્રમાણમાં પ્રયાાયા છે. એ ઉપરથી પિરવત નનું વધારે વલણ એકદરે વળાંકદાર મરોડા તરફ વધતું તુ કહી શકાય. વળી આ વર્ગોના મરોડાને ક્ષત્રપ અને ગુપ્તકાલીન મરોડા સાથે સરાવતાં એમાં પણ, આ વલણ ઉત્તરોત્તર સ્પષ્ટતઃ વધતું જતું માલૂમ પડે છે. આ અવલેાકન ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે બ્રાહ્મી લિપિના ઘણા મૂળાક્ષર મૂળ સીધા-સુરેખ સ્વરૂપના હોવા જોઈ એ. અશાકના સમયે જુદા જુદા પ્રદેશામાં બ્રાહ્મી લિપિનું સ્વરૂપ હતું; જોકે જૂજ અક્ષરાના મરાડામાં વૈવિધ્ય નજરે પડે બાબતમાં એ પ્રશ્નો ઉદ્ભવે છે: (1) અશેકના અભિલેખામાં સામાન્યતઃ જ પ્રકારના મરેડ જોવા મળે છે તે શાથી? (૨) જે અલ્પ પ્રમાણમાં અક્ષરાના વિવિધ મરેડ મળે છે તે કેાઈ પ્રાદેશિક વિશિષ્ટતાઓના સૂચક છે કે કેમ? એકસરખું જ ખરું. આ એક (૧) પહેલા પ્રશ્નની સમીક્ષા કરીને પ્યૂલર અને દાની એવા અનુમાન પર આવ્યા છે. પ કે અશોકના અભિલેખાના લખાણ રાજધાનીમાંથી રાજ્યના જુદા જુદા પ્રદેશમાં મોકલવામાં આવતાં, નહિ તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના દૂરદૂરના પ્રદેશામાં એક જ પ્રકારની લિપિ કેવી રીતે દેખા દે છે એ સમાવવુ મુશ્કેલ છે. બ્યૂલર વિગતમાં ઊતરતાં જણાવે છે કે અશાકના બધા અભિલેખાના શાબ્દિક પાઠના મુસદ્દા પાટલિપુત્રના મુખ્ય સચિવાલયમાં તૈયાર કરવામાં આવતા અને ત્યાંથી એની નકલે પ્રાંતિક સુખાએ પર મેાકલી આપવામાં આવતી, પરથી પ્રાંતિક લેખક ( લહિયા) પ્રાદેશિક ખેાલી પ્રમાણે એની સુધારેલી પ્રત તૈયાર કરી સલાટને આપતા. આ પ્રત તૈયાર કરવામાં લહિયાએ ઉપર જાણ્યેઅજાણ્યે મૂળ પ્રતના અક્ષરાના મરાડની અસર થતી. વળી એ લહિયાએ કંઈ હુંમેશાં એ પ્રદેશના વતની નહેાતા. કેંદ્રમાંથી કે બીજા પ્રદેશેામાંથી આવતા સંધ્યાએ, મોટે ભાગે, પેાતાના વતનના કે અગાઉના વહીવટના પ્રદેશામાંથી સચિવે। વગેરે લાવતા આ બન્ને કારણેાને લઈને અભિલેખામાં સામાન્યત: પ્રાદેશિક વૈવિધ્ય ન આવે એ રવાભાવિક છે. પરંતુ અશેાકકાલીન બ્રાહ્મી લિપિના અપ્રાદેશિક સ્વરૂપ વિશે ઉપર જણાવેલાં કારણ વાજબી લાગતાં નથી. અભિલેખાના શાબ્દિક પાડના મુસદ્દા મગધની રાજધાનીમાંથી મેકલાતા અને એમાં પ્રાદેશિક ખાલી પ્રમાણેના શાબ્દિક ફેરફાર કરાતા, તેા પછી ભાષાની જેમ લિપિમાં પણ પ્રાદેશિક લક્ષણા આવ્યા વિના રહે નહિ, કારણ ? લેખા પ્રજાજને સમક્ષ મૂકવાના હતા, તેથી તે સમજે Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ [૨૫૧ એવી એમની ભાષામાં ફેરફાર કરાતો, તો પછી એ જ કારણસર લેકને જાણીતી લિપિમાં લખવા માટે લિપિમાં પણ ફેરફાર કરવો પડે. જે ભાષાની જેમ લિપિમાં પણ ત્યારે પ્રાદેશિક ભેદ પ્રવર્તતા હોય અને અભિલેખ માટેની આખરી પ્રત તૈયાર કરી આપનાર લહિયો પ્રાદેશિક બોલી-ભેદને પૂરે માહિતગાર હોય, તે એ પ્રતના લખાણમાં સ્થાનિક લિપિના મરેડ આવ્યા વિના રહે નહિ, પરંતુ અશોકના અભિલેખોમાં બેલીના સ્પષ્ટ ભેદ હોવા છતાં, એવા લિપિ–ભેદ દેખા દેતા નથી એ હકીકત છે, આથી એનું ખરું કારણ એ જણાય છે કે એ સમયની પ્રચલિત બ્રાહ્મી લિપિની ઉત્પત્તિને ઘણે ઓછો સમય થયો હશે અને તેથી એમાં એવા પ્રાદેશિક મરોડ ઘડાયા નહિ હોય. ન્યૂલર પણ બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ અશોકના સમય પહેલાં થોડા સૈકાઓ ઉપર જ થઈ હોવાનું માને છે કે (૨) અશોકના ગિરનારાદિ અભિલેખમાં અક્ષરના મરોડનું જે થોડું વિવિધ્ય જોવા મળે છે તે કોઈ પ્રાદેશિક વિશિષ્ટતાઓનું સૂચક છે કે કેમ એ બાબતમાં મુખ્ય બે મત પ્રવર્તે છે : એક મત ખૂલર, ઓઝા અને પાંડેયને છે, જેઓ આ મરડ-વૈવિધ્યને આકસ્મિક કે ઉપલક નહિ માનતાં પ્રાદેશિકતાનું સુચક માને છે. જ્યારે બીજા મતના પુરસ્કર્તાઓ – ઉપાસક અને દાની – આ મરોડ-વવિધ્યને ઉપલક અને આકસ્મિક માને છે; એમને મતે એમાં કોઈ તાત્ત્વિક વૈવિધ્ય જણાતું નથી. બૂલરે અશોકના અભિલેખોમાં પ્રાપ્ત મરોડ-વૈવિય કયા કયા લેખમાં સમાનપણે જોવા મળે છે એ શેધી, એમને ઉત્તર અને દક્ષિણી શૈલીના એવા બે મુખ્ય વિભાગમાં વર્ગીકૃત કરેલ છે.ગિરનાર, સિદાપુર, ધૌલી અને જૌગડના અભિલેખોમાં ૩, ૩, , , ૫, ૬, ૧ અને ર સાથેના બધા સંયુક્તાક્ષરો તેમજ અંતર્ગત હું લગભગ સમાન સ્વરૂપે પ્રજાયા છે, એટલું જ નહિ, તેઓના મરોડ ઉત્તરના લેખોથી જુદા પડતા હોઈએ દક્ષિણી શૈલીના દ્યોતક છે, બાકીના અભિલેખ ઉત્તરી શૈલીના દ્યોતક છે. ઓઝાએ આ વૈવિધ્ય માટે અમુક અંશે દેશભેદને કારણભૂત ગણે છે, તો એની સાથે કેટલેક અંશે લેખકની રૂચિ તથા વરાને પણ કારણભૂત ઠેરવ્યાં છે. પાંડેયે આ મરડવૈવિય પ્રાદેશિક હોવાનું જણાવ્યું છે, પરંતુ એ અંગેનાં કઈ કારણ કે ઉદાહરણ આપ્યાં નથી. ઉપાસકે ૧૦ બૂલરાદિના દેશભેદ અંગેના મતનું ખંડન કરતાં જણાવ્યું છે કે ન્યૂલર જણાવે છે તેવાં દક્ષિણ શૈલીને અલગ પાડતાં મરેડ-વૈવિધ્ય તે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. એમણે જણાવેલા માત્ર દક્ષિણી લેખમાં જ જોવા મળે છે એવું નથી, એવા મરડ તે એમણે ગણાવેલા ઉત્તરી શૈલીના લેખોમાં પણ જોવા મળે છે. વળી જ્યાં સુધી એક જ પ્રદેશમાં આવેલા અભિલેખોમાં મૂળભૂત વિવિધતાઓનું અસ્તિત્વ હોય ત્યાંસુધી લેખનનાં પ્રાદેશિક સ્વરૂપ તારવી શકાય નહિ; દા. ત. ગિરનારને દક્ષિણી શૈલીનો ઘાતક ગણવામાં આવે તો એની દક્ષિણે આવેલા સોપારાના લેખને પણ દક્ષિણ શૈલીનો ગણવે જોઈએ, પરંતુ તેઓની વચ્ચે સમાનતા કરતાં મૂળભૂત તફાવત જોવા મળે છે (જેમકે 3 ના ભરેડ). વળી અક્ષરના મરોડોનું વૈવિધ્ય જુદા જુદા લેખોમાં અલગ અલગ છે. એવું નથી, કેટલીક વાર તો એકના એક અભિલેખમાં પણ અક્ષરનું મરોડ-વૈવિધ્ય દેખા દે છે. આ મરડ-વૈવિધ્યને પ્રાદેશિક ધરણે તારવી શકાતું નથી, છતાં આ મરેડ– વૈવિધ્ય આવ્યું છે એ હકીકત છે. એને માટે ઉપાસક દેશભેદને બદલે પદાર્થભેદને કારણભૂત લેખે છે. અશેકના અભિલેખોની આંતરિક તુલના કરતાં તેઓ જણાવે છે કે શૈલલેખો અને સ્તંભલેખોનાં અભિલેખનો વચ્ચે ફરક નજરે પડે છે અને શૈલલેખોની સરખામણીએ સ્તંભલેખોનું અભિલેખન વધારે સચોટ અને કલાત્મક છે, વળી સ્તંભલેખ કરતાં શૈલેખોમાં સીધા મરોડ અધિક પ્રમાણમાં પ્રયોજાયા છે, આ ઉપરથી કહી શકાય કે સ્તંભલેખ કુશળ શિલ્પીઓને હાથે કોતરાયા છે, જયારે શૈલલેખ સામાન્ય કક્ષાના સ્થાનિક કારીગરોને હાથે કોતરાયા છે. આ ઉપરાંત કાંતો છેતરનારની વ્યક્તિગત કલાત્મક લાક્ષણિકતાઓને લઈને અગર તો છેતરનારના હાથમાં આવેલા મુસદ્દાની પ્રાંતિક કારકુને કરેલી નકલને લઈને પણ આ વૈવિધ્ય આવ્યું હોય. ઉપાસકની જેમ દાનીએ પણ અશોકના અભિલેખોમાં કઈ પ્રાદેશિક ભેદ ન હોવાનું પ્રતિપાદન કર્યું છે. દાનીએ એક પટ્ટમાં ઉત્તર અને દક્ષિણી શૈલીને ગણાવાતા લેખોના મરેડ સાથે સાથે ગોઠવીને બનાવી આપ્યું છે કે ઉત્તર અને દક્ષિણી શૈલીઓને અગલ કરે તેવો કઈ આધાર ભાગ્યેજ સાંપડે છે. આ આખોય પ્રશ્ન ખરેખર અભિલેખવિદ્યાને છે એમ જણાવીને તેઓ સ્પષ્ટ કરે છે કે ૧૧ સ્તંભલેખો અને શૈલલેખો કોતરવાની બાબતમાં રતંભલેખ વધારે સારી રીતે કોતરાયા છે એ સાચું, પરંતુ શૈલલેખને સ્તંભલેખોથી અલગ પાડી શકાય નહિ, કારણ કે તેઓના લેખનની પ્રક્રિયામાં મૂળગત રીતે કોઈ ભેદ છે જ નહિ. ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એવાં પ્રાદેશિક વગીકરણ પણ પાડી શકાતાં નથી. કારણ? જુદા જુદા પ્રદેશમાં એક જ પ્રકારની લેખન-પદ્ધતિ પ્રજાતી નજરે પડે છે. એટલું ખરું કે જુદા જુદા લેખે પોતાની આગવી Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ લેખનશૈલીઓ ધરાવે છે. બ્રાહ્મી લિપિમાં એકના એક અક્ષરનાં બે કે ત્રણ પ્રકારનાં રવરૂપ જોવા મળે છે તે લેખનશૈલી કે ટાંકવાની તૈલીને આધારે ઘડાયાં હોવાનું જણાય છે, પરંતુ એમાંની કોઈ પણ શૈલીને કઈ ચોક્કસ પ્રદેશ સાથે સાંકળી શકાતી નથી. ઉપરનાં સર્વ ભિન્ન ભિન્ન મંતવ્ય ધ્યાનમાં લેતાં એટલું તો સ્પષ્ટ થાય છે કે અશોકના અભિલેખોમાં રહેલું મરોડોનું વૈવિધ્ય કઈ પ્રાદેશિક ભેદ સૂચવતું નથી. એવી જ રીતે એ વૈવિધ્ય પદાર્થભેદને કારણે પણ હેવાનું જણાતું નથી. અહીં એ નોંધવું જરૂરી છે કે શૈલલેખે અને સ્તંભલેખોના અક્ષર-મરડ વચ્ચે ફરક રહેલો હોવાનું જણાવીને ઉપાસક એ અંગે કુશળ શિલ્પીઓ અને સ્થાનિક કારીગરોની કલ્પના કરે છે એ બરાબર નથી, કેમકે, દાની જણાવે છે તેમ, શૈલેનો અને સ્તંભલેખોના અક્ષરો વચ્ચે કેઈ વિશિષ્ટ મરોડ-ભેદ રહેલે નથી. એમાં જે ફરક રહે છે તે શૈલ અને સ્તંભની સપાટીના ઓછાવત્તા સપાટપણાને લીધે અભિલેખનમાં આવતી આછીવત્તી સરળતા અને સફાઈને લઈને છે. જેમ પ્રદેશભેદ કે પદાર્થભેદને કારણે આ મરોડ-વૈવિધ્ય હોવાનું જણાતું નથી તેમ લહિયા કે સલાટના અંગત ભરેડને કારણે એ ભેદ હોવાની ઓઝા અને ન્યૂલરે કરેલી કલ્પના પણ યથાર્થ જણાતી નથી, તેમજ દાની કહે છે તેવી લેખનશૈલી કે ટાંકવાની શૈલીને કારણે હોવાનું પણ પુરવાર થતું નથી. કારણ? ઉપાસક નોંધે છે તેમ એકના એક લેખમાં અનેક મરડ દેખા દે છે, એટલું જ નહિ, ક્યારેક તો એકની એક પંક્તિમાં પણ એક અક્ષરના વિવિધ મોડ પ્રયોજાતા નજરે પડે છે. વળી આવા ભરેડ કઈ ખાસ લેખમાં જ નજરે પડે છે એવું નથી, બધા જ લેખમાં આ પ્રવૃત્તિ જોવા મળે છે, એટલે લેખનશૈલી, ટાંકણશૈલી, લહિયાના અંગત મરેડ કે સલાટની અંગત લઢણ આ વૈવિધ્ય માટે જવાબદાર જણાતાં નથી. વધુ સંભવિત તો એ છે કે બ્રાહ્મી લિપિના કેટલાક અક્ષર (દા. ત. ગિરનારમાં ૩૫, ૩, ૨ વગેરે)માં સમય જતાં થોડોક મરડભેદ પ્રચલિત થયો હતો અને અશોકના સમયમાં લહિયાઓ પિતાનાં લખણમાં (ઘણું કરીને પોતાની રુચિ પ્રમાણે) જૂના તથા નવા મોડે પ્રજતા હતા. આ ઉપરાંત, જ્યારે એ લખાણ શિલા પર કોતરવામાં આવતું ત્યારે કરવાની પ્રક્રિયા દરમ્યાન કેટલાક અક્ષરોમાં જાણેઅજાણે કેટલાક વધુ વિલક્ષણ મરોડ પણ ઊભા થતા. આમ આ બે કારણોને લઈને આ સમયમાં કેટલાક અક્ષરના બબ્બે ત્રણ-ત્રણ કે એનાથી વધુ ભરેડ જોવા મળે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૫૪] મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. (આ) ક્ષત્રપકાલીન ગુજરાતમાં મોર્યો પછી ભારતીય-ગ્રીકાની આણ વર્તતી હતી. આ ભારતીયગ્રીકના સિક્કા મળે છે, પણ એ સિક્કાઓ પરનાં લખાણ ગ્રીક અને ખરોષ્ઠી લિપિઓમાં કરેલાં છે. આ સમયમાં બ્રાહ્મી લિપિનાં લખાણ ઉપલબ્ધ થતાં નથી. ઈ. સ. 1 ના અરસાથી ગુજરાતમાં બ્રાહ્મી લિપિમાં લખાણ કડીબદ્ધ મળે છે. ઈ. સ. ૧ થી ૪૦૦ ના લગભગ ૪૦ વર્ષના ક્ષેત્રપાલ દરમ્યાન પ્રોજાયેલી બ્રાહ્મી લિપિને મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ સાથે સરખાવતાં સ્પષ્ટ જણાય છે કે રૂપાંતરની પ્રક્રિયાને લઈને તેઓની વચ્ચે ઠીક ઠીક અંતર પડી ગયું છે, તેથી આ ક્ષત્રપકલ દરમ્યાનની બ્રાહ્મી લિપિને ‘ક્ષત્રપાલીન બ્રાહ્મી લિપિ તરીકે લેખવી ઉચિત છે. ક્ષત્રપોનાં લહરાત અને કામક કુલના શિલાલેખો, શૈલલેખે, અને સિક્કાઓ વિપુલ પ્રમાણમાં મળે છે. સિકકાઓ લઘુ કદના હોવાથી તેઓના પર કોતરાયેલા અક્ષર(આકૃતિ ૫)ના મરોડ સંકુલ બન્યા છે, છતાં પણ શિલા પરના લેખોની સાથોસાથ આ સમયની લિપિનું સ્વરૂપ જાણવામાં સિક્કાઓ ઠીક ઠીક સહાયભૂત થાય છે. વળી આ સમયનાં મુદ્દાઓ, મુદ્રાંકે, મૃત્પાત્રો વગેરે પર લખેલાં ટૂંકાં લખાણ પણ મળે છે. સમકાલીન આભીર રાજા ઈશ્વરદત્તના સિક્કાઓ અને ઈશ્વરરાતનું એક તામ્રપત્ર ઉપલબ્ધ છે. આ તામ્રપત્ર ગુજરાતના તામ્રપત્ર પરના લેખોમાં પ્રાચીનતમ નમૂનો છે. આ તામ્રપત્ર અને દેવની મોરીના સૂપમાંથી મળી આવેલ અસ્થિપાત્ર પરનો લેખ-બંને ઈ. સ. ૪૦૦ના અરસામાં છે. ઈ. સ. ૧ થી ઈ. સ. ૩૦૦ના ગાળા દરમ્યાનની લિપિની સરખામણીએ ઈ. સ. ની ચોથી સદીનાં લખાણોની લિપિ વિકસિત જણાય છે. વળી આ ઉત્તર ક્ષત્રપકાલીન લખાણોની લિપિ ગુપ્તકાલીન લખાણોની વધુ નિકટની જણાય છે, આથી અહીં પટ્ટ ૧ માં ઈ. સ. ૧ થી ૩૦૦ સુધીના મરોડ બીજા ઊભા ખાનામાં અને ઈ. સ. ૩૦૦ થી ૪૦૦ સુધીના મરોડ ત્રીજા ઊભા ખાનામાં ગોઠવ્યા છે. ક્ષત્રપકાલીન લેખોમાં બધા મળીને ૪૨ વર્ણ પ્રયોજાયા છે. મૌર્યકાલમાં પ્રયોજાયેલા ૩૬ વર્ણોમાંથી અહીં નો પ્રયોગ થયેલ નથી. બાકીના ૩૫ વણ ઉપરાંત અહીં છું, ઋ એ બે સ્વર, સ, શ, ષ, ઢ એ ચાર વ્યંજન અને વિસર્ગનો પ્રયોગ થયેલું જોવા મળે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ લિપિ ૧૩ મું] [૨૫૫ ક્ષત્રપકાલીન લેખોમાં પ્રયોજાયેલા વર્ષોની, મૌર્યકાલીન વણેના મરોડ સાથે તુલના કરતાં જણાય છે કે 5, ગ, ૨, ૩, ૪ અને વર્ગોનું સ્વરૂપ લગભગ મૌર્યકાલીન છે, જ્યારે બાકીના વર્ષોના સ્વરૂપમાં ઠીક ઠીક રૂપાંતર થયાં જણાય છે. મૌર્યકાલથી ક્ષત્રપાલના આરંભ સુધી એને ક્ષત્રપકાલ દરમ્યાન થયેલાં રૂપાંતરને કારણે બ્રાહ્મી વિશિષ્ટ સ્વરૂપ પામી છે. આ રૂપાંતરની પ્રક્રિયામાં (૧) શિરોરેખાનો પ્રયોગ, (ર) વર્ગોના પરિમાણમાં ફેરફાર, (૩) ત્વરાથી અને ચાલુ કલમે લખવાને કારણે વધુ ગાળ મરોડને પ્રચાર વગેરે કારણભૂત જણાય છે. (૧) શિરેખાને પ્રગ મૌર્યકાલ અને ક્ષેત્રપાલ વચ્ચેના ગાળામાં બ્રાહ્મી લખાણ ગુજરાતમાંથી ઉપલબ્ધ થયાં નથી, પરંતુ ભારતવર્ષના ઇતર ભાગમાંથી આ કાળ દરમ્યાન લખાયેલાં બ્રાહ્મા લખાણ મળ્યાં છે તે પરથી એમ જણાયું છે કે આ સમય દરમ્યાન બ્રાહ્મી લિપિમાં કેટલાંક મહત્ત્વનાં પરિવર્તન થયાં હતાં. ખાસ કરીને પહોળી અથવા ધારદાર કલમનું નવું સાધન અપનાવવાને લઈને અક્ષરની ઊભી રેખાઓને ટોચેથી જાડી કરીને નીચે જતાં ધીમે ધીમે પાતળી કરવાની લઢણુ પ્રચલિત બની હતી. ૧૩ આને લઈને અક્ષરની ટોચે જાણે કે નાની શી શિરોરેખા ઉમેરાવી શરૂ થતી હોય એવો ભાસ થાય છે. નહપાનના સમયના લેખોમાં અક્ષર આવા પ્રકારે કર્યા જણાય છે; દા. ત. ૩, ૪, ૫, ૩, ૪ વગેરેના પહેલા મરોડ. રુદ્રદામાના સમયથી અક્ષરોની ટો બંધાતી સ્પષ્ટપણે જોવા મળે છે અને નાની શી આડી રેખા રવરૂપે શિરેરેખા વ્યક્ત થવા લાગી છે. આ વલણ ઉત્તરોત્તર વધતું જાય છે. જે વર્ણોનાં મથાળાં સીધી ઊભી કે ત્રાંસી રેખાવાળાં છે તેઓને મથાળે શિરેખા બંધાઈ છે, જેમકે , , , , ઘ, ચ, છ, ૩, ૪, ૩, ૪, ૫, , મ, મ, ચ, , ૪, ૫, ૬, ૩, ટૂ અને ના ભરેડ. આમાંના ૧, , મા અને સ જેવા બે ટોચવાળા વર્ષોમાં તેઓની ડાબી બાજુની ઊભી રેખા પર અને ર માં એની મધ્યની ઊભી રેખા પર શિરોરેખા નિશ્ચિતપણે કરવામાં આવે છે, જયારે તેઓની જમણી બાજુની ઊભી રેખાને મથાળે ક્યારેક શિરોરેખા બંધાતી નજરે પડે છે. ક, મા અને મની બને ત્રાંસી ટોચે પર મુખ્યત્વે શિરોરેખા કરવામાં આવે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ [. ૨૫૬] મૌર્યકાલથી ગુપ્તકાલ ક્ષત્રપકાલના આરંભમાં ૩ અને 7 ની ટોચે શિરેખા થતી જોવા મળતી નથી, પરંતુ ચેડા સમય પછી તેઓની ટોચ પર પણ શિરોરેખા નિશ્ચિતપણે થવા લાગે છે. (૨) વણેના પરિમાણમાં ફેરફાર ક્ષત્રપાલમાં કેટલાક વર્ષોના મરોડ, અગાઉ લંબાઈ-પહોળાઈમાં લગભગ સપ્રમાણમાં હતા તે, ઊંચા-પાતળા બનેલા જણાય છે; જેમકે 5, 6 અને 7 ના મરોડ. આ વર્ગોમાં સીધી ઊભી રેખાની નીચે તરફની, લંબાઈ વધી છે અને ઉપરથી નીચે તરફ જતાં આ રેખા પાતળી થતી જણાય છે. કલમના કસબને લઈને આ પ્રકારે આ વર્ણોના મરોડ ઘડાયા છે. વળી કેટલાક અક્ષરોની ઊંચાઈ ઘટે છે અને પહોળાઈ વધે છે; જેમકે ઘ, ૫, ૨, ૫, ૪ અને હું ના મરોડ આ વર્ષોમાં ડાબી બાજુની સીધી ઊભી રેખાને થોડી ટૂંકી કરી નાખવામાં આવેલી છે. એવી રીતે જમણી બાજુની રેખાને થોડી ઊંચે લંબાવી એની ટોચને ડાબી બાજુની ટોચની સપાટીએ રાખવામાં આવી છે, આથી આવા વર્ગોમાં ઊંચી રેખા ટૂંકાઈને મધ્યમ કદની બને છે અને નીચી રેખા પણ લબાઈને મધ્યમ કદની બને છે. આ પ્રવૃત્તિ ક્ષત્રપાલના આરંભ પહેલાંથી શરૂ થઈ હતી એમ ભારતના ઈતર ભાગોમાંથી ઉપલબ્ધ થયેલા તત્કાલીન લેખો પરથી જણાય છે.૧૪ આ જાત ની પ્રક્રિયાથી આ વર્ણ જે અગાઉ મૌર્યકાલમાં ગોળ મરેડવાળા હતા તે, સીધા મરોડવાળા બન્યા છે. આગળ જતાં આ વણે પાછા ગોળ મરોડ ધારણ કરે છે. ૨, છે અને ર માં સીવી ઊભી રેખાને ટૂંકી કરવામાં આવેલી છે. (૩) વણેના વળાંકવાળા રેડને પ્રચાર ક્ષત્રપાલીન વર્ગોના મોમાં સીધી રેખાવાળા મરેડ વળાંકવાળા બનતા જાય છે. આ વલણ છેક મૌર્યકાલથી અમુક અંશે શરૂ થયેલું, જે ઉત્તરોત્તર વધતાં ક્ષેત્રપાલમાં વ્યાપક બનેલું જણાય છે. આ વળાંકવાળા ભરેડથી અક્ષરો વધુ ઝડપથી લખાય તેવા અને દેખાવમાં વધુ મડદાર હોવાનું માલૂમ પડે છે. ક્ષત્રપાલના આરંભ સુધીમાં આવો વળાંકદાર મરોડ કેટલાક વર્ષોએ લઈ લીધે હતો; જેમકે , , , , , , , , , , મ, ૨, ૪ અને સામાં, જ્યારે કેટલાક વર્ણ ક્ષત્રપાલના આરંભમાં સીધા મરેડવાળા હતા તે Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપ [૨૫૭ આગળ જતાં વળાંકદાર મરોડવાળા થયા; જેવા કે ૩, ૩, , , , , , , ૨ અને હું ના મરોડ. આ વળાંકવાળા મરોડોમાં ૩૪, ૩, ૧૫ ક. ૪ અને ૨માં સીધી ઊભી રેખા નીચે તરફ લંબાઈને ડાબી બાજુએ વળાંક ધારણ કરે છે. માં ક્યારેક મધ્યની આડી રેખા નીચે તરફ મૂકીને વળાંક ધારણ કરતી જણાય છે; જેમકે ત્રીજા ખાનાના ના મરોડ. જે વર્ગોમાં સીધી ઊભી, આડી કે ત્રાંસી રેખાઓ દ્વારા ખૂણું બનતા હતા તેઓ અહીં ગોળ વળાંક ધારણ કરે છે; દા. ત. ૩, , ૪, ૫, ૬, ૪, ૫, ૬, હું અને શું ના મોટા ભાગના મરોડોમાં. અહીં કેટલાક વર્ણ તો ક્ષત્રપકાલની શરૂઆતમાં બીજા ખાનામાં) અંશતઃ અને અંતભાગમાં ઘણે અંશે ગોળ મરોડવાળા બન્યા છે. સાધારણ રીતે આવા વર્ણ ચાલુ કલમે લખાયાનું જણાય છે; દા. ત. ૨, ૪, ૩, , , , , હું ના મોટા ભાગના મરોડ ગોળ છે. ક્ષત્રપકાલમાં લિપિ-વિકાસની પ્રક્રિયાનાં કેટલાંક સામાન્ય લક્ષણ તપાસ્યા પછી, હવે આ સમયમાં ગુજરાતમાં પ્રથમ વાર પ્રાપ્ત થતા ૩, , ૩, ૪, ૫ અને 8 વર્ગોનું સ્વરૂપ તપાસીએ. - આ સ્વરનું મૂળ સ્વરૂપ જાણવા મળતું નથી, પરંતુ પછીનાં સ્વરૂપો પરથી એ રવરૂપ હસ્ય નાં ત્રણ બિંદુઓની નીચે ચોથું બિંદુ મૂકતાં ઘડાતું હશે અને વખત જતાં એનાં ઉપલાં અને નીચલાં બિંદુઓને એક સીધી ઊભી સુરેખાથી સાંધવામાં આવી હશે. – ચાર્જન-રદ્રદામાના અંધૌના લેખમાં આ રવર પ્રયોજાયો છે. બે ત્રાંસી રેખાઓને વચ્ચેથી પરસ્પર દુભાગીને આ સ્વર સૂચવવામાં આવ્યો છે. - આ ચિહ્ન અર્ધવૃત્તાકાર ટના ચિહ્ન પરથી સાધિત થયું છે. એમાં એના વર્તમાન મરેડને નીચલે મુખ્ય ભાગ નજરે પડે છે. - અશોકના ગિરનાર શૈલલેખમાં આ વર્ણ પ્રયોજાયો ન હતો, પરંતુ અન્ય પ્રદેશોમાં કોતરાયેલ અશોકના લેખમાં એનો પ્રયોગ થયો હતો. મૌર્ય કાલમાં બે ત્રાંસી સુરેખાઓથી ઉપલી ટોચે બનતા ખૂણાની મધ્યમાં એક સીધી. –૨-૧૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [, ઊભી રેખા નીચેની તરફ દોરીને આ વર્ણ મુખ્યત્વે સૂચિત કરવામાં આવતો હતો. ૧૬ ક્ષત્રપાલમાં આ વર્ણ એના વિકસિત સ્વરૂપે પ્રયોજાયેલ પ્રાપ્ત થાય છે. બે ત્રાંસી રેખાઓ અને તેઓની વચ્ચેના ખૂણાએ સળંગ ગોળ ભરડ ધારણ કર્યો છે, ત્યારે મધ્યની સીધી ઊભી રેખા કદમાં નાની બની છે અને ક્યાંક ક્યાંક એનાં સ્થળ તથા આકારમાં ફેરફાર પડ્યો છે. આ વર્ણના મુખ્ય વૃત્તાકાર મરોડમાં ક્ષત્રપાલ દરમ્યાન વિકાસ થતો રહ્યો છે. - આ વર્ણ પણ અશોકના ગિરનાર શૈલલેખોમાં પ્રયોજાયો ન હતો, પરંતુ અન્ય પ્રદેશના સમકાલીન લેખોમાં ૭ પ્રયોજાયો હોવાથી એનું સ્વરૂપ જાણવા મળે છે. ત્યાં એક સીધી ઊભી રેખાને નીચલે છેડેથી જમણી બાજુએ વાળી, ઊભી રેખાની મધ્યમાં જમણી બાજુએ નીચેના જેવો એક વળાંક જોડીને આ વર્ણ સૂચવાત. ક્ષત્રપાલમાં આ વર્ણ ૫, ૬ અને વર્ણોની માફક સીધા ભરેડનો બન્યો છે. - આ વર્ણનું મૌર્યકાલીન સ્વરૂપ જાણવા મળતું નથી, પરંતુ એ પછીના કાલનું સ્વરૂપ ઈ પૂ. બીજી સદીના સાંચી અને હાથીગુફા લેખોમાં જોવા મળે છે. ૧૮ આ વર્ણ સમકાલીન ૪ ના વળાંકદાર મરડ સાથે ઘણું જ સામ્ય ધરાવતો દેખાય છે. ક્ષત્રપાલમાં પણ આ વર્ણ સમકાલીન ૩ સાથે ઘણું જ સામ્ય ધરાવે છે. ક્ષેત્રપાલમાં પ્રયોજાયેલા વર્ષોમાં કેટલાક વર્ણ તેઓના મરોડના વિકાસની દષ્ટિએ તેમજ આકાર–વિશિષ્ટયની દષ્ટિએ મહત્ત્વના છે. રૂ નાં ત્રણ બિંદુઓએ ક્યાંક ક્યાંક નાની શી રેખાઓનું સ્થાન લેવા માંડયું છે. તો માં અગાઉની ઊભી રેખાએ ત્રાંસી રેખાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેથી અંગ્રેજી કકકાના છેલ્લા અક્ષર X જેવો એને મરોડ (પહેલે મરોડ) બન્યો છે. આગળ જતાં આખોય મરોડ ચાલુ કલમે લખાતાં ગોળ રૂપ ધારણ કરે છે, જેમાં ઉપલી આડી રેખામાં વચ્ચે ખાંચા પાડવામાં આવે છે. ના મૌર્યકાલીન બે મરોડોનો ગાંઠ વગરનો મરોડ ક્ષત્રપ કાલના આરંભમાં પ્રયોજાતો રહ્યો છે, સાથે સાથે ગાંડવાળા મરડની ગાંઠને ત્રિવેણુ-રૂપે વિસ્તારીને સાધિત કરવામાં આવ્યો છે. ગાંઠ વગરનો મરોડ સમકાલીન દેખના લેખોમાં ૧૯ અને ત્રિકોણાકાર સ્વરૂપને મરોડ સમકાલીન ઉતરના લેખોમાં પ્રયોજાતો જણાય છે. નહપાનના સમયમાં દખણ અને ઉત્તરી બને મરોડ પ્રજાતા હતા, પરંતુ આગળ જતાં માત્ર Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ [ ૨૫૯ ત્રિકોણવાળા ઉત્તરી મરોડ જ પ્રજાવો ચાલુ રહે છે. ચોથા મરોડમાં ઉપલા અવયવની મધ્યમાં ખાંચે પાડ્યો છે, જે વિલક્ષણ છે. જની ત્રાંસી રેખાઓએ સળંગ કલમે લખાવાને કારણે ગોળ ભરેડ ધારણ કર્યો છે. આગળ જતાં ઉપરનો ગોળ વળાંક સીધી રેખાનું સ્વરૂપ ધારણ કરતો જણાય છે. ર અને છ ના અગાઉના મરેની ઊભી રેખાને ટૂંકી કરીને ર માં નીચેના અર્ધવૃત્તાકારને કલાત્મક વળાંકવાળો બનાવીને અને જેમાં બંને બાજુનાં અર્ધવૃત્તોને અલગ અલગ વૃત્તનું સ્વરૂપ આપી આડા અંગ્રેજી આઠડા (૪) જેવા કલાત્મક મરોડ પ્રયોજવામાં આવે છે. ૩ ના મૌર્યકાલીન વિકસિત મરેડ પહેલા ખાનાના છેલ્લા બે મરોડ)ના નીચલા છેડાને જમણી બાજુએ લંબાવતાં ક્ષત્રપકાલીન મરેડ ઘડા છે. કલમ ઉઠાવ્યા વિના ત્વરાથી લખવાને કારણે આ મરોડ ઘડાયું હોવાનું જણાય છે. I m ને મૌર્યકાલીન મરોડ ક્ષત્રપાલના આરંભમાં પ્રયોજાતો હતો. એ મરડનો આ સમય દરમ્યાન વિકાસ થયો છે. નીચેની આડી રેખા ઉપરની તરફ બહિર્ગોળ વળાંક ધારણ કરવા લાગી; દા. ત. બીજો અને ત્રીજો મરોડ, જે વળાંક અક્ષરને ચાલુ કલમે લખવાને કારણે ક્ષત્રપાલના અંત સમયે નવો જ મરોડ ધારણ કરે છે જેમકે ત્રીજા ખાનાના). એ ભરેડમાં સીધી ઊભી રેખાને નીચલે છેડેથી ડાબી બાજુએ વાળી એનું વૃત્ત બનાવીને, એને જમણી બાજુએ લંબાવવામાં આવે છે. ચોથા સૈકામાં રચાયેલો આ મરડ છેક નવમાં શતક સુધી પ્રયોજતો રહ્યો છે. બીજા ખાનાના ત્રીજા મરોડમાં અને ત્રીજા ખાનાના મરોડમાં ઉપલી આડી રેખાને ખાંચાદાર (તરંગાકાર) બનાવી છે. બીજા ખાનાનો પહેલે અને છેલ્લે મરોડ વિશિષ્ટ છે. સંભવતઃ ઉપરની તરંગાકાર આડી રેખાના દરેક પાંખડાને મધ્યની આડી રેખા સાથે અલગ અલગ જોડીને ચાલુ કલમે લખતાં આ મરડ ઘડાયાનું જણાય છે. ૨૧ તના વિવિધ મરોડમાં પહેલા મોડની ત્રાસી રેખાઓને સળંગ અધ ગળ મરેડ આપીને સાબિત કરવામાં આવેલ મરોડ (બીજા ખાનાને છેલ્લે અને ત્રીજા ખાનાના બંને મરોડ) વિશેષ પ્રજાતો રહ્યો છે. એના ઊલટાસૂલટી મરોડે(બીજા ખાનાના વચલા બને મરોડ)માં ત્રીજો મોડ અનુકાલના સંદર્ભમાં તપાસતાં વિકાસને સૂચક છે. એનું વરૂપ આ વર્ણના વર્તમાન સ્વરૂપની નિકટનું છે. ૨ ના મૌર્ય અને ક્ષેત્રપાલીન રવરૂપ વચ્ચે ઘણું અંતર પડી ગયું છે. બીજા પ્રદેશમાંથી મળતાં વચલા ગાળાનાં રવરૂપો ઉપરથી જણાય છે કે એના મૌર્યકાલીન મરેડને ચાલુ કલમે લખતાં એને મધ્ય ભાગ ધીરે ધીરે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. સંકુલ બનતો ગયો અને નીચલી રેખા ગોળ વળીને જમણી તરફ વળવા લાગી.૨૨ પહેલો મરોડ એ સ્વરૂપનું સુરેખ સ્વરૂપ દર્શાવે છે. એ સ્વરૂપના કૌશિક અવયવો સમય જતાં ગોળ મરોડવાળા બને છે. આને લઈને બનતે મરેડ સમકાલીન ૪ ના મરોડને ઘણે અંશે મળતો બન્યો છે; જોકે ૪ ની પીઠ ની અપેક્ષાએ સહેજ ઊંચી છે. ધ ને એના મૌર્યકાલીન મરોડ કરતાં ઊલટો મરોડ અહીં પ્રયોજાયો છે; જેકે અશોકના બીજા કેટલાક લેખોમાં ગિરનારના ધ કરતાં ઊલટું (ક્ષત્રપાલમાં પ્રયોજાયું છે તેવું) સ્વરૂપ પ્રજાયું હતું. ૨૩ ન નો વિકાસ સમકાલીન ળ ની માફક થયો છે. મને પહેલો મરોડ મૌર્યકાલીન મરોડની નિકટને છે. મૌર્યકાલમાં આરંભાયેલી ઉપરની નાની રેખાને ડાબી બાજુએ ખસેડવાની પ્રવૃત્તિ અહીં પણ ચાલુ રહી છે. એ રેખાની નીચે બાકીની સીધી રેખાઓને વળાંકવાળો મરડ અપાયો, જેમાં આડી રેખાની મધ્યમાં ખાંચો પાડીને બે બહિર્ગોળ વળાંક કરવામાં આવ્યા. પરિણામે મને ક્ષત્રપકાલીન મરોડ વર્તમાન બાળબોધ સ્ર ના મરોડને મળતો બન્યો છે. મ ના મૌર્યકાલીન મરોડની સાથોસાથ એને સુરેખ મરોડ પણ અહીં આરંભમાં પ્રજા છે; જોકે આ સમય દરમ્યાન મ ની ડાબી કે જમણી ત્રાંસી રેખાને વળાંકવાળી કરવામાં આવતી જોવા મળે છે. ત્રીજા ખાનાના પહેલા મરોડમાં નીચેની રેખા લુપ્ત છે, જે સિક્કાઓના નાના કદને કારણે હોવાનું જણાય છે. ૪ ની જમણી ઊભી રેખાને ગોળ મરેડ આપીને ડાબી તરફ ઝુકાવવાની પ્રવૃત્તિ અહી આરંભાઈ છે, જે દક્ષિણી અસરની સૂચક છે. ૨૪ વ માં શિરોરેખાના ઉમેરાવા સાથે ઉપલી રેખાની ઊંચાઈ ઘટી છે અને ક્યારેક તો વર્ણના નીચલા ગોળ કે ત્રિકોણ અવયવને જાણે કે શિરોરેખા સાથે સીધો જોડી દીધો હોય એમ લાગે છે. આમ મૌર્યકાલીન વર્ગોના મરોડ સાથે ક્ષેત્રપાલીન વર્ગોના મરોડની તુલના કરતાં કેટલેક અંશે ક્ષત્રપકાલીન વર્ગોના મરોડમાં રૂપાંતર થયાનું જણાય છે. કેટલાક વર્ષોના પરિમાણમાં ફેરફાર થયા છે, સીધી રેખાવાળા મરોડ વળાંકદાર બન્યા છે. એમાંય રેખાઓને ખાંચાદાર (તરંગાકાર) આપવાની પ્રવૃત્તિ ખાસ નોંધપાત્ર છે. ચેથા સૈકામાં વિકસિત સ્વરૂપ પામેલા વર્ણ ઘણે અંશે, તેઓનાં અનુકાલીન સ્વરૂપોની અવસ્થા પામેલા જણાય છે. મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ, ઉપર જોયું તેમ, કોઈ પ્રાદેશિક લક્ષણો ધરાવતી નહોતી, પરંતુ સમય જતાં એ લિપિમાં પ્રાદેશિક રૂપાંતર થતાં ગયાં. ક્ષત્રપકાલીન Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ [૨૬૧ બ્રાહ્મી લિપિના વિકાસમાં રવાભાવિક રૂપાંતરની પ્રક્રિયા ઉપરાંત કેટલીક સ્વાભાવિક બાહ્ય અસરો પણ વરતાય છે. ' ક્ષત્રપવંશનાં રાજલે પૈકી લહરાત કુલના રાજાઓના શિલાલેખ ગુજરાતમાં મળ્યા નથી, પરંતુ એમના સિક્કાઓ અહીંથી મળ્યા છે. આ ક્ષહરાત ક્ષત્રપોના જે શિલાલેખ મળ્યા છે તે મહારાષ્ટ્રમાં આવેલી ગુફાઓમાં કોતરેલા હોવાથી એની લિપિ પશ્ચિમ દખણની પ્રાદેશિક અસર ધરાવતી હેવા સંભવે છે. આ લેઓ ઉપર સાતવાહન વંશના આરંભિક સમયના અભિલેખોની લિપિની સ્પષ્ટ અસર જોવા મળે છે, તો વળી રણ જેવા કેટલાક અક્ષરોમાં મથુરાના શક ક્ષત્રપના લેખની લિપિની અસર પણ ભળી જણાય છે. આ સમયે શકો અને યવનોનો પશ્ચિમ દખણમાં સંપર્ક જતાં ઉત્તર ભારતની કેટલીક અસર દાખલ થઈ હેવાનું તદ્દન રવાભાવિક છે. ૨૫ કાર્દમક કુલના ક્ષત્રપ રાજાઓ ઉજજેનથી રાજ્ય કરતા હોઈ એમના અભિલેખોમાં પૂર્વ માળવાની લિપિની અસર રહેલી છે, પરંતુ સમય જતાં આ લિપિ પર પશ્ચિમ દખણની લિપિની અસર આવતી ગઈ આ અસર સમકાલીન સાતવાહન સાથેના સારા-નરસા સંપર્કને લઈને આવી મનાય છે, પરંતુ એ અગાઉ ક્ષહરાત ક્ષત્રના સમયની લિપિની અસર પણ આવી હશે, જે લિપિમાં પણ પશ્ચિમ દખણની સપષ્ટ અસર રહેલી હતી. આ રીતે ક્ષેત્રપાલ દરમ્યાન ગુજરાતમાં એક નવો લિપિ-પ્રકાર ઘડાયે. આ લિપિ-પ્રકારમાં ઉત્તર અને દક્ષિણી શૈલીની અસરનાં ચિહ્ન નીચે પ્રમાણે વરતાય છે : ૩, ૩, , ગ અને ર ના નીચલા છેડાઓને ડાબી બાજુએ વાળવા, વ તેમજ માં ડાબી બાજુની ઊભી રેખામાં અને કો તેમજ ન માં ઉપલી આડી રેખામાં ખાંચા પાડવા, ૪ ની ઊભી રેખાને ડાબી બાજુએ વાળવી, વગેરે દક્ષિણી શૈલીનાં લક્ષણો વ્યક્ત કરે છે જ્યારે રણે ના નીચેના છેડે ત્રિકોણાકાર બન, ૫ ની ડાબી બાજુને અંદરની તરફ વાળવી, સંયુક્તાક્ષરોમાં ચ ને દૂકાકાર મરોડ૨૭ ઐચ્છિકપણે પ્રજો , વગેરે ઉત્તરી રોલીની અસરનાં દ્યોતક છે. આ પરથી ગુજરાતની આ લિપિમાં ઉત્તરી શૈલીની સરખામણીએ દક્ષિણી શૈલીની વિશેષ અસર રહેલી જણાય છે. આ અસર ક્ષત્રપ કાલના ઉત્તર ભાગમાં સવિશેષ પ્રમાણમાં દેખા દે છે જેમકે અને ન જેવા અક્ષરોમાં નીચેને વૃત્તાકાર થવા લાગે છે, ચ, , ર વગેરેના નીચલા છેડા ડાબી બાજુએ વધુ ગળ વળીને સહેજ ઉપર ચડતા બન્યા છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] (ઇ) ગુપ્તકાલીન મો કાલથી ગુપ્તકાલ [પ્ર. ગુપ્તકાલ દરમ્યાન ગુજરાતમાંથી ખરેાહી અને ગ્રીક-રોમન લિપિને વપરાશ બિલકુલ બંધ થયેા. હવે સર્વત્ર બ્રાહ્મી લિપિનું પ્રચલિત સ્વરૂપ પ્રયેાજાવા લાગ્યું. બ્રાહ્મી લિપિનું ગુપ્તકાલીન સ્વરૂપ એના ક્ષત્રપકાલીન સ્વરૂપતી તુલનાએ તપાસતાં જણાય છે કે કેટલાક વર્ણમાં રૂપાંતર વિશેષ થયુ છે., તેથી બ્રાહ્નીના ગુપ્તકાલીન સ્વરૂપને દર્શાવવા માટે પટ્ટના ચેાથા અને પાંચમા ખાનામાં આ કાળના અનુક્રમે સ્ક ંદગુપ્તના શૈલલેખમાં૨૮ અને ત્રૈકૂટક દહસેનના તામ્રલેખ તેમજ સિક્કાલેખામાં પ્રયેાજાયેલા વર્ણીના ભરાડ ગેાવ્યા છે.૨૯ (વળી જુએ આકૃતિ ૬–૭.) ગુપ્તકાલમાં એક દરે ૩૭ વણુ પ્રયેાજાયા છે, જેમાં જિહવામૂલીય૩૦ અને ૪ ના પ્રયાગ ગુજરાતમાં પ્રથમ વાર મળે છે. આમાંના હૈં ને સાદા-સીધે મરાડ જોતાં જણાય છે કે એનું મૂળ સ્વરૂપ પણ એવુ જ હાવું જોઈ એ. એક સીધી ઊભી રેખાને ઉપલે અને નીચલે છેડે, જમણી બાજુએ એક એક નાની આડી રેખા જોડીને, આ વર્ણ પ્રયાજાયા છે. આ સિવાયના ગુપ્તકાલમાં પ્રયેાજાયેલા વર્ણાનું સ્વરૂપ તપાસીએ : (૧) ૧, ૪૩૧ અને હૈં વર્ણાના મરાડ બહુધા મૌ`કાલીન છે, જ્યારે બાકીના મોટા ભાગના વર્ણના મરોડ ક્ષત્રપકાલમાં ઘડાયા હોવાથી તેનું ક્ષત્રપકાલીન સ્વરૂપ અહીં ચાલુ રહેલું નજરે પડે છે: જેમકે આ, આ, ૪,૩૨ લ, ૧, ૨, ૫, ૪,૩૩ ૬, ૧, ૫, ૬,૩૪ મ, ચ, ૬, ૭, વ, સ અને ૬ ના મરોડ બહુધા ક્ષત્રપકાલીન સ્વરૂપ ધરાવે છે. (૨) આ સમયે ટ ને મથાળે શિરોરેખા બંધાવી શરૂ થઈ છે. શિરારેખાની બાબતમાં અહીં એ મુદ્દા નાંધપાત્ર છે: એક તા, ગુપ્તાના લેખેામાં શિરેખા સાધારણ રીતે નક્કર બિંદુ-સ્વરૂપે પ્રયાાઈ છે, જ્યારે ત્રૈકૂટકાના લેખામાં એ નાની આડી રેખાના રવરૂપે વ્યક્ત થઈ છે; બીજું, અગાઉ એ ટાચવાળા વર્ગોની મુખ્યત્વે અને ટાસે શિરોરેખા કરવામાં આવતી; દા. ત. ૪, આ, ૫ અને ૬ ના મરોડ; ગુપ્તકાલમાં તેએની જમણી બાજુની ઊભી રેખાને મથાળે શિરોરેખાને સદંતર અભાવ જોવા મળે છે. (૩) ૪, ૩, ૪ અને વ જેવા અક્ષરોની ઊ'ચાઈ તેએના ક્ષત્રપકાલીન મરોડાની અપેક્ષાએ ઘટેલી જણાય છે, આથી અક્ષરોના મરોડમાં કલાત્મકતાનું પ્રમાણ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] [૨૬૩ કંઈક ઓછું થયેલું હોવાની છાપ પડે છે, પરંતુ વાસ્તવમાં તો જ, 7 અને જ જેવા અક્ષરોના મરોડ વધારે પ્રમાણમાં વળાંકદાર સ્વરૂપે પ્રયોજાયા છે. ગુપ્તકાલીન બ્રાહ્મીને ભારતની તત્કાલીન ઇતર પ્રદેશની બ્રાહ્મી લિપિ સાથે સરખાવીએ તો સ્પષ્ટ જણાય છે કે ગુજરાતમાં બ્રાહ્મી લિપિના રૂપાંતરની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી આવે છે તે આ સમયે પણ ચાલુ રહી છે. કંદગુપ્તને ગિરનાર શૈલલેખ સૈારાષ્ટ્રના પ્રાદેશિક લિપિ-મરોડમાં લખાયો છે. આ લિપિપ્રકાર દેખીતી રીતે આ પ્રદેશની પ્રાફકાલીન (ક્ષત્રપાલીન) લિપિનું અનુસંધાન ધરાવે છે. ઉત્તર ભારતના સમકાલીન લિપિ–પ્રકારની સરખામણીએ આ પ્રદેશના આ લિપિ પ્રકારમાં દક્ષિણી શૈલીની કેટલીક સ્પષ્ટ અસર તરી આવે છે;૩૫ દા. ત. a , અને ર ના નીચલા છેડાઓને ડાબી બાજુએ ગોળ વાળવા, ૪ ની જમણ ભુજાને ગોળ મરોડ આપ, અંતર્ગત ૪ ના ચિહ્નને ડાબી કે જમણી બાજુએ ગોળ મરોડ આપવો ૩૬ વગેરેમાં. ઉત્તર ગુજરાતમાંથી આ સમયના કોઈ લેખ મળ્યા નથી, પણ દક્ષિણ ગુજરાતમાં નૈકૂટક વંશના દ હસેનના તામ્રલેખ અને સિક્કાલેખ મળે છે. સૈકૂટક વંશને મૂળ પ્રદેશ-ત્રિકૂટ કોંકણમાં આવેલ હતો અને એ વંશના રાજાઓએ કલચુરિ સંવત અપનાવ્યો હતો, જે પશ્ચિમ દખણમાં શરૂ થયો જણાય છે. આમ કેકણના સૈકૂટકેની સત્તા દક્ષિણ ગુજરાતમાં પ્રસરતાં ગુજરાત પર દખણની કેટલીક અસર પ્રસરી હોવાનું સ્પષ્ટ થાય છે. ગુજરાત પર દખણની અસર ક્ષત્રપાલના છેક આરંભથી થવા લાગી હતી, જે નૈફૂટકના સમયે વધુ વ્યાપક બનતી જાય છે. સૌરાષ્ટ્રના ગુપ્તલેખમાં જણાતી દક્ષિણી શૈલીની અધિક અસર પાછળ દખણની આ અસર હેવી સંભવે. દહસેનના લેખમાં તો દક્ષિણી શૈલીની અસર સૌરાષ્ટ્રના ગુપ્તલેખ કરતાં વિશેષ જોવા મળે છે.૩૭ દા. ત. ઉપર કંદગુપ્તના લેખના સંદર્ભમાં કથિત દક્ષિણી લક્ષણો ઉપરાંત ૬ ના મરોડમાં ઉપલા બિંદુનું બહિર્ગોળ (તરંગાકાર) રેખાત્મક સ્વરૂપ, ૬ ના મોડમાં મધ્યનું કેણિક સ્વરૂપ, વૉ માંડટ અંતર્ગત સૌ ના નૂતન મરોડનો પ્રયોગ થવો, વગેરે. આ ત્રકૂટક લિપિ-પ્રકારના ઉગમથી થોડા સમયમાં ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રાદેશિક લિપિનો ઉદ્દભવ થાય છે. અહીં એટલું નેંધવું બસ છે કે સ્કંદગુપ્તના શૈલલેખ, અગાઉના ( બ્રાહ્મીના ક્ષેત્રપાલીન) લિપિ-પ્રકારની અને હવે પછી ત્રકૂટકેલી અસરથી વિકસનાર મૈત્રકકાલીન લિપિ–પ્રકારની વચ્ચેનું અંકેડે પૂરો પાડે છે. ૩૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ઉપર વર્ણોના મરોડને આધારે ભૌથી ગુપ્ત સુધીના આઠસો વર્ષના ગાળામાં બ્રાહ્મી લિપિનું સ્વરૂપ અને એમાં આવેલા ક્રમિક રૂપાંતરોની ચર્ચા કરી. લિપિવિદ્યામાં વર્ષો અને તેઓનું રવરૂપ સવિશેષ મહત્ત્વનાં ગણાય છે, તેમ છતાં અંતર્ગત સ્વરચિહ્નો, સંયુકત વ્યંજન, સંકેતચિહ્નો અને અંકચિહ્નોનું સ્વરૂપ અને તેઓનું ક્રમિક રૂપાંતર પણ સર્વાગીણ લિપિ-વિકાસ સમજવા માટે જાણવું જરૂરી છે. વર્ણોના વિકાસની સાથે સાથે તેઓના આકાર-પ્રકારમાં ફેરફાર પડવાને કારણે તેઓની સાથે જોડવામાં આવતાં અંતર્ગત સ્વરચિહ્નોને જોડવાની પદ્ધતિમાં ફરક પડે છે, વળી વર્ણની સાથે જ એ ચિહ્ન પ્રજવાનાં હોવાથી તેઓના મરોડોમાં પણ રૂપાંતર થયા કરે છે. એવી રીતે વર્ગોના મરોડમાં રૂપાંતર થતાં, તેઓને પરસ્પર સં જવાની પદ્ધતિમાં પણ ફેર પડે છે. વળી આખોય સંયુક્ત વ્યંજન ચાલુ કલમે લખવાની પ્રવૃત્તિને કારણે પણ યુક્ત વ્યંજનોના મરોડમાં રૂપાંતર થયા કરે છે. એ બાબત સંકેતચિહ્નોને પણ એટલી જ લાગુ પડે છે. અને પ્રજવાની પદ્ધતિ પણ લિપિનો ભાગ છે, એમાં પણ રૂપાંતર થતાં રહે છે. આ બાબત ધ્યાનમાં લેતાં તેઓનું સ્વરૂપ અને એમાં થતાં રૂપાંતરોને ટૂંકમાં નિરૂપવા માટે પર તૈયાર કર્યો છે. એમાં ત્રણ ઊભાં ખાનામાં અનુક્રમે મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત એ ત્રણે કાલના અમુક અમુક મહત્ત્વના નમૂના આપીને તેઓનાં રવરૂપ અને વિકાસ દર્શાવવા પ્રયાસ કર્યો છે. અંતર્ગત સ્વરચિહને જ્યારે વ્યંજનમાં ( સિવાયના) સ્વર ભેળવવામાં આવે છે ત્યારે હાલ તો તે તે સ્વરના મૂળ ચિહ્નને બદલે તે તે સ્વરનું એક જુદી જાતનું જ ચિહ્ન પ્રયોજવામાં આવે છે. આ ચિને અંતર્ગત સ્વરચિહ્ન (medial vowel–sign) કહેવામાં આવે છે, જ્યારે વરના મૂળ ચિને આરંભિક કે મૂળ સ્વરચિહ્ન (initial vowel-sign ! કહે છે. આ કાલ દરમ્યાન વ્યંજનોમાં આ અંતર્ગત સ્વરચિહ્ન કેવી રીતે જોડાતાં એ પ-૨ માં બતાવવામાં આવ્યું છે. આરંભિક કે મૂળ સ્વરચિહ્નો અને વ્યંજનચિક્રોની જેમ અંતર્ગત સ્વરચિહ્નોના મરેડમાં પણ દેશ-કાલ અનુસાર ઘણાં પરિવર્તન થયાં છે. તેઓનાં સૌથી જૂનાં સ્વરૂપ મૌર્યકાલીન અભિલેખોમાં દેખા દે છે. અશોકના ગિરનારના શૈલલેખોમાં એકદરે આઠ અંતર્ગત સ્વરચિહ્ન પ્રયોજાયાં છે: સ, હું છું, ૩, ૫, ૭, છે અને લો. વ્યંજન-ચિહ્નોથી વ્યક્ત થતા વ્યંજનોને અકારાંત ગણેલા હોવાથી ૪ ના અલગ સ્વરચિહ્નની આવશ્યકતા ઊભી થતી Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું]. લિપિ [૨૫ નથી, જ્યારે બાકીનાં અંતર્ગત વરચિહન ( , ૨, ૪, ૮ અને સૌ ) લેખોની પ્રાકૃત ભાષાને કારણે પ્રજામાં નથી. આગળ જતાં ક્ષત્રપકાલથી ૪ અને શીના અંતર્ગત સ્વરચિહ્ન મળવા લાગે છે. આજે તે સ્વરનાં મુળ ચિહ્નોને બદલે તે તે વરનું જુદી જાતનું ચિહ્ન વ્યંજનની સાથે પ્રયોજવામાં આવે છે, પરંતુ મૌર્યકાલમાં અમુક અંતર્ગત રવરચિહ્નો મૂળ સ્વરૂપે કે એના ઉપરથી સાધિત થયેલાં પ્રયોજાતાં હતાં,૪૦ દા. ત. છે અને જો માં મને મૌર્યકાલમાં વિકલ્પ પ્રજાત મોડ૪૧ સ્પષ્ટપણે વર્ણને મથાળે ભેળવેલું જણાય છે, જ્યારે અમુક અંતર્ગત રવરચિહ્ન મૂળ સ્વરૂપ પરથી સાધિત થવાને બદલે રવતંત્રપણે પણ શોધાયાં હતાં ૪૨ અંતર્ગત સ્વરચિહ્નો જોડવાની પદ્ધતિ ઘણી સરળ જણાય છે. આ સ્વરચિહ્ન મૂળાક્ષરને મથાળે કે મૂળાક્ષરની નીચે, જમણી કે ડાબી બાજુએ જોડાતાં જોવા મળે છે. સામાન્ય રીતે જુદા જુદા સ્વરચિહ્ન વ્યંજનાક્ષરના નિશ્ચિત અંગ સાથે જોડાય છે; જેમકે ૩, ૬, શું નાં અંતર્ગત સ્વરચિત મૂળાક્ષરને મથાળે જમણી બાજુએ જોડાય છે; દા. ત. 1, 9 અને વી ના મરોડ. અને ૪ નાં અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને નીચલે છેડે જમણી બાજુએ જોડાય છે (દા. ત. ૩ અને ૪ ના મરેડ), જ્યારે ત્રી નું અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને નીચલે છેડે ડાબી બાજુએ પ્રયોજાતું હોવાનું એના ક્ષત્રપ કાલીન પ્રયોગ પરથી સૂચિત થાય છે. 9 અને છે નાં અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને મથાળે ડાબી બાજુએ પ્રજાય છે; દા. ત. અને જો ના મરોડ. શો નું અંતર્ગત સ્વરચિહ્ન મૂળાક્ષરને મથાળે ઊભું પ્રયોજાય છે (દા. ત. છે ને મરેડ). એવી જ રીતે સૌ નું અંતર્ગત સ્વરચિહ્ન પણ વર્ણને મથાળે ઉભુ પ્રજાતું હેવાનું ક્ષેત્રપાલીન પી પરથી સૂચિત થાય છે. સ્વરચિહ્નોને જોડવા માટેનાં સ્થાનોને લગતી આ પદ્ધતિ સામાન્ય રીતે મૂળાક્ષરના ઉપલા છેડા અને નીચલા છેડા સીધા અને ઊભા હોય ત્યારે બરાબર બંધ બેસે છે, પરંતુ જ્યારે આ છેડા ત્રાંસા કે ગોળ હોય ત્યારે કેટલીક વાર સ્વરચિહ્નો જોડવાનાં સ્થાનોમાં ફેરફાર કરો પડે છે. આ પદ્ધતિ અને પ્રક્રિયા પછીના સમયમાં પણ લાગુ પડતી જણાય છે. અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ અને એમાં થતાં રૂપાંતર વર્ણોનાં રૂપાંતરોની પ્રક્રિયાને સુસંગત જણાય છે. | મા નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં એક નાની આડી રેખા-રૂપે સામાન્યતઃ વર્ણને મથાળે જમણી બાજુએ કર્ણ-કાનને સ્થાને જોડીને વ્યક્ત Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. કરવામાં આવતું હતું (દા. ત. ), પરંતુ જ્યારે વર્ણની ટોચ આડી રેખાવાળી કે વળાંકવાળી હોય ત્યારે આ અંતર્ગત સ્વરચિહ્ન વર્ણના ઉપલા છેડાને બદલે મધ્ય ભાગમાં જોડાય છે; જેમકે ના અને થા ન મરેડ. ક્ષેત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિહ્ન મુખ્યત્વે મૌર્યકાલીન સ્વરૂપે પ્રયોજાય છે (જેમકે સી ); સાથોસાથ એની નાની આડી રેખા લંબાઈમાં વધીને વળાંકદાર ભરેડ પણ ક્યાંક ક્યાંક ધારણ કરવા લાગી છે દા. ત. વ માં, જે વિકાસસૂચક છે. અહીં થા માં આ અંતર્ગત રવરચિહ્નને મોર્યકાલીન પદ્ધતિઓ વચ્ચે ન પ્રજતાં વર્ણની ટોચે પ્રયોજ્યું છે. 8 માં સ્ત્ર ની ટોચને વળાંકવાળો મરડ ઘડાયો હોવાથી આ સ્વરચિહ્ન વર્ણને મથાળ ઉમેરવાને બદલે એના મધ્યભાગમાં ઉમેર્યું છે. ગુપ્તકાલમાં ક્ષત્રપકાલીન ઈ માં દેખા દેતા આ અંતર્ગત સ્વરચિહ્નના વળાંકવાળા મરોડનો પ્રચાર વધે છે; જેમકે રા ને મરેડ. અહીં થા અને સ્ત્રી અગાઉની માફક પ્રયા છે. ટુ નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં એક આડી રેખાને જમણે છેડે એક ઊભી રેખા જોડીને કાટખૂણાકારે વર્ણની ટોચે જમણી બાજુએ પ્રયોજવામાં આવતું (દા. ત. સિ); કેટલીક વાર એ ખૂણાને બદલે વળાંકદાર મરડ પણ પ્રયોજાતો હતો (દા. ત. જિ). ગિરનારના શૈલલેખમાં આ વળાંકદાર મને વપરાશ વધારે પ્રમાણમાં નજરે પડે છે. માં આ અંતર્ગત સ્વરચિહ્નની આડી રેખા વર્ગની આડી રેખામાં ભળી ગઈ છે. ધિ માં ટોચથી સહેજ નીચે વળાંકવાળી રેખા દ્વારા આ અંતર્ગત સ્વરચિહ્ન વ્યક્ત કરવામાં આવ્યું છે. ક્ષત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિહ્નને ગોળ વળાંકદાર મરોડ પ્રયોજાય છે. આ વિકસિત મરોડ વર્ણને મથાળે જમણી બાજુએથી વળાંક લઈને મુખ્યત્વે ડાબી બાજુએ મૂકે છે (જેમકે તિ, વિ અને લય ના મરોડ), પરંતુ ક્યારેક એને નીચેની તરફ ઝુકાવવાને બદલે સહેજ ઉપરની તરફ કલાત્મક રીતે ચડાવવામાં આવે છે (દા. ત. મિ ને મરેડ). ગુપ્તકાલ દરમ્યાન આ અંતર્ગત સ્વરચિહ્નનું ક્ષત્રપકાલીન સ્વરૂપ ક્યાંક ક્યાંક પ્રજાતું રહ્યું છે જેમકે નિ), પરંતુ એની તુલનાએ એનો વિકસિત મરોડ વ્યાપક પ્રમાણમાં આ સમયે પ્રચલિત બને છે (દા. ત. તિ, મિ અને થિ ને મરોડ). અગાઉ ડાબી બાજુએ મૂકીને અધવચ્ચેથી અટકી જતા આ અંતર્ગત સ્વરચિહ્નનના મરેડને અહીં આગળ લંબાવીને વર્ણના મથાળા સાથે સાંકળ્યો છે, જેથી પૂર્ણત્તાકાર કે ( જ્યાં બે ટોચ હોય ત્યાં) આડા અર્ધવૃત્તાકાર જેવો મરોડ બન્યો છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૩મું]. લિપિ [૨૬૭ { નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં અંતર્ગત ૬ ના ચિહ્નની આડી રેખાને જમણી બાજુએ લંબાવી એને છેડે ઊભી રેખા જોડીને (અર્થાત અંતર્ગત હું ના મરોડમાં એના જેવો જ બીજો મરડ જમણી બાજુએ જોડીને) વ્યક્ત કરવામાં આવે છે (જેમકે ). આ અંતર્ગત રવરચિહ્ન અને થ સાથે સમકાલીન ળિ અને ની માફક જેડાયું છે. ક્ષત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિહ્નનો વિકાસ થયેલ નજરે પડે છે. અહીં એની ડાબી તેમજ જમણી બાજુની રેખાઓ સળંગ વળાંક ધારણ કરીને ગોળ મરોડ વર્ણની ટોચે પ્રયોજાય છે (જેમકે અને બી ના મરોડ). વળી સાથોસાથ કયારેક ડાબી બાજુને વળાંક જમણી બાજુ તરફ વળે છે અને જમણી બાજુનો વળાંક ડાબી બાજુ તરફ વળે છે, જેમાં ડાબી બાજુના વળાંકના પ્રમાણમાં જમણી બાજુ વળાંક ઘણો લાંબો છે (જેમકે તી અને પ ના મરોડ). ગુપ્તકાલમાં એ ક્ષત્રપકાલીન મરોડ ક્યાંક ક્યાંક પ્રયોજાયો છે જેમકે તી ને મરોડી, પરંતુ બહુધા એનાથી ઊલટી પ્રક્રિયાનું સૂચન કરતો મરોડ અહીં વ્યાપકપણે પ્રયોજાયો છે (દા. ત. રવી અને પ ના મરોડ). એ બે મરોડે પૈકી ઊલટી દિશાનો આ મરોડ એના વર્તમાન સ્વરૂપ તરફ વિકાસ કરવાની દિશાનું સૂચન કરતું હોઈને ખાસ નોંધપાત્ર ગણાય. ની માં આ અંતર્ગત સ્વરચિહ્નના વૃત્તનો જમણ છેડી અધવચ્ચે અટકી ન જતાં લંબાઈને પૂર્ણવત્તનું સ્વરૂપ ધારણ કરે છે. ૩ નું અંતર્ગત રવરચિહ્ન મૌર્યકાલમાં વર્ણના નીચલા છેડે જમણી બાજુએ સ્વરનું મૂળ સ્વરૂપ જોડીને સૂચવાય છે. આ જાતનું જોડાણ વર્ણન નીચલા છેડે ઊભી (કે ત્રાંસી) રેખાવાળો હોય, ત્યારે સહેલાઈથી થઈ શકે છે. આ જોડાણ વખતે આ અંતર્ગત સ્વરચિહની ઊભી રેખા વર્ણના નીચલા છેડાની ઊભી રેખા સાથે એકાકાર થતી હોઈ, પરિણામે તો વર્ણના નીચલા ઉભા છેડે આડી રેખા જ જોડવામાં આવતી હોય એમ જણાય છે (જેમકે ને મરોડ); પરંતુ જયારે વણનો નીચલે છેડે આડી રેખાવાળો હોય ત્યારે આ અંતર્ગત ૩ નું ચિહ્ન એની જમણી બાજુએ નીચે (દા. ત. 7 માં) અને એ નીચલો છેડે ગોળ મરોડવાળો હોય તો એમાં પણ બહિર્ગોળની નીચે એક ઊભી રેખા જોડીને સૂચવવામાં આવે છે (જેમકે મુ). ક્ષત્રપ અને ગુપ્ત કાલમાં આ અંતર્ગત સ્વરચિદની નીચે જોડાતી આડી રેખા જમણી બાજુએ અને ઊભી રેખા ડાબી બાજુએ ગોળ વળી અને ધીમે ધીમે સહેજ ઉપર ચડી; જોકે આ પ્રક્રિયા દરમ્યાન વર્ણોના મરોડમાં રૂપાંતર થતાં એ ગોળ વળાંક, ડાબી અથવા જમણી બાજુએ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] [પ્ર. મોર્યકાલથી ગુપ્તકાલ પણ કેટલાક વર્ષો સાથે પ્રયોજાવા લાગ્યો; દા. ત. ક્ષત્રપાલમાં મુ ના બંને ભરેડ અને ગુપ્તકાલને ૩ ને મરોડ. નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં ૩ ના ચિહ્નમાં એવડું જ ચિહ્ન ઉમેરીને વર્ણને નીચલે છે. જમણી બાજુએ જેડી વ્યકત થાય છે; જેકે એની ઊભી રેખા વર્ણની ઊભી રેખા સાથે એકાકાર થતી હોવાથી, જેણે વર્ણને નીલે છેબે આડી રેખાઓ જોડીને એ સૂચવવામાં આવતું હોય એમ જણાય છે (જેમકે ત્ર). ઘૂ માં એ બે આડી રેખાઓમાંની ઉપલી આડી રેખા ચાપ ઉપર જેડી છે. ઝૂ અને જૂ માં નીલા છેડા આડા અને ગોળ હોવાથી આ બે રેખાઓ સહજપણે જોડાઈને કણદાર બની છે. સમય જતાં અંતર્ગત ૩ ના ચિહ્નની માફક આ અંતર્ગત સ્વરચિન પણ ગોળ ભરેડ પ્રયોજાય છે અને એ જમણી અથવા ડાબી બાજુએ વળવા લાગે છે. ક્યાંક કયાંક એને વિલક્ષણ મરોડ નજરે પડે છે; દા. ત. ક્ષત્રકાશમાં – ના એક મરેડમાં એ અંગ્રેજી મૂળાક્ષર “E” જેવો બન્યો છે. ર ને નીચલો છેડો સાધારણ ગોળ મરોડવાળો હોવાથી એને નીચલે છેડે અંતર્ગત ૩ કે ૪ નાં ચિહ્ન જોડતાં આકાર -ભ્રમ થાય ને એ નિવારવા માટે ૨ ની જમણી બાજુએ મધ્યમાં આ સ્વરચિત પ્રાજવામાં આવતાં. ક ના લપકાલીન રવરૂપમાં અર્ધવૃત્તાકારે અને ગુપ્તકાલીન રવરૂપમાં બે ત્રાંસી સુરેખાઓ વડે આ અંતર્ગત સ્વરચિ સૂચવાયું છે. ત્રકાલના મૂ ને બીજો મરડ નોંધપાત્ર છે. વર્ણના નીપલા છેડે સાધારણ રીતે પ્રયોજાતી આડી રેખા (પહેલા મરોડમાં છે તેમ, અહીં અંતર્ગત ૩ ની લંબાવેલી પૂછડીને છેડે, ચાલુ કલમે, જેડી દીધી છે. ના અંતર્ગત સ્વરચિનો મોકાલીન પ્રયોગ પ્રાપ્ત થતો નહિ હોવાથી એનું એ કાલનું સ્વરૂપ જાણવા મળતું નથી. ક્ષેત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિ વર્ણના નીચેના ભાગમાં, ડાબી બાજુએ નીચેથી વળાંક લેતી ઊભી રેખા જોડીને પ્રાયો છે. આરંભમાં એનો વળાંક ઓછો હતો જેમકે છે અને છે, પરંતુ સમય જતાં એ વધુ વળાંકદાર મરડ રણ કરે છેગુપ્તકાલમાં પણ એ વળાંકદાર મરોડ પ્રયોજાયો છે. એ વળાંકદાર મરોડને પણ વર્ણની સાથે ચાલુ કલમે લખતાં તેઓ ની કલાત્મકતામાં વધારે થાય છે (જેમકે રૂ ૫, ૩. આને કારણે આ અંતર્ગત સ્વચહ્ન સમકાલીન અંતર્ગત ૩ ના મરોથી અલગ પડી આવે છે. અંતર્ગત 9 નું ચિહ્ન મૌર્યકાલમાં વર્ણને મથાળે ડાબી બાજુએ એક નાની આડી રેખા જોડીને સૂચવાતું (જેમકે રે માં). પછીના કાલમાં એ આડી રેખા Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ [૨૬૯ વળાંકવાળી (ક્યારેક તરંગાકાર ધારણ કરતી) બને છે. ક્ષત્રપકાલમાં આ અંતર્ગત સ્વરચિહ્ન અને ઇ સાથે તે તે કાલની પ્રચલિત પદ્ધતિ મુજબ પ્રયોજાયું છે. ક્ષત્રપાલમાં દક્ષિણી અસરને કારણે મ ની ડાબી બાજુએ મધ્યમાં અંતર્ગત સ્વરચિહ્ન જોડવાની પ્રવૃત્તિ વધી છે, જે સમય જતાં વધુ વ્યાપક બનતી જણાય છે. ગુપ્તકાલમાં છે અને બીજો મરોડ)માં આ અંતર્ગત સ્વરચિત ગોળ મરડે, વર્ણન નીચલા-ડબા છેડે પ્રયોજાયું છે, જે વિલક્ષણ છે. ગુતકાલીન મેના પહેલા સ્વરૂપમાં એને મરેડ આ અંતર્ગત વરચિહ્નના અર્વાચીન ભરેડને મળતો બને છે, જે અપવાદરૂપ ગણાય. અંતર્ગત જે નું સ્વરચિહ્ન અંતર્ગત 9 ના ચિહ્નની આડી રેખાની નીચે એક સમાંતર આડી રેખા ઉમેરીને મૌર્યકાલ દરમ્યાન પ્રયોજવામાં આવતું. નૈ માં એ બે રેખાઓ ત્રસી બની છે, જ્યારે હૈ માં એ બે સમાંતર રેખાઓ છે ની ડાબી બાજુએ મધ્યમાં પ્રયોજાઈ છે. ક્ષેત્રપાલમાં બહુધા એ મૉડ પ્રચલિત રહેલે જણાય છે (જેમકે નૈ અને લૈ ને મરોડ); જ્યારે ક્યાંક ક્યાંક એને વિકાસ થયેલ નજરે પડે છે; દા. ત. ફી માં નાની આડી રેખાઓ લંબાઈમાં વધીને વળાંકદાર મરેડ ધારણ કરી વર્ણને મથાળે જોડાઈ છે. ગુપ્તકાલમાં પણ આ અંતર્ગત સ્વરચિહ્ન ગોળ ભરેડે પ્રયોજાતું જોવા મળે છે. અંતર્ગત શો નું ચિહ્ન મૌર્યકાલમાં, મૂળાક્ષર ના વૈકલ્પિક વરૂપને વર્ણને મથાળે જોડીને સૂચવાય છે જેમકે જો અને જો માં. - માં ના ની ટોચે અંતર્ગત ૩ અને વર્ણની ડાબી બાજુએ મધ્યમાં અંતર્ગત જેડીને (અથવા સો ના મૂળ મરેડને ત્રાંસે કરી ' ની ડાબી રેખામાં એકાકાર કરીને સૂચવાયે હોવાનું જણાય છે. ઘી માં તે અંતર્ગત ૩ અને અંતર્ગત 9 એ બંનેની આડી રેખાઓ અનુક્રમે જમણી બાજુએ અને ડાબી બાજુએ મધ્યમાં જોડી હોવાનું સૂચિત થાય છે. સમય જતાં અંતર્ગત લો નું ચિહ્ન અંતર્ગત અને અંતર્ગત 9 ના મરોડ અને પદ્ધતિ મુજબ પ્રજાતું નજરે પડે છે. ક્ષત્રપ અને ગુપ્તકાલના નમૂનાઓ આ બાબતને સ્પષ્ટ કરે છે. સૌ ના અંતર્ગત સ્વરચિહ્નને મૌર્યકાલમાં પ્રયોગ થયેલ મળતું નથી. ક્ષત્રપાલમાં ત્રણ પ્રકારે આ અંતર્ગત વરચિહ્ન ઉપલબ્ધ થાય છે: વૌ સાથે એક પ્રકારે, મૌ સાથે બીજા પ્રકારે અને ચૌ અને સૌ સાથે ત્રીજા પ્રકારે. વ માં અંતર્ગત ગો ના ચિહ્નની ટોચે ડાબી બાજુએ, વધારામાં એક નાની આડી રેખા ઉમેરેલી છે. એનું પરિવર્તિત સ્વરૂપ ચૌ અને સૌ ની સાથે જોડાયેલા અંતર્ગત સૌ ના ચિહ્નમાં વ્યક્ત થાય છે, જે પાછળના લેખોમાં (જુઓ ગુપ્તકાલીન Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. નમૂનાઓ. ) બંને બાજુના વળાંકદાર મરેડ સાથે પ્રયોજાયેલું જોવા મળે છે. મૌ માં મ નું જોડાયેલું સ્વરૂપ ન તો અશકના કોઈ લેખમાં મળે છે કે ન તે પાછળના લેખોમાં એનો પ્રચાર થયેલો જોવા મળે છે, આથી આ ચિહ્ન મૌર્યકાલ પહેલાંનું હોય અને લેખકને એની જાણકારી હોઈને એણે એનો પ્રયોગ કર્યો હોય એમ સંભવે.૪૩ આમ એકંદરે મૌર્યથી ગુતોના કાલાવધિ દરમ્યાન અંતર્ગત સ્વરચિહ્નોને ઠીક વિકાસ થયો છે અને તેઓના સુરેખ મોડ ધીમે ધીમે વળાંકદાર મરોડ ધારણ કરતા થયા છે, જેને લઈને અક્ષરની કલાત્મકતા વધી છે. સંયુક્ત વ્યંજને બ્રાહ્મી સંયુક્ત વ્યંજનો વ્યંજનની નીચે વ્યંજન ઊભો જોડીને પ્રજાય છે (જુઓ પટ્ટ ૨). આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉપલા વ્યંજનને કદમાં સાદા વ્યંજન જેટલો રાખવામાં આવે છે, જ્યારે નીચલા વ્યંજનનું કદ ઠીક ઠીક ઘટાડવામાં આવે છે; દા. ત. મૌર્યકાલીન રસ, , સ્વ; ક્ષત્રપકાલીન જ્ઞ; ગુપ્તકાલીન વુ, વગેરેમાં. સંસ્કૃત વ્યાકરણની દષ્ટિએ તો પૂર્વને વ્યંજન હલત હોઈએનું કદ ઘટાડવું જોઈએ, પરંતુ લેખનમાં એ કાં તો નહિ ફાવવાને કારણે અગર સંયુક્ત વ્યંજનોની કલાત્મકતા ઘટવાની દહેશતને કારણે ઊલટી પ્રક્રિયા સ્વીકારાતી નજરે પડે છે. વ્યંજનોને પરસ્પર જોડતી વખતે, જે પૂર્વ વ્યંજનને નીચલે છેડે બે પાંખ હોય તે, ઉત્તર વ્યંજનનો ઉપસે છેડે બહુધા પૂર્વ વ્યંજનને જમણે છેડે જોવામાં આવે છે; દા. ત. મૌર્યકાલીન , ; ક્ષત્રપકાલીન , , , W; ગુપ્તકાલીન ત્રિ, , , ય વગેરેમાં. પૂર્વ વ્યંજનની નીચે ઉત્તર ભંજન જોડવાની સાધારણ પદ્ધતિની બાબતમાં મૌર્યકાલમાં અને એય ગિરનારના શૈલલેખોમાં, ક્યાંક ક્યાંક નોંધપાત્ર અનિયમિતતાઓ જોવા મળે છે, જેમકે ટ અને સ્ત્ર માટે તેની નીચે ર અને ની નીચે ૨ જોડવા જોઈએ, એને બદલે ઉત્તર વ્યંજનો (ટ અને ચીની નીચે પૂર્વ વ્યંજને (૨ અને ૩) જોડ્યા છે. એવી રીતે તેમજ ને માટે તન મરોડ જ પ્રયોજાય છે. ઉત્તર વ્યંજન અને પૂર્વ વ્યંજનના વ્યક્રમની આ લેખમાં વરતાતી અનિયમિતતા લહિયાની અંગત વિલક્ષણતા ગણાય કે પછી એ સમયે આવા સંયુક્ત વ્યંજનોમાં પૂર્વ-ઉત્તર વ્યંજનેનાં સ્થાન નિશ્ચિત થયાં નહોતાં એમ મનાય એ નક્કી કરવું મુશ્કેલ છે. પછીના સમયમાં અમુક અટપટા સંયુક્ત વ્યંજનોમાં બંને પ્રકારના સ્થાનક્રમ વિકલ્પ જોવા મળે Page #308 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ ૧૩ મું] લિપિ છે ને એ વિકલ્પ લેખનમાં તથા મુદ્રણમાં અદ્યાપિ ચાલુ છે (દા. ત. ચિન્હ અને ચિહ્ન) એ અહીં નેંધપાત્ર ગણાય. મૌર્યકાલમાં પૂર્વ વ્યંજન કે ઉત્તર વ્યંજન તરીકે ર પ્રજવાને હોય ત્યારે મેટે ભાગે એની સાથે જોડાતા વ્યંજનની ઊભી રેખા કે ત્રાંસી રેખામાં ર ને સર્પાકાર મરોડ એકાકાર થાય છે; દા. ત. , તેં કે ત્ર ના મરોડ. ક્ષત્રપાલ અને ગુપ્તકાલમાં પૂર્વ વ્યંજન કે ઉત્તર વ્યંજન તરીકે ર પોતાના નિશ્ચિત સ્થાને જોડાય છે. પૂર્વ વ્યંજન તરીકે ર ને પ્રજતી વખતે એની નીચેના ગોળ અવયવનો સાધારણ રીતે લોપ કરવામાં આવે છે, તેથી ઉત્તર વ્યંજનની ટોચે એક ઊભી રેખા ઉમેરી હોય એવું દેખાય છે, જેમકે ચ્ય અને . ઉત્તર વ્યંજન તરીકે ક્ષત્રપકલમાં ૨ ને સર્પાકાર મરેડ દેખા દે છે (દા. ત. ત્ર), જયારે ગુપ્તકાલમાં એને સુરેખ વળાંકદાર મરોડ પ્રયોજાય છે (જેમકે ત્ર). ક્ષત્રપકાલથી વર્ષોની ટોચે શિરોરેખા બંધાવા લાગી હતી. સંયુક્ત વ્યંજન પ્રયે જતી વખતે બહુધા વ્યંજનની ટોચની શિરોરેખાને લેપ કરવામાં આવતો. જો કે ક્ષત્રપાલમાં ર્ચા ના વચ્ચેના ચ ની ટોચે અને 8 માં ૨ ની ટોચે શિરોરેખા યથાવત રહી છે. જેમ પૂર્વને ? ઉત્તર વ્યંજન સાથે જોડાય ત્યારે એના નીચલા ગોળ છેડાને લેપ કરવામાં આવતો, તેમ પૂર્વના ની બાબતમાં પણ કરવામાં આવતું; જેમકે ક્ષ અને કમી ના મરોડ. ક્ષત્રપકાલીન જ્ઞ અને ગુપ્તકાલીન ડું ના મરોડ પરથી સૂચિત થાય છે કે જે ઉત્તર વ્યંજનનાં મથાળાં આડી રેખાવાળાં હોય અને પૂર્વ વ્યંજનના નીચલા છેડા આડા કે ગોળ હોય તો તેઓના સંજન વખતે વચ્ચે એક નાની ઊભી સુરેખા ઉમેરવામાં આવતી, જેથી એ સંયુક્ત વ્યંજને સ્પષ્ટપણે ઊકલી શકે. ગુપ્તકાલીન જ્ઞા માં પૂર્વ વ્યંજન ગની નીચલી આડી રેખા અને ઉત્તર વ્યંજન ર ની ઉપલી આડી રેખા એકાકાર કરી ગોળ મરોડ આપ્યો છે. સંયુક્ત વ્યંજનને ચાલુ કલમે લખવાની પ્રવૃત્તિને એ સૂચક છે. ક્ષેત્રપાલથી ઉત્તર વ્યંજન તરીકે ચ ના બે મરોડ પ્રજાવા શરૂ થયા છે: એક ત ચ ને સમકાલીન પ્રચલિત સ્વરૂપનો મરોડ અને બીજો વળાંકવાળ-દૂકના આકારને મરેડ (જુઓ ક્ષત્રપકાલીન ચ ના તથા ગુપ્તકાલીન ચ ના બબ્બે મરોડ.). દૂકના આકારના મરોડને પ્રવેગ સમય જતાં પહેલા મરોડની અપેક્ષાએ વધુ ને વધુ પ્રચલિત બનતું જાય છે. એકદરે બ્રાહ્મી સંયુકત વ્યંજને વર્ગોના વિકાસને અનુરૂપ બનવાની સાથોસાથ ચાલુ કલમે લખાવાને કારણે કલાત્મક બનતા જાય છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પ્ર. અગવાહ - ચિહ્નો અનુસ્વાર, વિસર્ગ, જિહવામૂલીય, ઉપમાનીય—એ અયોગવાહનાં ચિહ્ન પ-૨ માં દર્શાવવામાં આવ્યાં છે. અનુસ્વાર બિંદુ-સ્વરૂપે કરવાની પદ્ધતિ છેક મૌર્યકાલથી દેખા દે છે. પછીના સમયમાં બિંદુ સ્વરૂપના વિકલ્પ નાની આડી રેખા જેવું સ્વરૂપ પણ પ્રજાતું નજરે પડે છે, જેમકે ક્ષત્રપકાલીન છું અને ગુપ્તકાલીન નાં માં. મૌર્યકાલમાં અનુસ્વારનું બિંદુ વર્ણના ઉપરના ડાબા ખૂણામાં કરવામાં આવતું (દા. ત. અને ), જે સમય જતાં વર્ણની ટોચે કરાવા લાગ્યું. વિસર્ગ અનુસ્વારની માફક બહુધા બે બિંદુરસ્વરૂપે અને કવચિત બે નાની આડી રેખા સ્વરૂપે પ્રયોજાય છે. મૌર્યકાલમાં એનો પ્રયોગ મળતો નથી, પછીના લેખોમાં એ નિયમિત મળે છે. વિસર્ગનું ચિહ્ન વર્ણની જમણી બાજુએ કરવામાં આવે છે. જે સંયુકત વ્યંજન સાથે એને પ્રજવાનું હોય તો એ મુખ્યત્વે પૂર્વ વ્યંજનને લક્ષમાં રાખીને કરવામાં આવે છે જેમકે 7: અને ત્ય: ના મરોડ. ગવાહમાં અનુસ્વાર અને વિસર્ગ ઉપરાંત આ કાલાવધિમાં ગુપ્તકાલમાં જિહવામૂલીયનો પ્રયોગ મળે છે. સૈકૂટક દહનના તામ્રપત્ર-લેખમાં એને પ્રયોગ થયો છે. ઉપમાનીને નમૂનો પ્રાપ્ત થતો નથી. “” અને “ર” ની પહેલાં વિસર્ગનું ઉચ્ચારણ વિશિષ્ટ રીતે થાય છે, જેને જિહવામૂલી કહેવામાં આવે છે. એવી જ રીતે “1” અને “+” ની પૂર્વ વિસર્ગનું ઉચ્ચારણ પણ જુદું હોય છે, જેને ઉપષ્માનીય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળમાં બને માટે વિશિષ્ટ ચિહન પ્રયોજાતાં. જિહવામૂલીયનું ચિહ્ન સમકાલીન મ વર્ણના મરોડને મળતું હતું. અહીં પ્રયોજાયેલ મરોડ દખણમાં પ્રયોજાયેલા એના સમકાલીન મરેડને ઘણે અંશે મળતા જણાય છે. ૪૪ કે દખ્ખણની સીધી અસર નીચે હોવાથી આ જાતનું સામ્ય સ્વાભાવિક ગણાય. જિહવામૂલીયનું ચિહ્ન વ્યંજનને મથાળે જોડાય છે. એનો મરોડ મ વર્ગને મળતો હોવાથી એના નીચલા ભાગની જમણી ત્રાંસી રેખાની સાથે ચાલુ કલમે અક્ષર જોડાય છે; જેમકે *#ા. જિહવામૂલીપનું ચિહ્ન જેડતી વખતે અક્ષરની શિરોરેખાને લેપ થાય છે. વળી પછીના વ્યંજનની સાથે જોડવાનાં અંતર્ગત સ્વરચિહ્ન જિહવામૂલીયના ચિહ્ન સાથે જોડવામાં આવે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ [૨૭૩ હલંત વ્યંજને હલંત વ્યંજન અથવા સ્વર-રહિત વ્યંજને કે જેને રૂઢ ગુજરાતીમાં ખોડાવ્યંજન' કહે છે, તેઓને મુખ્ય આકાર તો મૂળ (અકારત) વ્યંજન જેવો હોય છે, પરંતુ તેઓનું હલંત સ્વરૂપ દર્શાવવા એમાં હાલ નીચે અમુક ચિહ્ન ( ‘એકારની વરડીનું) ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે જોતાં સ્વરાત્મક મૂળાક્ષરની જેમ વ્યંજનાત્મક મૂળાક્ષરેમાં પણ સ્વતંત્ર ચિહ્ન હોવાની અપેક્ષા રહે, પરંતુ એના ઉચ્ચારણમાં અકાર ઉમેરાતું હોવાથી વ્યંજન-ચિહ્નો અકારાંત હોવાનું ગણવામાં આવ્યું છે ને આથી અંતર્ગત ૩ ના ચિને બદલે સ્વર-રહિત વ્યંજનના ચિની આવશ્યકતા ઊભી થઈ છે. પ્રાકૃત ભાષામાં હલંત વ્યંજનની ભાગ્યેજ જરૂર પડતી હોઈ આરંભિક ઐતિહાસિક કાલના લેખમાં એનો પ્રયોગ દેખા દેતા નથી. હવંતને પ્રગ ભારતમાં નહપાનના નાસિક-લેથી મળવા લાગે છે. આરંભમાં હલંત વ્યંજન દર્શાવવા વ્યંજનમાં કોઈ ચિહ્ન ઉમેરાતું નહિ, પણ એને એની પહેલાંના અક્ષરની નીચે જમણી બાજુએ નાના કદને લખીને સૂચવવામાં આવતુંઅર્થાત એના સ્થાનભેદથી એનું હલંતપણું સૂચવવામાં આવતું, જેમકે સિદ્ધ (પટ્ટ ૨). ગુપ્તકાલમાં પણ એવી જ રીતે હલત અક્ષર દર્શાવવામાં આવતો, જેમકે શત્ (પટ્ટ ૨). વિરામચિહ્યો ક્ષેત્રપાલ તથા ગુપ્તકાલના અભિલેખોમાં અહીં વિરામચિહ્નોને પ્રગ કવચિત થયા છે. દેવની મરીના લેખમાં પૂર્ણવિરામ બે ઊભા દંડથી સૂચવાયું છે. કંદગુપ્તના જૂનાગઢ શૈલેખમાં એક કે બે ઊભા દંડનાં ચિહ્ન પ્રયોજાયાં છે. અંકચિહ્નો ગુજરાતમાં અંકોને મૌર્યકાલીન પ્રયોગ મળતો નથી. ક્ષત્રપકાલીન સિક્કાલિઓ અને શિલાલેખમાં અંક પ્રયોજાયા હોવાથી તેઓનું તરકાલીન સ્વરૂપ જાણવા મળે છે (જુઓ પટ્ટ ૨, ખાનું ૨). આ અંક બ્રાહ્મીના તત્કાલીન પ્રચલિત પ્રાચીન શૈલીનાં અંકચિહ્નો દ્વારા વ્યક્ત થયા છે. બ્રાહ્મીમાં એ વખતે શૂન્યના પ્રયોગવાળી નૂતન શૈલી (દશગુણોત્તર પદ્ધતિ, પ્રચલિત બની નહોતી. અંક સૂચવવા માટે ૧ થી ૧૦ સુધીનાં દસ ચિ. ઉપરાંત ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૮૯, તેમજ ૧૦૦, ૨૦૮ ૩૦૦ વગેરેનાં અલગ અલગ ચિહ્ન પ્રયો–૨–૧૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. જાતાં હતાં. ગુજરાતમાં આ સમય દરમ્યાન ૩૦૦ સુધીનાં અંકચિ પ્રયોજાયાં છે.૪૫ આ એકચિહ્નો દ્વારા સંથાઓ લખવાની પદ્ધતિ સરળ હતી; દા. ત. ૧૯૯ ની સંખ્યા લખવા માટે ૧૦૦, ૪૦ અને ૯ માટેનાં ત્રણ ચિહ્ન પ્રજાતાં, જ્યારે ૨૦૧૭ માટે ૨૦૦ નું અને ૭ નું એવાં ફકત બે જ ચિહ્ન પ્રાજવાં પડતાં. 1, ૨ અને ૩ માટે અનુક્રમે એક, બે અને ત્રણ આડી રેખા કરવામાં આવતી; બીજા અંકોનાં ચિહ્ન વિલક્ષણ અક્ષરે કે યુક્ત વ્યંજનોના જેવા આકાર ધરાવે છે. સપકાલીન અંકચિને ગુપ્તકાલમાં પ્રાપ્ત થતા તેઓના મરોડ સાથે સરખાવતાં જણાય છે કે ૩૦ સુચવતાં અંકચિહ્નોનો મરોડ બંને જગ્યાએ અલગ છે, જયારે બાકીના ત્રણ અંકો(ક, છ અને ૨૦૦)ને મરેડ એકસરખા છે. 10 ના ગુપ્તકાલીન ચિક્રના ઉપલા ભાગમાં અગાઉ દેખા દેતે તરંગીકાર લુપ્ત થયો છે જુઓ પેટ ૨, ખાનું ૩ }. એકંદરે જોઈએ તો સૌથી મુખા સુધીના લગભગ આઠસો વર્ષના ગાળા દરમ્યા બ્રાહ્મી લિપિમાં ઠીક ઠીક રૂપાંતર થયું હોવાનું જણાય છે. વ, અંતર્ગત રવરચિજો અને સંયુકત વ્યંજનોની બાબતમાં આ રૂપાંતર માટેનાં કેટલાંક કારણનું અનુમાન કરી શકાય : (૧) વણેને ચાલુ કલમે લખવા. ૨) એને લઈને સ્વાભાવિકપણે વર્ગોને ગેર મરોડ આપવાનું વલણ પ્રવર્તવું. ( ૩ ) ધારદાર સાધનને તે મનમાં પ્રોગ થવો. (૪) શિરોરેખાનો પ્રચાર કરો અને (': અકીય તેમ ભગલિક કારણોસર આ પ્રદેશની લિપિ પર અને પ્રદેશોની લિપિની અસર થવી આ બધાં કારણો એ બ્રાહ્મી લિપિને રૂપાંતરમાં ભાગ ભજવ્યો છે. અને મારે છે ગુજરાતમાં બ્રાહ્મ નો એક વિશિષ્ટ લિપિ પ્રકારે ઘડાય છે. ગુજરાતના આ પ્રાદેશિક લિપિ પ્રકારમાં ઉતરી રોલી અને દિવ્યાં રેલીનું ઠીક ઠીક પ્રમાણમાં નિ બણ થયું છે, જેમાં લપકાલના આરંથી અવા માંડેલી દખણ લી અદાર ધીરે ધીરે વ્યાપક બનતા, દક્ષિણી એલીની ૬ ૬ અસર ઉત્તરી લોકોની સરખામણીએ વી હેવાનું જણાય છે. ગુજરાતમાં ચોથા–પાંચમા સેડામાં જડાવો શરૂ લિપે પ્રકાર પછીના મૈત્રકકાલમાં વિકાસ પામે છે અને છેક માં સેકા સુધી એ લિપ-પ્રકાર સમગ્ર ગુજરાતમાં પ્રભાતો રહ્યો છે. ૨. ખરી લિપિ ગુજરાતમાં ભાર ય લોકોના અને શરૂઆતમાં ત્રપ રાઓ ! સિક્કાઓ પર રેડી રિમિયાં ટૂંક લખાણ મળે છે. આ લિપિમાં લખાએ કે શિલાલેખ ગુજરાતમાંથી મા થી. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] લિપિ રિ૭૫ પછી લિપિ આરામી લિપિમાંથી ઘડાઈ છે.૪૭ ઈરાનના હખામની સામ્રાજ્ય ઈ . છઠ્ઠા સૈકામાં ભારતના પશ્ચિમોત્તર પ્રદેશમાંના થોડા ભાગ પર સત્તા જમાવી. ઈરાનાઓને લઈને એમની રાજકીય લિપિ આરામને ભારતના એ ભાગમાં પ્રવેશ થયો; પરંતુ આરામી લિપિમાં ૨૨ અક્ષર હતા, જે ભારતીય ભાષાઓનાં કેવળ ૧૮ ઉચ્ચારણો જ વ્યક્ત કરી શકે એમ હતા. વળી એમાં સ્વર તેમજ અંતર્ગત સ્વરચિહ્નોમાં હરવ દીર્થને ભેદ નહતો,૪૮ આથી એ વિદેશી વિપિ ભારતીય ભાષાઓના લેખન માટે અપૂર્ણ હતી. પરિણામે એને ભારતીય ભાષાઓનું વાહન બનાવવા માટે ખરો છ૪૯ અગર બીજા કોઈ વિદ્વાને એને આધારે નવા અક્ષરો તથા હસ્વ સ્વરો અને એનાં અંતર્ગત સ્વરચિહ્નોની જના કરીને સામાન્ય વ્યવહાર માટે કામચલાઉ લિપિ ઘડી. આમ ઈરાનીએના સંપર્કને કારણે, ઈ. પૂ. પાંચમી સદીમાં ખરેકી લિપિ ઉભરી.પ૦ આરામી લિપિને આધારે આ લિપિ ઘડાઈ હેવાથી એમાં આરામીનાં કેટલાંક લક્ષણ સ્વાભાવિક રીતે આવ્યાં છે. ખરેષ્ઠી લિપિનાં મુખ્ય લક્ષણ આ પ્રમાણે છે: (૧) આ લિપિમાં વર્ગો અને પંક્તિઓ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લેખાય છે; (૨) દીર્ઘ સ્વરો જેવા કે , , , છે અને સૌ ને તેમજ ૪ અને ૨ ને એમાં સર્વથા અભાવ છે, વળી તેઓના અંતર્ગત સ્વરચિહ્ન પણ નથી; (૩) એને લઈને સ્વરે તેમજ તેઓનાં અંતર્ગત સ્વરચિહ્નોમાં હસ્વ-દીર્થને ભેદ નથી; (૪) સંયુક્ત વ્યંજનોનાં અલગ અલગ રૂપ એવાં તે વિલક્ષણ સ્વરૂપે મળે છે કે જેથી તેઓનું પઠન સંશયયુક્ત રહે છે. આ લક્ષણે આ લિપિની મર્યાદા સૂચવે છે. આ મર્યાદાઓને લઈને એમાં પ્રાકૃત લખાણ લખાતાં, પરંતુ સંસ્કૃત લખાણ લખી શકાતાં નહિ, કેમકે સંસ્કૃત વર્ણમાલાની કેટલીક જરૂરિયાતો એ પૂરી પાડી શકતી નહિ. વળી ઈરાની સામ્રાજ્યના શાસનકાલ દરમ્યાન મુખ્યતઃ પશ્ચિમોત્તર ભારતમાં એ પ્રથલિત થઈ હતી ને એ વિદેશી શાસનને અંત આવતાં એની વહીવટી મહત્તા રહી નહિ. જોકે પછીના ભારતીય સ્ત્રી અને શક પહલ તથા કુપાણી અને ક્ષત્રપાએ એને ઉપયોગ ચાલુ રાખે, પરંતુ આ લિપિ એની મર્યાદાઓને કારણે બ્રાહ્મી લિપિની બરાબરી કરી શકી નહિ, એથી થોડા જ વખતમાં આ વિદેશી સત્તાઓએ વહીવટમાં પણ બ્રાહ્મી લિપિ સ્વીકારી લીધી, આથી ધીમે ધીમે કરીને લગભગ ઈ. સ. ની ત્રીજી સદીમાં ખરોષ્ઠી લિપિ લુપ્ત થઈ ગઈ ગુજરાતમાં ભારતીય-ગ્રીકેના સમયના તાજા પાનન્દ્ર અને અપલદત બીજાના સિકકાઓ પર આ નિપિમાં અનુક્રમે “મરઝમ તરસ મેન ” અને “દુ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] મૌર્ય કાલથી ગુપ્તકાલ [31. (6 રત્નસ અતિરગર અતસ” લેખ કેાતરેલા છે. શરૂઆતના ક્ષત્રપેાના સિક્કા પર પણ ખરેાષ્પી લખાણ મળે છે; દા. ત. નહપાનના સિક્કાઓ પર ‘રો જીદૂરતત નવનસ” (આકૃતિ ૪) કેતરવામાં આવેલ છે. આ લખાણોની લિપિ ભારતની તત્કાલીન ખરેષ્ઠી-લિપિને મળતી છે. લખાણ ટૂંકાં અને એક જ પ્રકારનાં હોવાથી ભારતીય શ્રીકે! અને ક્ષત્રપેાના સમય દરમ્યાન આ લિપિના સ્વરૂપમાં કાઈ નોંધપાત્ર રૂપાંતર થયું છે કે કેમ એ કહી શકાતું નથી. ઈ. સ. ના ખા સૈકાથી ક્ષત્રપેાના સિક્કા પર ખરેષ્ઠી લિપિના થતા પ્રયોગ લુપ્ત થતા જણાય છે. ગ્રીક-રામન લિપિનાં થેડક અહીત આંકન બાદ કરતાં એ સમયથી ગુજરાતમાં બ્રાહ્મી લિપિ જ એકમાત્ર લિપિ બની રહે છે. ગ્રીક-રામન લિપિ શ્રીકાએ પ્રાચીન ફીનિશિયન લિપિમાંથી ઈ. પૂ. સાતમી શતાબ્દીના અરસામાં ગ્રીક લિપિનું નિર્માણ કર્યું. આરંભમાં તે! આ ગ્રીક લિપિ પણ જમણેથી ડામે લખાતી હતી, પરંતુ પાછળથી એ ડાબેથી જમણી દિશામાં લખાવા લાગી.પ૧ શ્રીકાએ ફીશિયન અને સેમિટિક કુલની બીજી કિષિને આધારે ગ્રીક લિપિને વિકાસ કર્યાં, જેમાંથી વર્તમાન રેશમન સિપિ ઘડાઈ, રામન સામ્રાજ્યને અભ્યુદય થતાં રાખીએ ગ્રાના અનેક સાંસ્કૃતિક સિદ્ધિએ અપનાવી હતી, જેમાંની ગ્રીક લિપિ પણ એક છે. મને એ એને અપનાવીને એના વિકાસ કર્યાં, તેથી આ! કિષેિ ગ્રીક-રેમન લિપિને નામે એળખાય છે. ગ્રીકોએ વમાન રામની લિપિના ૨૬ મૂળાક્ષરો પૈકીના ૨૨ અક્ષર વિકસાવ્યા હતા. માત્ર એમાં રવાનાં કાલમાન હસ્વ-દાતાને ભેદ) આરંભમાં જોવા મળતાં નથી. આ ગ્રીક-રામન લિધેમાં બ્રાહ્મીની માફક વ્યંજન સાથે સ્વર ભેળવવાની પદ્ધતિ હતી, પરંતુ એને માટે વ્યંજનના ચિહ્નની પછી સ્વર ચેત્તુ અલગ મૂકવામાં આવતુ, સ્વરાનાં અંતર્ગત સ્વરચિહ્ન પ્રાજવામાં આવતાં નહિ; દા. ત. MIA, ME, MO વગેરે. એવી રીતે સંયુક્ત વ્યંજન સૂચવવા માટે વ્યંજનચિહ્ન પછી ખીજુ વ્યંજનચિહ્ન અલગ મૂકવામાં આવતું; દા. ત. ૢ માટે NDR લખાતું, શ્રીક-રામનલિપિની આ પદ્ધતિ આજે પણ રામન લિપિમાં ચાલુ રહેલી જોવા મળે છે. સિકંદરના આક્રમણૅ પૂર્વ મધ્ય એશિયામાં અને ભારતના પશ્ચિમાત્તર પ્રદેશામાં ગ્રીક સંસ્કૃતિની અસર વ્યાપક બની; ભારતના પશ્ચિમાત્તર પ્રદેશમાં શ્રીકેાની સત્તા પ્રવર્તી. ગ્રીક લેક પણ આ પ્રદેરામાં એને કારણે વસ્યા. એ ભારતીય-ત્રીકોએ વ્યવહારમાં પેાતાની લિપિ ઉપરાંત સ્થાનિક પ્રશ્નની ખરેટી Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુ' ] લિપિ [ ૨૭૭ લિપિ અપનાવી. એમના સિક્કાઓ પર આ બંને લિપિમાં લખાણ મળે છે. ગુજરાતમાં ભારતીય-ગ્રીકેમાંના મીનન્દ્ર (આકૃતિ ૩) અને અપલદત ખીજાના સિક્કાએ પ્રાપ્ત થયા છે. આ સિક્કાએ પરનાં ગ્રીક લખાણોની લિપિ તત્કાલીન ગ્રીક લિપિને મળતી છે; જોકે એ લિપિ વર્તમાન રામન લિપિને ઘણે અંશે મળતી જણાય છે; દા. ત. મીનન્દ્રના સિક્કા પર રાજાનું નામ MENANDR એ અક્ષરે દ્વારા સૂચવાયું છે,પ૨ જેમાંના છેલ્લા બે અક્ષરાના મરોડ સહેજ જુદા પડતા જણાય છે, જ્યારે બાકીના મરાડ રશમન કક્કાના લેખનના પહેલા પ્રકાર(પહેલી એબીસીડી ને મળતા છે. પછીના ક્ષત્રપ રાજાએના સિક્કાએ ઉપર ‘‘ગ્રીક–રેમન ભાષા તથા લિપિનાં લખાણ દેખા દે છે ખરાં, પરંતુ ત્યાં સાપ ગયા અને લિસોટા રહ્યાની જેમ માત્ર રૂઢ પરંપરારૂપે એવા ઘાટનાં ચિહ્ન કાતરાતાં એટલું જ’૫૩ તેને માટે કહી શકાય. અર્થાત્ ગુજરાતમાં ક્ષત્રપકાલ દરમ્યાન ગ્રીક લિપિનાં ચિહ્ન અહીનપણે માત્ર રૂઢ પરંપરાને કારણે પ્રયાજાતાં રહ્યાં. સમય જતાં એ પણ લુપ્ત થઈ ગયાં. પાટીયે। ૧. ગૌરીશં શોન્ના, “મારતીય પ્રાચીન જિવિમાા,' રૃ. ૪૬, પાવટીપ નં. ૨ ૨. બેટ-રા ખાદ્ધારમાંથી એક મૃત્પાત્રખંડ પર ચાર અક્ષરાનું મ્રાજ્ઞી લિપિમાં લખાણ મંસ )મળ્યું છે, જેને અગાઉ મૌચ'કાલનું ગણવામાં આવેલુ. જુઓ Hiranand Shastri, Annual Report, Archaeological Department, Baroda State, 1939, p. 24; અને M. R. Majmudar, Chronology of Gujarat, Vol. I, pp 93–94, plate XVII A. પરંતુ આ લેખના અક્ષરાના મરાડ ઉપરથી જણાય છે કે એ લેખ મૌર્ય કાલના નહિ, પણ ઈ. સ. ના ખીન્ન સૈકાના હાવા જેઈએ. ૩. અયેાગવાહ એટલે અનુસ્વાર, વિસર્યાં, ઉષ્માનીય અને જિહ્વામૂલીય. આ લેખમાં પૈકી માત્ર અનુસ્વાર પ્રયાાયા છે. અનુસ્વાર માટે જુઓ પટ્ટ ૨ માં ૢ અને થં ના મરાડ. ૪. જેમકે પટ્ટ ૨ માં મને મરાડ. ગિરનારના શૈલલેખેામાં તેમજ ચિરૈગુડ્ડી અને ગુજ્જરના લઘુ કૌલ-લેખામાં અંતગત આદનું ચિહ્ન અ ની ટોચે જોડેલું છે, જ્યારે અશાકના અન્ય પ્રદેશમાંથી મળતા લેખામાં Page #315 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ એ અંતર્ગત સ્વરચિહ્ન X ની જમણી ઊભી રેખાની મધ્યમાં જોડવામાં આવ્યું છે. જુઓ Ahmad Hasan Dani, Indian Palaeography, plate 3-A and 4-A. જો કે ગિરનાર વગેરેમાં પ્રયોજાયેલું સ્વરૂપ પ્રચલિત પદ્ધતિને સુસંગત હોવાથી શુદ્ધ ગણાય, આમ છતાં અન્ય પ્રદેશની માફક ગુજરાતમાં સમય જતાં ય સાથે અંતર્ગત નું ચિહ્ન એચ્છિકપણે મધ્યમાં જોડવાની પ્રથા ચાલુ થઈ અને એ ઘણું લાંબા સમય સુધી ચાલુ પણ રહી હતી. જુઓ ચોથા અને પાંચમા ખાનાના એના મરેડ. 4. G. Bühler, Indian Palaeography, p. 60; Dani, Ibid., p. 35 ૬ G, Bihler, tbid., pp. 51-52 ૭. Ibid, p. 49 ૮. ૩ોલી, “મારતીય પ્રાચીન લપિમા,'' પૃ. ૪૫ <. Rajbali Pandey, Indian Palaeography, Vol. I, p. 18 20. Upasak, History and Palaençraphy of Mauryan Brāhmir Scrip!, pp. 25-30 22. Dani, Indian Palaeography, pp. 34-35 ૧૨. વિસર્ગ માટે જુઓ પણ ૨ માં સંકેત-ચિહ્નોમાં મ: અને : ન મરેડ. ૧૩. જુઓ Dani, Indian Palaeography, p. 52 ૧૪. Dani, Ibid., pp. 63-65 ૧૫. અંતર્ગત આ નું ચિહ્ન અહીં ઊભી રેખાની મધ્યમાં પ્રયોજાયું છે. ભારતના ઇતર પ્રદેશમાં આ પદ્ધતિનો પ્રયોગ ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે. જેઓ પાદટીપ નં. ૪. 14. gyll Bühler, Indian Palaeography, Plate 2, line 37 20. Bühler, lbid., Plate 2, line 38 ૧૮. ગોલા, “માજિ.” જિપિપત્ર તીસર, સાંચીના છ માં અને હાથી કાના 9 માં ૧૯. જુઓ સોલા, ન, ત્રિવિત્ર નવમી. ૨૦. શોક્ષા, કન, ઋિષિપત્ર છઠી ૨૧. મથુરાના કુષાણ લેખમાં આ મરોડનું રાળ સ્વરૂપ સૂચવતો મરેડ પ્રજા છે-જુઓ ક્ષા, પુત્રી, બ્રિતિષત્ર છે. એ મરેડ પરથી અહીં પ્રયોજાયેલા ગોળ મરોડનું સ્વરૂપ સમજી શકાય છે. અડીનો રેડ સેન પહેલાના ભૂલવાસર લેખમાં પ્રાપ્ત થાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ લિપિ ૧૩ મું] [૨૭૯ ૨૨. જુઓ રીક્ષા, “માહિ” ઝિપપત્ર વાંચવ, મહાક્ષત્રપ સંડાસના સમયના મથુરાના જૈન લેખોમાં સુ ને મરેડ. - ર૩. જગડનો અલગ લેખ, દિહી-પરાને સ્તંભલેખ, રૂપનાથ, માસ્કી, યિરેગડી અને ગુજરના ગૌણ હૌલલેખ: આ સઘળા લેખમાં ધ ને ગિરનારના ૫ થી વિપરીત મરોડ પ્રયા છે. જુઓ : C. S. Upasak, History and Palaeography of Mauryan Brāhmi Script, Appendices Nos. XXV-XXIX ૨૪. જ્ઞા, “મા ” સ્ટિfunત્ર ૧૨-૧૫ ના ૪ના મરોડ સાથે સરખાવો. 24. Dani, Indian Palaeography, p. 95 ૨૬. માળવાના ક્ષત્રપ શરૂઆતમાં તે કુષાણેની અસરવાળી લિપિ પ્રયોજતા હતા, પરંતુ સાતવાહનની અસરથી એમની લિપિનું સ્વરૂપ (આગળ જતાં) બદલાઈ ગયું હતું. Dani, Ibid., p. 95 ર૭. દા. ત. પરુ ૨ માં સંયુક્તાક્ષરોમાં ૪ બીને મરેડ ૨૮. ગુપ્તાના શિલાલેખોમાં અશોકના ગિરનાર કૌલલેખોની સમીપમાં એ જ કૌલ પર કોતરાયેલે સ્કંદગુપ્તને લેખ માત્ર મળે છે. જોકે ગુખોના ચાંદીના અને તાંબાના સિક્કા ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં મળ્યા છે, પરંતુ તેઓનાં બીબાં ઉત્તર ભારતમાં બન્યાં હોવાથી સિક્કા લેખ આ પ્રદેશની તત્કાલીન લિપિનું સ્વરૂપ સમજવામાં સહાયભૂત થતા નથી. ર૯. ગુપ્તાના અને સૈફૂટકોના લેખની લિપિઓમાં ઉત્તરી શૈલી અને દક્ષિણી શૈલીની અસર વરતાતી હોવાથી, તેઓને બે અલગ અલગ ખાનાંઓમાં બેઠવવાનું અહીં મુનાસિબ માન્યું છે. ૩૦. જિદ્દામૂલીય માટે જુઓ પ માં સંકેત -ચિહ્નોમાં વ ને મરોડ. એનું વિવેચન આગળ જતાં કરવામાં આવશે. ૩૧. આ વર્ણની ડાબી બાજની ઊંચાઈ અહીં ઘટેલી જોવા મળે છે. ઉપરાંત એ અવયવમાં ઉપરને અધ ભાગ ક્ષત્રપાલમાં અંદરની બાજુએ વધારે દબાયેલે હતો તે અહીં સહેજ જ જણાય છે. આ રોડને મથાળે એના ક્ષત્રપકલીન મરોડની જેમ શિરોરેખા છે. ૩૨. આ સ્વરમાં અંતર્ગત સ્વરચિહ્ન અગાઉની માફક સ્વૈચ્છિક રીતે વર્ણની ટોચે અગર વર્ણની જમણી ઊભી રેખાની મધ્યમાં જોડેલું છે. અગાઉ સાધારણું રીતે વર્ણની ટોચે અંતર્ગત સ્વરચિહ્ન જોડવામાં આવતું (જેમકે પહેલા ખાનાને મરેડ), પરંતુ વર્ણની જમણું ટોચે શિરોરેખા થતી નહિ હોવાથી, એ વર્ણની ડાબી શિરોરેખાવાળી ટોચે જોડેલું છે (ચોથા ખાનાને બીજે મરોડ), જે વધુ યથાર્થ ગણાય. Page #317 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ [31. ૨૦] ૩૩. તા ને પાંચમા ખાનાના મરાડ ક્ષત્રપકાલથી સવિશેષ પ્રયાન્નતા આવે છે. છેલ્લા ખાનાના મરેડ ક્ષત્રપકાલમાં કવચિત્ પ્રયાન્નતા નજરે પડે છે, જે મરેાડામાંને! છેલ્લો મરેડ વન! વમાન નાગરી મરેડની નિકટના બન્યા છે ૩૪. આ વણુનો અગાઉ ડાબી બાજુએ અંદર વળતા અને અડધેથી રોકાઈ જતા વળાંક, ગુપ્તકાલમાં પૂર્ણ ગે!ળ-મરોડ ધારણ કરીને, છેક નીચેની રેખાને સ્પર્શ કરવા લાગ્યા છે. વળી આ વહુની ડાબી બાજુની ઊભી રેખા ઉપરના ભાગેથી સહેજ અંદરની તરફ દબાતી જોવા મળે છે. ૩૫. Dani, Indian Palas grapy, p. 166 ૩૬. અંતગત ૩ ના ચિહ્ન માટે જીઓ પટ્ટ ૨ માં ૩૭. Dani, Indian Palaeography, p. 166 ૩૮. પટ્ટ ૨ માં ક્ષત્રપકાલીન ઔ અને ગુપ્તકાલીન પૌ ના મરાડ સરખાવા. गु અને પુના મરેડ. ૩૯. Dani, Indian Palaeograhhy, p. 165 ૪૦. જુએ G. Bühler, Indian Palaeograply, p. 31; Upasak, History and Palaeography of Mauryan Brahmă Script, p. 105 ૪૧. ગિરનારના, અંગ્રેજી 2 ને મળતા, માડથી વિપરીત દિશાના મરેડ વિકલ્પે સૌ કાલમાં પણ પ્રયેતા હતા, દા. ત. જૌગડના અભિલેખમાં એવા મરોડ પ્રયે:જાયા છે. જુએ સોન્ના, “માત્રાદ્ધિ'', જિપિવત્ર ઘૂમરા. ૪૨. Upasak, History and Palaeography of Mauryan BrahmāScript, p. 105 ૪૩. કોલા, “માત્રાહિ”, પૃ. ૩, પાટીપ નં. ૨ અને રૃ. બુક ૪૪. જએ Dani, Indian Palaeography, Plate 15-B, in Nos 8 and 11. ૪૫. જોકે નહપાનના સમયના નાસિકાદિ લેખામાં ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૮૦૦૦ અને ૭૦૦૦૦ નાં આંકચિહ્ન પ્રયેાયેલાં મળે છે. જુએ કોન્ના, ‘‘માત્રાહિ’’, लिपिपत्र ७५ वां. ૪૬. ૬ખ્ખણના લેખા દક્ષિણી શૈલીએ લખાયેલા હેાવાથી વ્યાપક અમાં દક્ષિણી શૈલીની અસર ગુજરાતની લિપિ પર થયેલી હેાવાનું વિદ્વાનેએ પ્રતિપાદન કર્યું છે. ૪૭. આરામી પ્રદેશ એટલે સીરિયા-મેસેટેમિયાના અમુક ભાગ. આ પ્રદેશની ભાષાને આરામી ભાષા અને લિપિને આરામી લિપિ કહે છે. આ લિપિમાંથી ખરેાઠી ધડાઈ છે. જુઓ Buhler, Indian Palaeography, pp. 35-37, અને બોન્ના, “માત્રાહિ,'' રૃ. ૩૧-૩૭ અને ૧૭–૧૮, ૪૮. સોન્ના, ‘માત્રાદ્ધિ,'' રૃ. ૧૭–૧૮ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુ’] લિપિ [ ૨૮૧ ૪૯, ઈ. સ. ૬૬૮ માં રચાયેલા બૌદ્ધ વિશ્વકોશ લ્ફા-યુઅન-યુ-લિન”માં ખરોષ્ઠી લિપિ ભારતના કિઅ–ક્ષુ-સે-ટા ( ખરેષ્ઠ) નામના આચાર્યે કરી હાવાનુ જણાવાયું છે. જુએ Indian Autiquary, Vol. XXXIV, p. 21. ૫૦. Bühler, Indian Palaeography, p. 37 ૫૧. મોક્ષા, માત્રાદ્ધિ', પૃ. ૨૬; ગ્રીક લિપિનાં લક્ષણા માટે જ Bloomfield, Language. pp. 289-290. ૫૨. જીએ M. R. Majmudar (Ed.), Chronology of Guajrat, Plate XII, મીનન્દને સિક્કો. ૫૩. હરિપ્રસાદ શાસ્ત્રી, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ,” પૃ. ૬૭ 66 Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ધર્મસંપ્રદાય આપણા અભ્યાસવિષયક કાલખંડ દરમ્યાન ગુજરાતના ધર્મસંપ્રદાય અને ધાર્મિક પરિસ્થિતિ વિશે માહિતી આપતાં ચોકકસ અને સીધાં સાધન અપ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિપ્રકીર્ણ ઐતિહાસિક પ્રમાણે ઉપરથી એનું સંક્ષિપ્ત સંકલન અને સારદેહને અહીં કર્યું છે. ગુજરાતમાં પ્રચલિત આર્ય ધર્મના મુખ્ય ત્રણ સંપ્રદાય હતા : બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ. બ્રાહ્મણ ધર્મ વળી શૈવ અને વૈષ્ણવ એ બે પંથોમાં વહેચાયેલ હતે. બ્રાહ્મણ ધર્મ શૈવ સંપ્રદાય રુદ્રદામા, સુભૂતિ, રુસિંહ વગેરે નામો ઉપરથી ક્ષત્રપ અથવા નિદાન એમાં અમુક વર્ગ શિવભકત હશે, એવું અનુમાન થાય છે. ક્ષત્રપ આમ તે વિદેશી હતા, પણ એમને કોઈ વિશિષ્ટ લક્ષણોવાળા મૂળ ધર્મ હતો કે કેમ અથવા એવો ધર્મ તેઓ સાથે લાવ્યા હતા કે કેમ એ નકકી કરવું શક્ય નથી. પ્રાચીન ભારતમાં આવનાર બધી વિદેશી પ્રજાઓની જેમ શકાએ ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય સમાજજીવનના ચોકઠામાં ગોઠવાઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. શકોના વંશજ એવા પશ્ચિમ ભારતીય ક્ષત્રપોનું લગભગ સંપૂર્ણ ભારતીયકરણ થઈ ગયું હતું. એ સમયે પ્રચલિત ધર્મોને એમણે સ્વીકાર કર્યો હશે, પણ એની વિગતો પ્રાપ્ય નથી. ચાર્ઝન આદિ વંશના વીસ જેટલા પુરુષોમાંથી નવ પુરુષોનાં નામોના પૂર્વાર્ધમાં “રુદ્રી મળે છે એ સૂચક છે. જયદામાના તાંબાના ચોરસ સિક્કા ઉપરનાં વૃષભ અને શિવનાં પ્રતીક આ દૃષ્ટિએ વિચારવા જેવાં છે, કેમકે એ બંને પ્રતીક શિવનાં છે. સ્વામી છવદામાન, માળવામાંથી મળેલા, શિલાલેખમાં એ પોતાને સ્વામી મહાસેન-કાર્તિકેયનો ઉપાસક ગણે છે, જે ૨૮૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] ધર્મસંપ્રદાય [૨૮૩ આથી ક્ષત્રમાં શિવ અને કાર્તિકેયની ઉપાસના વિશેષ ભાવે પ્રચલિત હતી એમ માની શકાય. બેએક વર્ષ માટે ક્ષત્રપોની સત્તા પડાવી લેનાર આભીર રાજા મહાક્ષત્રપ ઈશ્વરદતનું નામ, આભીર સેનાપતિ રુભૂતિનું નામ તથા તાજેતરમાં મળેલા દેલતપુર(કચ્છ)ના શિલાલેખમાંના ઈશ્વરદેવનું નામ પણ આ દષ્ટિએ બેંધપાત્ર છે. પ્રભાસ પાટણના ઈ. સ. ૧૬૯ના એક લેખ અનુસાર, સામે પ્રભાસમાં સોમનાથનું સેનાનું મંદિર બંધાવ્યું, શિવની આજ્ઞાથી ત્યાં પોતાની પદ્ધતિસંપ્રદાય પરંપરા સ્થાપી તથા એ સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પિરાણિક ઉલ્લેખો પણ કહે છે કે શિવે પોતે પ્રભાસમાં સોમશર્મા-રૂપે આવી આ મંદિર બંધાવ્યું હતું. આ બને પરંપરાઓને સંકલિત કરતાં એમ સૂચિત થાય કે સોમ અથવા સેમશર્મા નામે ઐતિહાસિક વ્યક્તિ થઈ હય, જેણે પ્રભાસમાં સોમ-સિદ્ધાંત પ્રવર્તાવ્યો. સોમનાથના ખંડેર : મંદિરના ઉત્પનન વખતે એના પાયામાંથી મળેલાં ઠીકરાં વગેરે, પ્રાચીન સ્થાનની વાતને પ્રત્યક્ષ સમર્થન આપે છે. વળી પુરાણમાં સોમશર્માને રુદ્ર-શિવના ૨૭ મા અવતાર અને પાશુતપ સંપ્રદાયના પ્રવર્તક લકુલીશને ૨૮ મા અવતાર ગણાવ્યા છે, એટલે સોમશર્મા લકુલીશની પૂર્વે થયા હોય. ઉપલબ્ધ પ્રમાણોની એકંદર મીમાંસા કરી જમીનદારે અનુમાન કર્યું છે કે સોમશર્મા ઈસવી સનની પહેલી સદીના પૂર્વાર્ધમાં થયા હેય. મનાથનાં તીર્થોની સ્થાપના અને એના ઉત્તરોત્તર ઉકઈને કારણે ગુજરાતમાં શૈવ સંપ્રદાયના પ્રયારને વિશિષ્ટ વેગ મળ્યો હશે. પાશુપત સંપ્રદાયના પ્રવર્તક લકુલીશ અથવા નકુલીશ એ મહેશ્વરને અવતાર ગણાય છે અને એમને પ્રાદુર્ભાવ મધ્ય ગુજરાતના કાયાવરોહણ કારણ માં થયો હતો. આ અવતારનાં વિવિધ વર્ણનાંતર પુરાણોમાં છે, તથા લકુલીશની ઊર્થમે મૂર્તિઓ પ્રાચીન અને મધ્યકાલીન શિલ્પોમાં જોવા મળે છે. લકુલીશનો સમય વિદ્વાનોએ ઈસ્વી સનની પહેલી કે બીજી સદી નક્કી કર્યો છે. આમ એક પ્રાચીન શૈવ સંપ્રદાયની ઉત્પત્તિ રેવાકાંઠાના વિસ્તારમાં કારવણમાં થઈ હતી. સ્કંદપુરાણના રેવાખંડમાં ઉલિખિત રેવાકાંઠે એ શૈવ તીર્થોના પ્રદેશ તરીકે જાણીતો છે, એટલે પાશુપત પરંપરાએ પણ શૈવ સંપ્રદાયની લેકપ્રિયતામાં ફાળો આપે હશે. એના વિસ્તાર અને પ્રભાવ કાળાંતરે વધ્યા હશે. સોલંકી કાલમાં સોમનાથના ગંડ-રક્ષક પાશુપત આચાર્યો હતા. એ સંપ્રદાયનું સાહિત્ય પણ સારા પ્રમાણમાં રચાયું હશે, જેમાંથી ભા સર્વજ્ઞકૃત “ગણકારિકા” એ પ્રાચીન ગ્રંથ બન્યો છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. શામળાજીના ઉખનનમાંથી કેટલાંક શૈવ શિપ મળ્યાં છે. એમાં ભીલડીના વેશમાં પાર્વતી, માહેશ્વરી માતૃકા, ચામુંડા માતૃકા, ( સંભવતઃ શિવનું) ધડ અને પગનું શિપ વગેરે છે. દેવની મોરીના ઉખનનમાંથી શિવલિંગ સાથે ઈટોની વેદિકા મળી છે એ જ વિસ્તારમાંથી બીજી એક વેદિકા મળી છે, જેમાંથી છૂટું પડેલું શિવલિંગ અન્યત્ર દાયેલું હતું. આનંદપુરના એક દરિદ્ર બ્રાહ્મણે ભૂલેશ્વર (પ્રા. ભુલ્લિરસર) વ્યંતરની ઉપાસના કરી હતી એવો ઉલ્લેખ “આવશ્યક સૂત્ર”ની ચૂર્ણિમાં છે. જૈન શાસ્ત્રોમાં ઘણી વાર શિવ, બ્રહ્મા આદિ બ્રાહ્મણ દેને વ્યંતર' અથવા વાનમંતર' તરીકે વણે વેલા હોય છે, એટલે અહીં ભૂલેશ્વર મહાદેવ ઉદ્દિષ્ટ છે. આ પ્રકારના ઉલ્લેખોમાં બીજા ઉમેરા થઈ શકે, પણ એકંદરે સાહિત્યક અને પુરાવસ્તુકીય પ્રમાણને આધારે આ સમયમાં ગુજરાતમાં શૈવ ધર્મને વ્યાપક પ્રસાર હોવાનું અનુમાન થાય છે. વૈષ્ણવ સંપ્રદાય કૃષ્ણ વાસુદેવ અને યાદવો મથુરાથી આવી દ્વારકા અને આસપાસના પ્રદેશમાં વસ્યા એવી અનુશ્રુતિ છે. આમ પ્રાચીન કાલથી વાસુદેવ–પૂજાને અનુકૂળ વાતાવરણ આ પ્રદેશમાં પેદા થયું. શ્રીકૃષ્ણ વિષ્ણુના અવતાર ગણાયા. ગુપ્ત રાજાઓ પરમ ભાગવત-વૈષ્ણવ હતા અને બ્રાહ્મણ સંસ્કૃતિ, બ્રાહ્મણ ધર્મ તથા સંસ્કૃત ભાષાના પક્ષપાતી હતા. ગુજરાતમાંના તેઓના સિકકાઓ પરના લખાણમાં તેઓને “પરમ ભાગવત’ કહેલા છે. મહાભારતની અંતિમ સંકલન સંભવતઃ ગુtત કાલમાં થઈ હતી, અને વાયુપુરાણ આદિ પુરાણ અને કેટલાક મૃતિગ્રંથો એ સમયે પ્રચારમાં આવ્યા હતા. એમાં નિરૂપિત આદર્શોએ સમસ્ત સમાજ ઉપર ઊંડી અસર કરી હતી, જે ઠેઠ અર્વાચીન કાલ સુધી ચાલુ રહેલી છે. એ બધી વિશેષતાઓ ગુપ્ત રાજાઓ અને એમના અધિકારીઓએ ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતમાં દાખલ કરી હશે, અને પરમ ભાગવત ગુપતના અભિમત વૈષ્ણવ ધર્મને ગુજરાતમાં પ્રસાર થયે હશે. સ્કંદગુપ્તના ગિરનારની તળેટીમાંના લેખમાં સુદર્શન સરોવરને કાંઠે ચક્રમૃત વિષ્ણુનું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે, વળી ગિરનારમાં ઘણા વેદપાઠી બ્રાહ્મણ હોવાનું એ જ લેખમાં કહ્યું છે, એ પણ બ્રાહ્મણ સંસ્કૃતિને ત્યાં અભ્યદય બનાવે છે. नगरमपि च भूयाद् वृद्धिमत्पौरजुष्टं द्विजबहुशतगीतब्रह्मनिर्नष्टपापं । Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું]. ધર્મસંપ્રદાયે ૨િ૮૫. આ લેખને આરંભ બલિની લક્ષ્મીને હરનાર વિષ્ણુ( વામનરાવતાર)ની સ્તુતિથી થાય છે. ચક્રપાલિતને “ગોવિન્દપાદાર્પિતજીવિત કહે છે. આ ઉપર્યુક્ત મંદિર બંધાવ્યું તે સમયે કંદગુપ્તના સૌરાષ્ટ્રના સૂબા પર્ણદતે પોતાના પુત્ર ચક્રપાલિતને ગિરિનગરના રક્ષક તરીકે નીમ્યો હતો. આ “ચક્રપાલિત (ચક અર્થાત્ સુદર્શન ચક્ર વડે રક્ષિત) નામ પણ વિશિષ્ટ વૈષ્ણવ અસર દર્શાવે છે. એ જ રીતે ઠેઠ મૌર્યકાલથી તે ગુપ્તકાલ સુધી ગુજરાતના તત્કાલીન પાટનગર ગિરિનગર સાથે સતત જોડાયેલા ‘સુદર્શન' સરોવરના નામને પણ કદાચ વૈષ્ણવ અસર ગણી શકાય. વિષ્ણુની પૂજા, ઉપાસના તેમજ ભાતનો પ્રચાર ઉત્તરોત્તર વધતો જ હતો અને વિષ્ણુનાં મંદિર ગુજરાતમાં અન્યત્ર પણ હોવાં જોઈએ. પ્રભાસમાં જે સ્થાને શ્રીકૃષ્ણને પારધીનું બાણ વાગ્યું હતું તે સ્થળ (ભાલકું- ભલ્લકેશ્વર તીર્થ) અને સમુદ્ર કિનારે ત્યાં એમને દેહોત્સર્ગ થયો હતો તે સ્થાન ( દેહોત્સર્ગનું મંદિર ) અતિપ્રાચીન તીર્થ હોવાં જોઈએ, જેક તેઓની પ્રાચીનતા સમયકમમાં સ્થાપિત કરવા માટેનાં ચકકસ પ્રમાણ નથી. પણ આ જ પ્રકારના એક વૈષ્ણવ મંદિર-ભવીગૃહ વિશેનો વિગતવાર ઉલ્લેખ જૈન આગમ સાહિત્યમાં મળે છે : ત્યાં ભલી બાણથી વીંધાયેલા પગવાળા વાસુદેવની મૂર્તિ હતી; સાર્થની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ જતા એક જૈન સાધુએ એક ભાગવતનેભાગવત ધર્માનુસારીને એ બતાવી હતી. ભરૂચથી દક્ષિણાપથ જવાના માર્ગ ઉપર કામું બારણમાં ભલ્લીગૃહ હતું. કેસું બારણે તે અત્યારના કોસંબા આસપાસને પ્રદેશ હોવો જોઈએ. ગુજરાતમાં અન્યત્ર પણ વિષ્ણુમંદિરો હશે, પણ મૂળ મંદિરોના અવશેષ કે એને લગતા સાહિત્યિક કે બીજા ઉલ્લેખ ખાસ સચવાયા લાગતા નથી. સૂર્ય પૂજા ગુજરાતમાં એ કાળે સૂર્ય પૂજા પણ થતી હશે. પ્રભાસમાં સૂર્ય પૂજા થતી હતી એવો ઉલ્લેખ “મહાભારતના વનપર્વમાં છે. ૧૦ પ્રભાસનું બીજું નામ ભાસ્કરક્ષેત્ર છે. “ભાસ્કર' એટલે સૂર્ય અને પ્રભાસ એટલે અતિ પ્રકાશમાન. આમ આ બંને શબ્દ સૂર્ય-પૂજાનું સૂચન કરતા હોય એમ બને. આ વિશે એક કથા “સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં જોવા મળે છે. સૂર્ય ભગવાન પ્રભાસમાં પિતાની પૂર્ણ કળાથી પ્રકાશતા હતા. એમની એક સ્ત્રી સંજ્ઞા એમનું તેજ સહન કરી શકી નહિ તેથી પોતાના જ સ્વરૂપની છાયા નામે સ્ત્રીને સૂર્ય પાસે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] મોર્યકાલથી ગુપ્તકાલ પ્રિ. મૂકી એ પિયર ચાલી ગઈ. સૂર્ય છાયાને જ સંજ્ઞા સમજતા હતા. છાયા સૂર્યના અસહ્ય પ્રકાશથી એમની પાસે જઈ શકતી નહોતી. આથી સૂર્ય પોતાની સોળ કળાઓમાંથી બાર કળા પ્રભાસનાં પર સૂર્યમંદિરમાં મૂકી દીધી, અને ચાર પોતે રાખી. આ કથાનક અનુસાર સંભવ છે કે પ્રભાસમાં જૂના સમયમાં સૂર્ય પૂજા પ્રચલિત હશે.૧૧ પ્રભાસમાં આજે પણ સૂર્યમ દિરનો અવશેષ છે તે એ જૂની પરંપરાનું સાતત્ય બતાવે છે. “નિશીથ સૂત્ર”ની ચૂર્ણિ( ઉ. 11 માં આનંદપુરનું બીજું નામ અકસ્થલી આપ્યું છે. અર્ક એટલે સુર્ય “ અ લી ” નામનું નિર્વાચન એક જ રીતે શકય છે, અને તે એ કે પ્રાચીન અર્કસ્થલી પણ કેટવર્કની જેમ સૂર્ય પૂજાનું કેદ્ર હોય. જે કાલખંડની આપણે ચર્ચા કરીએ છીએ તેમાં સૂર્યપૂજાને કેટલે પ્રચાર હશે એ નિમિત રૂપે કહેવાનું શક્ય નથી. જોકે પછીના સમયમાં ગુજરાતમાં સૂર્યપૂળ સર્વત્ર વ્યાપક બની હતી અને સૂર્યનાં નાનાં મોટાં પુષ્કળ મંદિર બન્યાં હતાં, એ જોતાં પૂર્વ કાળે પણ સૂર્ય પૂજા પ્રચલિત હોય એમ માનવું ઉચિત છે. પૂર્તધર્મ બ્રાહ્મણ ધર્મની વિવિધ શાખાઓની વાત સાથે પૂર્વધર્મને ઉલેખ પણ આવશ્યક છે. વાવ, કૂવા, તળાવ, દેવાલય આદિ કાપણી બાંધકામ કરવાં તથા અનક્ષેત્ર, વાડીઓ વગેરે પરમાર્થ સ્થાપવાં એને ધર્મશાસ્ત્રોમાં પૂર્તધર્મ' કહ્યો છે; અશિહોત્ર, તપ, સત્ય, વેદોનું પાલન, આતિથ્ય અને વિશ્વદેવ એ ઈષ્ટ ધર્મ છે. એ બંને મળીને છંપૂર્વ થાય. પૂર્વ ધર્મ આચરવાને અંધકાર સમાજના સર્વ વર્ગોને હતો. સુદર્શન સરોવરનું બાંધકામ તથા એને ક્ષત્રપટલમાં અને ગુપ્તકાલમાં એમ બે વાર જીર્ણોદ્ધાર એ પ્રાચીન ગુજરાતમાં પૂર્તધર્મનું બહુ ગણનાપાત્ર ઉદાહરણ છે. ક્ષત્રપ રાજાઓના લેખોમાં પણ પૂર્તધર્મનાં નાનાંમોટાં કેટલાંક કાર્યોના ઉલ્લેખ મળે છે. પ્રાચીન ગુર્જર દેશમાં–ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં--સરોવર, વાવ અને કૂવાના બાંધકામને સવિશેષ મહત્વ મળેલું છે. ગુજરાત અને રાજસ્થાન વાવોને પ્રદેશ છે. પીવાના પાણી તેમજ ખેતી બંને માટે સરોવર અને વાવ અ યુપયોગી હતાં. ઠેઠ સુદર્શન સરોવરના સમયથી માંડી અર્વાચીન કાલ સુધી સરોવર અને વાવની આ સંસ્કૃતિનું સાતત્ય ગુર્જરદેશમાં રહ્યું છે અને ઈતિહાસમાં યાદગાર હોય અને સાહિત્યમાં એની સ્મૃતિ સચવાઈ હોય તેમાં સંખ્યાબંધ સરવરે અને વાતો ગુર્જર દેશના વૃત્તાંતમાં જણાય છે અને એ પૈકી કેટલાંક તે આજે પણ અવશેષરૂપે કે લગભગ અવિકલ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] ધર્મસંપ્રદાયે [૨૮૭ સ્વરૂપે વિદ્યમાન છે. ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસન શીળા સાતત્યમાં આ જળાશયન તથા એ બાંધનારાઓનો ફાળો જેવો તેવો નથી. જૈન ધર્મ બાવીસમાં જૈન તીર્થંકર નેમિનાથ દ્વારકાના યાદવ રાજકુમાર હતા અને, અનુશ્રુતિ પ્રમાણે, એમનું નિર્વાણ ઉજજયંત-ગિરનાર ઉપર થયું હતું. એમની પૂર્વે પણ ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર કેઈ સ્વરૂપે હશે, પણ એમના સમયથી તો ગુજરાતમાં જૈન ધર્મને વેગ મળ્યો હશે. મૌર્ય અને ક્ષત્રપાલમાં ગુર્જરદેશમાં જૈન ધર્મની કપ્રિયતા ચાલુ રહી હતી અને ઈ. સ. ના ચોથા સૈકાના આરંભમાં તથા પાંચમા સૈકાના ઉત્તરાર્ધમાં આગમ સાહિત્યની સંકલના માટે અગત્યની પરિપદે વલભીમાં મળી, એ બતાવે છે કે પૂર્વ ભારતમાં ઉદ્દભવેલા જૈન ધર્મનું કેન્દ્રસ્થાન એ કાળે પશ્ચિમ ભારત હતું. આર્ય ખપૂટ, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વજુભૂતિ, નાગાર્જુન વગેરે પ્રભાવશાળી જૈન આચાર્ય આ કાલમાં થઈ ગયા. આર્ય ખપુટ અથવા ખપુટાચાર્ય ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં વિદ્યમાન હતા. એમનું પ્રત્તિક્ષેત્ર ભરૂચ આસપાસને પ્રદેશ હતું. બૌદ્ધો સાથેની એમની સ્પર્ધા, અને વિવાની અનુકૃતિઓ આગમ-સાહિત્યમાં તેમજ “પ્રભાવક-ચરિત” વગેરેમાં નોંધાઈ છે. એમના સમયમાં અશ્વાવબોધ' નામે જૈન તીર્થ ભરૂચમાં હતું, જેની આબાદી નિદાન વસ્તુપાલ-તેજપાલના સમય સુધી ચાલુ રહી હતી. ૧૨ પંચમીને બદલે ચતુર્થીને દિવસે પયું પણુપર્વની ઉજવણી શરૂ કરાવનાર કાલકાચાર્ય ઉજજયિનીના ગઈ ભિલોના ઉછેર માટે પારસકૂલ અર્થાત ઈરાનને કિનારેથી, શકોને તેડી લાવ્યા હતા. તેઓ ત્યાંથી પ્રથમ સુરાષ્ટ્રમાં આવ્યા હતા. એ સમયે ભરૂચમાં કાલકાચાર્યના ભાણેજે બલમિત્ર-ભાનુમિત્ર રાજ્ય કરતા હતા. કાલકાચાર્યને સમય પણ ઈ. સ. પૂર્વે પહેલી સદીને છે. ૧૩ પાદલિપ્તપુર-પાલીતાણાનું જૈન તીર્થ પાદલિપ્તસૂરિની રકૃતિ જાળવી રાખે છે, જેને આપણે અભ્યાસપાત્ર કાલખંડમાં તીર્થ તરીકે પાલીતાણાની પ્રસિદ્ધિ પછીના સમયે જેટલી વ્યાપક નહોતી. ગિરનાર પણ જૈન તીર્થ હતું. વજભૂતિ આચાર્ય ભરૂચમાં રહેતા હતા અને એક વિખ્યાત કવિ હતા. ૧૪ શાતર (સાધુને વસતિ આપનાર ગૃહસ્થ) કેને કહેતો એ વિશે લાટાચાર્યને મત આગમ સાહિત્યમાં ટાંકેલે છે. આ લાટાચાર્ય લાટવાસી જ હશે. ૧૫ પ્રસિદ્ધ જૈન તાર્કિક અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકરે પિતાની ઉત્તરાવસ્થામાં ભરૂચ આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો હતે. ભરૂચને રાજા નોવાહના Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] મૌર્યકાલથી ગુપ્તકાલ (પ્ર. ઉત્તરાવસ્થામાં જૈન સાધુ થ હતો અને એણે “ભૂતબલિ' નામ ધારણ કર્યું હતું એવી એક અનુશ્રુતિ છે. ૧૬ જૈન આગમની વલભ-વાચના આય નાગાર્જુને સંકલિત કરાવી હતી અને સર્વ જૈન આગમ દેવદ્ધિગણિની અધ્યક્ષતામાં પ્રથમ વાર વલભીમાં લિપિબદ્ધ થયા હતા. સૌરાષ્ટ્રનું પ્રભાસ અથવા ચંદ્રપ્રભાસ એક પ્રાચીન જૈન તીર્થ હતું.૧૭ ઢંકાપુરી (ઢાંક) પણ એક જૈન તીર્થ હતું, જ્યાં યાત્રા-પ્રસંગે ગયેલા પાદલિપ્તસૂરિનો સિદ્ધ નાગાર્જુન સાથે સમાગમ થયો હતો.૧૮ નાગાર્જુને શેઢી નદીના કિનારે પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી સ્તંભનક તીર્થ સ્થાપ્યું, જ્યાં અત્યારે થામણ આવેલું છે. ૧૯ ઉત્તર ગુજરાતમાં વઢિયારમાં આવેલું જૈન તીર્થ શંખેશ્વર એ પ્રાચીનતર જૈન અનુશ્રુતિઓનું શંખપુર જણાય છે અને એની સ્થાપના શ્રીકૃષ્ણના સમયમાં થયાનું મનાય છે. આમ અનેક જૈન તીર્થ ગુજરાતમાં હતાં. સૌરાષ્ટ્રના ડુંગરમાં જૈન સાધુઓ માટે અનેક વિહાર આ સમયમાં કેરાયેલા છે. જૂનાગઢમાં ગિરનારના દરવાજા પાસે હાલ બાવા યારાના મઠ નામે ઓળખાતી ગુફાઓ છે તે જૈન હોવાનું જણાય છે. ઢાંક ગામ પાસેના ડુંગરની પશ્ચિમની ધારે કેટલીક ગુફાઓ છે તેમાં આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરે તીર્થકરોની પ્રતિમાઓ કરેલી છે. સાણાની ગુફાઓ પણ જૈન તીર્થની હોવાનું મનાય છે. આ બધી વિગતો ગુજરાતમાં જૈન તીર્થની લેકપ્રિયતા સૂચવે છે. બૌદ્ધ ધર્મ આ સમયમાં જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ ગુજરાતમાં પૂર્ણ કળાએ પ્રકાશતો જોવામાં આવે છે. ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં અશેકના સમયમાં આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મને પ્રચાર શરૂ થઈ ગયો હશે એમ જણાય છે. ગુજરાતમાં કેટલાંક સ્થળોએ બૌદ્ધ ભિક્ષુઓ માટે ઈન્ટરી વિહાર અને સ્તૂપો બંધાયા છે, તે કેટલીક જગ્યાઓએ ડુંગરોમાં વિકારો અને સૈલગ્રહ કોતરાયેલાં છે. જેવાં કે જૂનાગઢ, સાણા, તળાજા, ખંભાલિડા અને રાણપુર(બરડા પહાડની પશ્ચિમ તળેટી નજીક)માં. સાણા અને રાણપુર બરડા)માં અનુક્રમે ભીમેશ્વર અને ધિંગેશ્વર મહાદેવનાં લિંગ પૂજાય છે તે હકીકતે બૌદ્ધ સ્તૂપો જ છે. ઢાંક પાસે ઝીંઝુરીઝરની ગુફાઓ પણ જાણીતી છે. જૂનાગઢ પાસે બોરિયાનો ઈ ટેરી બૌદ્ધ સ્તૂપ અને ઈટવાને બૌદ્ધ વિહાર મળે છે. બૌદ્ધ ધર્મના બંને સંપ્રદાય-હીનયાન અને મહાયાન-અહીં પ્રચલિત હોવાનું એ ઉપરથી જણાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ મું] ધર્મસંપ્રદાયે . [૨૮૯ પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ભરુકચ્છ અને સોપારક-સે પારાના પુષ્કળ ઉલ્લેખ આવે છે તે ઉપરથી એ નગરોની આસપાસના પ્રદેશમાં બૌદ્ધ ધર્મને સારો પ્રચાર હેવાનું સિદ્ધ થાય છે. ૨૨ જૈન આગમ-સાહિત્ય અનુસાર ભરૂચમાં બૌદ્ધ સૂપ અને મૂર્તિ હતાં. એ મૂર્તિને નમાવવાને ચમત્કાર ખપુરોચાર્યો કર્યો હતો (જેથી મૂર્તિ “નિર્મથનામિત' તરીકે ઓળખાતી હતી.) અને અધાવબોધ તીર્થ બૌદ્ધોના કબજામાંથી એમણે છોડાવ્યું હતું. ૨૩ શામળાજી પાસે દેવની મોરીમાં વિશાળ બૌદ્ધ વિહાર અને સ્તૂપ મળ્યાં હતાં એ જોતાં ભરૂચમાં અને ગુજરાતમાં અન્ય સ્થળોએ બૌદ્ધ ધર્મનાં આવાં ધામ હોય એ શક્ય છે. વલભી જેમ જૈન ધર્મનું તેમ બૌદ્ધ ધર્મનું પણ મોટું કેન્દ્ર હતું. ઝઘડિયા પાસે કડિયા ડુંગરામાંની ગુફાઓ થોડા સમય પહેલાં જાણવામાં આવી છે. બૌદ્ધો અને જૈને વચ્ચેનાં સ્પર્ધા અને વાદયુદ્ધો વિશેનાં અનેક કથાનક જૈન આગમની ટીકા-ચૂણિઓમાં અને ઉત્તરકાલીન સાહિત્યમાં મળે છે, એમાં તને સારે અંશ છે તે આ ઉપરથી પુરવાર થાય છે. દેવની મોરીનો મહાવિહાર એ ગુજરાતને સૌથી મોટો બૌદ્ધ અવશેષ હતા. પણ અભ્યાસીઓ વસ્તુલક્ષી કપના પ્રયોજીને સાહિત્યિક સામગ્રીનું ઉચિત સંજન કરવાનું રહે છે અને સમગ્ર ભારતની જેમ ગુજરાતમાંથી પણ બૌદ્ધ ધર્મ કમે ક્રમે કેમ વિલુપ્ત થઈ ગયો એનાં કારણ પણ વિચારવાનાં રહે છે. આજીવક સંપ્રદાય જૈન અને બૌદ્ધ સંપ્રદાયની સાથે આજીવક સંપ્રદાયનો પણ વિચાર આવે. કાલકાચાર્ય આજીવક પાસે અષ્ટાંગ મહાનિમિત્તને અભ્યાસ કરવા માટે ગયા હોવાનો ઉલ્લેખ સંઘદાસગણિના પંચકલ્પ ભાષ્યમાં છે. ૨૪ આજીવક નિયતિવાદી હેઈ નિમિત્તશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરતા હશે. ગુજરાતમાં જૈને અને બૌદ્ધોની જેમ આજીવકોની વસ્તી પણ ઓછાવત્તા પ્રમાણમાં હોય એ શક્ય છે. અગ્નિપૂજકે અગ્નિપૂજક વિશેને એક રસપ્રદ ઉલ્લેખ જૈન આગમોની ટીકા-ચૂર્ણિમાં મળે છે. ગિરિનગરમાં એક અપૂજક વણિક દર વર્ષે એક ઘરમાં રો ભરીને પછી એ ઘર સળગાવીને અગ્નિનું સંતર્પણ કરતા હતા. એક વાર એણે ઘર સળગાવ્યું. એ સમયે ખૂબ પવન વાશે તેથી આખું નગર બળી ગયું. બીજા એક નગરમાં એક વણિક આ પ્રમાણે અગ્નિનું સંતર્પણ કરવાની તૈયારી કરે છે ઇ-૨-૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ ર૯૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. એમ ત્યાંના રાજાએ સાંભળ્યું એટલે ગિરિનગરની આગ પ્રસંગ યાદ કરીને એણે એનું સર્વસ્વ હરી લીધું .૨૫ એ સમયે પણ ગુજરાતના મુખ્ય નગરે અને બંદરમાં પરદેશી વેપારીઓની વસ્તી સારા પ્રમાણમાં હશે, અને અગ્નિપૂજક વિશેને આ ઉલ્લેખ ઈરાની જરથોસ્તી વેપારીઓ વિશેન હોવો જોઈએ. ગુજરાતનાં બંદરેથી ઈરાન સાથે પરાપૂર્વથી બહોળો વેપાર ચાલતા હતા એ જાણીતું છે. લેક ધર્મો શૈવ-વૈષ્ણવ, જૈન, બૌદ્ધ-એ શાસ્ત્રપરંપરાસંમત અને સંગઠિત સંપ્રદાયો ઉપરાંત અલુસુલ લેકપરંપરાથી કેટલાય લેકધમ સમાજમાં ચાલ્યા આવતા હતા. વ્યકિતઓ, કુટુંબો કે સમાજે સંગઠિત સંપ્રદાયને સ્વીકાર કરે તો પણ લોકધર્મને સામાન્યતઃ અનાદર ન કરે એમ આજ સુધી બનતું આવ્યું છે. પ્રાચીન ગુજરાતમાં પણ એમ જ હતું. લેકધર્મોમાં નાગ અને યક્ષની પૂજા સૌથી વધુ લોકપ્રિય હતી. ભરૂચથી ઉજયિની જવાના નટપિક નામે ગામમાં નાગચૂડ હતું.૨૬ આનંદપુરમાં યક્ષની અને નાગવલિકા(?)માં નાગની પૂજા થતી. ૨૭ દારકા પાસે નંદન ઉદ્યાનમાં સુરપ્રિય નામે યક્ષનું આયતન હતું.૮ ભકચ્છ પાસેના ગુડશસ્ત્ર નગરમાં યક્ષ જૈન સાધુઓને ઉપદ્રવ કરતો હતો તને ખપુટાચાર્યું શાંત કર્યો હતો. ૨૯ અનેક નગરોના પરિસરમાં આવેલાં ઉદ્યાનોમાં યક્ષાયતન હતાં અને ત્યાં લોકે યાત્રાએ કે ઉnણીએ જતાં. ‘સંખડિ' એટલે ઉજાણી. આનંદપુરના લોકો શરદઋતુમાં પ્રાચીવાહિની સરરવતીના કિનારે જઈ સંખડિ કરતા. પ્રભાસ તીર્થમાં અને અબુધ પર્વત ઉપર યાત્રામાં સંખડિ થતી.૩૧ કું લખેઠ નામે વ્યંતરની યાત્રામાં ભરુકચ્છના લેકે સંખડિ કરતા.૩૨ લાટ દેશમાં ગિરિયા અથવા મરવાલ-સંખડિ નામે ઉત્સવ થતો.૩૩ દક્ષિણ ગુજરાતમાં કોઈ ડુંગરાળ પ્રદેશમાં ગિરિપૂર સાથે જોડાયેલ આ ઉત્સવ હશે. એ ઉત્સવનું બીજુ નામ ભૂમિદાહ હતું, એટલે અગ્નિ સળગાવવાનો કોઈ વિધિ એમાં હોય એમ બને. એ ઉવનું વર્ણન મળતું નથી, પણ કેકણાદિ દેશોમાં ગિરિયજ્ઞ નામે ઉતસવ દરરોજ સંધ્યાકાળે થતો હોવાનો ઉલ્લેખ અન્યત્ર છે ૩૪ તે કદાચ આ હેય. નગરદેવતાની સાથે ગ્રામદેવતા, કબૂટ-દેવતા, ક્ષેત્રદેવતા ક્ષેત્રપાલ વગેરેના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં મળે છે તે શાસ્ત્રમાન્ય ધર્મોની સાથોસાથ વહેતા રહેલા લોકધર્મો ઉપર કેટલેક પ્રકાશ પાડે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૪ મું] મસદા પાદટીપ - 9. Epigraphia Indica, Vol. XVI, p. 232 ૨. ગિ. વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખ”, ભાગ ૧, લેખ નં. ૭ 3. Shobhana Gokhale, “ Daulatpur Inscription of Abhira īśvaradeva Ś 254,” Journal of Oriental Institute, Vol. XVIII, pp. 237 . ૪. ગિ. વ. આચાર્ય, ઉપયુક્ત, ભાગ ૨, લેખ નં. ૧૫૫ પ. જુઓ પરિશિષ્ટ. ૬. રસેશ જમીનદાર, “ક્ષત્રપકાલીન ગુજરાત: ઈતિહાસ અને સંસ્કૃતિ', પૃ. ૩૬૧-૬૨ ૭. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, ભાગ ૧, લેખ નં. ૧૫ ૮. બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર દેશ છોડીને પાંડવો પાસે દક્ષિણ મથુરા જતા હતા. માર્ગમાં કેસુંબારણ્ય (પ્રા. કસુંબારન) નામે નગરમાં આવ્યા. એ સમયે કૃષ્ણના મોટા ભાઈ જરાકુમાર, એમના હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણું તીર્થંકર નેમિનાથે ભાખી હોવાને કારણે એ અનિષ્ટને સંભવ ટાળવા સારુ દ્વારકાને ત્યાગ કરી અરણ્યમાં જઈ રહ્યા હતા તે શિકારીરૂપે આવ્યા અને ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા વાસુદેવને મૃગ ધારી, એમના પગ ઉપર મર્મસ્થાને બાણ મારી એમના મૃત્યુનું કારણ બન્યા. એ સ્થળે જે મંદિર થયું તે ભલ્લીથહ” તરીકે ઓળખાતું. ૯. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત,” પૃ. ૨૬-૫૭ ૧૧૩-૧૪ ૧૦. અધ્યાય ૧૩૨, શ્લોક ૭ ૧૧. જમીનદાર, ઉપયુંક્ત, પૃ. ૩૭૦-૭૧ ૧૨. ભો. જ, સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત”, પૃ. ૫૮-૬૦ ૧૩. એજન, પૃ. ૩૭–૪૧ ૧૪. એજન, પૃ. ૧૬૫-૧૬૬ ૧૫. એજન, પૃ. ૧૬૨-૧૬૩ ૧૬. જમીનદાર, ઉપર્યુક્ત, પૃ. ૧૨૮ ૧૭. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૦૫-૧૦૬ ૧૮. એજન, પૃ. ૯૯ १६. जिनप्रभसूरि, विविधतीर्थकल्प, १० ૨૦. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૭૩-૧૭૪ ૨૧. જમીનદાર, ઉપર્યુક્ત, પૃ. ૩૭૬ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] મૌર્યકાલથી ગુપ્તકાલ ]ઝ. ૨૨. વિગતવાર ઉલ્લેખો માટે “સ્વાધ્યાય” પુ. ૧, અંક ૩ માં, ડે. ઉમાકાંત શાહને લેખ, ગુજરાતમાં બૌદ્ધ ધર્મ'. એ વિસ્તૃત લેખમાં ગુજરાતમાંના બૌદ્ધ ધર્મને કાલાનુક્રમિક ઇતિહાસ અપાય છે. ૨૩. સાંડેસરા, ઉપર્યુક્ત, ખપટાચાર્ય ૨૪. એજન, પૃ. ૩૯-૪૦ ૨૫. એજન, પૃ. ૬૬ ૨૬. એજન, પૃ. ૯૧ ૨૭. એજન, પૃ. ૯૪ ૨૮. એજન, પૃ. ૨૦૩ ૨૯. એજન, પૃ. ૫૯ ૩૦. એજન, પૃ. ૧૯ ૩૧. એજન, પૃ. ૧૫, ૧૦૬ ૩૨. એજન, પૃ. ૧૧૦–૧૧૧ ૩૩. એજન, પ. ૧૬૦ ૩૪. એજન, ૫ ૫૩ Page #330 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ લકુલીશ પાશુપત સંપ્રદાય: ઉત્પત્તિ અને પ્રસાર શૈવ ધર્મના વિકાસ અને પ્રસાર સાથે એના અનુયાયીઓમાં કેટલીક જુદી જુદી વિચારશ્રેણીઓ તથા કાર્યણીઓ ઘડાઈ, જેના પરિણામે શૈવ ધર્મના ચાર સંપ્રદાય – (૧) શૈવ, (૨) પાશુપત, (૩) કારૂણિક સિદ્ધાંતી કે કાલમુખ અને (૪) કાપાલિકી– પ્રચારમાં આવ્યા. આમાં શૈવ સંપ્રદાયનો પ્રચાર ગુજરાતમાં જોવા મળતું નથી, કાલમુખ અને કાપાલિક સંપ્રદાયોના પ્રચારનો ઉલ્લેખ કવચિત આવે છે, જયારે નકુલીશ અથવા લકુલીશ પાશુપત મતનો પ્રચાર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પાશુપત સંપ્રદાય પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના સથાપક તરીકે શ્રીકંઠનો ઉલ્લેખ મળે છે. એમાંથી કાળાંતરે કેટલીક શાખાઓ નીકળી. એમાં લકુલીશ જે શાખા શરૂ કરી તે જતે દિવસે “લકુલીશ પાશુપત સંપ્રદાય'ના નામે ઓળખાઈ. પ્રભાસ પાટણમાં શૈવ ધર્મની સંમસિદ્ધાંત' નામે એક શાખા સેમશર્માએ શરૂ કરેલી. તેઓ પુરાણોમાં રુદ્ર-શિવના સત્તાવીસમા અવતાર તરીકે અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે આલેખાયા છે. કાલગણનાની દષ્ટિએ આ સેમશર્મા અને લકુલીશના પિતામહ સોમશર્મા એક હેવા સંભવે છે. પ્રભાસના સોમનાથની ઉત્પત્તિ હાલ સેમ(ચંદ્ર) દ્વારા સમજાવવામાં આવે છે, પરંતુ મૂળમાં એ આ સમસોમશર્માને લઈને હોઈ શકે. પુરાણોમાં સેમશર્માના ચાર શિષ્ય ગણાવ્યા છે : અક્ષપાદ, કણાદ, ઉલૂક અને વસ. લકુલીશ - પુરાણમાં, અમુક અન્ય ગ્રંથોમાં અને અભિલેખમાં લકુલીશ અને એમના સંપ્રદાયના અનેક ઉલ્લેખ જોવા મળે છે. આમાં લગભગ બધાં જ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] સૌય કાલથી ગુપ્તકાલ [x. પુરાણોમાં, અમુક અન્ય ગ્રંથેામાં અને સાર ંગદેવના સમયની વિ. સ. ૧૯૪૩ (ઈ. સ. ૧૨૮૭)ની સિંત્રા પ્રશસ્તિ નામે જાણીતી દેવપત્તન-પ્રશસ્તિમાં લકુલીશને શિવના (૨૮ મા) અવતાર તરીકે આલેખ્યા છે. જૂનામાં જૂના ગ્રંથ(વાયુ પુરાણ)માં લકુલીશનું નામ રુદ્રના ૨૮ મા અવતાર તરીકે અને આઠ વર્ષના બ્રહ્મચારીના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે તે વાયુપુરાણમાં છે.૧ એના આવિર્ભાવ વિશે એમાં એવી કથા છે કે દ્વાપર યુગના અંત અને કલિયુગના પ્રારંભ એ બેની વચ્ચેના ગાળામાં જ્યારે કૃષ્ણ દ્વૈપાયન તરીકે વિષ્ણુના અવતાર થશે અને ભગવાન વાસુદેવ-રૂપે છઠ્ઠા અંશના અવતારને મથુરાના વસુદેવ યાદવ અને એની પત્ની દેવકીના પુત્ર તરીકે પ્રાદુર્ભાવ થશે ત્યારે ભગવાન રુદ્ર કાયાવરાણ ક્ષેત્રમાં એક મૃત બ્રહ્મચારીના શરીરમાં પ્રવેશ કરશે અને બ્રાહ્મણોના નિવૃત્તિ-ધર્મનું રક્ષણ કરશે. ૧૧ ત્રેવીસમા અધ્યાયમાં આ ભવિષ્યવાણી આવે છે તે પહેલાંના ૧૫ થી ૨૨ મા અધ્યાયામાં અને ૨૩ મા અધ્યાયના ૧ થી ૨૦૧ શ્લકામાં પાશુપત-યાગનાં અગાનું વિસ્તારપૂર્વક વન છે અને આગલા કપેામાં થયેલા રુદ્રાવતારી પુરુષાનાં નામ, એમના ચાર શિષ્યોનાં નામ અને એમના યાગમાં પારંગતતાનું વર્ણન પણ છે. એમાં ઉલ્કાષ્ઠામમાં રુદ્રને અવતાર વિશ્વરૂપ નામના આત્રેય ગેાત્રના બ્રાહ્મણ અને એની સ્ત્રી સુદર્શનાના પુત્ર તરીકે થયાને ઉલ્લેખ નથી તેમજ વિશ્વરૂપની ગેરહાજરીમાં થયેલા ચમત્કારને અને કાચબાએ શબ ઉપાડી ગયાના પણ ઉલ્લેખ નથી. ક્રૂ પુરાણ, લિંગપુરાણ અને શિવપુરાણમાં આ જ કથા લગભગ એ સ્વરૂપે કંઈક જુદા શબ્દામાં વર્ણવેલી જોવા મળે છે. ‘કારવણમાહાત્મ્ય’માં લકુલીશના જન્મની કથા આપી છે.૧૨ એમાં બ્રહ્માના માનસ પુત્ર અત્રિના વશમાં અત્રિથી છઠ્ઠી પેઢીએ લકુલીશને જન્મ વિશ્વરૂપ નામના બ્રાહ્મણ અને એની પત્ની સુદ નાના પુત્ર તરીકે થયા હેાવાનુ જણાવ્યું છે.૧૩ લકુલીશના બાળપણનુ ચરિત અલૌકિક ચમકારાથી ભરેલું છે. એમાં લકુલીશના દેડને લિંગ સાગે સાંકળવામાં આવેલ છે એ નોંધપાત્ર છે. કુમાર લકુલીશના સંબંધમાં દેવખાત તળાવ, ઉર્વા નદીને કાંડા, ચક્રપુર ગામ, કાયાવરાહણ ગામ, હૃદેવ, શિવલિંગ અને બ્રહ્મશ્વર શિવાલયના ઉલ્લેખ લક્ષમાં લેવા જેવા છે. વાયુ અને કૂર્મ પુરાણામાં૧૪ ‘નકુલી' શબ્દ વપરાયા છે. લિંગપ અને શિવ પુરાણામાં૧૬ એને માટે ‘લકુલી' શબ્દ વપરાયેલા જોવા મળે છે, જ્યારે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] અમxદાયે રહા રકંદપુરાણમાં નકુલી’ અથવા “લકુલીને બદલે “લકુટી' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ૧૭ આચાર્ય હરિભદ્ર ૧૮ અને રાજશેખરસૂરિ ૧૯ એમના “પદ્દર્શનસમુચ્ચય'માં નકુલીશ' શબ્દ પ્રયોજે છે. માધવાચાર્યો “સર્વદર્શનસંગ્રહ”માં પાશુપત મતના સિદ્ધાંતોની ચર્ચા કરતા શીર્ષકમાં “નકુલીશ-પાશુપતદર્શનલખેલું છે, એટલે એ પણ “નકુલીશ” શબ્દ પ્રયોજે છે. આત્મસમર્પણમાં લકુલીશ'૨૧ અને એના પર્યાય-રૂપે લકુલી’૨૨ (‘લકુલિન) શબ્દ પ્રયોજેલ જોવા મળે છે. શિલાલેખમાં એમનું નામ “લકુલીશ' તરીકે જણાવ્યું છે.૨૩ “કારવણમાહાસ્ય'માં “લકુલીશ” શબ્દ પ્રયોજે છે અને એ લગભગ ત્રણેક વાર ઉલ્લેખાયે છે. ૨૪ આમ સાહિત્યિક અને આભિલેખિક ઉલ્લેબમાં નકુલી', “નિકુલીશ', લકુલી’, ‘લકુટી’ અને ‘લકુલીશ'- એવા શબ્દપ્રયોગ જોવા મળે છે. આ બધાં રૂપ એક જ વ્યક્તિત્વ નામનાં ગણાય છે. . આ નામોના મૂળમાં નકુલી-લકલી -લટી શબ્દ રહે છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ “નકુલી” અને “લકુલી’ વચ્ચે અભેદ રહે છે. એ અનુસાર “નકુલ” કે ‘લકુલ’ શબ્દ પણ સમાન ગણાય. લકુલનો અર્થ અહીં “લકુટ' હોવાનું જણાય છે. “લકુટીને અર્થ દંડ છે; . અને લકુલીશનાં શિલ્પ-સ્વરૂપમાં એમણે એક હાથમાં લકુટ-દંડ ધારણ કરેલ હોય છે. પ્રાયઃ લફટ એ આ શૈવ સંપ્રદાયનું વિશિષ્ટ લક્ષણ હશે અને એ સંપ્રદાયના માણસ મૂળમાં શિવના “લકુટી’ સ્વરૂપની ઉપાસના કરતા હશે. આગળ જતાં લકી' ઉપાસકોના આરાધ્ય દેવ તરીકે શિવ લકુલીશ' (અર્થાત “લકુટીશ') તરીકે ઓળખાયા હશે. જન્મસ્થાન લગભગ બધા ઉલ્લેખ લકુલીશ કાયાવરોહણ-કાયાવતાર( કારવણમાં જગ્યાનું જણાવે છે. વાયુપુરાણમાં કાયાવરોહણ ના મળ્યું છે, જે પણ Page #333 -------------------------------------------------------------------------- ________________ ર૯૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ઉત્તરકાલીન કૂર્મપુરાણ, લિંગપુરાણ અને શિવપુરાણમાં ૨૯ ‘કાયાવતાર' નામ આપ્યું છે. અભિલેખોમાં સિંત્રા-પ્રશસ્તિમાં લકુલીશના જન્મસ્થાન તરીકે લાટ દેશમાં આવેલું “કારોહણ” સ્થળ ગણાવ્યું છે. અર્થાત અહીં કાયાવરોહણુને બદલે કારોહણ” શબ્દ પ્રયોજાયેલ જોવા મળે છે. “કારવણમાહાસ્યમાં લકુલીશના જન્મસ્થાન તરીકે બે સ્થળોનો ઉલ્લેખ આવે છે:૩૧ ૧. ઉલ્કાગામ૩૨ અને ૨. કાયાવતાર.૩૩ વિશેષમાં આ માહાતમ્યમાં જુદા જુદા સ્થળે “કાયાવતારના પર્યાયરૂપે “કાયાવરોહણ”, “કાયારેપણું, “કારેહણ અને “કારવણ' શબ્દ પ્રયોજાયેલા જોવા મળે છે. આ સ્થળ લાટ દેશમાં કે ભૃગુક્ષેત્રમાં આવ્યું હોવાનું ઉપર્યુક્ત ઉલ્લેખોમાંના કેટલાકમાં જણાવ્યું છે. ૫ - કાયાવરોહણ ૬ એ મૂળ નામ લાગે છે. એમાંથી ભ્રષ્ટ થયેલું નામ કારેહણ” અને પછી છેલ્લે કારણે થયેલું જણાય છે.૩૭ એટલે અહીં ઉલ્લેખેલ કાયાવરોહણ (કે પછી કાયાવતાર) એ આજનું કારણ.૩૮ બીજા વિદ્વાનોની જેમ ખૂલર પણ આ જ મત ધરાવે છે.૩૯ કારવણને પ્રાચીન લાટમંડલમાં સમાવેશ થતો હતો અને લાટમંડલનું કેંદ્ર ભરકચ્છ, ભૂ કરે છે કે ભરૂચ હતું. આ સ્થળ અને ઓર (ઉર્જા) નદી કારવણ સાથે સંકળાયેલાં હોવાનું અનુશ્રુતિ સૂચવે છે.૪૦ કારણ વડેદરાથી ૧૫ માઈલ (૨૪૪૫ કિ. મી.) દક્ષિણે અને ડભોઈથી ૭ માઈલ (૧૧૪ કિ. મી.) પશ્ચિમે આવેલું છે. એની પ્રાચીનતાની પ્રતીતિ કરાવતા અને આ સ્થળ પાશુપત સંપ્રદાયના સ્થાપક લકુલીશ સાથે સંકળાયાના અનેક પુરાવા આજે પણ પ્રાપ્ત થાય છે. ૪૧ ગણકારિકા' (ગા. ઓ. સિરીઝ, નં. ૧૫)માં પરિશિષ્ટ-૪ તરીકે છપાયેલ કારવણમાહાસ્ય'૪૨ નામે ગ્રંથથી જુદા પ્રકારને “કાયાવરોહણભાડા મ્ય” નામનો ગ્રંથ છે, જેને આધાર આદિપુરાણમાં હોય એવું જણાય છે. એને સારાંશ અને એમાંના કેટલાક ઉતારા ડો. એફ. ડબલ્યુ. ટોમસે અને ડો. વિતરનિબે આપેલા છે.૪૩ એમાં જણાવેલું કાયાવરોહણ દક્ષિણ ભારતમાં હેવાનું એમણે જણાવ્યું છે. એની ચતુઃસીમાનું વર્ણન કરતો લેક નીચે મુજબ છે : पूर्वाम्भोधितटे रम्यं पुण्डरीकपुरस्य च। 1 ચોગનત્રયીમાન્ત વેબૈત ફળ / Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું ] ધર્મસંપ્રદાયે [૨૯૭ આ પરથી જણાય છે કે એ કાવેરી નદીથી દક્ષિણ દિશામાં પૂર્વસાગર(બંગાળના અખાત)ને કાંઠે પુંડરીકપુર નામના નગરથી ત્રણ યોજન દૂર આવેલું હતું. એ હસ્તપ્રતમાં જે વિશેષ હકીકત છે તે ઉપરથી એમ જણાય છે કે ગાર્ચ ગોત્રના પુંડરીકે કાયાવરોહણેશ્વરનાં લિંગ કાંચી, કુંભકોણમ અને પુંડરીકપુરથી એક બેજન દૂર પૂર્વ સાગરના તટે સર્વ તીર્થોની પાસે સ્થાપ્યાં હતાં અને આમ કાયાવરોહણનું માહાત્મ્ય દક્ષિણ ભારતમાં અને પૂર્વ-પશ્ચિમનાં સ્થાને લગી પહોંચી ગયું હતું “લકુલીશ' નામના બે મહાપુરુષ છે. સાલેતરના મત પ્રમાણે લકુલીશ નામે બે ધાર્મિક મહાપુરુષ થયા, તેમાંના એક પહેલી શતાબ્દીમાં થયા.૪૪ બીજા લકુલીશ એ છે કે જેને ડે. મૂલરે અને મિ. લેવિસ રાઈસે ૧૧ મા સૈકાના આલેખ્યા છે. આ લકુલીશ દક્ષિણ ભારત અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક એકમ સમાન હતા.૪૫ ડૉ. હુશેના મત પ્રમાણે એમણે પોતાની કારકિર્દીને આરંભ તમિળનાડુ રાજ્યના ઉત્તર આર્કોટ જિલ્લાના મેલાપાડા ગામથી કર્યો હશે.૪૧ ઈ. સ. ૧૦૩૬ માં તેઓ મૈસૂર રાજયના શીકરપુર તાલુકાના બલ્લીગ્રામમાં સ્થિર થયાનું જણાય છે. ૪૭ આ આચાર્ય આખરે લાટ દેશમાં આવેલા કારેહણ ગયા.૪૮ લકુલીશને સમય વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની સિંત્રાપશરિતમાં કહ્યું છે કે શિવ ભારક શ્રી લકુલીશ-રૂપે અવતર્યા હતા અને લાટ દેશમાં આવેલા કારેહણમાં રહેતા હતા.૪૯ વિ. સં. ૧૦૨૮(ઈ. સ. ૯૭૧ )ના એકલિંગજી પાસેના નાથના મંદિરભાના શિલાલેખમાં લખ્યું છે કે શિવ લકુલી-રૂપે ભૃગુકચ્છ દેશમાં અવતર્યા હતા.૫૦ વિ. સં. ૯૯૯(ઈ. સ. ૯૪૩)ના મૈસુરના હેમાવતી પાસેથી મળેલા શિલાલેખમાં લકુલીશ મુનિનાથ ચિલ્લક-રૂપે પિતાનાં નામ અને ધર્મને જાળવી રાખવા માટે અવતર્યાને ઉલ્લેખ છે.પ૧ આ લેખ પરથી જણાય છે કે પાશુપતાચાર્ય લકુલીશ દશમી શતાબ્દી પહેલાં થઈ ગયા છે, એટલું જ નહિ, પણ ઈ.સ. ૯૪૩ માં તે એમને મત Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ભુલાવા લાગ્યાથી એને જોરથી પ્રચાર કરવા માટે એ ફરી અવતર્યાની વાત ચાલી છે. અર્થાત્ દશમા શતક પહેલાં લાંબા વખતે તેઓ થયા હોવા જોઈએ.પર શિવપુરાણ, લિંગપુરાણ અને કૂર્મપુરાણ ઉપરાંત વાયુપુરાણ જેવાં પ્રાચીનતર પુરાણોમાં પણ લકુલીશના અવતારની વાત છે, એટલે તેઓ ઈ.સ.ના ત્રીજા તથા ચોથા શતક પહેલાં થયા હતા એમ માનવું સ્વાભાવિક છે.પ૩ વાસુદેવના સમાંતરે લકુલીશના જન્મના પુરાણોમાં મળતા ઉલ્લેખ પરથી ડૉ. રા. ગે. ભાંડારકર લકુલીશ ઈ.સ. પૂર્વે બીજા સૈકામાં થયાનું ગણવે છે,૪ પણ ગુ. સં. ૬૧(ઈ. સ. ૩૮૦-૮૧)ને મથુરા–શિલાલેખ પરથી ડો. દેવદત્ત રા. ભાંડારકર લકુલીશ ઈ. સ. ની બીજી શતાબ્દીના પહેલા ચરણમાં થયાનું જણાવે છે.૫૫ પ્રસ્તુત લેખમાં ઉપમિતેશ્વર અને કપિલેશ્વર નામનાં બે શિવલિંગની પ્રતિષ્ઠા, કર્યાની નોંધ છે. આ પ્રતિષ્ઠા કરનાર આર્ય ઉદિતાચાર્ય “કુશિકથી દસમાં (કુરિમેન), પરાશરથી ચોથા, ભગવાન કપિલના શિષ્યના શિષ્ય અને ઉપમિતના શિષ્ય” હોવાનું એ લેખમાં લખ્યું છે, આ ઉપરથી ઈ.સ. ૩૮૦-૮૧ માં કુશિકની એટલે કે લકુલીશના શિષ્યની દસમી પેઢીને પુરુષ વિદ્યમાન હતો એમ ઠરે છે. આ વિરક્ત લેક હોઈ પેઢી દીઠ પચ્ચીસ વર્ષ ગણવામાં આવે તે કુશિકનો સમય લગભગ (ઈ.સ. ૩૮ ૦-૫૦=) ઈ.સ. ૧૩૦ ને આવે. એની એક પેઢી પહેલાં લકુલીશ ગણાય, એટલે લકુલીશ ઈસ. બીજા શતકના પહેલા ચરણમાં વિદ્યમાન હોય એવો સંભવ લાગે છે.પ૬ લકુલીશના અવતારને લગતા પૌરાણિક વૃત્તાંત તે લકુલીશને વાસુદેવના સમકાલીન કહેવા લાગ્યા છે, પ૭ પણ એનો અર્થ પાશુપત મતનો અને પાંચરાત્રને ઉગમ લગભગ સમકાલીન છે એમ કરીએ તો જ બધા ઐતિહાસિક પુરાવાઓને મેળ બેસે છે. ૫૮ વળી મહાભારત-શાંતિ પર્વના નારાયણીય ઉપાખ્યાનમાં પાંચરાત્ર સાથે પાશુપત-શાસ્ત્રનો ઉલ્લેખ છે, પણ પતંજલિએ શિવભક્તને શિવભાગવત કહ્યા છે, પાશુપત કહ્યા નથી. એ સર્વ ઉપરથી તથા ગુ. સ. ૬ ના મથુરાના શિલાલેખના સ્પષ્ટ પ્રમાણથી પતંજલિ પછી કેટલાક વખતે, ઘણું કરીને ઈ. સ. બીજા શતકના આરંભમાં, લકુલીશનો જન્મ આલેખી શકાય.૫૯ શિષ્ય-મંડળ પુરાણ વગેરે સાહિત્યિક ગ્રંથોમાં અને અભિલેખોમાં લકુલીશના ચાર શિષ્ય ગણાવ્યા છે, જેઓ ૧. કુશિક, ર. ગાર્ગ (ગર્ગ), ૩. મિત્ર અને ૪. કૌરુષ્ય (કુરુષ) નામ ધરાવતા હતા. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] ધર્મસંપ્રદાય [ ર૯ સાહિત્યની દષ્ટિએ સૌથી જૂને ઉલ્લેખ વાયુપુરાણમાં જોવા મળે છે.• એમાં “શિષ્ય” શબ્દ વાપર્યો નથી, પણ એના અર્થમાં “પુત્ર” શબ્દ પ્રયો છે. એમાં શંકર કહે છે કે હું કાયાવરોહણ ક્ષેત્રમાં નકુલી-લકુલીશ નામે બ્રાહ્મણ થઈશ અને મારે તપસ્વી એવા પુત્રો થશે:- 1. શિક, ૨. ગાયું ૩. મિત્ર અને ૪. કૌરલિંગપુરાણમાં ચાર શિષ્યોનાં નામ અનુક્રમે “શિક', ગાર્મે', “મિત્ર” અને “કરૂધ્ય' એમ ગણાવ્યાં છે. ૧૩ - શિવપુરાણ આ નામના શબ્દ અનુક્રમે “શિક' “ગર્ગ,' “મિત્ર' અને “કૌરુષ્ય' આપે છે. ૬૪ અભિલેખોની દષ્ટિએ સૌથી જૂને ઉલ્લેખ ગુ. સં. ૬ (ઈ.સ. ૩૮૧)ને છે, પણ એમાં ચારે શિગોનાં નામ ગણાવ્યાં નથી, એમાં ફક્ત કુશિકનો જ ઉલ્લેખ છે પ એકલિંગજીના નાથ મંદિરના વિ સં. ૧૦૨૮(ઈ.સ. ૮૧૧)ના શિલાલેખમાં પણ કુશિકાદિ શિષ્યોના ઉલેખ આવે છે. ૬૬ પણ લેખ ખંડિત હોવાથી બાકીના ત્રણ શિષ્યનાં નામ વાંચી શકાતાં નથી, પાશુપત સંપ્રદાયની શાખાઓ લકુલીશના આ ચાર શિમાંથી ચાર શાખાઓ શરૂ થઈ એવું સિંડ્યાપ્રશસ્તિ | વિ. સં. ૧૩૪૩=ઈસ. ૧૨૮૦ માં નેપ્યું છે. ૭ ૧. કૌશિક શાખા કુશિક લકુલીશ પટ્ટશિષ્ય હતા. મથુરાના ગુ. સં. ૬ (ઈ.સ. ૩૮૦-૮૧)ના શિલાલેખમાં આ શાખાના શિની પરંપરા આપી છે. ૧૮ નરવાહનના વિ. સં. ૧૦૨૮ (ઈસ, ૯૭૧)ના ઉદેપુરના શિલાલેખમાં કૌશિકનો ઉલ્લેખ કરી આ શાખાના સાધુઓ શરીરે ભસ્મ લગાવે છે, વલ્કલ પહેરે છે અને માથે જરા રાખે છે, એવું નેધ્યું છે. જૈન વિદ્વાન લકુલીશ અને કૌશિકથી પ્રારંભ થતા અઢાર તીર્થકરોનો ઉલ્લેખ કરે છે. ભાવ સર્વ પણ આને ઉલ્લેખ કર્યો છે. આ બધા સાધુ કદાચ આ શાખાના અનુયાયીઓ હોય. આ શાખા ખાસ કરીને મેવાડમાં પ્રચલિત હતી.૭૧ મેવાડ એ ગુજરાતની સરહદે આવેલું હોઈ આ શાખા ગુજરાતમાં પણ પ્રચલિત હશે, એ તદ્દન સ્વાભાવિક છે. ( ' Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ગુજરાતના અભિખેલે માં જણાવેલાં બ્રાહ્મણનાં ગોત્રોમાં આ ગોત્રને સમાવેશ થાય છે, પરંતુ એ પરથી કૌશિક ગેત્રના બ્રાહ્મણ કૌશિક શાખાના પાશુપત સાથે સંબંધ ધરાવતા હતા કે કેમ એ કહેવું મુશ્કેલ છે. ૨. ગાગ્ય શાખા કુમારપાલના સમયના વ. સં. ૮૫૦ (ઈ.સ. ૧૬૯)ના પ્રભાસપાટણના શિલાલેખમાં તેમજ વિ. સં. ૧૩૪૩(ઈ.સ. ૧૨૮૭ ની સિંત્રા-પ્રશસ્તિમાંજ ગાગ્યે ગોત્રના સાધુઓને ઉલ્લેખ આવે છે. શિલાલેખમાં સાધુઓનાં કેટલાંયે ગોત્રોને ઉલ્લેખ આવે છે. સાધુઓના સંદર્ભમાં ગેત્રને અર્થ “ગુરના શિષ્યોએવો થાય છે, એમ અભિનવગુપ્ત જણાવે છે એટલે ગાર્ગે ગોત્રનો અર્થ ગાર્ગના શિષ્ય એવો ઘટાવી શકાય.૭૫ કુમારપાલના સમયમાં પ્રભાસપાટણના શિલાલેખમાં ભાવ બૃહસ્પતિને તથા સિંત્રા પ્રશસ્તિમાં કાર્તિકરાશિ, વાલ્મીકિરાશિ, અને વાલ્મીકિરાશિના શિષ્ય ગંડ ત્રિપુરાંતકને આ શાખાના ગણાવ્યા છે.૭૭ આ ત્રિપુરાંતક સોમનાથ મંદિરમાં છઠ્ઠા મહત્તર તરીકે નિમાયા હતા. એમણે તીર્થસ્થાનમાં પાંચ મંદિર બંધાવ્યાં હતાં. આ પરથી આ ગોત્રને પ્રચાર ગુજરાતમાં સારા પ્રમાણમાં હતો એવું જોવા મળે છે. ગુજરાતના અભિલેખમાં જણાવેલાં બ્રાહ્મણોનાં ગોત્રોમાં આ ગોત્રને સમાવેશ થાય છે, પરંતુ એ પરથી ગાગ્યે ગોત્રના બ્રાહ્મણ ગાગ્ય શાખાના પાશુપતિ સાથે સંબંધ ધરાવતા હતા કે કેમ એ કહેવું મુશ્કેલ છે. ૩. મૈત્ર અથવા મૈત્ર શાખા લકુલીશના ‘મિત્ર' નામે પટ્ટશિયમાંથી ઉદ્ભવેલી શાખાને “મૈય’ કહે છે. સિંત્રા-પ્રશસ્તિમાં આને માટે “મૈત્રેય' એવું રૂપ પ્રયોજેલું છે. એ અશુદ્ધ છે, કેમકે “મય” અને “મૈત્રેય' એ શબ્દોની ઉત્પત્તિ જુદા જુદા શબ્દોમાંથી થયેલી છે, તેમજ પૌરાણિક પરંપરામાં એ બે નામ તદ્દન જુદી જુદી જાતિઓનાં ગણાવેલાં છે. એમની ઉત્પત્તિ તેમજ વૃત્તિ ભિન્ન ભિન્ન જણાવેલાં છે. ૮૦ “મનુસ્મૃતિ (ઈ.સ. પૂ. ૨૦૦-ઈ.સ. ૨૦૦)માં જણાવેલા “મૈત્ર ૮૧, વૈજયંતી (૧૧ મી સદી) કોશમાં જણાવેલા “મૈત્ર'-“મૈત્રક ૮૨ અને ષદર્શનસમુચ્ચય'(ઈ.સ. ૧૩૪૮)માં જણાવેલા “મૈત્ય' એ સર્વ એક જ જાતિના નામનાં રૂપાંતર હોવાનું જણાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૪મું] ૩િ૦૧ આ પરથી વલભીના મૈત્રક રાજવંશના રાજાઓને “મૈત્યો' તરીકે ઓળખાવી શકાય એવું . હરિપ્રસાદ શાસ્ત્રાએ સૂચવ્યું છે. ૩ એ મૈત્રકે પણ પરમ માહેશ્વર હતા અને એમની રાજમુદ્રાનું લાંછન શિવવાહન નંદીનું હતું.૮૪ વળી આગળ જતાં આ વંશના રાજા “બમ્પ'૮૫ના પાદનું ધ્યાન ધરતા હતા, જે એમને સંપ્રદાયના વડા ધર્માચાર્યો હોવાનું જણાય છે. આ વંશના સ્થાપક ભટાર્ક સેનાપતિ હતા,૮૭ જે પરથી એ કુળના પુરુષો લડાયક ધંધા સાથે સંબંધ ધરાવતા હોવાનું સૂચિત થાય છે. સેનાપતિ ભટાકે પિતાના રાજ્યની સ્થાપના વલભીપુરમાં ઈ.સ. ૪૭૦ના અરસામાં કરી. એના બીજા પુત્ર દ્રોણસિંહને ઈ.સ. ૫૦૦ ના અરસામાં મહારાજ તરીકે રાજ્યાભિષેક થ.૮૮ એના વંશજ ધ્રુવસેન બીજા( લગભગ ઈ.સ. ૬૨૮ થી ૬૪૩)ને ઉત્તરાયણના ચક્રવતી હીના જમાઈ થવાનું ભાગ્ય મળ્યું.૮૯ એને પુત્ર ધરસેન ૪ થો. પરમભકારક મહારાજાધિરાજ પરમેશ્વર ' અને “ચકવર્તી' જેવાં મહાભિરુદ ધરાવતે થયો.૯૦ આમાંનાં પહેલાં ત્રણ મહાબિરુદ છેલ્લા કેટલાક વંશજોએ પણ ચાલુ રાખ્યાં. આ મૈત્રક વંશની રાજસત્તાને વિ. સં. ૮૪૫ (ઈ.સ. ૭૮૮-૮૯) માં અંત આવ્યો. ૧ આ રીતે જે મૈત્રકોએ વલભીપુરની રાજધાનીમાંથી લગભગ આખા ગુજરાત પર ત્રણ સદીઓ (ઈ. સ. ૪૭૦ થી ૭૮૮-૮૯) જેટલા લાંબા કાલ સુધી રાજસત્તા ધરાવી તે પાશુપત સંપ્રદાયની મ” અથવા “મિત્ર' શાખાના હેવાનું જણાય છે. ૪. કૌરુષ્ય શાખા લકુલીશના ચોથા શિયનું નામ કૌરુષ હતું, પણ સાહિત્યમાં કાકીના નામ પરથી શૈવ-શાખા શરૂ થયાના ઉલ્લેખ મળે છે. ૩ રામાનુજ અને ભાસ્કરાચાર્ય કારુકીને બદલે અનુક્રમે “કાલાનન” અને “કારક-સિદ્ધાંતી' કહે છે, તેથી ઠે. રા. ગો. ભાંડારકર “કારુક” અને “કાલાનન’ને એક ગણે છે.૯૪ આ “કારુક શબ્દ ઘણું કરીને લકુલીશના ચાર શિષ્યોમાંના ત્રીજા શિષ્ય કૌરિયનું અપભ્રષ્ટ રૂપ હશે અથવા “કૌરુષ’ એ કારુક'નું સંસ્કૃત રૂપાંતર થયું હશે, એમ . રા. ગે. ભાંડારકર સૂચવે છે.૯૫ આ સૂચનને ઈ.સ. ૧૧૭૭ ના એક શિલાલેખથી પુષ્ટિ મળે છે. એમાં કાલાનનેને લકુલીગમ- સમયના અનુયાયી કહ્યા છે. અંમરાજને તંડીકડા શિલાલેખ આનાથી પણ મજબૂત Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] . મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પુરાવો પૂરો પાડે છે. એમાં કાલમુખ સાધુઓની શાખાને દતિહાસ આપ્યો છે અને આ શાખાનું મૂળ લકુલીશથી ગણવામાં આવ્યું છે.' આ શાખાને ગુજરાતમાં પ્રચાર હોવાની સંભાવના છે. ડ. પાઠક કાલાનન-કાલમુખ સાધુઓ કૌરુષના શિષ્ય હતા એવું સૂચવે છે ૯૭ કાલમુખો અને કાપાલિકે એક હોવાનું થી. દુર્ગાશંકર શાસ્ત્રીએ જણાવ્યું છ૯૮ ગુજરાતમાં કાપાલિકોને પ્રચાર હોવાના પુરાવા “મોહરાજપરાજય' નાટકમાંથી મળે છે,૯૯ એટલે આ શાખાને પ્રચાર ગુજરાતમાં હતું એ તદ્દન સંભવિત છે. આમ આ કાલમાં લકુલીશ પાશુપત મત ગુજરાતમાં પ્રાદુભૂત થઈ બીજે પ્રસરવા લાગ્યો હતો, એટલું જ નહિ, પણ લકુલીશના પટ્ટ-શિષ્યો દ્વારા પ્રાદુર્ભત થયેલી કેટલીક શાખાઓ પણ પ્રસરવા લાગી હતી. આ કાળનાં મળી આવતાં શિલ્પ-સ્વરૂપો, સાહિત્ય-ગ્રંથો વગેરે એની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. સોલંકીકાલમાં તો એ રાજધર્મ તરીકે અને સામાન્ય પ્રજાના ભક્તિ-ધર્મ તરીકે સર્વવ્યાપી અસર કરે છે, જે આજે પણ ધાર્મિક ઉત્સવો, સાહિત્યિક પ્રકાર, નામકરણ વિગેરે દ્વારા પ્રતીત થાય છે. પાદટીપ ૧. (૧) ત્રહ્મસૂત્રોવર રામાનુનીયં બીમાધ્યમ્ ૨-૨-૩૫, (૨) વ્યાસરતત્રસૂત્રચોપરિ વાતપ્રિાતા મમતીનાની ટી ૨-૨-૩૭ વગેરે. આમાં ગ્રંથો પરત્વે નામ-ફેર આવે છે. વામન પુરાણ “કાલમુખને બદલે “કાલવદન” શબ્દ પ્રયોજે છે. 2. V. S. Pathak, Saiva Culis in Northern India ૩. Ibid, p. 24 ૩ અ. શિવપુરાણ, સંહિતા, સ , . ૫, કોઇ ૧; fપુરાણ, ૩ રક ૪. દા. ત. (૧) વાયુપુરાન, ૧, ૩. ૨૩, સ્ત્રો ૨૨-૧૧૪; (૨) કૂર્મપુરા, લંs 1, પા. રૂ; (૨) પુરાણ ૩૪. ૨૪, શ્નો ૧૨૪-૧૨૮; (પ) શિવપુરાણ, ૬. , . ૫, ૬ો ૪૩-૬૦; (૫) ૐવપુરાણ, . ૫, ૩. ૮૨ swો, ४८-६४ Page #340 -------------------------------------------------------------------------- ________________ ११.४ भु] [३०३ ५. I. . (१) आत्मसमर्पण, गणकारिका, परि. १, पृ. २५; (२) कारवणमाहात्म्य, गणकारिका, परि. ४, ४त्यादि ૬. આભિલેખિક ઉલ્લેખ માટે જુઓ, દુર્ગાશંકર શાસ્ત્રી “રીવ ધર્મને સંક્ષિપ્ત इतिहास" (श. ५. स. ४.), ५. ७५. ૭. પાદટીપ ૪ માં ઉલ્લેખિત પુરાણ નં. ૧ થી ૪ ८. ६.. त. आत्मसमर्पण, गणकारिका, परि. १, पृ. २५ ४. जि. प. साया (स.), "Y०४२शतना मेतिहासि समा' (Y. मे. से.), In 3, न. २२२ १०. वायुपुराण, खंड १, अ. २६ ११. एजन १२. कारवणमाहात्म्य (का. मा.), गणकारिका (ग. का.), परि. ४, पृ. ३८-५७ १३. एजन, पृ. ५१. अत्रि-आत्रेय-अग्निशर्मा-सोमशर्मा-विश्वरूप-लकुलीश १४. कूर्मपुराण, खंड १, अ. ५३ १५. लिंगपुराण, अ. २४. १९. शिवपुराण, रु. सं., ३, अ. ५ १७. स्कंदपुराण, अवंतिखंड, अ. ५, श्लोक ४८-६३ १८. षड्दर्शनसमुच्चय, गणकारिका, परि. २, पृ. २७ १६. एजन, परि. ४, पृ. ३५ २०. माधवाचार्य, सर्वदर्शनप्रसंग्रह २१. आत्मसमर्पण, गणकारिका, परि. १, पृ. २५ २२. एजन २३. 1. त. (१) मेसिन। वि. स. १०२८ नो शिक्षाले (Journal of the Bumbay Branch, Royal Asiatic Society, Vol. XXII, p. 166 ) (२) सा२ गवता समयनी सित्रा-नामे जाता वि. स. १७४3 पहन५२रित (अ. . से., मा. 3, न. २२२) २४. कारवणमाहात्म्य, गणकारिका, परि. ४, पृ. ५७ ૨૫. કાપાલિકો શિવના કપાલી સ્વરૂપને આરાધે છે તેમ. २९. वायुपुराण, खंड १, भ. २३, श्लोक २२२ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] મૌર્યકાલથી ગુપ્તકાલ ૨૭. કૂર્મપુરાન, લંડ ૧, ગ. પરૂ, wો ૧૦ ૨૮. સ્ત્રિાપુરા, ૩. ર૪, wો ૧૨૦ ૨૯. શિવપુરા, રુ. સં., સ રૂ, ૩. ૫ ૩૦. ગુ. એ. લે., ભા. ૩, નં. ર૨૨, શ્લોક ૧૪-૧૫ ૩૧. આ ગ્રંથમાં આવા ઘણા વિરોધાભાસ અને ભૂલો જોવા મળે છે અને સંપાદક પણ એ તરફ ધ્યાન દોર્યું છે. ૩૨. શરવામાહાતમ્ય, જળાશ, પરિ. ૪, પૃ. ૩૭ વડોદરા જિલ્લામાં આવેલું હાલનું અવાખલ ગામ એ આ ઉકાગ્રામ હોવાનું અનુકૃતિ જણાવે છે અને અહીં –અવાખલમાં “દેવકુ” નામના તળાવને લોક ક. મા. માં જણાવેલ દેવખાત” તરીકે ઓળખાવે છે (R. N. Mehta, “Avakhal-The Traditional Ulkāgrāma of Kāravaṇamāhātmya", Journal of Oriental Institute, Vol. XI, pp. 169 f.) ડે. ૨. ના. મહેતાએ આ સ્થાનની પુરાવસ્તુકીય તપાસ કરેલી અને એમાંથી મળેલા અવશેષો પરથી એની પ્રાચીનતા તારવવા એમણે પ્રયાસ કર્યો છે (એજન, પૃ. ૧૭૦ થી). આ ઉપરાંત બાલ-લકુલીશનું દેવખાતમાંથી અદશ્ય થઈ ઉર્જા નદીને કાંઠે પુનઃ પ્રગટ થવું અને અંતે પશ્ચિમ માળે કાયાવરોહણ-કારવણ તરફ પ્રયાણ કરવું એ ભૌગોલિક દષ્ટિએ કેટલું સંગત છે એને પ્રશ્ન પણ આ લેખમાં રજૂ થયો છે (એજન, પૃ. ૧૬૯). ૩૩. સારવMમાન્ય, પારિવા, પરિ. ૪, . ૧૧ ૩૪. ઉજ્ઞન, ૫. ૨, ૧૪ ૩૫. દા. ત. ૧. ગુ. એ. લે, ભા. ૩, ન. ર૨૨; ૨. વ. મ., . . . , પૃ. ૧૧; ૩. ગન, . ૫૪ ૩૬. કાયાવરોહણ” કે “કાયાવતારને શાબ્દિક અર્થ કાયામાં અવરોહણ” અર્થાત અવતાર એવો થાય છે. શિવે આ સ્થળે કાયા ધારણ કરી અવતાર લીધાનું પુરાણમાં તથા કા. મા. વગેરેમાં જોવા મળે છે. 3. Journal of the University of Bombay, Vol. 18, Part 4, p. 44 ૩૮. Ibid. 36. B. A. Saletore, Main Currents in the Ancient History of Gujarat, p. 45 ૪૦. સ. મ., . ., વરિ. ૪, 9 કદ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] ધર્મસંપ્રદાયે ' [૩૦૫. ૪૧. વિગત માટે જઓ M. R. Majmudar, “Antiquaries in Karvan with reference to Lakulish Worship”, Journal of the University of Bombay, Vol. 18, part 4, pp. 43 to 67. ૪૨. આ પ્રતના વધુ વર્ણન માટે જુઓ “વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકા”, ગ્રંથ ૧, અંક ૧, પૃ. ૧૮-૧૯. 83. Catalogue of South Indian Sanskrit Manuscripts of the Library. of the R. A. Society of Great Britain and Ireland, App., p. 274 XX. Journal of the Royal Asiatic Society, 1907, p. 27; Ibid. પણ લકુલીશ બીજી શતાબ્દીના આરંભમાં થયાનું હવે લગભગ સર્વમાન્ય બન્યું છે. જુઓ મૈસૂર રાજ્યના ઈ.સ. ૯૪૩ના શિલાલેખમાં આવતો ઉલ્લેખ. આ લકુલીશના સંદર્ભમાં છે એવું સાલેતર નોંધે છે ( Main Currents in the Ancient History of Gujarat, p. 44). 84. B. A. Saletore, Main Currents in the Ancient History of Gujarat, p. 45 ૪૬. Ibid. ૪૭. Ibid. ૪૮. Ibid. ૪૯. Indian Antiquar, Vol. I, p. 271; ગુ. એ. લે.. ભા. ૩, નં. ર૨૨, શ્લોક ૧૪, ૧૫ 40. Bhavanagar Inscriptions, p. 69, vs. 9 to 11 49. Epigraphia Carnatica, Vol. 12, p. 92 (Translation) પર. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, “શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ", પૃ. ૪૫ ૫૩. એજન 48. R. G. Bhandarkar, Vaishnavism, Shaivism and other Minor Religions, p. 166 44. Epigraphia Indica, Vol. XXI, p. 7 ૫૬. Ibid. ૫૭. દા. ત. fપુર, . ૨૪ ગાષ્ટ્રિ. ૫૮. દુ. કે. શાસ્ત્રી, “શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ", પૃ. ૪૬ ૫૯. એજન ઈ૨-૨ ૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ (પ્ર. ૬૦. વાયુપુરાણ, મ ૨૩, જો ૨૨૨ ૬૧. આ પુરાણમાં જ એમને બ્રહ્મચારી શરીરવાળા કહ્યા છે એટલે “પુત્ર” શબ્દ “શિષ્યના અર્થમાં વાપર્યાનું સ્પષ્ટ છે. ૬૨. એજન ૬૩. વિપુરા, ક. ૧૨, ોવ ૧૩૧ ૬૪. શિવપુરા, રુ. સં., ૨, ૩, ૫, કોવ ૫૦ 44. Epigraphia Indica, Vol. XXI, pp. 1 ff. 1. Journal of Bombay Royal Asiatic Society, Vol. XXII, p. 167 fu. Epigraphia Indica, Vol. I, p. 281 ૬૮. Ibid., Vol. XXI, No. 1, Lines 5 to 9; વાયુવરારા પ્રવા, “શિવાં”, ૫. ૨૪ ६४. कुशिकादयोऽन्ये भस्मांगरागतरुवल्कजटाकिरीटलक्ष्माण आविरभवन्मुनयः पुराणाः। ७०. हरिभद्र, षड्दर्शनसमुच्चय ૭૧. સી. . સ. ઇ. પૃ. ૧૫૯ ૭૨. દા. ત. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, પરિ. ૩, લે. નં. ૨૪, ૫૪, ૬૧, ૬૭, ૭૧ અને ૧૦૦ ૭૩ ગુ. એ. લે, ભા. ૨, નં. ૧૫૫ ૭૪. ગુ. એ. લે., ભા. 3, નં. ૨૨ ૭૫. તું ત્રલોક, 3, પૃ. ૨૯૬ ૭૬. ગુ. અ. લે, ભા. ૨, નં. ૧૫૫, શ્લોક ૧૨ ૭૭. ગુ. એ. લે, ભા. ૧, ન. ૨૨૨ ૭૮. દા. ત. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત” (૨. ગુ.), પરિ. ૩, લેખ નં. ૬૪, ૬૯, ૭૮, ૭૯. ૭૯. ગુ. ઐ. લે, ભા. 3, નં. ર૨૨, શ્લોક ૧૬ ૮૦. “મિત્ર"નું મૂળ “મિત્ર” છે. “મૈત્રેય"નું મૂળ “મિત્રા” છે (સ્ત્રીખ્યો ઢ-વનિ, અષ્ટાધ્યાયી, ૪, ૧, ૧૨૦); મિત્રેય ” જાતિ ઉત્પત્તિથી તેમજ વૃત્તિથી પણ છેક ભિન્ન જતિ છે (જુઓ મિ. ગુ., ભા. ૧, પૃ. ૨૨, પાદટીપ ૨૦). મ ને મટ્ટની જેમ સૈન્ય ને મૈત્રેય પણ ભિન્ન હોવા છતાં લોકોના પ્રમાદભર્યા ઉચ્ચારણથી અભિન્ન જેવા જણાતાં સમાનાર્થ ગણુઈ જાય એ અસંભવિત નથી (મૈ. ગુ., પૃ. ૨૭, પા. ટી. ૩૩). Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] ધર્મસંપ્રદાય ८१. वैश्यानु जायते प्रात्यात् सुधन्वाचार्य एव च ।। . IT વિમા ૨ મિત્રઃ સવિત વ ર ા (૧૦, ૨૨) ૮૨. મૈ. ગુ, પૃ. ૨૭, પા. ટી. ૩૪ ૮૩. મેં. ગુ., પૃ. ૨૫ થી ૨૮ ૮૪. એજન, પૃ. ૫ર ૮૫. “G” શબ્દ શૈવ ધર્મગુરુ માટે વપરાતો તેમજ બૌદ્ધ ધર્મગુરુ માટે પણ 442121 (Bombay Gazetieer, Vol. I, part 1, pp. 84-85). ૮૬. સૈ. ગુ., પૃ. ૧૩૩ ૮૭. મેં. ગુ., પૃ. ૪૫, ૪૯ ૮૮. એજન, પૃ. ૫૫ ૮૯. એજન, પૃ. ૧૦૭ ૯૦. એજન, પૃ. ૧૧૩ ૯૧. એજન, પૃ. ૧૫૫-૧૬૪ ૯૨. કેટલાક સ્થળે ત્રીજા શિષ્ય પણ ગણાવ્યા છે ૯૩. મસિદ્ધાન્તા આતા: ૬૧ ૨ | सर्वे ते पशवो ज्ञेया भैरवे मातृमण्डले ॥ तंत्रालोक, ८, पृ. १८४ भौसले कारके चैव मायातत्त्वं प्रकीर्तितम् । एजन १, पृ. ७० Page #345 --------------------------------------------------------------------------  Page #346 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૪ પુરાવસ્તુ Page #347 --------------------------------------------------------------------------  Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ સ્થળતપાસ અને ઉતખનન દ્વારા મળતી માહિતી ગુજરાતની પુરાવસ્તુવિષયક તપાસ પણ ભારતીય પુરાવસ્તુવિષયક તપાસની માફક ઓગણીસમી સદી તથા વીસમી સદીમાં વિકસેલી પ્રવૃત્તિ છે. શરૂઆતમાં કર્નલ ટોડ જેવા સંશોધકે તેમજ એની પહેલાંના મુસાફરે ગુજરાતમાં જોયેલી વસ્તુઓનાં, મકાને અને નગરોમાં વર્ણને કરતા, પણ એમાંથી ઇતિહાસ તારવવાને પ્રયાસ પ્રમાણમાં ઓછો થતો. ગુજરાતમાં પણ પુરાવસ્તુઓ પૈકી શિલાલેખે, મુદ્રાઓ વગેરેનું અધ્યયન પ્રથમ શરૂ થયું, પણ પ્રાચીન ટીંબા, ટેકરા વગેરે તપાસવાનું અને તેઓને ઉખનન દ્વારા વ્યવસ્થિત અભ્યાસ કરવાનું કામ પ્રમાણમાં નવું છે. બારિયા સૂપ જેવા સ્તૂપનું ઉખનન પંડિત ભગવાનલાલ ઇંદ્રજી જેવા વિદ્વાનોએ કર્યું, પણ એને વ્યવસ્થિત ઈતિહાસ એ કાલનાં ઉખનનેની કક્ષા જોતાં ન મળે એ સ્વાભાવિક છે. | ગુજરાતમાં પુરાવસ્તુ-વિદ્યાને અભ્યાસ કરનાર સંસ્થાઓ પૈકી ભારત સરકારના “ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ (Archaeological Survey of India) જેવી જૂની સંસ્થાના ઘણા કાર્યકર્તાઓએ ગુજરાતમાં પોતાનું લક્ષ કેંદ્રિત કર્યું અને મૂર્તિઓ તેમજ કેટલાંક પ્રાચીન સ્થળે, ઈમારત વગેરેને અભ્યાસ કર્યો તે એના વાર્ષિક હેવાલ તથા સ્વતંત્ર ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયો છે. સિંધુ નદીની સંસ્કૃતિની શેધ ગુજરાતમાં કરવામાં આ સંસ્થાના અનેક કાર્યકર્તાઓને ઘણો મોટો ફાળો છે. તદુપરાંત એ સંસ્થા આપણી પ્રાચીન ઈમારતોના સંરક્ષણનું પણ ઉત્તમ કાર્ય કરે છે. ગુજરાતમાં દેશી રાજે પૈકી વડોદરા, જૂનાગઢ, ભાવનગર વગેરેએ પુરાવસ્તુની તપાસ માટે કેટલાક વ્યવસ્થિત પ્રયત્ન કરેલા, તેથી એ રાજ્યનાં કેટલાંક સ્થળો તથા ઈમારતો વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. દેશી રાજ્યના વિલિની ૨૧ .. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] સૌંચ કાલથી ગુપ્તકાલ [પ્ર. કરણ પછી સૈારાષ્ટ્ર સરકારના પુરાવસ્તુ ખાતાએ સૈારાષ્ટ્રમાં કેટલાંક ઉત્ખનન અને સ્થળ-તપાસ કર્યાં. સૈારાષ્ટ્ર સરકારનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું ત્યારે આ કા કર્તાએ મુંબઈ રાજ્યના પુરાવસ્તુ ખાતામાં પ્રવૃત્તિ કરતા અને ત્યાર બાદ ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાત રાજ્યના પુરાવસ્તુ ખાતામાં પેાતાની પ્રવૃત્તિએ ચલાવે છે. આ બંને સરકારી ખાતાંઓ ઉપરાંત ગુજરાતના પુરાવસ્તુના વિકાસમાં વિદ્યાસંસ્થાએ પૈકી પૂનાની ડેક્કન કૉલેજે તથા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુ - વિદ્યાવિભાગે પણ આ ક્ષેત્રમાં નેોંધપાત્ર કામ કર્યું છે. ડેક્કન કૅાલેજે દ્વારકા જેવાં સ્થળાનાં ઉત્ખનનેમાં ઘણા ફાળા આપ્યા છે, જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુ-વિદ્યાવિભાગતી સ્થાપના થઈ ત્યારથી એ વિભાગ ગુજરાતમાં સ્થળ-તપાસ તથા ઉત્ક્ષતના કરીને ગુજરાતનાં અનેક અતિહાસક સ્થળેાએ થયેલી માનવપ્રવૃત્તિના તિહાસને વ્યવસ્થિત કરવાના પ્રયત્ન કરે છે. આ તમામ સસ્થાએમાં કામ કરનાર અનેક ખ્યાતનામ કાર્ય કર્તાના પ્રયત્નને પરિણામે ગુજરાતને ઋતિહાસ અનેક ક્ષેત્રામાં વિસ્તૃત થયા છે. પુરાવસ્તુસામગ્રીના અન્વેષણની આ પ્રવૃત્તિએ તે તે કાળના ભૌતિક પદાર્થાના એના સ્થળેાની સમગ્ર પરિસ્થિતિ સમેન અભ્યાસ કરીને ગુજરાતના તિહાસનાં અનેક અંધકારમય ગણાતાં પાસાં પર નવા પ્રકાશ ફેંકયો છે અને એને લીધે જે ચિત્ર ઊપસે છે તેનું અત્રે મૌ`કાલથી ગુપ્તકાલ સુધીની સમયમર્યાદાને અનુલક્ષીને, આલેખન કરવામાં આવ્યુ છે. મૌય શાસનકાલની શરૂઆતથી ગુપ્તશાસનકાલના અંત સુધીનેા સમય એટલે ઈ. પૂર્વે ચાથી સદીના ચેાથા ચરણથી ઈ.સ. ની પાંચમી સદીના ત્રીજા ચરણ સુધીતેા આશરે આઠસો વર્ષના સમય છે. આ સમય દરમ્યાન ગુજરાતની ભૌતિક સામગ્રી કેવા પ્રકારની હતી એ જાણવા માટેનાં સાધના તરીકે ઉત્ખનનેાએ ઘણા ભાગ ભજવ્યો છે. ખાસ કરીને નગરાના ઉત્ખનન દ્વારા મળેલી કાલગણનાને લીધે ઈ. પૂ. ની કેટલીક સદીઓની ભૌતિક સામગ્રી જાણવામાં આવી છે, અને એવી સામગ્રી ભરૂચ, કામરેજ ( જિ. સુરત ), ટીંબરવા ( મ. સિનેર, જિ. વડાદરા ), જોખા ( તા. કામરેજ) અને ધાતવા (તા. કામરેજ) જેવાં સ્થળેાએ ઉત્ખનનમાં તથા સાઠોદ (તા. ડભાઈ, જિ. વડાદરા), જાલત (તા. દાહોદ, જિ. પાંચમહાલ ), સામનાથ, આમરા ( જિ. જામનગર), ખેડ વસાઈ (જિ. જામનગર ), વલભીપુર ( જિ. ભાવનગર) વગેરે સ્થળેાએથી મળેલી હોઈ એને આધારે આ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ’] સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી [ ૩૧૩ કાલની સામગ્રી વર્ણવી છે. નગરા ( ખ ંભાત પાસે ), કાટા ( વડેાદરા ), વડનગર (જિ. મહેસાણા ), શામળાજી ( જિ. સાબરકાંઠા ), સામનાથ વગેરે સ્થળાએ પ્રાપ્ત થયેલા અવશેષેા પરથી જે પ્રકારની ભૌતિક સામગ્રી ઈ. સ. ની પ્રથમ સહસ્રાબ્દીના પૂર્વાર્ધના ઘેરામાંથી મળે છે તે દ્વારા ગુપ્તશાસનકાલના અંત સુધીની ગુજરાતની પરિસ્થિતિની સમાલેાચના કરી છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલી સામગ્રીને પરિણામે ગુજરાતની ભૌતિક સામગ્રી પૈકી માટીની વસ્તુઓ કાલક્રમે નીચે જણાવેલા ખે તબક્કાઓમાં વહેંચાઈ જતી દેખાય છે અને એના આધારે પડેલા વિભાગે દ્વારા આ ચિત્રના ખીજા અશાના અભ્યાસ કર્યા છે. આ અભ્યાસ ભૌતિક પદાર્થા દારા પતિહાસ-આલેખનને હાઈ એને માટી, પથ્થર, ધાતુ, હાડકાં આદિની વસ્તુઓ, બાંધકામા આદિ વિભાગેામાં વહેંચી દેવામાં આવ્યા છે, પરંતુ એમ કરવા જતાં એના કાલનિણૅય પર પૂરતુ લક્ષ આપવામાં આવ્યું છે. અહીં સ્થળ-મર્યાદા જોતાં દરેક ક્ષેત્રતપાસનું વિગતવાર વર્ણન આપવું અશકય છે, તેથી એ તપાસ પરથી નીકળતી ઐતિહાસિક સામગ્રી આપવામાં આવી છે. મૌ કાલ અને અનુ-મો કાલ સાટીનાં વાસણ માટીકામમાં માટીનાં વાસણ મુખ્ય સ્થાન ધરાવે છે, જે હાલ માટે ભાગે ખંડિત હાલતમાં મળે છે. નગરા, ૧ ટીંબરવા,ર ભરૂચ અને સામનાથના સાથી જૂના થર મૌ`કાલ કરતાં જૂના હોવા બાબત ઝાઝી શકા નથી. એ થરામાંથી કાળાં–અને–લાલ, સાદાં લાલ તેમજ બરછટ લાલ વાસણા મળે છે. આ માટીનાં વાસણાના થરામાં મૌ`કાલના શ્રીમંત વર્ગોમાં વપરાતાં કાળાં ચળકતાં વાસણુ ગુજરાતમાં મળી આવતાં હોઈ, માટીનાં આ ચાર પ્રકારનાં વાસણ ગુજરાતમાં પ્રાગ્-મૌકાલ, મૌ કાલ અને અનુમૌર્ય કાલમાં ઈ. સ. પૂર્વ પ્રથમ સદી સુધીનાં પ્રાપ્ત થાય છે. કાળાં-અને-લાલ વાસણ વાસણોને કાંઠે કાળા અને નીચેના ભાગ લાલ હોય છે. આ વાસણોમાં મુખ્યત્વે થાળી, વાડકા અને લાટા જોવામાં આવે છે (પટ્ટ ૪, આ. ૭, ૮, ૯). આ વાસણમાં કેટલીક વાર આખાં કાળાં અથવા લાલ વાસણ પણ નજરે પડે છે. આ કાળાં-અને-લાલ વાસણ ભારતના જુદા જુદા ભાગેામાંથી મળ્યાં છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પ્રાચીન મહેશ્વર (જિ. નિમાડ, મધ્ય પ્રદેશ), ત્રિપુરી (જિ. જબલપુર, મધ્ય પ્રદેશ), નગરા, ભરૂચ વગેરે સ્થળામાંથી આ વાસણું ઘણું પ્રમાણમાં મળે છે, તેથી એ આ કાલનાં ગામ શોધવામાં મદદરૂપ થાય છે. કાળાં-અને-લાલ વાસણ સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત થતાં હોઈ એ અખિલ ભારતીય પ્રવૃત્તિનાં સૂચક છે. ઉત્તરનાં કાળ ચળકતાં વાસણ કાળાં-અને-લાલ વાસણોના થરમાં કાળાં પુષ્કળ ચળકતાં વાસણ કવચિત મળી આવે છે. ગુજરાતમાં નગરા, ટીંબરવા, ભરૂચ અને ખા‘-એ ચાર સ્થળોએથી અને સૌરાષ્ટ્રમાં સોમનાથમાંથી આ વાસણ મળ્યાં છે. આ વાસણને 24*999 Hi Northern Black Polished (&shi N. B. P.) Ware અર્થાત્ “ઉત્તરનાં કાળાં ચળકતાં વાસણ કહે છે. પરંતુ આ શબ્દ આ વાસણોને ચળકાટ ઘસીને પોલિશ કરવાથી આવે છે એમ દર્શાવે છે, જે નિતાંત અસત્ય છે. આ વાસણોને સંપુટમાં પકવવાથી જ આ ચળકાટ આવે છે, તેથી એને માટે KN. B. P.' એ રૂઢ શબ્દની રૂએ જ પ્રયોજાય છે. ગુજરાતમાંથી આ વાસણ માત્ર કાળા રંગનાં મળ્યાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાંથી એમાં કાળા ઉપરાંત સેનેરી, રૂપેરી વગેરે રંગ પણ દેખાય છે. આ વાસણ મોર્યકાલમાં ભારતના જુદા જુદા ભાગોમાં ફેલાયાં હેવાને પૂરતો સંભવ છે. ગુજરાતમાં એ જૂજ પ્રમાણમાં મળે છે તેમ બીજા પ્રદેશમાં પણ બીજા વાસણોની સરખામણીમાં એનું પ્રમાણ નજીવું છે, કારણ કે એની બનાવટ મુશ્કેલ હોઈ એ ડાં બનતાં હશે. એમાં વાડકા અને થાળી જેવા ઘાટ દેખાય છે. કેટલાક પાત્રખંડ પર આહત ભાત અને બીજા કેટલાક પર ઉપસાવેલી ભાત નજરે પડે છે (પટ્ટ ૪, આ. ૧૧–૧૧). આ વાસણ મૌર્યકાલ તેમજ અનુમૌર્યકાલમાં મળી આવે છે અને એ કાલક્રમ નક્કી કરવામાં ઘણાં ઉપયોગી છે. લાલ વાસણે લાલ વાસણમાં તદ્દન સાદાં તથા ગેરુ લગાવેલાં વાસણોને સમાવેશ થાય છે. આ વાસણ સામાન્ય વપરાશનાં હોઈ એ ઘણા મોટા પ્રમાણમાં મળતાં હોય છે, પરંતુ એનો વપરાશ પણ લાંબે સમય સુધી ચાલુ રહેલે હાઈ એ સમયાંકન માટે ભરોસાપાત્ર હેતાં નથી. છતાં એના પર લગાવેલા ગેરને લાક્ષણિક રંગ હેય છે અને લાંબા અનુભવ પછી એની પ્રાચીનતા સમજાય છે, પરંતુ માત્ર આ વાસણોના એકમાત્ર પુરાવા પરથી એ સ્થળને સમય નકકી કરવામાં ભય રહેલો છે. આ વાસણમાં ઘડા, માટલાં, કલેડાં, લોટા વગેરે રોજિંદા વપરાશનાં Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ] સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી [ ૩૧૫ સાધન હોય છે. રાંધવા માટે પણ આ પ્રકારનાં વાસણ વપરાતાં હાવાના પુરાવાઓ છે. લાલ બરછટ વાસણા આ વાસણ લાલ વાસણાની સરખામણીમાં હલકી બનાવટનાં છે. એમાં ધડા, થાળીએ (પટ્ટ ૪, આ. ૧૨) વગેરે જોવામાં આવે છે. આ ધડાની ડાક પર અથવા ઉપલા ભાગ પર તરેલી ભાતા હાય છે ( પટ્ટ ૪, આ. ૧૩-૧૪). આ વાસણ લાંબા સમયથી બનતાં હતાં અને એ લાંબી પરપરા સાચવતાં દેખાય છે. માટીની ઇત્તર ચીજો માટીનાં વાસણો ઉપરાંત આ કાલમાં માટીની બીજી નાની મોટી વસ્તુ બનાવવામાં આવતી. આ વસ્તુએમાં મણકા ( પ૬ ૪. આ. ૧૫), ઢીંગલીઓ (૫ટ્ટ ૪, આ. ૧૬), કાનની બુટ્ટીએ ( ૫૬ ૪, . ૧૯ ) તથા શંકુ-આકારના દાટાએ (પટ્ટ ૪, આ. ૧૭–૧૮ ), શરીર પરથી મેલ કાઢવાનાં ઝાંવ (મેલિયાં) વગેરેને સમાવેશ થાય છે. માટીના મણકાઓમાં ગેાળ અને સેપારી-વાટની કેાટીએ જોવામાં આવે છે. આ મણકા સારી રીતે બનાવેલા હોય છે. એ લાંબા સમય સુધી મળી આવતા હોય છે. આ વિવિધ જાતના મણકા આ કલામાં સામાન્યતઃ જોવામાં આવે છે, વળી એની સાથે શક-આકારની સાતેક પ્રકારની વસ્તુ મળે છે. એના ચેાસ ઉપયેગ શો હશે એ સ્પષ્ટ નથી, પરંતુ એને “દાટા' કહેવાને ચાલ જોવામાં આવે છે. આ કાલમાં માટીની નાની ઢીંગલી બનાવવામાં આવતી. આ ઢીંગલીની બનાવટ સામાન્ય પ્રકારની રહેતી, એનું નાક ઉપસાવી કાઢવામાં આવતું, માં અને આંખાની જગ્યાએ ખાડા પાડવામાં આવતા, હાથપગ નાના રખાતા અથવા પગની જગ્યાને ભાગ માત્ર ગેાળાકાર બનાવીને પગ અલગ બતાવવામાં આવતા ન હતા. આમ વિવિધ જાતની ઢીંગલી બનતી, આ કાલમાં આમૂકશે! પૈકી કાનમાં પહેરવાનાં ગેાળ કુંડળેા માટીમાંથી પણ બનાવતા. તદુપરાંત શરીર પરને મેલ કાઢવા માટે લીંબચેારસ આકારનાં ઝાંવાં અથવા મેલિયાં પશુ બનાવવામા આવતાં. આ ઉપરાંત બાળકોને રમવા માટે ચકરડીએ બનાવતા હોય એમ લાગે છે.૧૦ માટીના બન્ને ઉપયાગ બાંધકામમાં થતા. તળાવની પાળ માટીની બાંધવામાં આવતી. Page #353 -------------------------------------------------------------------------- ________________ .૩૧૬ ]. મોકાલથી ગુપ્તકાલ [>, માટીની ઘણી પાળો મળી આવી છે. ઐતિહાસિક કાલમાં નગરાના ઉખનનમાં માટીની પાળ મળી આવી છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત પાળ જૂનાગઢના સુદર્શન તળાવની પાળ અથવા સેતુ છે. એને માટે સુવિશાખ તથા ચક્રપાલિકે શૈલલેખોમાં ઉત્તમ પ્રકારની માહિતી આપી છે, તેને આધારે માલૂમ પડે છે કે મૂળ ચંદ્રગુતે બાંધેલા તળાવની પાળ ઈ. સ. ૧૫૦ ના માર્ગશીર્ષ માસમાં તૂટી અને ત્યાર બાદ ઈ. સ. ૪૫૫ માં તૂટી. એ હેવાલ સાતસો વર્ષનો ઇતિહાસ સાચવે છે, પરંતુ આ સેતુના અવશેષો માટે ઘણી ઓછી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સેતુ શોધવાના પ્રયાસમાં ૧૮૭૮ માં ભગવાનલાલ ઇંદ્રજીએ જરસા ફકીરના તકિયા (અત્યારે જડેશ્વર મહાદેવના મંદિર) પાસે, ગિરનાર જવાના રસ્તે ભવનાથના નાકા તરફ એ સેતુ દર્શાવ્યો, પરંતુ એ સેતુનું સ્થળ બરાબર ન હતું. પછી ૧૮૯૧-૯૪ માં ખાન બહાદુર અરદેશર જમશેદજીએ ઉપરકોટની પાછળ એને વિસ્તાર બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તાજેતરમાં ૧૯૬૭-૬૮માં નવેસર સ્થળ–તપાસ કરી, આ આખો પ્રશ્ન ડૉ. રમણલાલ મહેતાએ ફરી એક વાર તપાસ્ય. ૧૧ આ પુરાવસ્તુની તપાસને પરિણામે રુદ્રદામાના લેખમાં દર્શાવેલ પર્વતપાદપ્રતિસ્પધી સેતુ શોધી કાઢવામાં આવ્યો. લેખમાં લખ્યા પ્રમાણે મૃત્તિકોપલમય સેતુ માટી અને પથ્થરોથી બાંધવામાં આવ્યો હતો. ઉપરકેટની પાસેથી આ સેતુ શરૂ થતો અને એ ધારાગઢ દરવાજની અંદર થઈને ખાપરા કેડિયાની ગુફાઓ પાસે થઈ, જોગણિયા ડુંગર તરફ જતો અને એ ડુંગરમાં એને મેળવી લેવામાં આવ્યો હતો. ડુંગર પર પગથિયાં તથા પરિવાહ બનાવવામાં આવ્યાં હતાં. આ સેતુ આશરે એક કિલોમીટર લાંબે, એનો પાયો સે મીટર પહોળો અને ઉપરનો ભાગ ૧ મીટર પહોળો હતો. એની ઉપલી સપાટી એકસરખી હતી અને તેથી જમીનની ઊંચાઈ લક્ષમાં લેતાં એ સેતુની ઊંચાઈ આશરે ૧૭ મીટર થતી હતી, પણ એની ઊંચાઈ જુદે જુદે સ્થળે જુદી જુદી હતી. આ આખું બાંધકામ આશરે ૯,૪૩,૫૦૦ ઘન મીટર માટીનું હતું. રુદ્રદામાના વખતમાં એ તૂટતાં એનો ૨૬,૨૨૫ ઘન મીટર ભાગ લેવાઈ ગયો હતો અને સ્કંદગુપ્તતા વખતમાં ૧૦,૪૦૦ ઘન મીટર ભાગ લેવાઈ ગયો હતો. આ માટી અને પથ્થરનો બાંધેલે સેતુ આજે છિન્નભિન્ન અવસ્થામાં પડેલો છે અને એની ઉપર ઊગેલાં ઝાડ, આજુબાજુની પથ્થરની ખાણો અને Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૧૭ એના પરની કબરોને લીધે એને પારખવો મુશ્કેલ હતો, પરંતુ એનાં તમામ લક્ષણ તપાસવાથી અને આજુબાજુની ભૌગોલિક સ્થિતિ પરથી સમજાય છે કે ગિરનાર પર્વતમાંથી નીકળતાં સેનરેખ અને બીજાં ઝરણાંઓનાં પાણીને રોકીને આ તળાવ બનાવ્યું હતું. આ ઝરણું ઉબેણને મળતાં અને ઉબેણ ઓઝતને મળતી. આ તળાવ માટીથી પુરાઈ ન જાય માટે એનાં પાણી આવવાના ભાગ તરફ માઢવિધાન કરવામાં આવ્યું હતું તથા એનાં પાણીનો ઉપયોગ માટે એમાંથી. પ્રનાળ કાઢવામાં આવી હતી. જૂનાગઢના આ છર્ણ સેતુના જેવા ઘણા સેતુઓ ગુજરાતમાં સાબરકાંઠા, ઘૂમલી, ખેડા, ગોધરા વગેરે સ્થળે જોવામાં આવે છે. એમાં માટી, પથ્થર અને ઈને ઉપયોગ કરવામાં આવતો. જલાશો બાંધવાની આ પરંપરા ઘણે લાંબો. સમય ચાલુ રહી. તદુપરાંત ઘરે બાંધવા માટે માટીને ઉપયોગ થતો. જ્યાં ઈટરી ઈમારતો દેખાય છે ત્યાં આ કાલમાં આશરે ૧૯ થી ૨૨” ની લંબાઈની ઈંટ વપરાતી હેવાના પુરાવા મળ્યા છે. આમ સમગ્ર રીતે જોતાં પ્રાગ-મૌર્ય, મૌર્ય, અને અનુમૌર્ય કાલનાં ગુજરાતનાં ગામોમાં માટીની અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો. પથ્થરની ચીજ આ ઉપરાંત પથ્થર, ધાતુઓ તથા હાડકાં, છિલી વગેરેને ઘણે ઉપયોગ, થતો હોવાના પુરાવા છે. આ કાલમાં પથ્થરના મણકા, કાનનાં કુંડળો તથા નિશા, નિશાતરા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ, ગોળ લખોટા વગેરે બનાવવામાં આવતાં. મૌર્યકાલના થરમાંથી મળતા મણકાઓ પૈકી ચટે પથ્થરની ચોકીઓ લાક્ષણિક ગણાય છે. આ ચોકીઓ જાલત,૧૨ જોખા, ૧૩ નગરા, ધાતવા ૧૫ વગેરે સ્થળોએથી મળી આવી છે. મૌર્યકાલમાં સ્ફટિકનાં અને કાચનાં કાનમાં પહેરવાનાં કુંડળ પણ વિશિષ્ટ આભૂષણ છે. આ કુંડળે શ્રીમંત વાપરતા હશે, જ્યારે બીજા લેકે માટીની કે એવી સસ્તી બનાવટની વસ્તુઓ વાપરતા. ઘર-વપરાશની વસ્તુઓમાં પાયાવાળી નાની નિશાઓ આ કાલમાં વપરાતી હતી. અને એની ઉપર જુદી જુદી વસ્તુઓ વાટવા માટે ખાસ બનાવેલા નિશાતરા પણ વાપરવામાં આવતા. આ કાલમાં પથ્થરની મૂર્તિઓ બનતી તેમજ પથ્થરમાં ગુફાઓ કોતરવામાં આવતી, પરંતુ એના નમૂના ગુજરાતમાંથી મળ્યા નથી. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પ્ર ધાતુકામ ગુજરાતમાંથી પથ્થર ઉપરાંત ધાતુની વસ્તુઓ મળી છે. આ ધાતુઓમાં લોખંડ, તાંબું, ચાંદી, સેનું અને સીસું ગણવાય. ધાતુઓ પૈકી લેખંડનો ઉપ ગ મૌર્યકાલ પહેલાં સામાન્ય બની ચૂક્યો હતે. લોખંડને ઉપયોગ કરનાર પ્રજાએ નગરા, ટીંબરવા, જાલત, સાઠોદ, ભરૂચ, કામરેજ, જેખા, ધાતવા, વણેસા (મ. પલસાણ, જિ. સુરત) વગેરે ગામ વસાવ્યાં હતાં. આ ગામોમાં નગર, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામ લેખંડ વાપરનાર પ્રજાએ ઈ. પૂ. પ્રથમ સહસ્ત્રાબ્દીમાં પહેલવહેલાં વસાવ્યાં હતાં, પરંતુ જેખા અને ધાતવા જેવાં સ્થળોએ આ કાલ કરતાં પ્રાચીન કાલનાં ગામઠાણ પર પુનર્વસવાટ કર્યો હતો. આ ગામના અભ્યાસ પરથી લાગે છે કે આ કાલમાં કેટલાંક ગામ અને નગર પ્રથમ વાર અસ્તિત્વમાં આવ્યાં અને તેથી એક કલ્પના કરી શકાય કે ભારતમાં વસ્તી વધતી જતી હતી અને એણે જંગલે સાફ કરીને નવી વસાહતો ઊભી કરી હતી. આ લોકોનાં લેખંડનાં ઓજારેએ જંગલે સાફ કરવા માટે વધુ સારી સગવડ કરી આપી હોવાને પૂરતો સંભવ છે. આ કાલમાં લેખંડનાં ઓજારો અને કીડા જોતાં અહીં લોખંડ ગાળનાર તથા ઓજારો બનાવનાર લુહારે અસ્તિત્વ ધરાવતા હતા. એમણે બનાવેલાં ભાડાં (પ , આ. ૨૦), છીણી જેવાં ઓજાર, ખાલા વગેરે માં છે, પરંતુ લેખંડ ઘણું ખવાઈ જતું હોવાથી એ સારી સ્થિતિમાં મળતું નથી. લેખંડ ઉપરાંત તાંબાની વસ્તુઓ પણ મળે છે, તેમાં પ્રાચીન સિક્કાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ભારતના અન્ય ભાગેની માફક સૌથી પ્રાચીન સિક્કાઓમાં આહત(punch-marked)ને નામે જાણીતા સિક્કા વડનગ૨૧૬ નગરા ૧૭ કામરેજ,૧૮ ધાવા ૧૯ જેવાં સ્થળોએથી મળ્યા છે. આ સિક્કાઓને લીધે વેપાર-ઉદ્યોગની સગવડ વધતાં એને વિકાસ થવાથી ગુજરાતનાં બંદરે તરફ લોકોનું આકર્ષણ વધતું દેખાય છે. તળ-ગુજરાતનાં સ્થળામાં ભરૂચના ઘણ ઉલ્લેખ આ કાલથી મળતા હોવાનું સાહિત્યના અભ્યાસીઓ જણાવે છે. ઈસુ પૂર્વેની પ્રથમ સહસ્ત્રાબ્દીના વસત્રવાટવાળાં બહુ ડાં સ્થળોએ ઉખનન થયેલું હોઈ આ કાલની ઘણી ઓછી વસ્તુઓ આપણને જાણવા મળે છે. તાંબા ઉપરાંત ચાંદીના સિક્કા પણ મળ્યા છે. તદુપરાંત તાંબા પર સેનું ચડાવેલું કાનનું ઘરેણું ધાતવામાંથી મળ્યું હેઈએની મદદથી આ કાલની ધાતુઓનું જ્ઞાન આપણને મળે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ’] સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી | ૩૧૯ આ કાલમાં લોખંડનાં એજારાના ઉપયાગની સાથે સાથે હાડકાનાં ભાલેડાં, અણી વગેરે વસ્તુઓ મળી આવે છે તે પરથી લાગે છે કે આ કાલમાં લાખંડ શેડું મોંઘુ હશે અને તેથી લોખંડનાં ભાલાડાંની સાથે હાડકાનાં ભાલેડાં, અણી વગેરેના ઉપયેગ થતે હશે. હાડકામાંથી આ વસ્તુ બનાવવાનું સહેલું છે, ખાસ કરીને નાનાં લાંબાં મજબૂત હાડકાંના કકડા કરીને એમાંથી અનુકૂળ કકડાને જોઈ તે ઘાટ આપી એને રેતી સાથે અથવા એકલા પથ્થર પર ઘસીને જોઈતી વસ્તુએ! બનાવી લેવામાં આવતી. એ રીતે ખાતી વસ્તુએમાં ભાલેાડાં, અણી તથા ઘંટની ટાકરી જેવી વસ્તુએ મળી આવી છે. આ પદાર્થો નગરા, ટીંબરવા, ૧ જોખા,૨૨ ધાતવાર૩ વગેરે સ્થળેાએથી મળે છે. २० આ કાલની બીજી વસ્તુએમાં ડાંગર અને કંસારીનાં આ જેવા પદાર્થ ગણાવી શકાય. ડાંગર મળતાં અહીંની ખેતીની પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં અનિયમિત રીતે વરસાદ પડતા હોઈ પાણીને સંગ્રહ કરવાની જરૂર હોય છે. જરૂરને સંતાપવા માટે જલાયા બાંધવાની પ્રકૃત્તિ ગુજરાતમાં લાંબા સમયથી ચાલુ હેવાના પુરાવા પ્રાપ્ત થાય છે, જેની માહિતી ઉપર આપી છે. આ તમામ પદાર્થો પરથી ગુજરાતનુ . પૂ. ની પ્રથમ સહસ્રાબ્દીના ઉત્તરાની સ્થિતિનુ દન કરતાં સમજાય છે કે અહીં સમુદ્રની પાસે તેમજ નર્મદા અને તાપી તથા હેરણુ જેવી નદીને કિનારે અને નદી કિનારાથી દૂરના ભાગેામાં ગામા અને નગર વસી ચૂકયાં હતાં. આજના જેટલી એ જમાનામાં ગીચ વસ્તી ન હતી. ચિત્તા જેવાં જંગલી પ્રાણીએની સાથે ગાય, ભેંસ, કૂતરાં જેવાં પાળેલાં પ્રાણીએ અસ્તિત્વ ધરાવતાં હતાં.૨૪ ગામેા અને નગરા કિલ્લેબંદ હાવાના પુરાવા મળ્યા નથી, પરંતુ સ ંભવ છે કે કાંટાળા ચેાર જેવી વનસ્પતિને એમણે સંરક્ષણાત્મક ઉપયેગ કર્યો હોય. આ ગામ ખેતી પર નિર્ભર હતાં અને મેટાં નગરેમાં વેપાર-ઉદ્યોગ પણ સારા પ્રમાણમાં ચાલતા. ગુજરાતમાં આ કાલમાં વસ્તીનું પ્રમાણ પાછલા કાલને મુકાબલે સારું હતું. આ કાલમાં ગુજરાતમાંથી મળતા પદાર્થા જેવા પદાર્થ રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારત વગેરે સ્થળાએથી મળતા હોઈ આ કાલમાં ભૌતિક સંસ્કૃતિમાં એકત્ર થઈ ચૂકયુ હોવાના પૂરતા પુરાવા પ્રાપ્ત થયા છે. ૨. ક્ષત્રપકાલ અને ગુપ્તશાસનકાલ જ્યારે આ કાલ વટાવીને આપણે પ્રતિહાસના બીજા તબક્કામાં આવીએ છીએ ત્યારે ભૌતિક સંસ્કૃતિના ઘણા અંશ બદલાઈ ગયેલા દેખાય છે. આ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] સૌય કાલથી ગુપ્તકાલ [પ્ર. બદલાયેલા અંશાને લીધે ઈ.સ.ની શરૂઆતની સંસ્કૃતિને ઈ. પૂ. ની સંસ્કૃતિથી જુદી પાડવા માટેનાં સાધન પ્રાપ્ત થાય છે. આ સાધનેામાં માટીકામ ઘણા અગત્યના ભાગ ભજવે છે. પાછલા કાલનાં કાળાં-અને-લાલ વાસણ લુપ્ત થઈ જાય છે. અને ઉત્તરનાં કાળાં ચળકતાં (N.B.P.)વાસણ પણ મળતાં નથી. એ કાલનાં લાલ વાસણા તથા લાલ બરછટ વાસણાની પરંપરા ચાલુ રહે છે, પરંતુ એમાં બીજા નવાં વાસણ ઉમેરાય છે. આ ઉમેરાયેલાં વાસણામાં લાલ એપવાળાં વાસણ, રામન કાઠીએ, બરછટ કાળાં અને લાલ વાસણો વગેરેને સમાવેશ થાય છે. તદુપરાંત મુદ્રામાં અને પથ્થરની વસ્તુએમાં પણ ફેરફાર દેખાય છે. આ સમગ્ર ફેરફારને લીધે આ કાલને પાછલા કાલથી છૂટા પાડવાનું શકય બને છે. આ કાલમાં મળતી વસ્તુઓમાં માટીની, પથ્થરની, ધાતુની તથા હાડકાં, શંખ, હિપેાલી વગેરેની વસ્તુઓને સમાવેશ થાય છે. માટીની વસ્તુઓ માટીની વસ્તુએમાં જુદી જુદી જાતનાં વાસણા, મુદ્રાએ, મૂર્તિઓ, મણકા, રમકડાં વગેરેને સમાવેશ થાય છે. આ કાલમાં સાદાં તેમજ ઘૂંટેલાં લાલ વાસણુ તેમજ સાદાં તથા ધૂંટેલાં કાળાં વાસણ, બરછટ કાળાં-અને-લાલ વાસણ, ચીતરેલાં વાસણ, લાલ એપ ચડાવેલાં વાસણ, સફેદ માટીનાં વાસણ, કાચના એપ ચડાવેલાં વાસણ, રામથી આયાત થયેલી કાઠીએ, અબરખ છાંટેલાં વાસણ અને સુશોભિત વાસણ એમ વિવિધ પ્રકારનાં ઘડતરનાં વાસણ મળી આવે છે. સાદાં તેમજ ઘૂંટેલાં લાલ વાસણ આ કાલમાં સાદાં તેમજ ઘૂટેલાં લાલ વાસણ સૈાથી વધુ પ્રમાણમાં મળતાં હાય છે. આ વાસણાની એકંદર બનાવટ સારી હેાય છે. રોજિંદા વપરાશનાં આ વાસણેામાં વાડકા, કૂંડાં, લેાટા, ઘડા, માટલાં, કેડીએ, થાળીએ, કલેડાં વગેરેને સમાવેશ થાય છે. આ વાસણ રોજિંદા વપરાશમાં ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેલાં હોઈ તેના કાલગણનામાં ઉપયોગ થતા નથી. આ વાસણા સ્થાનિક કુંભાર બનાવતા હશે, પરંતુ આ કુ ંભાર દરેક ગામમાં હોતા નથી, તેથી એ વાસાએ થાડુ ધણું સ્થળાંતર કર્યું" હોવાના પૂરતા સભવ છે. એની વિગતા વધુ કામ કરીને તારવવાની બાકી છે. સાદાં તેમજ ઘૂંટેલાં કાળાં વાસણુ આ વાસણ ઉપલા વર્ગમાં આવતાં વાસણાની માફ્ક વપરાતાં હોવાનુ સમજાય છે, પરંતુ એમાં નાના વાડકા જેવા ઘાટ મળતા નથી, માટે ભાગે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૨૧. માટલાં, નાના ઘડા, કલેડાં વગેરે વાસણ આ પ્રકારનાં બનતાં. આ વાસણો બનાવવાની પરંપરા પણ ઘણી લાંબી ચાલેલી હોઈ એને પણ આગળ વર્ણવેલાં વાસણોની માફક સમયાંકનમાં ઉપયોગ થતો નથી. કાળાં-અને-લાલ બરછટ વાસણ આ વાસણનું પત કાળાં-અને-લાલ વાસણની સરખામણીમાં જાડું અને મોટા કણની માટીવાળું છે. આ વાસણને અંદરનો ભાગ તેમજ કાંઠે કાળે અને બહારને ભાગ લાલ રંગનો હોય છે. આ વાસણના ઘાટ જૂના કાળાં– અને-લાલ વાસણો કરતાં જુદા છે. પહેલા મેંની હાંડલી આ પ્રકારનાં વાસણોમાં મુખ્યત્વે જોવામાં આવે છે. એના પેટ ઉપર કેટલીક વાર કર્ણિકા હોય છે અને એને કવચિત સુશોભિત કરવામાં આવે છે. આ ઉપરાંત થાળીઓ, ઢાંકણાં વગેરે આ પ્રકારનાં વાસણમાં દેખાય છે. આ વાસણના ઘાટ પરથી એ આગળના કાલનાં કાળાં-અને-લાલ વાસણનાં સીધાં અનુગામી લાગતાં નથી, એનું ઘડતર બરછટ લાલ વાસણ જેવું છે અને એના ઘાટ પણ એની સાથે સંબંધ ધરાવતા હોય એવા છે. એ પરથી લાગે છે કે આ વાસણ પકવવા માટે ની લોહિત વાસણ પકવવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચીતરેલાં વાસણ આ કાલનાં વાસણમાં વિશિષ્ટ પ્રકારનાં રગેલાં વાસણ મળે છે, તેમાં મોટે ભાગે લાલ ઘૂંટેલાં વાસણ ઉપર કાળા રંગે ચિત્રકામ કરેલું હોય છે. આ ચિત્રકામમાં સાદી લીટીઓ તેમજ અનેક જાતની ભાતો જોવામાં આવે છે. ખાસ કરીને આ વાસણ રાજસ્થાન તરફ રંગમહાલ વગેરે સ્થળોએ મળતાં વાસણો સાથે સંબંધ ધરાવે છે. આ વાસણે દક્ષિણ ગુજરાતને મુકાબલે ઉત્તર ગુજરાતમાં વધારે પ્રમાણમાં મળે છે, પરંતુ બીજાં વાસણેની સરખામણીમાં એનું પ્રમાણ ઓછું છે. આ જાતનાં ચીતરેલાં વાસણોની સાથે એ જ જાતનાં લાલ રંગનાં વાસણો પર ધોળા પટા પાડીને એની પર કાળા રંગે ભાત પાડવામાં આવતી હોવાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આ વાસણને ચીતરવાની પદ્ધતિની શરૂઆત આ યુગમાં થઈ ચૂકેલી હોવા છતાં એને વિકાસ ગુપ્તકાલ પછી વધુ પ્રમાણમાં થયેલ હોય છે. ઈ–૨–૨૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. આ જાતનાં ચીતરેલાં વાસણમાં ઘડા જેવાં વાસણ વધુ પ્રમાણમાં મળે છે. વડનગર૫ (પદ ૭, આ. ૫૬, ૫૭, ૫૮), નગરા, શામળાજી ૨૭ (પટ્ટ ૫, આ. ૨૪) વગેરે સ્થળોએથી આ જાતનાં વાસણ મળી આવ્યાં છે. સુશોભિત વાસણે આ કાલમાં વાસણ ચીતરવાની પરિપાટી વિકસવા ઉપરાંત, એની ઉપર જ બીબાંથી ઉપસાવેલી છાપો વડે એને સુશોભિત કરવાની પદ્ધતિ પણ અસ્તિત્વ ધરાવતી માલૂમ પડે છે. આ રીતે સુશોભિત કરેલાં વાસણ પર લીટીઓ, ફૂલે, પશુઓ અને પંખીઓની આકૃતિઓ જોવામાં આવે છે (પટ્ટ પ, આ. ૨૫ પટ ૬, આ. ૩૪, ૩૫; પટ છે, આ. ૫, પર છે. આ સુશોભનવાળાં વાસણોનું પ્રમાણ પણ સામાન્યતઃ એ હોય છે. લાલ ઓપ ચઢાવેલાં વાસણ આ કાલનાં વિશિષ્ટ વાસણોમાં લાલ ઓપ ચડાવેલાં વાસણોનું મહત્ત્વનું સ્થાન છે. અંગ્રેજીમાં Red Polished Ware( લાલ લીસા વાસણો)ને નામે જાણીતાં આ વાસણ સારી રીતે ચૂંટેલાં લાલ વાસણને મળતાં આવતાં હોય છે, પરંતુ એ ગાળેલી ઝીણી માટીનાં બનાવેલાં હાઈ એનું પોત સુંવાળું અને એને ગર્ભ એકસરખી ગરમીને લીધે વચ્ચે કાળાશ વિનાનો હોય છે. આ ગર્ભને લીધે આ વાસણનાં ઠીકરાં લાલ વાસણથી જુદાં પડી જાય છે. આ પ્રકારના પોતમાં લાંબી ડોકવાળાં અને સાંકડા વાળાં કુંજ જેવા વાટનાં વાસણ, વાડકા (પ , આ. ૪૬, ૪૮), લેટા (પટ્ટ ૬, આ. ૪૮), રકાબી, નાળચાંવાળા કરવડા (પટ્ટ ૬. આ. ૪૭ ) વગેરે જોવામાં આવે છે. આ વાસણ ભારતમાં બનાવવામાં આવતાં હોવાનું એને ઘાટ પરથી સમજાય છે, પરંતુ આ જાતનાં વાસણ રોમથી આયાત થતાં હતાં એમ અરિકામે ૨૮(પોંડિચેરી પાસે માંથી મળેલાં કેટલાંક વાસણ પરથી સ્પષ્ટ થાય છે, આથી આ વાસણ રોમન બનાવટનાં કે એની અસર નીચે ભારતમાં બનતાં હોવાનો અભિપ્રાય છે. રેમન કેડીએ લાલ ઓપ ચડાવેલાં વાસણ ભારતમાં બનતાં તથા રોમથી આયાત થતાં હતાં, તેની સાથે રોમથી આયાત થતાં વિશિષ્ટ વાસણમાં અણીદાર તળિયાવાળી, Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ] સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી [ ૩૨૩ ૩૦ અને પકડવાના હાથાવાળી કેાડીઓને સમાવેશ થાય છે. પીળાશ પડતા રંગવાળો, દળદાર કાડીઓનું મેાં લાંબુ અને એની ડાકની બંને બાજુએ એ પકડવાના હાથા રહેતા. આ વાસણમાં દારૂ, એલીવનું તેલ વગેરે પ્રવાહી પદાર્થો ભરીને એ આપણા દેશમાં લાવવામાં આવતાં. તળ-ગુજરાતમાં આ વાસણ નગરા,૨૯ શામળાજી, દેવની મેારી,૩૧ ધાતવાર વગેરે સ્થળોથી અને સૈારાષ્ટ્રમાં વલભીપુર,૩૩ સામનાથ,૩૪ દ્વારકા,૩૫ પીંડારા ૬ વગેરે સ્થાએથી મળ્યાં છે, રોમ સાથેના વેપારના એ સંગીન પુરાવા હાઈ એનાં પ્રાપ્તિસ્થાન ઈ. સ. ની પ્રથમ સહસ્રાબ્દીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવાના દૃઢ આધાર સાધકને મળી રહે છે. ભારતના ઘણા ભાગેામાંથી આ વાસણ મળી આવ્યાં છે. આ વાસણના જેવાં વાસણ ઈરાનમાં સાસાની વંશના સમયમાં બનતાં હતાં, તેથી સંભવ છે કે આજે જેને રોમન કાડી કહેવામાં આવે છે તે પ્રકારમાં ઈરાની કેડીએ પણ હાય ! સફેદ માટીનાં વાસણ ક્વચિત્ આ કાલમાં સફેદ માટીનાં વાસણ મળે છે, પરંતુ એની માત્રા અત્ય૫ છે. વડનગરમાંથી૩૭ આવાં વાસણ પ્રાપ્ત થયાં હતાં. એપ ચડાવેલાં વાસણ માટીનાં વાસણો પર કાચને એપ ચડાવેલાં વાસણ મુસલમાન યુગમાં ઘણાં મળે છે, પરંતુ આ કાલમાં લીલા અથવા સાનેરી જેવા રંગને! એપ ચડાવેલાં માટીનાં વાસણ કવચિત્ મળી આવે છે. અબરખ છાંટેલાં વાસણ કેટલીક વાર અબરખ છાંટેલાં વાસણ આ કાલના થરોમાંથી મળે છે, તેમાં ઘડા અને હાંડલી જેવા મુખ્ય ઘાટ નજરે પડે છે. આ વાસણામાં અખરખનું પ્રમાણ વધારે હાઈ એને ચળકાટ વિશિષ્ટ પ્રકારના છે. આમ રોજિંદા ઘરવપરાશનાં અને ભેાજનાદિ વખતે ઉપયાગમાં આવતાં માટીનાં વાસણામાં અનેક પ્રકારની વિવિધતા આ કાલમાં જોવામાં આવે છે. માટીનાં વાસણો ઉપરાંત એના ઈંટા, મૂર્તિ, રમકડાં, મણકા, મુદ્રાંકને વગેરે અનેક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા. ઈંટો માટીની ભીંત વડે પીંઢેરી મકાન બંધાતાં, પરંતુ એ ઉપરાંત “ભડદાં’’ અર્થાત્ પકવ્યા સિવાયની ઈંશનાં મકાન પણ આ કાલમાં બનતાં હેવાના સ્પષ્ટ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પુરાવા છે. આ કાલમાં પકવેલી ઈટે પણ સારા પ્રમાણમાં બનતી. આ ઈટ ૧૮” x ૧” x ૧” થી ૩” ને કદની સામાન્યતઃ જોવામાં આવે છે, પરંતુ એ ઉપરાંત બીજા કદ પણ જાણીતાં હતાં. ઈ ટોન સામાન્ય ઘાટ લંબચોરસ હતો. પણ એ ઉપરાંત જરૂર પ્રમાણે દેટને એક ખૂણો ગોળાકાર બનાવો, લાંબી દંડા જેવી ઈટો બનાવવી, ચરસ ઈટ રાખવી વગેરે પ્રકારે જાત જાતની ઈટ આ કાલમાં બનાવવામાં આવતી. સ્થાપત્યમાં આ ઈટાનો ઉપયોગ થતોહોવાનું દેવની મરીને બૌદ્ધ સ્તૂપના અભ્યાસ પરથી સમજાય છે. ઈટ સાદી અને સુશોભિત એમ બંને પ્રકારની બનતી. સાદી ઈટા સામાન્ય કામકાજની હતી, પરંતુ સુશોભિત દઈટ, લાકડામાં થયેલાં કોતરકામનું કે પથ્થરના કોતરકામનું પ્રતિબિંબ પાડતી. એમાં અનેક પ્રકારનાં કલાત્મક કામ થતાં હતાં એમ સમજાય છે. ગુજરાતમાં અદ્યાવધિ પ્રાપ્ત થયેલી ઈટામાં સૌથી વધુ આકર્ષક અને સુશોભિત દઈટ દેવની મોરીના બૌદ્ધ સ્તૂપની છે.૩૯ આ ઈટાના અભ્યાસ પરથી સમજાય છે કે ઈટો પાડવાનું તથા એ પકવવાનું કામ ખુલ્લામાં થતું. આજે જેમ કુંભારે ખુલ્લી જગ્યામાં કામ કરે છે તેમ એ વખતે પણ એ કામ કરતા. જે જગ્યાએ એ કામ કરતા તે સ્થળોએ કૂતરાં તથા વાછરડાં યથેચ્છ ફરતાં હોવાનું સમજાય છે. એક ઈટ પર પડેલાં પગલાને અભ્યાસ કરીને શ્રીમતી ડેલી સાહે૪૦ જણાવ્યું છે કે અહીં આવતાં કૂતરાંને લેકે હાંકી કાઢતા અને તેથી એ દોડીને નાસી જતાં. વાછરડાંનાં પગલાં તથા કાળજી વગરના માણસોનાં પગલાં પણ ઈટ પર મળી આવ્યાં છે. ઈટમાં બાજરી કે ડાંગરનાં છોડાંની જરૂર પ્રમાણે મેળવણી કરીને માટીને યોગ્ય રીતે કેળવવામાં આવતી હતી. પલી ઈટ જોતાં સમજાય છે કે આ કાલના લોકો ઈ ટ ઘણી સારી રીતે પકવતા હતા. એમણે બનાવેલી ઈટ આજના જમાનાનાં બાંધકામમાં આશરે ૧૬૦૦ વર્ષ પછી પણ કામમાં આવે છે એ પરથી એમના કામને આપણને ખ્યાલ આવે છે. ઈટ ઉપરાંત મકાનનાં છાપરાં માટે આ કાલમાં નળિયાં બનાવવામાં આવતાં. આ નળિયાં લંબચોરસ ઘાટના હતાં. એની એક બાજુ પર બે કાણાં રાખવામાં આવતાં. આ નળિયાં સપાટ હતાં. અને એ રીતે આજે વપરાતાં “મેંગલોર ટાઈલસ”નાં પુરોગામી જેવાં એ હતાં. મધ્યકાલમાં વપરાતી નાળો કરતાં એ જુદાં હતાં. એની ઉપલા ભાગની ધાર સહેજ ઊપસેલી હતી તથા વચ્ચે લીટીઓ પાડવામાં આવતી. ઈટવા, દેવની મોરી,૪૧ કામરેજ વગેરે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૨૫ સ્થળોએથી આવાં નળિયાં મળી આવ્યાં છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ આ મકાનનાં છાપરાંના છાઘ તરીકે વપરાતા પદાર્થ મળે છે. એનું પ્રમાણુ અપ હોવાથી એમ લાગે છે કે ઘણા ઓછા લોક આવાં નળિયાંવાળાં છાપરાંનાં મકાન બતાવી શકતા હશે. ઈટોના કિલ્લા બાંધવામાં આવતા. આ પ્રકારના કિલ્લા શામળાજી, શહેરા વગેરે સ્થળોએ જોવામાં આવ્યા છે. તદુપરાંત તળાવની માટીની પાળની ઉપર ઈટો પાથરવામાં આવતી હોવાના પુરાવા દેવની મોરી પાસેનાં જલાશના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. મૂતિઓ અને રમકડાં માટીની ઈટો કલામય બનાવવામાં આવતી હતી, એટલું જ નહિ, પણ માટીની વિવિધ પ્રકારની મૂર્તિઓ રમકડાં વગેરે બનાવવામાં આવતાં. આ માટીની મૂર્તિઓ અને રમકડાં, દેવ, દેવીઓ, તથા માનવ આકૃતિઓ, જાનવરો તથા લખોટીઓ, ગાડાં અને ચકરડીઓ જેવી અનેક વસ્તુઓ ગણાવી શકાય. મૂર્તિઓ અને માનવ–આકૃતિઓ જોતાં સમજાય છે કે કેટલીકની બનાવટ સાદી હતી. ભાટીને હાથથી ઘાટ આપવામાં આવતો. આવી આકૃતિમાંની બનાવટ સામાન્ય પ્રકારની હતી, પણ એની સરખામણીમાં કેટલીક આકૃતિઓ બીબાંમાં બનાવવામાં આવી હોય એમ લાગે છે. આ આકૃતિઓ ઘણી સુંદર છે, પરંતુ આવી આકૃતિઓની અદ્યાવધિ પ્રાપ્ત થયેલી સર્વોત્તમ કક્ષા દેવની મોરીની બૌદ્ધ મૂર્તિઓની છેઝ ૨ (પટ્ટ ૨૪, આ. ૮૬). ઈ. સ. ૩૭૫ પહેલાં તૈયાર થઈ ચૂકેલી આ મનોહર મૂર્તિઓની બનાવટ તથા એને પકવવાની પદ્ધતિનો અભ્યાસ કરવાથી એ કાલના કારીગરોએ જે ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હતી તેને સારો ખ્યાલ આવે છે. માટીનાં રમકડાંમાં ગોળ લખોટીઓ સારા પ્રમાણમાં મળે છે. આ લખોટીઓ જુદા જુદા કદની મળતી હોય છે. એને કેટલીક વાર ગોફણના ગોળા તરીકે ઓળખવામાં આવે છે, પણ આ કામ માટે એ ઘણી નાની હોય છે. પકવેલી લખોટીથી બાળક રમતાં હશે. એને બીજો ઉપયોગ બે પછવાળી ગલેલની ગોળી તરીકે કદાચ થતો હોવા સંભવે છે, પણ આવી નાની લખોટીઓ ગોફણ તરીકે વપરાય એમ નથી. માટીની લખોટીઓ ઉપરાંત પંયાં અને ચકરડીઓ પણ સારા પ્રમાણમાં બનાવવામાં આવતાં. આ રમકડાં બાળકેએ જાતે બનાવ્યાં હોવાનો સંભવ ઘણો Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. છે. આ પૈયાં હમેશાં ઠીકરામાંથી બનાવવામાં આવતાં. તૂટેલા ઘડા કે માટલાનાં ઠીકરાંને તોડીને એને ગોળ ઘાટ આપવામાં આવતો અને ત્યાર બાદ એની ધારને પથ્થર પર ઘસીને સુંવાળી બનાવવામાં આવતી. સામાન્ય રીતે ઠીકરાંની આ ગોળ ચકતીઓ જુદા જુદા કાલના થરોમાંથી મળી આવે છે. પરંતુ આ ચકતીઓની વચ્ચે કેટલીક વાર એક કે બે કાણાં પાડેલાં હોય છે. જ્યારે એક કાણાવાળી ચક્તી મળે ત્યારે એને ઉપગ શો હશે એ પ્રશ્ન થાય છે. આવી નાની ચકતીને દોરી બાંધીને ગોળ ફેરવવામાં આવે છે, પરંતુ એમાં લાકડાની દાંડી નાખીને એનો ચકલી તરીકે પણ ઉગ થતો હોય છે તેથી જ્યારે એક કાણુવાળી માટીની આવી ચકતી મળે ત્યારે એનો ઉપયોગ સંદિગ્ધ રહે છે. પરંતુ આવી ગોળ ચકતીની વચ્ચે નજીક નજીક બે કાણાં પાડેલાં હોય ત્યારે એ બાળકનાં રમકડાં તરીકે વપરાતી હોવાની બાબતમાં ઝાઝી શંકા રહેતી નથી. આવી જાતની ચકરડી ઉપરાંત અત્યારે લાકડાની નાની ચકરડી મળે છે તેવી જાતની માટીની ચકરડી નગરામાંથી મળી આવી છે, તે પરથી સમજાય છે કે ક્ષત્રપ અને ગુપ્તકાલમાં આ જાતની ચકરડીઓ વપરાતી હતી. માટીની બીજી વસ્તુઓમાં બળદ, હાથી, ગેંડા, નીલગાય વગેરે પ્રાણુઓના ઘાટનાં રમકડાં, માનતા માટે બનાવવામાં આવતાં નાનાં ચોરસ તળાવ, મણકા વગેરે વગેરે ગણાવી શકાય. માટીનાં જાનવર પણ જરૂર પ્રમાણે બનાવવામાં આવતાં અને તેઓની બનાવટ પ્રમાણમાં સારી રહેતી. કયું અનવર બનાવવામાં આવ્યું છે એ ઘણી વાર સહેલાઈથી સમજાય એવું હોય છે, પણ કેટલાક બેડોળ ઘાટ પરથી એ કર્યું જાનવર હશે એ જાણવું મુશ્કેલ પડે છે. પરંતુ માટીનાં પૈડાંવાળાં રમકડાં બનાવવામાં આવતાં હોવાનું મળેલાં પૈડાઓ પરથી લાગે છે. પૈડાંનું સાલ એક બાજુએ અથવા બંને બાજુએ ઉપસેલું હોય છે, અને એ લક્ષણથી એ એક કાણાવાળો ચકતીથી જુદાં પડે છે. આવાં પૈડાંવાળાં સાધનોમાં માટીનું નગરામાંથી મળેલું ગાડું ખાસ ધ્યાન ખેંચે એવું છે. આ ગાડું નાની ચોરસ માટીની ચકરી છે. એની ઉપલી ધાર વાળેલી છે અને એની ધરી તથા આગળનો ભાગ એની સાથે બેસાડવા માટે એમાં કાણાં રાખવામાં આવ્યાં હતાં. ધરી બેસાડવા માટે એમાં આરપાર કાણું પાડવામાં આવ્યું હતું, જ્યારે ગાડાને ધૂંસરીવાળો ભાગ બેસાડવાનું કાણું આરપાર જતું ન હતું. આ ભાગ લાકડાંના બનાવેલા હશેઃ આવાં માટીનાં ગાડાઓથી બાળકે Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી ૩િર રમતાં હોવાનું મૃચ્છકટિક જેવાં નાટક દ્વારા સમજાય છે. માટીના પાસા મળી આવે છે. આ પાસાઓ પર એકથી ચાર આંકડા સમજાય તેવાં નિશાન હોય છે. પાસાઓ વડે રમાતી રમતને આ પરથી ખ્યાલ આવે છે. આ ઉપરાંત નગરા,૪૩ શામળાજી૪ વગેરે સ્થળોએથી સમરસ અથવા લંબચોરસ ઘાટની પકવેલી માટીની વસ્તુઓ મળી આવે છે, તેમાં ઊતરવા માટે પગથિયા જેવી રચના છે અને એની ઉપર દીવા મૂકવા માટે રાખેલી હોય તેવી બનાવટ દેખાય છે. આ જાતની વસ્તુઓ ભારતના જુદા જુદા ભાગોમાંથી મળી આવે છે. એ માનતા માટે બનાવેલું તળાવ હવાને અભિપ્રાય છે. આવાં તળાવ દેવને ચડાવવામાં આવતાં હોવાનો સંભવ છે. માટીની બીજી વસ્તુઓમાં મણકા ગણાવી શકાય. મણકાના દાણા ગળ પણ (પદ ૫, આ. ૨૭ ) અથવા સોપારી ઘાટના આવે છે, પણ સોપારી ઘાટના મણકા ઘણા મળે છે. એ કાળા અથલા લાલ રંગના હોય છે અને સારી રીતે બનાવેલા હોય છે. આ મણકા જુદા જુદા કાલના થરોમાંથી મળતા હોઈ એના બળે કાલગણના થઈ શકતી નથી અથવા એની બીજી કોઈ વિશિષ્ટતા હાલને તબકકે જાણીતી નથી. મણકા ઉપરાંત બંગડી, કાનમાં પહેરવાનાં તાટક વગેરે માટીનાં આભૂષણ પણ બનાવવામાં આવતાં. આવાં આભૂષણ ઉપરાંત ઝવાં” પણ આ યુગના અવશેષોમાં મળી આવે છે. પરંતુ માટીની મુદ્રાઓ ઘણી આકર્ષક હોય છે. એ નગરા, વડોદરા, ટીંબરવા, વડનગર વગેરે સ્થળોએથી મળી છે. એ વિવિધ પ્રકારની હોય છે. મુખ્યત્વે એ ગોળાકાર હોઈ એની ઉપર છાપ હોય છે. આ છાપ એની પર બીબું દાબીને પાડવામાં આવે છે. આ છાપને અભ્યાસ કરતાં સમજાય છે કે કેટલીક મુદ્રાઓ પર માત્ર અક્ષરો હોય છે, જ્યારે બીજી ઘણી મુદ્રાઓ પર આકૃતિઓ હોય છે. આવી મુદ્રાઓમાં પ્રથમ પ્રકારની મુદ્રાઓમાં બુદ્ધ, મહાસેન, વિજયમિત્ર અથવા શ્રી જયમિત્ર આદિની નગરામાંથી૪પ મળેલી મુદ્રાઓ અને ટીંબરવામાંથી*. મળેલી મુદ્રા તથા વડનગરનાં મુદ્રાંક ગણાવી શકાય, જ્યારે છાપવાળી મુદ્રાઓમાં ગરુડ, ઘુવડ, ત્રિશલ, નંદી, ફૂલ અથવા આસપાત્રવાળી માનવ–આકૃતિની મુદ્રા વગેરે નમૂના છે. આ મુદ્રાઓ માટી નરમ હોય ત્યારે એના પર બીબું દાબીને તૈયાર કરવામાં આવતી, પણ કેટલીક વાર મારીને ગોળો લઈને એના પર બીબું દબાવવામાં આવતું, તે કેટલીક વાર એ પટ્ટી વાળીને બનાવવામાં આવતી. ઘણી મુદ્રાઓને પાછળ ભાગ દેરા અને ગાંઠનાં નિશાન સાચવે છે તે પરથી એને જે ઉપગ થતું હોય તેની કલ્પના કરી શકાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ [5. ૩૨૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ માટીની વિશિષ્ટ વસ્તુઓમાં આ કાલમાંની દીવીઓ મળી આવી છે. એ હાથથી બનાવેલી અને ચાક પર ઉતારેલી હોય છે. આ દીવીઓની વાટ પ્રમાણે એની રચના થયેલી હોય છે. આ દીવીઓ પ્રમાણમાં નાની અને ત્રણચાર પ્રકારની મળે છે. સાદી દીવી તરીકે કેડિયાં વપરાતાં હશે, પણ કેટલીક વાર વિશિષ્ટ રીતે વાળેલી કારવાળાં કોડિયાં દીવી હોવાનું સ્પષ્ટ સમજાય છે. કેટલીક દીવીઓ ઊભા ઘાટની તથા ઘણી બેઠા ઘાટની હોય છે. આમ માટીની અનેક પ્રકારની વસ્તુઓ આ કાલમાં વપરાતી તેમાં કેટલીક આગળના કાલની ચાલુ રહેલી હતી અને કેટલીક એમાં નવી ઉમેરાતી હતી. માટીની આ વસ્તુઓ સામાન્ય વપરાશની તેમજ કોઈ ખાસ પ્રસંગે વપરાતી વસ્તુઓ હતી. આ કાલની તેમજ માટીકામની શોધ થયા પછીની કોઈ પણ વસાહત પર માટીની વસ્તુઓ સૌથી વધુ પ્રમાણમાં મળતી હોય છે. માટીની વસ્તુઓ ઉપરાંત શંખની બંગડીઓ અને મણકા બનાવવાનો આ કાલમાં સારો ઉદ્યોગ હતો. આ ઉદ્યોગની નિશાની પ્રભાસ પાટણ:૮ (પટ્ટ ૮, આ. ૬૦-૬૧), અમરેલી:૯ (પટ્ટ ૬, આ. ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૫), જૂનાગઢ, વલભી,૫૧ વડનગર, પ૨ નગરા,૫૩ વડોદરા,પ૪ કામરેજ,૫૫ શામબાજીપ (પટ્ટ ૫. આ. ૨૯ ), વગેરે અનેક ઠેકાણે દેખાય છે. શંખના ઉદ્યોગ માટે કાચો માલ દારકા પાસેના સમુદ્રમાંથી મળે છે; એ ઉપરાંત દક્ષિણ ભારતના સમુદ્રમાંથી એ મળે છે. ગુજરાતને ઉદ્યોગ દ્વારકાના કાચા માલ પર આધાર રાખતો હશે. શંખની વસ્તુઓ બનાવવા માટે શંખની જુદા જુદા કદની ગોળ પતરીઓ બનાવતા અને એને સાફ કરીને એની બંગડીઓ બનાવતા. શંખના વચ્ચેના જાડા ભાગમાંથી મણકા બનાવતા હશે. શંખની બંગડી સાદી (પદ ૬, આ. ૪૦) તથા સુશોભનવાળી (પટ્ટ ૫, આ. ૨૯; પટ્ટ ૬, આ. ૪૧, ૪૩, ૪૪, ૪૫) બનતી. સુશોભનોમાં સાદી લીટીઓ અને ઊંડી લીટીઓ મુખ્ય છે. એ ઉપરાંત ચૂડી બનાવવા માટે એની બે બાજુ ઉપસાવીને એની વચ્ચેનો ભાગ મઢતા હશે. સુશોભિત બંગડીની બહારની બાજુ પર અનેક પ્રકારનાં સુશોભન રખાતાં. એના એક પ્રકારમાં બંગડીને શારીને એના ઉપર ભાત ઉપસાવવામાં આવતી. શંખની બંગડીને સુશોભિત કરવા માટે એને લાલ રંગે રંગવામાં આવતી. આ લાલ રંગની જુદી જુદી છાયા દેખાય છે, પણ આ રંગની લાંબે ગાળે શંખ પર થતી અસરને લીધે એ ખવાઈ જતો હોય છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૨૯ શંખના મણકા (પટ્ટ ૬, આ. ૪૨) પ્રમાણમાં ઓછા મળે છે, પણ એ ગોળ, ચોરસ અને એવા બીજા ઘાટના મળી આવે છે. શંખની સાથે છિપલીની બનાવેલી વસ્તુઓ ક્વચિત મળી આવે છે. આવી મળેલી વસ્તુઓમાં નગરામાંથી પ્રાપ્ત થયેલું ત્રિરત્ન આકૃતિનું એક પદક આ પદાર્થને સારો નમૂનો છે. આ થરમાંથી કેડી તથા બીજી દરિયાઈ છિપાલીઓ પણ પ્રાપ્ત થાય છે. આ કાલમાં હાડકાંની અણીએ, ભાડાં વગેરે મળતાં ઓછાં થાય છે, પણ એને બદલે પાસા અને અંજનશલાકા જેવી હાડકાંની અને હાથીદાંતની વસ્તુઓ મળે છે. હાડકાં અને શીંગડાની કાંસકીઓ પણ આ કાલમાં મળતી હેઈ એક અનુમાન થઈ શકે છે કે હવે ધાતુ ગાળવાને ઉદ્યોગ વ હતો અને એમાંય ખાસ કરીને લોખંડના વપરાશનું પ્રમાણ વધતાં હાડકાંમાંથી જે મારક સાધન બનાવવામાં આવતાં હતાં તે બનાવવાનું બંધ અથવા ઘણું ઓછું થયું અને પછી હાડકાંના પ્રસાધન તથા રમતનાં સાધન માત્ર બનાવવામાં આવતાં હતાં. જ્યારે આ કાલમાં લોખંડને વપરાશ વધે એમ લાગે છે ત્યારે આ કાલના મળેલા નમૂનાઓમાં લેખંડ ગાળવાનાં સાધન શામળાજી તથા દેવની મરીમાંથી મળ્યાં છે (પટ્ટ ૭, આ. ૫૫) એ સૂચક છે. શામળાજી, વસ્તાન ડુંગરી (તા. માંગરોળ, જિ. સુરત) અને ધાતવા જેવાં સ્થળોએ લેખંડ ગાળવાનો વ્યવસ્થિત ઉદ્યોગ ચાલતો હતો. શામળાજીમાંથી લેખડ ગાળવામાં વપરાયેલી મૂસ અને ધમણની ભૂંગળી મળી છે. ગાળેલા લેખંડના અવશેષોવાળી મૂસ ઘણી માહિતી આપે છે. ધાતવામાંથી મળેલા લોખંડ ગાળવાના કીટા તથા લેખંડ બનાવવા માટેની કાચી ધાતુ જોતાં લાગે છે કે આ વખતના લુહાર સ્થાનિક પદાર્થોમાંથી લોખંડ બનાવતા. વસ્તાન ડુંગરીના લેખંડના કીટાઓમાં મેંગેનીઝ અને લોખંડ ભેગાં હોવાનું દેખાય છે, તેથી લાગે છે કે લેખંડમાં બીજી ધાતુઓની મેળવણી કરવાનું જ્ઞાન આ કારીગરોને હવાને પૂરતો સંભવ છે. આ હકીક્ત સ્પષ્ટ કરવા બીજા વધુ પ્રયોગ જરૂરી છે. લેખંડની વસ્તુઓમાં છીણી (પષ્ટ ૮, આ. ૬૩), ભાલેડાં, છરીઓ, ખીલા, સાંકળ, તવેથા, કાતર વગેરે ગણાવી શકાય. આ વસ્તુઓમાં ખીલાનું પ્રમાણ ઘણું વધારે હોય છે, અને એ સ્વાભાવિક છે, કારણ કે ખીલા અનેક કામમાં વપરાતા. ખાસ કરીને ગોળ માથાંવાળા અને લંબચોરસ ઘાટના અણીદાર ખીલા વધારે પ્રમાણમાં વપરાતા (પદ ૮, આ. ૬૨). છરીઓમાં કેટલીક આખી જ લેખંડની બનાવતા, જ્યારે બીજી છરીઓની ઉપર લાકડાને કે એવી કોઈ Page #367 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ [ પ્ર. ૩૩૦ ] વસ્તુના હાથા ખેસાડવા માટે પાછળ દુમાલ રાખતા. આવી દુમાલદાર છરીઓના ટુકડા મળ્યા છે. ભાલેાડાની પાછળની બાજુએ તીરનું રાડુ બેસાડવા ખેાલી રાખતા અથવા એને દુમાલદાર બનાવતા. આ કાલમાં ઘરમાં સામાન્ય વપરાતાં લોખડનાં સાધન પણ બનાવવામાં આવતાં. આ લેખંડનાં સાધન જમીનમાં દટાઈ રહેવાથી કટાઈ જતાં હોય છે તેથી તાંબાનાં કે એવી બીજી ધાતુનાં સાધને જેટલા સારી સ્થિતિમાં એ મળતાં નથી. આ કાલના લેાક લેાખડના પિત્તળ સાથે ઉપયાગ કરતા હોય એવા કેટલાક નમૂના છે. ખાસ કરીને શામળાજી પાસેથી મળેલી ગ્રીક દેવ ઍટલાસની પ્રતિમા( પટ્ટ ૩૪, આ. ૧૦૧ )! અભ્યાસ કરવાથી સમન્વય છે કે એ કાઈ મેટી મૂર્તિને ભાગ છે અને એને બીજી મૂર્તિ સાથે જોડવાનું કામ લેખડ બજાવ્યું હતું. જ્યારે આવી પિત્તળની વસ્તુઓ મળે ત્યારે આપણે ત્યાંના કસારાએએ અને મૂર્તિ બનાવનાર!એ સાધેલા વિકાસ માટેના એ સારા નમૂના છે. ગુજરાતમાં તાંબાની વસ્તુઓ પૈકી ડબ્બી, અ ંજનશલાકા, મુદ્રાએ!. વલયા ( પટ્ટ ૫, આ. ૩૧, ૩૨ ), વીટીએ (પટ્ટ ૫, આ. ૩૩) વગેરે મળી આવે છે. તેનું ઘડતર સારું હોય છે. દેવની મોરીના ૧ સ્તૂપમાંથી મળેલી યુદ્ધના અવશે સાચવતી ડબ્બી પર ઢાંકણુ ઉપરથી બેસાડી દેવાય એવું બનાવેલું છે. નગરામાંથી સુશોભનયુક્ત ઢાંકણ મળ્યું છે.દર આવા અવશેષો પરથી એ કાલના કારીગર પેાતાના ધંધાના સારી રીતે માહિતગાર હોવાનું સમજાય છે. તેએ ધાતુ ઢાળવામાં, એના પર કોતરકામ કરવામાં, પતરાં ટીપીને એને ચાગ્ય ઘાટ આપવામાં અને એવાં બીજા કામેામાં યોગ્ય કુશળતા ધરાવતા ડ્રાય એમ એમણે બનાવેલી વસ્તુ તપાસતાં લાગે છે. આ કાલના તાંબા અને કાંસાની વસ્તુઓમાં પરદેશથી, ખાસ કરીને રોમન સામ્રાજ્યમાંથી,૬૩ આવતી વસ્તુઓને સમાવેશ થાય છે. આને સુંદર નમૂને અકાટામાંથી મળેલે તાંબાના લોટા પરને! હાચે છે. એની ઉપર હાડી પર ખેડેલા કામદેવની પ્રતિમા છે. તાંબાની સરખામણીમાં સીસાની વસ્તુએ એછી મળે છે, પણ એમાં મુદ્રાએ અને આભૂષણોને સમાવેશ થાય છે. મુદ્રા અને સિક્કાની ચર્ચા અત્રે અપ્રસ્તુત હોઈ માત્ર સીસાનાં આભૂષણુ શ્વેતાં એ વખતે એ પ્રકારનાં કર્ણાભરણ જોવામાં આવે છે. એક પ્રકારનાં આભરણ સીસાનાં પતરાંમાંથી બનાવવામાં આવે છે, જ્યારે બીજો પ્રકાર સીસું ઢાળીને બનાવવામાં આવે છે. આ સીસુ રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતું હેાવાનું સમજાય છે. સીસાની વસ્તુના પ્રમાણમાં ચાંદીની વસ્તુ એછી મળે છે. એમાં સૈાથી વધુ પ્રમાણમાં સિક્કા Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉત્પનન દ્વારા મળતી માહિતી [૩૩૧. મળે છે, જેની ચર્ચા અન્યત્ર કરવામાં આવી છે. ગુજરાતની ક્ષત્રપ-ટંકશાળમાં વપરાયેલી ચાંદીની પરીક્ષા પરથી એમ સમજાય છે કે એ ટંકશાળમાં પરદેશથી આયાત થયેલી ચાંદી વાપરવામાં આવતી.૬૪ ટંકશાળમાં જે મુદ્દાઓ પર છાપ મારવામાં આવતી તે સ્પષ્ટ હતી. કેટલીક વાર એ બરાબર મારી ન હોય તેવી દેખાય છે. આ કાલની સેનાની વસ્તુઓ ઘણી ગેડી મળી છે. એ પછી દેવની મોરીનાકપ સ્તૂપના સમુગકમાંથી મળેલી તાંબાની દાબડીની અંદરની સેનાની શીશી સુરેખ બનાવટની છે. એનો દાટ પણ સારી રીતે બનાવેલો છે. સેનાની મુદ્રાઓ ઘણી થોડી છે. ટીંબરવામાંથી મળેલાં સોનાનાં પતરાંના ગોળ આભૂપણના ભાગ પર સેનાના તારની સાંકળી જડીને એની પર મનોહર ભાત ઉપસાવવામાં આવી છે. સામાન્ય રીતે સોનાની વસ્તુઓ ન મળવાના કારણમાં સોનાની કિંમત તથા એની વસ્તુઓ ભાગીને નવા નવા ઘાટ બનાવવાની વૃત્તિ વધુ ભાગ ભજવતી લાગે છે. ભારતીય સમૃદ્ધિની વાતોમાં સુવર્ણની જે અઢળક કથાઓ પ્રચલિત છે તેની સરખામણીમાં સોનાની વસ્તુઓની સામાન્ય અછતનું અત્યાર સુધી મળેલું જ્ઞાન સરખાવવા જેવું છે. આ કાલમાં પથ્થરની ઉપયોગિતા ઓછી થઈ ન હતી. ધારવાળાં ઓજાર અને શસ્ત્રો તરીકે પથ્થરને ઉપગ નહિવત્ થઈ ગયો હતો, પણ પથ્થરની મૂર્તિઓ, મણકા, નિશા, નિશાતરા, ઘંટી, પિંડલા, ડબ્બા, રુક્કા (પટ્ટ ૫, આ. ૩૦) વગેરે અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી તથા પથ્થરની ફર્શ બંદી પણું કરવામાં આવતી. તળાવોના બાંધકામમાં પથ્થરનો ઉપયોગ થતો. ખડકોમાંથી ગુફાઓ કોતરી કાઢવામાં આવતી. આમ અનેક રીતે પથ્થરોને ઉપયોગ ચાલુ રહ્યો હતો. પથ્થરની મૂર્તિઓ, ગુફાઓ, લેખો વગેરેની ચર્ચા અન્યત્ર કરવાની હોઈ અહીં બીજી વસ્તુઓની વિગતો આપી છે. પથ્થરના ગોળ લખોટા તથા બીને રમકડાં (પટ્ટ ૫, આ. ૨૬) બનાવવામાં આવતાં. આ કાલમાં કુંભાર માટીનાં વાસણ ઘડવા માટે ટપલાની નીચેના ભાગમાં રાખવામાં આવતા પિંડલા પથ્થરના બનાવતા (પટ્ટ ૮, આ. ૫૩). આ પિંડલા નાના ઘડાના ઘાટનો નક્કર અને લીસો હોય છે. માટીના વાસણની અંદર એને રાખવામાં આવે છે અને વાસણ નરમ હોય ત્યારે એની ઉપર ટપલ મારીને એની મદદથી એને મોટું કરવામાં આવે છે. આ ઉપરાંત સામાન્ય વપરાશની નિશાઓ તેમજ નિશાતરાઓ ઘણું મળે છે. આ નિશાઓ આગલા કાલના જેવી પાયાવાળી હોય છે. એ સાદી અને Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] સૌ કાલથી ગુપ્તકાલ [×. સુશોભિત એમ બંને પ્રકારની બનાવવામાં આવતી. માટે ભાગે એ ખરતા પથ્થરની હતી. નિશાતરા લખગાળ બનાવાતા અને ચિત્ ગાળ નિશાતરા વપરાતા. ઘણા વપરાશથી એની પર ચળકાટ આવતા હતા. ઘણા વપરાયેલા નિશાતરા અથવા તૂટી ગયેલા નિશાતરા નાખી દેવામાં આવતા. સુશોભિત નિશાની એક બાજુ પર વૃક્ષ, પશુ વગેરે સુશેાભને જોવામા આવે છે. પરંતુ આ કાલમાં ધ્યાન ખેંચે તેવા અવશેષામાં ઘટી છે. આજના યુગમાં વપરાતી ઘટી કરતાં એ જુદી છે. એના ઉપરનાં પડ પર ફેરવવા માટે ઊભા ખીલ હાતા નથી, પણ આડા ખીલ હેાય છે. એના નીચેના પડ પરના વચ્ચેને ખીલ પથ્થરને બનાવવામાં આવતા. ઘંટીનું નીચેનું પડ એના વચ્ચેના ગેળાકાર ખીલાને લીધે શિવલિંગ જેવું દેખાતુ હાઈ કેટલીક જગ્યાએ એને આવા ઉપયોગ થતા જોવામાં આવે છે. આ ધંટીએ થાડા સૈકા સુધી ચાલુ રહી, પછી એમાં ફેરફારા થયા છે. એ શામળાજી, વલભી, ગેાપ, ઘલા, નગરા જેવાં અનેક સ્થળેાએ દેખાય છે. આજની ઘટી કરતાં એને વધુ જાડા પથ્થરમાંથી બનાવતા, પણ એને વ્યાસ આજની ધંટીને મુકાબલે એછે રહેતા. આ કાલમાં પથ્થરાની વસ્તુએ ઘડીને બનાવવામાં આવતી, પરંતુ કેટલીક ડબ્બા જેવી વસ્તુએ સરાણ પર ચડાવીને સાફ કરવામાં આવતી હોવાના પુરાવા છે. ખાસ કરીને દેવની મારીમાંથી૭ મળેલા પથ્થરના સમુદ્ગક ( દાખડા ) ( પટ્ટ ૨૧, આ. ૮૨ ) સરાણ પર ચડાવીને લીસા કરવામાં આવ્યા હતેા, એ પરથી આમ સમજાય છે. આવી રીતે રકાબી જેવા પદાર્થો પણ બનાવવામાં આવતા હોવાનું દેવની મેરીમાંથી મળેલા નમૂના પરથી સમજાય છે. કેટામાંથી મળેલું ઢાંકણુ પણ આવી જ બનાવટનું છે.૬૮ ગુજરાતમાંથી મળેલી આવી વસ્તુઓ પરથી નાની મેરી વસ્તુઓ બનાવવામાં અહીંના લાક કુરાળ હતા એમ સમજાય છે. આ કાલમાં પણ પથ્થરના અનેક પ્રકારના મણુકાએ ઉપયોગ થતા. એના દાણા ગાળ, રાયણ ઘાટના, બંને બાજુ પર કિનારવાળા એમ અનેક ઘાટના બનતા હતા. એ ચ, ચાલ્સીડાની, અકીક, સ્ફટિક ત્યાદિ વિવિધ જાતના અધિકમતી પથ્થરોના બનતા. એના પર કવિચત્ સફેદ સુશ!ભત પણ આલેખવામાં આવતાં. પથ્થરનાં સુશોભિત પદક રામન સામ્રાજ્યમાંથી ગુજરાતમાં આયાત થતાં હોવાનું કારવણમાંથી મળેલું સ્ત્રીની ઉપસાવેલી આકૃતિવાળુ પદક દર્શાવે છે.૬ આ કાલમાં પથ્થરની ફશબદી માટે, આજે જેમ ટાસ વાપરવામાં આવે છે તેમ, પથ્થરની શિલાએ વપરાતી હેવાના પુરાવા દેવની મેરીના વિહારની Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ’] સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી [ ૩૩૩: મુદ્દની મૂર્તિ રાખવાની એરડીમાંથી મળ્યા છે. એ ઉપરાંત પથ્થરની મુદ્રા પણ બનાવવામાં આવતી હાવાનું વલભી॰ તથા દેવની મેારી॰૧ (પદ્મ ૭, આ. ૫૪) જેવાં સ્થળાએથી મળેલા અવશેષ દર્શાવે છે. આ કાલમાં ડાંગર,૭૨ કાદરા૩ જેવાં ધાન્યના અવશેષ મળ્યા છે. આ વખતમાં મેટા જમણવારે માટે ખેાદવામાં આવતી લાંખી ચૂલ નગરા,૭૪ વડનગરપ અને શામળાજી ૬ જેવાં સ્થળોએથી મળી છે, એ પરથી સામૂહિક ભાજનસમારંભાની વિગતા પ્રાપ્ત થાય છે. રસાઈ થઈ ગયા પછી આ ચૂલ વધાવવામાં આવતી અને એની પૂજા કરવામાં આવતી હાવાનાં એંધાણ નગરામાંથી પ્રાપ્ત થયાં છે. આ કાલમાં પથ્થરની રક્ષણાત્મક પાળ બાંધવામાં આવતી૭ ( પટ્ટ ૧૦, આ. ૭૮ ). ઘણાં તળાવાની પાળ પર પાણી રહે તે બાજુએ વ્યવસ્થિત રીતે પથ્થર ગાઠવવામાં આવતા. આમ પથ્થરાતા વિપુલ ઉપયાગ થતા દેખાય છે. પથ્થરનાં આભૂષણાની સાથે કાચના મણકા ઉલ્લેખનીય છે. કાચના અનેક પ્રકારના મણકા ઉપરાંત બંગડીઓ, કાચની શીશી વગેરે વસ્તુએ આ કાલમાં ગુજરાતમાં વપરાતી દેખાય છે, પરંતુ એ બહારથી આયાત થતી હતી કે સ્થાનિક બનાવટની હતી એ બાબત તપાસ કરતાં સમજાય છે કે કેટલીક વસ્તુ રામન અનાવટની હતી, જ્યારે બીજી સ્થાનિક હશે. આમ આ કાલનાં ગામેા અને નગરામાંથી મળતી નાની મેાટી વસ્તુઓના અધ્યયનથી સમજાય ઇં કે ક્ષત્રપ અને ગુપ્ત કાલના ગુજરાતની સમૃદ્ધિ સારી હતી. અહીં માટી, ધાતુ, શ ંખ-હિપાલી, હાડકાં, હાથીદાંત, તાંબુ, પિત્તળ, કાંસુ, લેાખંડ, સીસું, સોનું, ચાંદી તેમજ વિવિધ પ્રકારના પથ્થર, કાચ, રેશમ વગેરે અનેક પદાર્થો વપરાતા હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે. જેમ જેમ પુરાવસ્તુને અભ્યાસ વધતેા જાય છે તેમ તેમ આ યાદી વિસ્તૃત થતી જાય છે. જ્યારે આ ભૌતિક પદાર્થાનાં ઉત્પત્તિ-સ્થાનેને વિચાર કરવામાં આવે ત્યારે સમજાય છે કે કાંસુ”, પથ્થરની વસ્તુઓ, ચાંદી, માટીની કાડીઓ વગેરે રામન સામ્રાજ્યમાંથી ગુજરાતમાં આવતું. રાજસ્થાનમાંથી પારેવા, સીસુ, અને બીજા પદાર્થ આવતા હશે. વૈડૂ ( Lapis-azuli ) જેવા પથ્થર ઈરાન તથા ખદકસાન જેવા મધ્ય એશિયાના પ્રદેશમાંથી આવતા. પથ્થરની વસ્તુઓ મૂર્તિ એ વગેરેની બનાવટ સિંધ, પંજાબ અને ગધારના પ્રદેશે। સાથેના અત્રેના સબધા દર્શાવે છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] મો કાલથી ગુપ્તકાલ [x. આ બહારના પ્રદેશમાંથી ભરૂચ, નગરા, કામરેજ, વરિયાવ ( તા. ચોર્યાસી, જિ. સુરત), વલભી, સેામનાથ, દ્વારકા આદિ બંદરાએ માલ આવતા અને ત્યાંથી દેશના બીજા ભાગામાંય પહોંચતા . ખાસ કરીને નગરાથી વસ્તુ તારાપુર, દહેગામ, નિડયાદ, કઠલાલ થઈ શામળાજી મારફતે રાજસ્થાન તથા ઉત્તર ભારત પહોંચતા. ભરૂચથી કારવણ, વડાદરા, ઝાલદ પર રસ્તા હોવાનાં એંધાણ છે. અમદાવાદ જિલ્લાનું સાણંદ વલભી અને નગરા જેવાં બંદરાને અંદરના ભાગે સાથે સાંકળી લેતુ હશે. રાજસ્થાનનાં ભીનમાલ જેવાં નગર પણ આ કાલમાં ગુજરાત સાથે સંકળાયેલાં હોવાના પૂરતા સંભવ છે. ગુજરાત અને સારાષ્ટ્રનાં આ કાલનાં ગામોનું કદ જોતાં એમાં આશરે ચાર ચોરસ કિલોનીટરના કદનાં રાહેર ઘણાં આછાં હશે. અકોટા એક કિલામીટર લાંબું અને અડધા કિલોમીટર પહેળુ હશે. કામરેજની સંમગ્ર લંબાઈ ખે કિલોમીટરથી વધુ નથી અને પહોળાઈ અડધા કિલેામીટર કરતાં વધુ નથી. પ્રાચીન ભરુકચ્છ પણ બહુ મોટું નથી. વલભીની લંબાઈ પણ એ કિલામીટરથી ઘેાડી ઓછી છે. ટીંબરવા ભાગ્યે ૨૦૦૪૨૦૦ મીટરનું ગામ છે. ધાતવા અને જોખા પણ એના કરતાં મેટાં નથી. જૂનાગઢનું કદ પણ ખાવાપ્યારાની ગુફાથી શરૂ કરીને ખાપરા કોડિયાની ગુઢ્ઢા અને ગદેચી માતા કરતાં વધારે લંબાઈ દર્શાવતું હાવાને સંભવ લાગતેા નધી, જ્યારે એની પહેાળાઈ લબાઈ કરતાં એછી છે. વડનગર પણ વલભી કરતાં મેટું નથી. ઝાલદ પણ એક કિલામીટર કરતાં વધારે લાંબું નથી. નગરા એના ઉન્નત કાળમાં આશરે એક ચારસ કિલોમીટર કરતાં ઘણું મોટું નથી. દ્વારકા આના કરતાં પણ નાનું હશે, જ્યારે પીંડારાની પણ આવી જ દશા છે. આ જોતાં સમાય છે કે પ્રાચીન ગુજરાતનાં મેટાં નગર પણ આશરે ચાર ચારસ કિલેમીટર કરતાં મેટાં નથી; પણ ઘણાં નગરાનું કદ આ માપ કરતાં આધુ છે, તેથી પ્રાચીન નગર ઘણાં મેટા હોવાની લિખિત અને પ્રચલિત વાતા તપાસ કરવા જેવી લાગે છે. સંભવ છે કે એમાં કવિ-કલ્પનાનું તત્ત્વ ઘણું વધારે હાય. આ નગરેાના કદની પરીક્ષા પરથી એની વસ્તીની કલ્પના કરીએ તે પ્રાચીન ગુજરાતનાં ઘણાં નગરાની વસ્તી બહુ હોય એમ લાગતું નથી. વલભી જેવાં નગરાની વસ્તી ૧૫,૦૦૦ કરતાં વધુ હાવાનેા સંભવ નથી. જૂનાગઢ પણ એના કરતાં વધારે વસ્તીવાળું નહિ હાય. અકોટાની વસ્તી ભાગ્યેજ ૬, ૦૦૦ જેટલી હોય. કામરેજ પણ ૮ થી ૧૦ હજારની વસ્તીવાળું ગામ હશે. વડનગર એના કરતાં ખાસ મેટું નહિ. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુ] સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી [૩૩૫ જ્યારે નગરેાની વસ્તી ઓછી હતી ત્યારે ગામેાની વસ્તી એના કરતાં પણ ઓછી હતી. આ કાલમાં ૫૦૦ માણસાની વસ્તીવાળાં ગામ પ્રમાણમાં થાડાં હતાં. સમગ્ર રીતે આ કાલમાં ગુજરાતની વસ્તી ગયા કાલ કરતાં વધી હશે, પણ એનું પ્રમાણ આજની સરખામણીમાં ઘણું એન્ડ્રુ હતુ અને તેથી પુષ્કળ વસ્તીવાળા દેશની કલ્પના એ કવિમાનસના પરિપાક લાગે છે. આ નગરેની આજુબાજુ છૂટીછવાઈ વસ્તી હોવાના અને નગરાએ એની આજુબાજુ પરાં વિકસાવવા માંડયાં હાવાના પૂરતા સંભવ છે. નગર જેવાં સમુદ્રકાંઠાનાં નગરેાની અંદરથી મળેલાં હાડકાંનેા અભ્યાસ કરતાં સમજાય છે કે આ ગામેામાં ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, હરણ, ઊંટ, નીલગાય, ઉંદર, કાળ, નેાળિયા, કૂતરા, મરઘાં, ચિત્તા, ધેડા, ગધેડાં, માછલાં અને કાચબા જેવાં પ્રાણી૯ અસ્તિત્વ ધરાવતાં હતાં. આ પ્રાણીએનાં હાડકાં અંદરથી મળેલાં હાઈ એના પરથી સ્પષ્ટ થાય છે કે આ ગામેાની આજુબાજુ ઘાસનાં મેદાનેા અને જંગલેાના પ્રદેશ ઘણા મોટા હશે; એટલે કે આ ગામેાની આજુબાજુ ખેતરે, એનાથી દૂર ચરાણુ અને એનાથી દૂર જંગલાનું અસ્તિત્વ હોવાની કલ્પના થઈ શકે. અર્થાત્ આજની સરખામણીમાં એ કાલમાં જંગલી પ્રાણીએ તથા જંગલેનું પ્રમાણ વધારે હોવાનું સમજાય છે. અકાટા જેવાં સ્થળાના ઉત્ખનનના અભ્યાસ પરથી ગુજરાતની નદીઓમાં આવતી રેલને પરિણામે થતી તકલીફનાં એંધાણ પણ મળે છે. આ એ ધાણા પરથી તેમજ નદી તરફના ભાગ પાસે બાંધવામાં આવેલી દેવની મેારીના સ્તૂપની વિશાળ દીવાલ પરથી ગુજરાતની નદીએ રેલથી સારું નુકસાન કરતી હશે એમ સ્પષ્ટ થાય છે. આવાં તેાફાનામાં મેટાં સરેવરાની પાળા તૂટતાં ઘણું નુકસાન થતું હશે. ગુજરાતમાં રેલનાં નિશાન પુરાવસ્તુના અભ્યાસમાં ઠેર ઠેર દેખાય છે. તેમ આપણે ત્યાં પાણીની તંગી નિવારવા માટે જલાશયેા બાંધવાની પ્રવૃત્તિ પણ એટલી જ વેગવાન હતી એમ લાગે છે. સાબરકાંઠાના શામળાજીમાં તથા એની આજુબાજુ બંધાયેલાં જલાયા, જૂનાગઢનું સુદર્શન, ખેડાનું માટું તળાવ વગેરે તળાવાની જરૂર પાણીના સંચય કરવા માટે હતી. એની વ્યવસ્થા રાખવાની અને એને સાચવવાની જરૂર પરથી આપણા પ્રદેશમાં વાપરવાના તથા ખેતી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] સૌ કાલથી ગુપ્તકાલ [ પ્ર. માટેના પાણીની તંગી રહેતી હોવાનું, તથા વરસાદ અનિયમિત હોવાનું દર્શન પણ થાય છે. આ પુરાવસ્તુના થયેલા અભ્યાસથી લેખડનેા ઉપયાગ કરનાર પ્રજા ખેતી પર નિર્ભર રહેતી, પરંતુ વેપાર તેમજ ઉદ્યોગમાં ભાગ લેનાર, નાનાં નગરે અને ગામામાં પેાતાનું જીવન ગુજારનાર પ્રજાનાં આછાં દર્શન પણ થાય છે. પાદટીપા ૧. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું ઉત્ખનન : ૨. ના. મહેતા, નગરા', “સ્વાધ્યાય”, પુ. ૪, પૃ. ૧૦૬ થી ૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું ઉત્ખનન : R. N. Mehta, Excavations at Timbarva, pp. 6 ff. ૩. Archaeological Survey of India દ્વારા થયેલું... ઉત્ખનન : Indian Archaeology, 1959-60 — a Review, p. 19 ૪. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર અને મુંબઈ સરકારના પુરાતત્ત્વ-વિભાગ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું. ઉત્ખનન : Indian Archaeo« logy, 1955-56, — a Review, p. 7; Indian Archaeology, 1956-57, - ટ Revieo, pp. 16 f. ૫, એજન ૬. એજન ૭. એજન ૮. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા થયેલી સ્થળ-તપાસ ૯. એજન ૧૦. આ વસ્તુને પરિચય (૧) R. N. Mehta,Excavations at Timbaroa (૨) રમણલાલ નાગરજી મહેતા, ‘નગરા’, એજન અને (૩) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં સ્થળ-તપાસમાં થયેલાં સોનામાંથી મળેલી વસ્તુઓ પરથી આપવામાં આવ્યા છે. એમાંના કેટલાક હેવાલ હવે પછી પ્રસિદ્ધ થશે. અત્રે એ સ`શેાધના પરથી પ્રથમ વાર માહિતી આપવામાં આવી છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૩૭ 19. R. N. Mehta, 'Sudarśana Lake', 3. 0. I., Vol. XVIII, pp. 20 ff. અગાઉનાં અન્વેષણે માટે જુઓ : 1. Bhagvanlal Indraji Pandit and Dr. G. Bühler, The Inscription of Rudradāman at Junagadh,' Indian Antiquary, Vol. VII, p. 257 2. Kh. B. Ardeshar Jamsed jee, The Sudarsana or Lake Beautiful of the Girnar Inscriptions B. C. 300-A. D. 450, JBBRAS, Vol. XVIII, pp. 47 ff. 3. Manishankar R. Trivedi, 'The Sudarsana Lake of Girnar'. ખાન બહાદુર અરદેશર જમશેદજીએ ક્ષત્રપાલીન સેતુના અવશેષ જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજાની ઉત્તરે આવેલ ટીંબે અને ગણિયા ડુંગરની પશ્ચિમ ધાર વચ્ચેના ભાગમાં શોધ્યા ને એ સેતુ (બંધ) સુદર્શન જળાશયની ઉત્તર પાળ હોવાનું દર્શાવ્યું આગળ જતાં ધારાગઢ દરવાજાથી અશકના શૈલ તરફ એક બીજી પાળ નજરે પડતાં એ પાળ મૌર્યકાલીન સેતુ હોવાનું એમણે સૂચવ્યું. એમના મત મુજબ સુદર્શન તળાવનો મૂળ વિસ્તાર લગભગ અશોક-શૈલ, વાઘેશ્વરી (ગિરનાર) દરવાજે, ઉપરકોટવાળો ટીબો અને ધારાગઢ દરવાજા સુધી હતો, જ્યારે રુદ્રદામાના સમયમાં તૂટેલી પાળથી દૂર ઉત્તરમાં નવી પાળ બાંધીને એ જળાશયને ધારાગઢ દરવાજાથી ઉત્તરે ટીંબા સુધી તથા ઉત્તરપૂર્વે જોગણિયા ડુંગર સુધી વિસ્તારવામાં આવ્યું. પછી આ મત વિસારે પડવો કે હાલ આ સેતુના અવશેષ હસ્તી ધરાવે છે એ લગભગ સહુ ભૂલી ગયા. તાજેતરમાં ૧૯૬૭ના આરંભમાં શ્રી છોટુભાઈ અત્રિએ ક્ષત્રપાલીન ગિરિનગર વિશેના લેખમાં આ મતનો અછડતો ઉલ્લેખ કરેલે (“વિદ્યાપીઠ,” પુ. ૫, પૃ. ૯૪–૯૮). ડૉ. રમણલાલ ના. મહેતાએ કરેલી પ્રથમ સ્થળતપાસનું પરિણામ “વા” (પુ. ૧, પૃ. ૫૩–૫૫)માં પ્રગટ થયું એ પછી ૧૯૬૯ત્ના આરંભમાં અમે એ સ્થળની મુલાકાત લઈ તપાસ કરી તો અમને સુદર્શનના ક્ષેત્રપાલીન સેતુની બાબતમાં ખા, બ. અરદેશર જમશેદજી અને ડે. ૨. ના. મહેતાના મત વચ્ચે ઝાઝો ફેર ન હોવાનું માલુમ પડયું (કે. કા. શાસ્ત્રી, સુદર્શન તળાવ', “સ્વાધ્યાય.” પુ. ૭, પૃ. પર). ડૉ. મહેતાએ એ સેતુને પશ્ચિમ છેડે ધારાગઢ દરવાજાની અંદર બતાવ્યો છે તે વધારે બંધ બેસે છે. વળી રુદ્રદામાના શૈલલેખમાં થયેલા ઉલ્લેખ પરથી શ્રી. અરદેશરે કહેલું એ જળાશય વિસ્તારમાં અગાઉના કરતાં ત્રણગણું થયું એ અર્થઘટન શંકાસ્પદ છે; અને ધારાગઢ દરવાજાથી અશોના લેખવાળા શૈલ તરફ જતી પથ્થરની પાળીને સમયનિર્ણય વધુ પુરાવસ્તુકીય અન્વેષણ માગી લે છે. -સંપાદકો ૧૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાવસ્તુવિદ્યા-વિભાગના સંગ્રહમાં ૧૩. એજન ઇ-૨-૨૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] સૌ કાલથી ગુપ્તકાલ [×. ૧૪. એજન ૧૫ એજન ૧૬. B. Subba Rao & R. N. Mehta, “Excavation at Vadnagar'', Journal of the M. S. Uniüersity of Baroda, Vol. IV, No. 1, p. 22 ૧૭. રમણલાલ નાગરજી મહેતા, ‘નગરા', “સ્વાધ્યાય', પુ. ૪, અંક ૧, પૃ. ૧૧૧ ૧૮. Annual Report of the Archaeological Department, Baroda State, for 1935-36, pp. 45 ff. ૧૯. મહારા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ધાતવા ગામે થયેલા ઉત્ખનનમાંથી પ્રાપ્ત ૨૦. રમણલાલ નાગરજી મહેતા, ‘નગરા’, “સ્વાધ્યાય’”, એજન, પૃ. ૧૧૨ ૨૧. R. N. Mehta, p. cit., p. 25 ૨૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું. ઉત્ખનન ૨૩. એજન ૨૪. શ્રીમતી ડૉ. ડાલી ર. શાહ પાસેથી મળેલી માહિતી. શ્રીમતી શાહે ગુજરાતમાં પ્રાચીન પ્રાણીએનાં અસ્થિઓને વ્યવસ્થિત અભ્યાસ કર્યાં હાઈ એમણે આપેલી માહિતી પરથી આ હકીકતા આપી છે. ૨૫. B. Subba Rao & R. N. Mehta, op. cit., pp. 26 ff. ૨૬. રમણલાલ નાગરજી મહેતા, એજન, પૃ. ૧૦૭ થી ૨૭. R. N. Mehta & A. J. Patel, Excavation at Shamalaji, p. 36 ૨૮. R. E. M, Wheeler, ‘Arikamedu’, Ancient India, No. 2, Pp. 34 ff. ૨૯. રમણુલાલ નાગરજી મહેતા, એજન, પૃ. ૧૦૮ ૩૦, R. N. Mehta & A. J. Patel, op. cit., p. 17 ૩૧. R. N. Mehta & S. N Chowdhary,Excauation at Deoni Mori, p. 77 ૩૨. ધાતવાના મ. સ. યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલા ઉત્ખનનમાંથી, ૩૩. R. N. Mehta, Valabhi of Maitrakas ", 7. 0. I., Vol. XIII, p. 247 2 ૩૪. In the collection of the Deccan College, Poona ૩૫. Z. D. Ansari & M. S. Mate, Excuation at Dwarka, p. 72 ૩૬. Information from the site Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૩૯ 36. B. Subba Rao & R. N. Mehta, op. cit., pp. 27 f. ૩૮. R. N. Mehta & A. J. Patel, op. cil, pp. 33 . 36. R. N. Mehta & S. N. Chowdhary, op. cit., pp. 77, 116 ff. ૪૦. Ibid, pp. 172 f. ૪૧. Ibid., p. 45 ૪૨. Ibid., pp. 140 ft. ૪૩. રમણલાલ નાગરજી મહેતા, “નગરા', એજન, પૃ. ૧૦૮-૧૦૯ ૪૪. R. N. Mehta & A. J. Patel, op. cit., p. 44 ૪૫. રમણલાલ નાગરજી મહેતા, એજન, પૃ. ૧૦૯ X$. R. N. Mehta, op. cit., p. 25 80. B. Subba Rao & R. N. Mehta, op. cit., pp. 31 f. ૪૮. મ. સ. યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર સરકારના ઉત્પનનમાંથી. જઓ ઉપર પા. ટી. ૪. xe. S. R. Rao, Excavation at Amreli, p. 109 ૫૦. તાજેતરનાં સંશોધન પરથી. 49. R. N. Mehta, “Valabhi of the Maitrakas,” op. cit., p. 248 42. B. Subba Rao & R. N. Mehta, op. cit., p. 39 ૫૩. રમણલાલ નાગરજી મહેતા, “નગરા”, “સ્વાધ્યાય.” પુ. ૪, પૃ. ૧૧૨ 48. B. Subba Rao, Baroda through the Ages, pp. 71 ff. ૫૫. તાજેતરનાં સંશોધન પરથી. ૫૬. R. N. Mehta & A. J. Patel, op. cit., p. 44. ૫૭. Ibid., pp. 48 ff. M. R. N. Mehta, “Vastan Dungri-An Archaeological Site,” Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 5, p. 56 ૫૯, તાજેતરના સંશોધન પરથી. ço. R. N. Mehta, “Vastan Dungri-An Archaeological Site," op. cit. $9. R. N. Mehta & S. N. Chowdhary, op. cit., pp. 119 f. 52. R. N. Mehta, Excavation at Nagara, p. 113 83. M. D. Desai, Some Roman Antiquities from Akota near Baroda, Vol. II, Pt. I-II, pp. 21 ff. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] મોકલથી ગુપતકાલ 58. K. T. M. Hegde, "Chemical and Spectrometric Studies of Kashatrapa Silver Coins,” . N. S. L., Vol. XXIX, pt. 1, p. 63 84. R. N. Mehta & S. N. Chowdhary, op. cit., p. 120 84. R. N. Mehta, op. cit., p. 27 FU. R. N. Mehta & S. N. Chowdhary, op. cit., pp. 118 f. sc. B. Subba Rao, Baroda through the Ages, pp. 71 ff. ૬૯. R. N. Mehta, “A Roman Cameo from Karvan”, journal of the M.S.University of Baroda, Vol. I, No. 2, p. 133 ૭૦. વલભીના સંગ્રહસ્થાનમાંથી. 07. R. N. Mehta & S. N. Chowdhary, op. cit., p. 122, pl. XXXVI-2 ૭૨. એજન; ૨. ના. મહેતા, “નગરા”, ઉપર્યુક્ત, પૃ. ૧૧૩; R. N. Mehta, Excavation at Nagara, p. 153 ૭૩. એજન; Ibid. ૭૪. એજન, પૃ. ૧૦૬; Ibid, pp. 31, 33 64. B. Subba Rao & R. N. Mehta, op. cit., pp. 23 f. 05. R. N. Mehta & A, J. Patel, op. cit., p. 11 10. R. N. Mehta & S. N. Chowdhary, op. cit., p. 64 ૭૮. રમણલાલ નાગરજી મહેતા, “સાબરકાંઠાનાં પ્રાચીન જલાશ', “વિદ્યાપીઠ”, વર્ષ ૧, ૫, ૧૦૪ થી ૭૯. શ્રીમતી ડોલી ર. શાહના સૌજન્યથી મળેલી માહિતી. Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ સ્થાપત્યકીય સ્મારકો (૧) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુજરાતભરમાં અદ્યપર્યત જ્ઞાત થયેલાં સ્થાપત્યકીય પ્રાચીન સ્મારકે પૈકી પ્રાચીનતમ સ્મારક સૈારાષ્ટ્રમાં આવેલાં છે. આ કાલનાં સ્મારકામાં ચૈત્યગૃહો અને વિહારે જેવાં ઘણાં સમારક કૌલ-ઉકીર્ણ ગુહાના પ્રકારનાં છે. કેટલાંક ધાર્મિક સ્મારકોમાં તેના સંપ્રદાયનાં અસંદિગ્ધ ચિહ્ન રહેલાં છે, જ્યારે રચનાકાળ અને બીજાં કેટલાંક સ્મારકોમાં એવાં ચિહ્ન રહેલાં નથી. અભિલેખના અભાવે વાસ્તુશૈલી તથા શિલ્પૌલીને આધારે એના નિર્માણનું સમયાંકન કરવામાં આવે છે. એ બાબતમાં કેટલીક વાર તોમાં અભિપ્રાયભેદ પ્રવર્તે છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં આ કાલનાં સ્થાપત્યકીય સ્મારક નીચે પ્રમાણે છે : ગિરિનગર સતત વસવાટ, ખેતી અને ધોવાણના કારણે ગિરિનગરની અકબંધ નિશાનીઓ પ્રાપ્ત થવી મુશ્કેલ ખરી. પાષાણુની સુલભ વિપુલતાના કારણે ગિરિનગરનાં મકાન ઘણે અંશે પથ્થરોનાં બંધાતાં હશે, એમ છતાં વિવિધ પ્રકારનાં ધાર્મિક સ્થાપત્ય ઈટ-નિર્મિત અથવા શૈલ–ઉત્કીર્ણ બનાવવાની પ્રણુલી હશે એમ સ્તૂપ-વિહારાદિના રહેલા અવશેષો ઉપરથી કહી શકાય. ઈસુની સાતમી શતાબ્દીમાં ત્યાં ૫૦ સંઘારામ (વિહાર) અને લગભગ ૧૦૦ દેવાલય હતાં. સુદર્શન-તાક સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યના સાળા કે સૈારાષ્ટ્રના રાષ્ટ્રિય (રાજ્યપાલ) વૈશ્ય પુષ્પગુપ્ત ગિરનારની ઉપત્યકામાં ઈ.પૂ. ૩૨૦ ની આસપાસ સુદર્શન-સરોવરની રચના કરાવી હતી. ૨૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પ્ર. મૌર્યકાલીન સુદર્શનના કાંઠા મજબૂત હતા. સમગ્ર બાંધકામ સાંધા વગરનું નક્કર હતું. વચ્ચે કુદરતી બંધ પણ હતો. યોગ્ય જગ્યાએ ગરનાળાં (ઝTI), નહેર (પરીવાહ) અને ચાળણી (મીઢવિધાન) ઈત્યાદિ પણ હતાં.૫ સમ્રાટ અશોક વતી (સૌરાષ્ટ્રમાં) રાજ્ય કરતા (રાજ્યપાલ) યવનરાજ તુષારફે એને પ્રણુળીઓથી અલંકૃત કર્યું હતું. એના તટ ઉપર અટાળી (સત્ર), છત્રી (૩૫તe૫), દરવાજા (ઢાર), આરામ-સ્થાન (ર) અને તોરણ (૩છૂચ) આદિ હતાં. સમગ્ર બાંધકામ એવું તો મજબૂત હતું કે લગભગ ઈ. પૂ. ૩૨૦ થી માંડી ઈ. સ. ૧૫૦ સુધીનાં લગભગ ૭૦ વર્ષો દરમ્યાન એમાં ખાસ કશું નુકસાન થયું જણાતું નથી. - અતિવૃષ્ટિથી નદીઓમાં આવેલા ભારે પૂરને લઈને આ જળાશયન બંધ ઈ. સ. ૧પ માં અને ફરી ઈ. સ. ૪૫૫ માં તૂટી ગયેલે ત્યારે તે તે સમયના શાસકોએ એને વિના વિલંબે સમરાવેલ. ઈ. સ. ૪૫૬ માં મજબૂત રીતે સમરાવેલા સુદર્શન સરોવરનું અસ્તિત્વ ત્યાર બાદ કેટલે કાળ ટકયું એ આપણને જ્ઞાત થતું નથી. હાલ એના અવશેષ નષ્ટપ્રાય થઈ ચૂક્યા છે; હવે તો ક્યાંક ક્યાંક એનાં ચિહ્ન માત્ર રહ્યાં છે. બેરિયા રૂપ જૂનાગઢ રેલવે સ્ટેશનથી અગ્નિકોણ તરફ લગભગ ચારેક માઈલ દૂર “અને જૂનાગઢથી ગિરનાર જવાના રસતે, રસ્તો પૂરો થયે ગિરનારના પ્રવેશદ્વારની દક્ષિણે લગભગ બેક માઈલ દૂર” આવેલી બારિયા નામની ઉપત્યકાની દક્ષિણ-પશ્ચિમે દાતારની ટેકરીઓ અને પૂર્વોત્તરે ગિરનારનાં શિખર આવેલાં છે. ઉપત્યકામાંથી ગુડાજળી અને હેમજળીઓ નામે બે ઝરણું વહે છે. આ સ્તૂપ બરિયા વિસ્તારમાં આવેલ હાઈ એનું નામ પડ્યું “બોરિયા-તૂપ. એની ઉપર લાખા નામે બહારવટિયાને વાસ થયો હોવાથી “લાખામેડી” એનું બીજું નામ છે. ઈ. સ. ૧૮૮૮ ની નાતાલમાં કેમ્પબેલે એનું ઉખનન કર્યું, જેનો હેવાલ કાઉસસે લખ્યો હતો. પ્રસ્તુત તૂપ પ્રાય: ૧૮૮૧૨૮૩ ઈચને માપની મૃત્તિકાનિર્મિત પકવ ઈટનો બને છે. ઉખાન વખતે એની ઊંચાઈ લગભગ ૪૫ ફૂટ હતી. તેની ટોચ ઉપરથી લગભગ ૧૮૪૮૨૦ ફૂટના માપની ખાઈ ખોદવામાં આવી હતી. ઉખનન દરમ્યાન લગભગ ૩૯ ફૂટની ઊંડાઈએથી પ્રતર-સ્થાપત્યના કેટલાક અવશેષ પ્રાપ્ત થયા હતા, જેનો હાલ પત્તો નથી ! જે કે ઈ. સ. ૧૯૦૦ સુધી ગિરનાર ઉપર ક્યાંક કાંટાળા તારની આડશથી તેઓને રક્ષવામાં આવેલા હતા. ૧૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક [૩૪૪ પ્રસ્તુત અવશેષ બહુધા વેદિકા / હાર્મિક અને છત્રાવલિના ખંડ હતા.૧૧ સ્તૂપના અંતર્ભાગમાંથી પ્રાપ્ત થયેલા આ પ્રકારના સ્થાપત્યકીય અવશેષો ઉપરથી અનુમાન કરી શકાય કે અગાઉ એ જગ્યાએ કોઈ લઘુતૂપ હતું, જેને જીર્ણોદ્ધાર કરતી વેળાએ એના કદમાં અસાધારણ વધારો કરવામાં આવ્યું અને પરિણામે પેલા (ખંડિત) અવશેષોને અંતર્ભાગે યથાવત આવરી લેવામાં આવ્યા, અર્થાત્ પૂર્વસૂપનો શિરોભાગ ઉત્તર-તૂપને અંતભંગ બને. છત્રાવલિની નીચેના અને હાર્મિક / વેદિકાના લગભગ કેન્દ્ર ભાગેથી એક સમચોરસ ઘડેલી શિલામાંથી એક મૃત્તિકાનિર્મિત પકવ ડાબલી પ્રાપ્ત થઈ જેમાંથી ક્રમશઃ તાંબાની, ચાંદીની અને સોનાની અન્યથી નાની ડાબેલીઓ નીકળી. પ્રસ્તુત ડાબલીઓમાંથી મોતી અને ભસ્માદિ પવિત્ર અવશેષ મળી આવ્યા હતા. ૧૩ વધુ પ્રાપ્તિની આશા ન હોવાથી એ ઉતખનન બહુ આગળ વધારવામાં આવ્યું નહોતું. તૂપમાંથી પ્રતિમા, શિલ્પ કે લેખાદિ કશું પ્રાપ્ત ન થતાં એનું સમયાંકન તત્કાળ થઈ શકયું નહોતું, પરંતુ સામાન્ય રીતે એને અદ્યપર્યત ક્ષત્રપાલીન ગણવામાં આવે છે. ૧૪ જૂનાગઢની આસપાસથી પ્રાપ્ત થતી પ્રાચીન વિવિધ મૃત્તિકા-નિર્મિત પકવ ઈટોના પરિમાણપ ઉપરથી એનું સમયાંકન કરવું જરા કઠિન ખરુ, એમ છતાં એટલું તો કહી શકાય એમ છે કે બોરિયા-ખૂંપવાળી ઈટ પ્રાયઃ મૌર્યકાલીન કે પછી અનુમૌર્યકાલીન છે. ૧૬ હર્મિક કે વેદિકાના અવશિષ્ટ ખંડોને તો હાલ પત્તો નથી, પરંતુ ઉખનન વેળાના એના છાયાચિત્ર૭ ઉપરથી એમ માની શકાય કે ઉત્તર ભારતની અન્ય ઉત્તરકાલીન હર્મિકા વેદિકા કરતાં પ્રસ્તુત હર્મિકાવેદિકા ઠીક ઠીક પૂર્વકાલીન છે. ખાસ તો સાંચીના સૂપ ઉપરની છત્રાવલિને ફરતી હમિકા જોડે ૧૮ પ્રસ્તુત હમિકા | વેદિકા ખૂબ સામ્ય ધરાવે છે. આમ રચનાશૈલીની તુલનાત્મક દૃષ્ટિએ જોતાં એમ અનુમાન કરી શકાય કે બરિયા-તૂપમાંથી પ્રાપ્ત થયેલી હર્મિક વેદિકા ઈ. પૂ. પ્રાય: દ્વિતીય શતાબ્દીના આરંભના કે પછી પ્રથમ શતાબ્દીના અંતના સમયની હશે (પટ્ટ ૧૮, આ. ૭૯). આમ બોરિયાના મૂળ અને જીર્ણોદ્ધાર કરેલા એ બંને સ્તૂપ મૌર્ય કે અનુમૌર્યકાલીન હોવાની સંભાવના નકારી શકાય એમ નથી. ઉખનિત બોરિયા સ્તૂપની સમીપમાં એક બીજે સ્તૂપ પણ આવેલ છે, જેને લોકો બડી લાખામેડી' કહે છે. એની બાજુમાં વિહારના બાંધકામનાં ચિહ્ન પણ નજરે પડે છે. ૧૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ઈટિવા-વિહાર જૂનાગઢથી ઈશાનકાણ તરફ લગભગ ત્રણેક માઈલ દૂર, ભવનાથની ઉત્તરે, ઈટવા નામને વિસ્તાર આવેલ છે. જે ગણિયા નામના કુંગરા અને ગિરનાર પર્વતની વચ્ચે આવેલા આ વિસ્તારમાંથી પ્રચુર પ્રમાણમાં પકવ ઈટ મળી આવતી હોવાથી લેકે એ એ સ્થળવિશેનું ઈટવા' નામકરણ કર્યું છે. બૌદ્ધ જણાતા વિહારના સ્થાપત્યકીય અવશે અહીં આવેલા છે. ઈ. સ. ૧૯૪૯ માં આ સ્થળનું ઉખનન સ્વ. શ્રી ગિ. વ. આચાર્યું કર્યું હતું. ૨૦ વિહારના મુખ્ય પ્રાંગણમાં બે સ્તરોમાં પાકી ઈંટો બિછાવેલી હતી. પશ્ચિમી દીવાલને અડીને પ૩ X ૮૩ ફૂટના માપની એક વ્યાસપીઠ બનાવેલી હતી. પ્રાંગણની તરફ ૧૦ x ૧૦ ફૂટના માપના ઓરડા બનાવેલા હતા. પૂવી હારમાં આવા છ ઓરડા આવેલા હતા, જે પૈકી દક્ષિણ બાજુથી ચોથે ઓરડે ૨૬ ફૂટ લંબાઈનો બેવડ ઓરડો હતો. તક્ષશિલાના એક વિહારની પૂર્વ બાજુએ પણ આવો એક બેવડ ઓરડો આવેલ હતોરલ એ ઉલ્લેખનીય છે. ઉખનન દરમ્યાન માટીનું પકવેલું એક મુદ્રાંકન, ચાંદીના તથા તાંબાના થોડા સિકકા, મૃત્તિકા-નિર્મિત પકવ ચીજવસ્તુઓ–કુંજા, પ્યાલા, કટોરા, ગટરનાં ઢાંકણાં, પાષાણનિર્મિત લાં, વાટવાની ચાર પાયાવાળી શિલાઓ તથા બતાઓ, વિશિષ્ટ અને સામાન્ય કૌલાલખંડો ઠીકરાં), અબરખના ટુકડા યાદિ પ્રાપ્ત થયું હતું. જેના આધારે વિહારનાં પ્રકાર અને સમય નકકી થયાં છે તેવી મહત્ત્વની પ્રાપ્તિ થઈ હતી મૃત્તિકા ઉપરના પકવ મુકનની. ૧૦૧ ઈંચના વ્યાસનું પ્રસ્તુત મુદ્રાંકન વર્તુલાકાર છે. એને કેન્દ્રભાગે ચૈત્યનું પ્રતીક છે. ઘડિયાળના ચંદામાં જયાં નવો અંક આવે છે તે જગ્યાએથી એમાં બ્રાહ્મી લિપિમાં આપેલા લખાણની વાચન છે : મહારાનરસેનવિહારે મિક્ષુસંઘચા અર્થાત પ્રસ્તુત મુદ્રા મહારાજ સેન(નિર્મિત) વિહારના ભિક્ષુસંઘની છે. ભારતના પ્રાચીનતમ ભિક્ષુસંધની અદ્યપર્યત પ્રાપ્ત થયેલી મુદ્રાઓ પૈકી એક આ મુદ્રાંકનને પણ ગણવામાં આવે છે. એમાં આપેલા લખાણના અને એની લિપિના મરોડના આધારે એને ક્ષત્રપ રાજા રુદ્રસેન (પ્રથમ)ના સમયનું, ઈ. સ. ૧૯૯-૨૩૨ ની વચ્ચેનું માનવામાં આવે છે, અને તેથી જ પ્રસ્તુત વિહારને પણ ઈસુની દ્વિતીય તૃતીય શતાબ્દીને ગણવામાં આવે છે. ક્ષત્રપ બૌદ્ધ ધર્મને પ્રત્સાહન આપતા હોવાથી ઉલિખિત ભિક્ષુસંઘને બૌદ્ધધમ માનવામાં આવ્યો છે. પ્રસ્તુત મુદ્રાંકનના આધારે ઈટવા-વિહારને રુદ્રસેન-વિહાર તરીકે પણ ઓળખવામાં આવ્યો છે.૨૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય માકે [૩૪૫ જેના આધારે ઈટવા-વિહાર-વાસીઓના ધર્મ પ્રકાર અને સમય નિશ્ચિત કરવામાં આવ્યા છે તે તે છે મુદ્રાંકન (sealing), રવયં મુદ્રા ( seal) નહિ! ભીની માટીના નાના પોચકા ઉપર મૂળ મુદ્રાનું અંકન કરી, છાપ મારી, એને પકવી લેવામાં આવેલ છે. આ પ્રકારનું મુદ્રાંકન ઈટવામાંથી મળી આવ્યું એટલા ઉપરથી જ મુદ્રાંકનનું લખાણ ઈટવા-વિહારને ઉદ્દેશીને જ લખાયેલું સિદ્ધ થઈ જતું નથી. એ મુદ્રાંકન અન્યત્ર આવેલા રુકન-વિહારમાંથી ઈટવા-વિહારમાં આવ્યું હોય એ પણ સંભવિત છે. આ મુદ્રાંકન જે કઈ રુસેન-વિહારનું હોય તેમાં વસતા ભિસંધ જે બૌદ્ધધર્મો હોય તે સમાનધર્મી જોડે સંબંધના નિયમ ઈટવા-વિહાર-વાસીઓ પણ બૌદ્ધધર્મ માની શકાય, અન્યથા વધુ સ્પષ્ટ પુરાતત્ત્વકીય પુરાવા અપેક્ષિત રહે છે. ઉખનનમાંથી પ્રાપ્ત થયેલા પુરા-અવશેપ બહુધા ક્ષત્રપકાલીન હોવા છતાં એ નોંધપાત્ર છે કે જે મૃત્તિકા-નિર્મિત પકવ ઈટ વડે આ વિહાર બાંધવામાં આવ્યું છે તે ઈટ એરિયા–સ્તૂપની ઈ ટેના, ૧૮ x ૧૨૪૩ ઈચના, માપની હવાથી એ પણ મૌર્ય કે અનુમૌર્યકાલીન લેવાનું નકારી શકાય એમ નથી. જેમ ગિરનારની એક જ શિલા ઉપર મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત સમવના અભિલેખ આવેલા છે, તેમ મૌર્યકાલીન ઈમારતોનો ઉપયોગ પણ ઓછામાં ઓછો ક્ષત્રપકાલ સુધી ચાલુ રહી શક્યો હોય, જેથી ઈટવા વિહારના મૌર્યકાલીન બાંધકામ માંથી ક્ષત્રપકાલીન અવશેષ પ્રાપ્ત થાય એ યોગ્ય છે, એમ જ થવું જોઈએ. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઈટવા–ઉખનનમાં ઉપરના થોડા સ્તર ખસેડી વિહારની ફરસબંધી સુધી જ ખેદકામ કરવામાં આવેલું, અર્થાત્ કોઈ પણ બાંધકામને પાયે સુધ્ધાં ખોદી કાઢી એની નીચેના સ્તર તપાસવામાં આવ્યા નથી. અથવા અન્ય શબ્દોમાં, આરંભિક વર્તમાન ભૂમિતળથી આરંભી અંતિમ પ્રાકૃતિક ભૂમિ સુધી સ્તર-રચના સ્તર-વિજ્ઞાનની દષ્ટિએ અભ્યાસ કરવામાં આવ્યું નથી. તેથી વિહારને ક્ષત્રપકાલીન જ માનવાને અને મૌર્ય કે અનુમૌર્યકાલીન લેવાની શક્યતાને નકારવાને કશું કારણ રહેતું નથી.૨૪ બાવાચાર–ગુફાઓ વન-ઉપવનમાં ધર્મસંઘે માટે બનેલાં માત્ર છાપરાવાળાં આશ્રયસ્થાનોમાં ઋતુ-અનુસાર શીતોષ્ણ વાતાવરણની તીવ્રતા અધિક વરતાતી હેઈ, ભગવાન બુદ્ધના સમયથી જ વિવિધ આશ્રય–સ્થાન બન્યાં હતાં, જે પૈકી શૈલ–ઉકીર્ણ ગુહાએ પ્રાચીનતમ હતી. સ્વયં ભગવાન બુદ્ધ રાજગૃહ મુકામે સાતપણી ગુહાઓમાં છેડે Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬]. મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. કાળ વ્યતીત કર્યો હતો ૨૫ એમ છતાં મૌર્ય કાલ સુધીમાં શૈલ-ઉકીર્ણ ગુહાઓનું નિર્માણ સૌરાષ્ટ્રમાં થયું હતું કે કેમ એ અનિશ્ચિત છે. ૨૬ ગુજરાતની પ્રાચીનતમ શૈલ–ઉત્કીર્ણ ગુફાઓ જૂનાગઢમાં ઉપરકેટની દક્ષિણે થોડે અંતરે આવેલી છે. એની પાસે બાવાપ્યારા નામના ભૂતપૂર્વ સંતને મઠ આવેલ હોઈ આ ગુફાઓ પણ એ નામથી પ્રચલિત બની છે. પૂર્વે ઉત્તર અને દક્ષિણે એકેક થઈ પ્રસ્તુત ગુફાઓ ત્રણ હારમાળામાં ગોઠવાયેલી છે (જુઓ પટ્ટ ૯, આ. ૬૪). પૂવી હારમાળા મુખ્યત્વે પશ્ચિમાભિમુખી છે, પરંતુ એની મુખ્ય–ગુફા જ્ઞ પ્રાંગણ ૩ ની પશ્ચિમે પૂર્વાભિમુખી છે. બે, ઢ તથા જ પશ્ચિમાભિમુખી અને ત તથા ટૂ દક્ષિણાભિમુખી છે. તથા પશ્ચિમેભિમુખ અને ત તથા ૨ દક્ષિણાભિમુખી છે. આ ચારે ગુફાઓ નાનાં-નાની છે. પ્રાંગણ ૪ ની પશ્ચિમે પૂર્વાભિમુખી મુખ્ય ગુફા ૪ આદિમ પ્રકારની મૈત્ય–ગુહાકાર છે. એની ઉભય બાજુએ એકેક નાની-નાની ઓરડી તથા ટ આવેલી છે. મુખ્ય ગુફા 8 ની ઓસરી (સની દક્ષિણ બાજુએ બે ભાગમાં બીજી ત્રણ , 4 અને ગુફાઓ આવેલી છે. ઉત્તરી હારમાળા દક્ષિણાભિમુખી છે. એમાં છ (૬ થી ૨) અને ઉત્તરાભિમુખી દક્ષિણી હારમાળામાં સાત નાની મોટી ગુફાઓ (૧ થી ) આવેલી છે. ત્રણેય હારમાળાની સઘળી ગુફાઓના અગ્રભાગે ઓસરી આવેલી છે. ઉત્તરી હારમાળાની પશ્ચિમ તરફી અંતિમ ત્રણ ગુફાઓ , ઘ તથા ને ને ઝૂમખાની ઓસરી માં લગભગ ૧૬ ફૂટ પહોળી છે (એને પશ્ચિમ ભાગે, બે સ્તંભથી છૂટી પડતી, એની પહોળાઈ જેટલી લાંબી આયતાકાર મ રડી આવેલી છે), જ્યારે બાકીની ઓસરીઓ પહોળાઈમાં ઓછી છે. પૂર્વ હારમાળાની દક્ષિણ તરફી અંતિમ ગુફા જ ના અગ્રભાગે એાસરીને બદલે લગભગ એરસ આકારનું પ્રાંગણ ઘ આવેલું છે અને એની ત્રણ બાજુએ એટલે કોતરેલો છે. ઓસરીઓમાં અને કવચિત અન્યત્ર કોતરાયેલા સ્તંભો અને અર્ધ-સ્તંભ સાદા અને સમરસ છે. ઉત્તરી હારમાળાની મ ઓસરીના આરંભના ત્રણેય સ્તંભો ઉપરના ભાગે અષ્ટકોણ છે. પૂર્વ હારમાળાના કેન્દ્રમાં આવેલી મુખ્ય ચૈત્યગુફા ની પછીત અર્ધ વૃત્તાકાર છે. એના મધ્યભાગે આવેલાં ચાર સ્તંભ અને ચૈત્ય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. ચૈત્ય પછીત જોડે સંયુક્ત હતું કે એનાથી સ્વતંત્ર હોય તો શૈલ-ઉત્કીર્ણ હતું કે પ્રસ્તર–નિર્મિત એ સ્પષ્ટ થઈ શકયું નથી. ઈસુની પ્રથમ બે શતાબ્દીઓ દરમ્યાન કેતરાયેલી ભાજ, નાસિક, અજંટા નં. ૯ અને ૧૦ આદિ પૂર્વકાલીન Page #384 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્યકીય સ્મારક [૩૪૭ ગુફાઓમાં અધરાકાર પછીત હોવાને કારણે ચૈત્ય પછીતથી સ્વત ત્ર હતું, માટે પ્રસ્તુત ૪ ગુફામાં પણ સ્વતંત્ર હશે એમ અનુમાન કરી શકાય, ૨૮ છતાં પણ એ પ્રસ્તર-નિર્મિત હતું કે શૈલ ઉત્કીર્ણ એ હવે સુનિશ્ચિત થઈ શકે એમ નથી. પ્રસ્તુત ગુફાઓમાં શિરપાંકન કે અલંકરણ નહિવત હોવાથી એના જે થોડા નમૂના મળી આવે છે તે ખૂબ ઉપયોગી છે. ઉત્તરી હારમાળામાં મ ઓસરીના મુખભાગ ઉપર અર્ધવૃત્તાકારમાં કોતરાયેલે ચેત્ય–ગવાક્ષર એની બાજુની ચ-ર૪ ઓસરીઓના મુખભાગ ઉપર કોતરાયેલા લગભગ વર્તુલાકાર ચૈત્ય-ગવાથી” જુદો તરી આવે છે, એમ છતાં અર્ધવૃત્તાકાર ચૈત્યગવાક્ષને આદિમ પ્રકારને માની શકાય નહિ.૩૧ પૂર્વ હારમાળાના ચૈત્યગૃહવાળા ઝૂમખાની ઓસરી ૪ ના છયે સ્તંભ ઉપર, વિતાન તરફ, સિંહ-વ્યાલ યુક્ત નાગદંત (બ્રેકેટ) આવેલ છે. ઓસરીને બંને છેડે, દીવાલ ઉપર, આછા ભાસ્કર્થમાં એકેક સપક્ષ સિંહ-વ્યાલ કંડારવામાં આવેલ છે. આ ઝૂમખાની દક્ષિણે એને અડીને આવેલા – ગુફાઓવાળા ઝૂમખાના પ્રાંગણ છે ના પ્રવેશદ્વારની બંને બાજુની દીવાલને અડીને, જમીન ઉપર એકેક વ્યાલ-મુખ કંડારેલું છે.૩૨ – ગુફાઓના પ્રવેશદ્વારના બાહ્ય ચોકઠાના ઊર્વભાગે કેટલુંક અલકરણ કરેલું છે.૩૩ લગભગ એ જ પ્રકારનું અલંકરણ દક્ષિણી હારમાળાની ગુફાના પ્રવેશદ્વાર ઉપર પણ જોવા મળે છે. ૩૪ પ્રસ્તુત સ્વસ્તિકાદિ અલંકરણ બૌદ્ધધર્મસૂચક છે કે જૈનધર્મબેધક સર્વ માન્ય નિર્ણય લેવાયો નથી.૩૫ અન્યત્ર આવેલી પૂર્વકાલીન શૈલ–ઉત્કીર્ણ ગુફાઓના સ્તંભો જોડે સામ્ય ધરાવતા પ્રસ્તુત ગુફાઓના અધિકાંશ સ્તંભ સાદા અને સમરસ છે. દક્ષિણ હારમાળાની ૪ ગુફાના મધ્યભાગે આવેલ સ્તંભ વિશેષ ઉલ્લેખનીય છે. એ અષ્ટકોણ સ્તંભના ત્રિખંડી શીતલ હેઠળ અમુખી દેગડી જેવી કલશાકૃતિ આવેલી છે. નાસિકના નહપાન-વિહારમાં આ પ્રકારના સ્તંભ આવેલા છે.૩૭ પૂવ હારમાળામાં ચૈત્યગૃહથી દક્ષિણ બાજુની ગુફ ર જ ના પ્રવેશદ્વારના ચોકઠા ઉપર, બાહ્ય ભાગે જે ઉત્કીર્ણ અલંકરણ કરવામાં આવ્યું છે તેમાં બંને બાજુએ એકેક સ્તંભ પણ કંડારેલ છે. ૨૮ પ્રસ્તુત ઉત્કીર્ણ તંભનાં શીર્ષ રામેશ્વર, એલેરા અને ભરડુતનાં સ્ત ભ-શીપ જોડે સામ્ય ધરાવે છે.૩૯ બાવાપ્યારા-ગુફાઓના અલ્પતમ અલંકરણનું શિલ્પકામ ભલે પાછળથી થયું હોય, ચૈત્યગૃહાદિ ગુફાઓનું કંડારકામ ઈ.પૂ. બીજી શતાબ્દીના અંત સુધીમાં પૂરું થઈ ગયું હશે.૪° અશોકની ધર્મઆજ્ઞાઓને ઈ.પૂ. ત્રીજી શતાબ્દીમાં Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [4. શિરોધાર્ય કરી ચૂકેલા ગિરિનગરમાં ઈ. પૂ. બીજી શતાબ્દીના અંત સુધીમાં પણ પૂર્ણ પ્રાકૃતિક સુવિધાઓ હોવા છતાંયે, શૈલ-ઉત્કીર્ણ-ગુહાવિહાર ન જ બન્યા હોય એ કેમ બને ? પ્રસ્તુત ગુફા સમૂહ કયા ધર્માવલીઓ માટે બનાવવામાં આવ્યો હતો અથવા એમાં ક્યારે-ક્યારે કયા-કયા સંપ્રદાયવાદીઓનો વાસ થયો હતો એનું અદ્યાપિપર્યંત પ્રાપ્ત થયેલાં ઐતિહાસિક સાધનો દ્વારા અનુમાન માત્ર થઈ શકે. ભવિષ્યમાં વધુ સ્પષ્ટ પુરાવા પ્રાપ્ત થાય તો જ એ અંગે અસંદિગ્ધ નિર્ણય લઈ શકાય. કહેવાતાં બૌદ્ધ બાંધકામને અન્યધર્મીય બાંધકામોથી જુદી પાડતી કોઈ વિશિષ્ટ સ્થાપત્ય-રચના શેલી ન હોવાથી સ્થાપના બૌદ્ધ સ્થાપત્ય, જૈન સ્થાપત્ય આદિ ભેદ વસ્તુતઃ પાડી શકાતા નથી. શિલ્પાદિભેદથી આવા ભેદ શક્ય બને છે અથવા તો એમાં વસનાર સંપ્રદાયના પ્રકાર અન્ય સાધનોથી નકકી થયે જે તે ધર્મના નામ સાથે સ્થાપત્યના નામને જોડવામાં આવે છે. પ્રસ્તુત સમૂહની , 7 અને ઘ ગુફાઓમાં બેનાં પ્રવેશદ્વારો ઉપર જે જે ઉકીર્ણ ધર્મ-પ્રતીકેનું અલંકરણ કરવામાં આવેલ છે તે પૈકીનાં અધિકતમ પ્રતીકો મથુરાના જૈન સ્તૂપ૪૧ ઉપર પ્રાપ્ત થાય છે, જ્યારે અમરાવતી,જર ભાજા અને બેડસા આદિ સ્થળોએ એમાંનાં કઈ કોઈ પ્રતીક આવેલાં છે, આ ઉપરથી પ્રસ્તુત ગુફા–સમૂહને જૈન–ગુફાઓ માનવામાં આવે છે;૪૪ પરંતુ જ્યારે આ પ્રતીકે ઉભય સંપ્રદાયોના બાંધકામ ઉપરથી મળી જ આવે છે ત્યારે મથુરાના જૈન-સ્તૂપ અને પ્રસ્તુત ગુફાઓ ઉપર એની સંખ્યાની અધિક હોવાને કારણે જ મથુરાનો સ્તૂપ જૈન હોઈ પ્રસ્તુત ગુફાઓને પણ જૈન નિઃશંકપણે કલ્પી શકાય નહિ. વળી પ્રસ્તુત ગુફાઓની કંડારણી વખતે જ એ પ્રતીકેની પણ રચના કરવામાં આવી હશે કે કેમ એ પણ શંકાસ્પદ છે. પ્રસ્તુત રથળેથી ક્ષત્રપ રુદ્રસિંહ પહેલા એક શિલાલેખ ખંડિત સ્થિતિમાં પ્રાપ્ત થયો છે, જેમાં આવતું “કેવલી” પદ જૈન દર્શનની તાંત્રિક શબ્દાવલિનું ઘાતક હોઈ આ ગુફાઓને પણ જૈન સંપ્રદાયીઓ માટેની માનવામાં આવે છે.૪૫ આ માન્યતા પણ નિઃશંક નથી જ, કારણ કે પ્રસ્તુત શિલાલેખ એ સ્થળેથી છૂટો મળી આવેલે, નહિ કે કઈ દીવાલમાં જડાયેલ. વળી શૈલ-ઉત્કીર્ણ ગુફાઓમાં છૂટી શિલા ઉપર લેખ કોતરાવવાની આવશ્યકતા પણ શી ? કઈ ગુફાની જ યોગ્ય દીવાલ ઉપર લેખ કોતરી શકાયો હોત, પ્રથમથી જ કે પછી લાંબા કાળ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ]. સ્થાપત્યકીય સ્મારક [૩૯ બાદ પણ ! આ ઉપરથી ત્રણેક અનુમાન બાંધી શકાય : (૧) ગુફાઓને ધાર્મિક ઉપયોગ બંધ થયા બાદ કોઈ આ લેખ એ ઉપેક્ષિત સ્થળે મૂકી ગયું હોય, (૨) લેખ વાચનક્ષમ ન જણાતાં, ખંડિત જણાતાં, બિનઉપયોગી જણાતાં કે કોઈ પણ કારણે સબબ કોઈએ પણ એને ત્યાં આગળ સંગ્રહી રાખ્યું હોય, કે (૩) પછીના કેઈ પણ સમયે એ ગુફાઓમાં જૈન સાધુઓને વાસ થયો હોય તે તેઓ અન્યત્રથી એ લેખ અત્રે લાવ્યા હોય; એ સિવાય છૂટી શિલા ઉપરના લેખને શૈલ-ગુફા સાથે સાંકળ બુદ્ધિગમ્ય જણાતું નથી. ઈટવા-વિહાર-વાસીઓ જે બૌદ્ધસંપ્રદાયી હોય તો એ વખતે અને પાછળથી ઈસુની સાતમી શતાબ્દીમાં ૪૬ પ્રસ્તુત ગુફાઓમાં પણ બૌદ્ધધર્મીઓનો વાસ રહ્યો હોવાની શક્યતા ખરી. ખાપરા-કેડિયા ગુફાઓ જૂનાગઢ રેલવે સ્ટેશનથી લગભગ પૂર્વમાં પાંચેક ફર્લોગને અંતરે, ઉપરકોટની ઉત્તરે, શૈલ-ઉકીર્ણ ગુફાઓનું વિશાળ જૂથ આવેલું છે. વર્ષો પહેલાં ત્યાં કોઈ બહારવટિયા ખાપરા-કોડિયાને વાસ હશે તેથી ગુફાઓ પણ એમના નામે ઓળખાય છે.૪૭ નવાબી સમયમાં આ ગુફાઓમાં અને એની આસપાસ પથ્થરની ખાણો ખોદાતી હતી તેથી ગુફાઓને ખૂબ નુક્સાન પહોંચ્યું છે.૪૮ એની ઉપર પૂરેપૂરો મજલે અને દક્ષિણનો અધિકાંશ ભાગ નષ્ટ થઈ ગયો છે (પટ્ટ ૧૯, આ. ૮૦). એ વર્તમાન સ્થિતિમાં તેની પૂર્વ–પશ્ચિમ લંબાઈ લગભગ ૨૫૦ ફૂટ તથા વધુમાં વધુ પહોળાઈ લગભગ ૮૦ ફૂટની છે.૪૯ પ્રસ્તુત ગુફાઓનું મૂળ મુખ્ય પ્રવેશદ્વાર કયાં હશે એ હવે નિશ્ચિત થઈ શકે એમ નથી. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે એના કરેલા પુરા-રણ બાદ હાલમાં એના દક્ષિણ બાજુના લગભગ મધ્યભાગ બાજુથી અંદર જઈ શકાય છે. એના પશ્ચિમ ભાગે ખાસ નુકસાન થયું જણાતું નથી. પશ્ચિમ બાજુના પ્રથમ ખંડના મધ્યભાગે આવેલા કુંડના ચારેય ખૂણાઓ ઉપર એકેક સ્તંભ આવેલો છે. એની પૂર્વે આવેલી ૬૧ ૪ ૬૦ ફૂટની વિશાળ ગુફાના મધ્યભાગે પણ ચાર સમરસ કુંડ આવેલા છે. દરેક કુંડને ખૂણે એકેક થઈ ૧૬ સ્તંભ વિતાનને ટેકે આપે છે. કુંડમાં ઊતરવા માટે એકેક બાજુએ સોપાનશ્રેણી કાતરેલી છે. કુંડને ફરતી એાસરીમાં દીવાલને અડીને ચેતરફ એટલે પણ કોતરેલ છે. આ ચતુર્મુડી ખંડની પૂર્વે બીજે ભવ્ય ખંડ આવેલ હતો, પણ એને દક્ષિણ ભાગ બિલકુલ નષ્ટ થઈ ગયેલ હોઈ હવે તે એની રચનાને પણ પૂરો ખ્યાલ આવી શકતો Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [>, નથી. એની ઉત્તરે આયતાકાર ઓસરી જેવી એક ગુફા આવેલી છે. એની ઉત્તરનો ભાગ નષ્ટ થઈ ગયો છે. આ નષ્ટપ્રાય વિશાળ ખંડની પૂર્વે આવેલી છે આ જૂથની પૂર્વ અવશિષ્ટ ગુફા પ્રસ્તુત જૂથની ગુફાઓ તદ્દન સાદી છે. અવશિષ્ટ રહેલા સ્તંભ પણ બિલકુલ સાદા અને પ્રાયઃ ચરસ છે. આમ આ જૂથનું આગવું લક્ષણ જ છે સાદગી. ગુફાઓની અને કુંડાની દીવાલ ઉપર અને કેટલાક સ્તંભોની સપાટી ઉપર શંખ-લિપિમાં અનેક ઉકીર્ણ અક્ષરો નજરે પડે છે.પ૦ અલંકરણહીન પ્રસ્તુત કૌલ–ઉકીર્ણ ગુફાસમૂહના સમયાંકનનું એની કંડાર– લઢણની તુલનામક દૃષ્ટિએ અનુમાન કરીને કરી શકાય. એના સીધાસાદા ભારેખમ ચેરસ સ્તંભ બાવાયારા-ગુફાઓના કેટલાક સ્તંભે જેડે અર્શતઃ સામ્ય ધરાવે છે. એના કુંડ ઉપરકોટ-ગુફા-સમૂહના એક માત્ર કુંડ જેવા જ છે. ઈ. સ. પૂર્વેથી આરંભી ઈ. સ. ની દ્વિતીય શતાબ્દી સુધીમાં એની કોતરણી પૂરી થઈ હવાને સંભવ છે. પ્રસ્તુત ગુફાઓ બૌદ્ધ સંપ્રદાયની હતી કે જૈન સંપ્રદાયની એ અંગે સૂચન કરતું એક પણ પુરાવતુકીય સાધન અદ્યાપિપર્યત પ્રાપ્ત થયું નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ પ્રકારના પુરાવાના અભાવે પ્રાથમિક અનુમાન કરવું પણ અયોગ્ય ગણાય. ઉપરકેટ–ગુફાઓ જૂનાગઢ રેલવે સ્ટેશનથી પૂર્વે લગભગ પણ માઈલને અંતરે મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગટની પૂર્વ રાંગની લગભગ ઉત્તર બાજુએ, વિખ્યાત ઉપરકોટ આવેલ છે.પ૧ એના વર્તમાન મુખ્ય પ્રવેશદ્વારની ઉત્તરે કહેવાતી બૌદ્ધ ગુફાઓનો નાનો-શે પણ મહત્ત્વનો સમૂહ આવેલ છે. એની ઉપરના ભૂમિતળ ઉપર પાછળના સમયમાં કાંઈ ભાંગફોડ કે ફેરફાર થયા હોય એવાં ચિહ્ન દષ્ટિગોચર થાય છે, પરંતુ અંદરના સ્થાપત્યને વિશેષ નુકસાન થયું નથી. બે માળવાળી પ્રસ્તુત ગુફાઓમાં પ્રવેશ કરતાં, સોપાન-રસ્તે નીચે ઊતરતાં, સર્વ પ્રથમ લગભગ ૧૧ ફૂટનો સમરસ કુંડ આવે છે.પર એની બાજુમાં મધ્યભાગે ઉપર-નીચેથી ખુલ્લી છ-સ્તંભયુક્ત ગુફાઓ આવેલી છે. એની ઓસરીમાંથી નીચેની ગુફાનું તળિયું અને ઉપર ખુલ્લું આકાશ જોઈ શકાય છે. એાસરીની દક્ષિણ બાજુની દીવાલ સિવાય ત્રણ બાજુએ મોટા મોટા ગોખ હેઠળ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક [૩૫૧ દીવાલભર ઓટલા પણ કંડારેલા છે. ગેખ ઉપરનું કંડારેલ અલંકરણ નષ્ટપ્રાય થઈ ગયું છે. ઈશાન બાજુએ રડા જેવી એક નાની ગુફા આવેલી છે. તેના વિતાનમાં ધૂમમાર્ગ જેવું જણાતું એક વૃત્તાકાર છિદ્ર ઉપરના ભૂમિતળ સુધી જાય છે. એ નાની ગુફાની પાસે થઈને નીચેના, બીજા માળમાં જવાય છે. નીચે પૂર્વ ભાગે આરંભમાં જ સિંહાસન જેવી ઊંચી ચોકી કંડારેલી છે. સિંહાસનની દક્ષિણ બાજના મધ્યભાગે ચાર સ્તંભ એવી રીતે કોતરેલા છે કે એ ચારેય સહિતને મધ્ય ભાગ મંડપ જેવું જણાય છે. ઉપરનાં બંને વિતાન ખુલ્લાં હોઈ ભેંયતળિયાના આ મંડપ જેવા વિસ્તાર ઉપર જ, અને બીજે નાહ, ખૂબ પ્રકાશ પડે છે. આ મુખ્ય ગુફા-ખંડની પશ્ચિમે બે ગુફા આવેલી છે : દક્ષિણ બાજુએ લગભગ સમરસ નાની, અને ઉત્તર બાજુએ આયતાકાર મોટી (પટ્ટ ૧૦, આ. ૬૫). મુખ્ય ગુફાની ઉત્તરે, પૂર્વ અને દક્ષિણે, દીવાલભર, મોટા મોટા ગોખોની નીચે ભૂમિતળ ઉપર ઓટલા કોતરેલા છે. ગોખની ઉપરના ભાગે અલંકરણાર્થે વેદિકાયુક્ત ગવાક્ષ કંડારેલા છે. એમાંથી બબ્બે સ્ત્રીઓનું કે સ્ત્રી-પુરુષ બંનેનું એકેક જોડકું ડોકાય છે. (પટ્ટ ૨૦, આ. ૮).૫૩ પ્રસ્તુત ચીત્યગવાક્ષો પશ્ચિમ ભારતના પ્રાચીનતમ રીત્યગવાક્ષો કરતાં ઉત્તરકાલીન અને ગોપના મંદિરના એલેરાના તથા અજંટાની ગુફા નં. ૧ ના ચૈત્યગવાક્ષો કરતાં પૂર્વકાલીન જણાય છે. ૫૪ પ્રસ્તુત ગુફાઓમાં ચાર પ્રકારના સ્તંભ નેંધાયા છે :૫૫ પ્રથમ પ્રકારના બે વૃત્તાકાર સ્તંભની યષ્ટિ ઉપર સર્પાકાર વક્રરેખાઓનું અલંકરણ કંડારેલું છે. એની બાજુના બે અર્ધસ્તંભ ઉપર એ જ પ્રકારનું સવ્ય અપસવ્ય અલંકરણ ત્રણ ખંડેમાં ઉપસાવેલું છે. બીજા પ્રકારના સ્તંભ ચોરસ છે. એની અલંકાર–શન્ય કુંભી પણ સમરસ છે. એનું શીર્ષ વૃત્તાકાર અને શીતલ ચાર ભાગે કાપેલાં અધે મુખી સોપાન જેવું છે. ત્રીજા અને ચોથા પ્રકારના સ્તંભ વચ્ચે થોડે ફેર છે. બંને પ્રકારના સ્તંભની કુંભીઓ તથા યષ્ટિઓ વચ્ચે સામ્ય છે, જ્યારે એના શીર્ષભાગ તથા એના અલંકરણમાં અશતઃ અસામ્ય છે. બબ્બે પુષ્ટ માનવદેહોથી જાણે કે સાયાસ ઊંચકાયેલાં વક્ર વેલ અને વિશાળ પત્રોથી અલંકૃત જગતની ઉપર આવેલી કુંભીનું સ્નિગ્ધ માધુર્યભર્યું રૂપાંકન, રૂપાળી ઈ ઢણુઓમાંથી લટકતી પુષ્પમાળાઓ અને એની નીચેના પદ્મપટલ હદયંગમ છે. યષ્ટિને વૃત્તાકાર વચ્ચે વચ્ચેથી હાંસ પાડી એવી રીતે ઉપસાવેલ છે કે એ બહુકોણ દેખાય છે. એક સ્તંભમાં યષ્ટિના ઉપરના ભાગે, શીષભાગની Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર] મૌર્યકાલથી ગુસ્તકાલ [પ્ર. નીચે, અધબેઠેલાં ઘેટાંનું રૂપાંકન કરવામાં આવ્યું છે, તે બીજીમાં એ જ જગ્યાએ “આંકાયુકત કુમુદ (અથવા કંકણાકૃતિ )૫ની રચના કરવામાં આવી છે. દરેક સ્તભ-શીર્ષમાં ઘેરા ભાસ્કર્ષમાં કંડારેલી નારી-પ્રતિમાઓ વિભિન્ન મુદ્રાઓ દર્શાવે છે. શીર્ષતલે ચોરસ ફલકની ચારેય બાજુઓના અંતભાગે બબે પાર્થ વ્યાલ એ રીતે કંડારેલા છે કે વિરુદ્ધ દિશાના પાસે–પાસેના બબ્બે વ્યાલોને, ખૂણા ઉપર, એક જ મુખ છે. દરેક બાલની પાછળ એકેક પુરુષ ઊભો છે. દરેક બાજુના બંને પુરુષોની વચ્ચે એકેક અધબેઠેલા સંમુખ વ્યાલ છે. પ્રસ્તુત સ્તંભોનું સંપૂર્ણ અલંકાર-વિધાન અદિતીય છે. એમાં કંડારાયેલાં અલગ-અલગ અલંકરણ અન્યત્ર ઉપલબ્ધ થાય છે ખરાં, પરંતુ એ સર્વેનું સામંજસ્યયુક્ત સંયોજન કેવળ આ જગ્યાએ જ થયેલું જણાય છે.પ૯ - વિરલ સ્થાપત્ય-વિધાન અને સુરમ્ય સુશોભન-શૈલી દર્શાવતી પ્રસ્તુત ગુફાઓનો ઉપયોગ શો હતો ? સૌરાષ્ટ્રનાં પ્રાગ -મૈત્રકકાલીન અધિકાંશ સ્થાપત્યોને બૌદ્ધ કે જૈન ધર્મ જોડે સંકળાયેલાં માનવામાં આવતાં હોઈ શૈલ-ઉત્કીર્ણ ગુફાઓને પણ બૌદ્ધ કે જૈન ધર્મસ્થાન માનવામાં આવે છે. ૬૧ પરંતુ પ્રસ્તુત ગુફાઓના સંપૂર્ણ રચના-વિધાનને લક્ષ્યમાં લેતાં કોઈ પણ ધર્મના ભિક્ષુઓના વિકાર-સ્થાન તરીકે એને ઉપયોગ થયો હોય એ શક્ય જણાતું નથી. તત્કાલીન રાજય-વિધાયકોના આવાસ ઉપરકોટ વિસ્તારમાં ક્યાંક આવેલા હોવાનો સંભવ છે, એથી રાજય મહાલયોના પ્રમોદ-ઉદ્યાન વચ્ચેનું પ્રમોદભવન (નૃત્ય-નાટય શાળા કે એવું કશું ક) પ્રસ્તુત ગુફાઓ હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. ગુફાઓની સંરચના આ દષ્ટિએ અવલોકનીય છે. નીચેના ભાગે આવેલી ગુફાઓના મુખ્ય ખંડમાં એક બાજુએ શૈલ-ઉત્કીર્ણ સિંહાસન છે, જેના ચોકી જેવા કોતરેલા ભાગમાં રૂની જાડી ગાદી બિછાવી શકાય. ત્યાં બેસતા રાજય-નાયકની તદ્દન સામેની ભીંગે જરા અંધારું રહે છે, જ્યાં ગાયક-વાદક વંદને બેસવાની વ્યવસ્થા હોઈ શકે, જ્યારે સિંહાસનની જરા ડાબેની સામી બાજુએ, ચારેય સ્તંભની વચ્ચે લગભગ ૧૪૪ ૧૪ ફૂટને મંડપાકાર ખુલ્લો વિસ્તાર છે. નીચેના અને ઉપરના મજલાના બરાબર આ વિસ્તાર ઉપરના ભાગ તદ્ર ખુલ્લા હોઈ આટલા ભાગમાં જ ખૂબ પ્રકાશ આવે છે, જ્યારે તેની ચોતરફના ભાગ જરા અંધારામાં રહે છે. નૃત્યનાટયાદિ માટે કેવી આદર્શ રચના છે ! દીવાલમર, ફરતા પહોળા એટલાઓ ઉપર ગાદીએ બિછાવી અન્ય રાજ્યપુરુષો પણ રંગમંચને બરાબર નિહાળી શકે. પશ્ચિમ બાજુની નાની મોટી બે ગુફાઓ કલાકારો માટે “Green Room” અને વિશ્રામકક્ષની ગરજ સારી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક [૩૫ શકે. રંગભવનની દીવાલ ઉપર ચૈત્ય-ગવામાંથી ડોકાતી સ્ત્રી-પુરુષની કે સ્ત્રીઓની જોડલીઓ જાણે કે રંગમંચ ઉપરના રંગપ્રદર્શનને રસપૂર્વક નિહાળી રહી છે ! સ્તંભશીર્ષ ઉપર કંડારાયેલી નમણી નારીઓની વિવિધ ભાવ-ભંગિમા પણ સૂચિત વાતાવરણને ખૂબ અનુકૂળ છે, અને શીર્ષતલ ઉપરના પેલા વ્યા? રંગ–પ્રદર્શનની એમના પર થતી અસર સાક્ષાત્ જોયા વિના તેઓનું કંડારકૌશલ્ય સમજી શકાય એમ નથી, અધબેઠેલી એમની દેહયષ્ટિ અને ગૂઢાશ્ચર્યભર્યા એમના મુખભાવ નીરખવાથી જણાઈ આવે કે એમને કંઈક વિચિત્ર અનુભવ થયો છે. સંક્ષેપમાં, સ્તંભોની જગતીથી આરંભી શીર્ષતલ સુધીની અને સિંહાસન, મંડપ તથા બેઠકોની વ્યવસ્થાથી ચય-ગવાક્ષો સુધીની સઘળી રચના એક આદર્શ રંગભવનને છાજે એવી છે. ધરતીના પેટાળમાં આવેલી આ ગુફાઓ કુદરતી રીતે જ વાતાનુકૂલિત છે એ આ રંગભવનની તત્કાલીન નોંધપાત્ર વિશેષતા છે. માત્ર નીચેના મજલાની ગુફાઓ ઉપરથી એને રંગભવન માની લેવાની આવશ્યકતા નથી, ઉપરના મજલાની રચના પણ નીચેના રંગભવનના એક ભાગરૂપે જ છે અને તેથી જ પ્રસ્તુત સંપૂર્ણ સ્થાપત્યને પ્રમોદભવન નામ આપવું ઉપયુક્ત છે. બહારથી પ્રમોદભવનમાં આવતા મહાનુભાવો કે કલાકારો ગુફામાં. પ્રવેશતાં જ કુંડમાં ભરેલા જળથી હરત-મુખ–પાદ પ્રક્ષાલન કરી તાજા થઈ શકે. જેમને નીચે રંગભવનમાં ન જવું હોય તેમને માટે ઉપરને મજલે પણ આરામાથે બેઠકવ્યવસ્થા છે. એમ છતાં કાર્યક્રમ ક્યાં પહોંચે અથવા કેવોક ચાલે છે એની જાણ તેઓ ઉપરથી જ નીચે ડેકાઈને મેળવી શકે ! દક્ષિણ બાજુની ધૂમમાર્ગ યુક્ત ઓરડીમાં ખાદ્ય-પેય પદાર્થો બનાવી શકાય. આજથી આશરે ૧૬૦૦ વર્ષો પહેલાંના એક આદર્શ પ્રમેદભવનમાં આનાથી વિશેષ કઈ સુવિધા હોઈ શકે?૬૩ સ્તંભ ઉપરના અલંકરણની શૈલીને કારણે ઉત્તરકાલીન જણાતી આ ગુફાઓનું કંડારકામ જૂનાગઢની અન્ય શૈલ–ઉકીર્ણ ગુફાઓના સમયનું, ઈસ.ના આરંભની આસપાસનું, હોઈ શકે છે; કુંડ અને ઓટલા પાછળથી કંડારેલા નથી જ, એ દર્શાવે છે કે ગુફાઓને ભાવી ઉપયોગ કંડારકામ શરૂ કર્યા પહેલાં સુનિશ્ચિત હતો જ. આવશ્યક કંડારણી પૂરી થયે ઉપયોગ શરૂ કર્યા બાદ, યોગ્ય પાર્શ્વભૂમિકા પૂરી પાડે તેવું રૂપકામ પછીની પાંચેક શતાબ્દીઓ સુધી કેટકે કટકે ચાલુ રહ્યું હોય, જેકે શીર્ષતલ ઉપરના વિવિધ વ્યાલ તે ઈસુની પ્રાયઃ દિતીય શતાબ્દીના જણાય છે, એ શક્યતા હાલ તુરત સંપૂર્ણપણે નકારી શકાય. ઈ-૨-૨૩ Page #391 -------------------------------------------------------------------------- ________________ [ પ્ર. ૩૫૪] મૌર્યકાલથી ગુપ્તકાલ એમ નથી.૬૪ રૂપકામ છેવટ સુધી અપૂર્ણ જ રહ્યું છે એ આ વિધાનના સંદર્ભમાં ઉલ્લેખનીય છે. ૫ જૂનાગઢની અન્ય ગુફાઓ જલકૃત-વાલુકામ-વેત પાષાણની ૧૧ જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારમાં બહુલતા હોવાને કારણે વેગ સ્થળોએ શૈલ–ઉકીર્ણ ગુફાઓની પણ વિપુલતા છે. ઉપર વર્ણવેલાં મુખ્ય જૂથ સિવાય પંચેશ્વર, માઈ ગઢેચી અને માત્રી મંદિરની ગુફાઓ ઉલ્લેખનીય છે. કાળવા ચોકથી જરા અગ્નિ કેણ તરફ લગભગ ચારેક ફર્લોગ દૂર આવેલી પંચેશ્વરની ગુફાઓ પ્રાકૃતિક પરિબળોથી પ્રાય: જીર્ણશીર્ણ થઈ ગઈ છે. એની કંડારણીમાં નેધ–ોગ્ય કશું નથી. ' નરસિંહ મહેતાના ચારાની પાછળના ભાગે લગભગ બેએક ફર્લોગ દૂર બેએક ગુફાઓ આવેલી છે. એની આગળના ભાગે માઈ ગઢેચી નામની દરગાહ આવેલી હઈ ગુફાઓએ પણ એ જ નામ પ્રાપ્ત કર્યું છે. ૬૭ ગુફાની ઉપર મંદિરમાંથી પરિવર્તિત કરેલી મજિદ આવેલી છે. ર૬૪૧૩ ફૂટના વિસ્તારવાળી મુખ્ય ગુફાની અંદર, પશ્ચિમ બાજુએ, લગભગ ૮ x ૬ ફૂટની નાની ગુફા આવેલી છે. સ્તંભ અને એની ઉપરનાં અલ કરનું મુસ્લિમ કબજેદારોએ રૂપાંતર કરી નાખ્યું છે. બાવા યારા ગુફાઓની દક્ષિણ-નૈઋત્ય માત્રીમંદિર તરીકે જાણીતા દેવસ્થાનવાળી અવશિષ્ટ ગુફાની આસપાસની અન્ય ગુફાઓને ખાણિયાઓએ ખાદી કાઢી હશે. ગુફાની એાસરીના અગ્રભાગના બે ખંડિત સ્તંભની પીઠિકા સમચોરસ છે, જ્યારે યષ્ટિ અષ્ટકોણ છે. એમાં પણ વિશેષ સેંધપાત્ર બીજું કશું નથી. ૮ ઉપર્યુક્ત સઘળી ગુફાઓ જૂનાગઢની પૂર્વ ઉત્તર-દક્ષિણ લંબાયેલી લગભગ દસેક ફગની રેખા ઉપર અલગ-અલગ અંતરે આવેલી છે. પ્રસ્તુત ગુફાઓ કોઈ ચોક્કસ સંપ્રદાય માટે કંડારવામાં આવી હતી કે દેશકાલાનુસાર એમાં પણ બંને સંપ્રદાયના ભિક્ષુ રહેતા હતા એ અંગે કશું અનુમાન થઈ શકે એમ નથી. ઉપર્યુક્ત સ્થળ સિવાય બીજા પણ અનેક સ્થળોએ શૈલ–ઉત્કીર્ણ ગુફાઓ હશે ખરી, પરંતુ એમાંની કેટલીકને સંપૂર્ણ નાશ થઈ ગયે હશે, જ્યારે કેટલીક ઉપરથી હજી કાલકર્મગત પદે ઊંચકાયો નથી.૭૦ Page #392 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્યકીય સ્મારકો [ ૩૫૫ ૧૬] ખભાલીડાની ગુફાએ રાજકાટ જિલ્લાના ગાંડળ તાલુકામાં વીરપુરની નજીક ખંભાલીડા નામે૧ નાનું ગામડું આવેલું છે. એની પાસેથી વહેતા અને ભાદર નદીને મળતા એક ઝરણાને કાંઠે આવેલું શૈલ–ઉત્કીર્ણ ગુફાઓનું જૂથ સૈારાષ્ટ્રની સર્વે ગુફાએમાં વિશિષ્ટ ભાત પાડે છે. સૈારાષ્ટ્રની આ પ્રકારની અન્ય ગુફાએાના મુખ્ય દ્વાર ઉપર કશુ શિલ્પાંકન જોવા મળતુ નથી, જ્યારે પ્રસ્તુત સમૂહની એક ગુફાના મુખદાર ઉપર પૂર્ણ કદની માનવ-પ્રતિમા કડારવામાં આવેલી છે.૭૩ પ્રસ્તુત સમૂહમાં ગુફાએનાં નાનાં-મેટાં પાંચ ઝૂમખાં છે. પ્રથમ ઝૂમખામાં વિવિધ પરિમાણ ધરાવતી સાત ગુફા છે. બીજામાં ત્રણ છે, જે પૈકીની વચલી ચૈત્ય-ગુફાના મુખદ્રાર ઉપર ડાબી બાજુએ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને જમણી બાજુએ વજ્રપાણિ નામના બેધિસત્ત્વા તથા વૃક્ષચ્છાયા હેઠળ ભક્ત-સમુદાય આદિ કંડારેલાં છે. અંદરના ભાગે અવૃત્તાકાર પછી એ નષ્ટપ્રાયઃ સ્તૂપ આવેલા છે. ત્રીજા ઝૂમખાના તેા હવે ભગ્નાવશેષ જ બાકી રહ્યા છે. ઝરણાને ડાબે કાંઠે આવેલા ચેાથા ઝૂમખામાં ત્રણ નાની ગુફાઓ છે અને જમણે કાંઠે ઉપરવાસ આવેલી એકમાત્ર ગુફાને પાંચમાં ઝૂમખામાં ગણવામાં આવી છે. શિલ્પાંકનના લઢણ ઉપરથી પ્રસ્તુત ગુફા-સમૂહને ઈસુની !જી ચાથી શતાબ્દીના સમયના માનવામાં આવે છે.૭૪ બીજા ઝૂમખાની વચલી ગુફાના મુખદ્દાર ઉપર કંડારાયેલી પદ્મપાણિ અવલાકિતેશ્વરની અને વજ્રપાણિની પૂર્ણ કદની પ્રતિમાઓને આધારે માની શકાય કે એ ગુફાએ બૌદ્ધ સંપ્રદાયના ભિક્ષુએના આવાસ માટે કંડારવામાં આવી હતી, એમ છતાં કાઈ પણુ સમયે એમાં જૈને વસ્યા હતા કે કેમ એ પ્રશ્ન અનુત્તર છે. તળાજાની ગુફાઓ ભાવનગર જિલ્લાના, શેત્રુ ંજી નદીને કાંઠે આવેલા તળાજા ગામની લગભગ પશ્ચિમ દિશાએ આવેલી ૩૨૦ ફૂટ ઊંચી ટેકરીની પશ્ચિમેાત્તર બાજુ ઉપર શૈલ– ઉત્ઝીણું ૩૦ ગુફાઓના સમૂહ આવેલા છે.૭૫ એમાં લગભગ ૨૦ જેટલાં પાણીનાં ટાંકાં પણ આવેલાં છે. એ ૩૦ ગુફાઓ પૈકી, લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી એભલ મંડપ નામની ગુફા વિશેષ ઉલ્લેખનીય છે. છપ×૬૭ ફૂટના વિસ્તારવાળી આ ગુફા ૧૭ ફૂટ ઊંચી છે. એના મુખભાગ ઉપર વિશાળ ત્રિદલ ચૈત્ય—ગવાક્ષ કંડારેલા છે. ખાવા-પ્યારા ગુફાઓના અવૃત્તાકાર ચૈત્ય-ગવાક્ષ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. પ્રસ્તુત ત્રિદલના ઉપરના અર્ધવૃત્ત સાથે સામ્ય ધરાવે છે. અગ્રભાગે અગાઉ આવેલા ચાર અષ્ટકોણ સ્તંભ નષ્ટ થઈ ચૂક્યા છે. ત્રિદલ ચૈત્ય--ગવાક્ષ અને એની નીચેની વેદિકાને કારણે મુખભાગની વિશાળતા ભવ્ય જણાય છે. એ ભવ્યતામાં ઓર વધારો કરે છે, અંશત: આયતાકોર વિશાળ ખંડની અનાવૃત સાદગી. એને સ્તંભના ટેકાની પણ આવશ્યકતા જણાઈ નથી. એભલ-મંડપથી ઉપરની બાજુએ મોમેડી, ચમેલી, બેડિયાર, રાંકા-વાંકાની દુકાન અને નરસિંહ મહેતાની શાળા એ નામની ગુફાઓમાં કશું વિશેષ નોંધપાત્ર નથી. થોડી વધુ ઊંચાઈએ ચૈત્ય-ગુફા આવેલી છે. ચિત્યનો મધ્યભાગ નષ્ટ થઈ ગયેલ છે, તે રણ અને પીઠિકા અવશિષ્ટ રહ્યાં છે. તોરણ વિતાન જોડે સંયુક્ત છે. ચૈત્ય પછાત જોડે સંયુકત હોવાને બદલે એનાથી સ્વતંત્ર કંડારેલું હતું. ચૈત્યગવાસે, વેદિકા અને ચૈત્યની શૈલી ઉપરથી પ્રસ્તુત ગુફાઓ આરંભિક ઈસવી સનમાં કંડારાયેલી હોવાનું અનુમાન છે.૭૭ પરંપરાગત રીતે આ ગુફાઓને બૌદ્ધ સંપ્રદાયની માની સ્વીકારી લેવામાં આવી છે, પરંતુ એનાં કારણોની તજજ્ઞોમાં વિશેપ છણાવટ૭૮ થઈ નથી, સાણાની ગુફાઓ જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકામાં વાંકિયા નામના ગામ પાસે સાણાની ટેકરીઓ આવેલી છે. એની ઉપર પણ સાદગીમાં જૂનાગઢ અને તળાજાની ગુફાઓ જોડે સામ્ય ધરાવતી લગભગ દર શૈલ-ઉત્કીર્ણ ગુફાઓને વિશાળ સમૂહ આવેલ છે.૭૯ તળાજાના એભલ મંડપ જેવી અહીં પણ એભલ મંડપ નામની ગુફા છે. એ ૬૮૩ ૪ ૬૧ ફૂટના વિસ્તારની અને ૧૬ ફૂટ ઊંચાઈવાળી છે. એના અગ્રભાગે છે સ્તંભ હતા, અંદરના ભાગે એક પણ નહિ. લગભગ ૧૨૦ ફૂટની ઊંચાઈ એ ભીમરી નામની ગુફા આવેલી છે. એના અગ્રભાગે એાસરી પણ છે. ચાર અણુ સ્તંભનાં શીર્ષ અને કુંભી કળશાકાર છે, જ્યારે શીપતલ અને જગદી- ક સમાચાર છે. ભીમરીની બાજુમાં ૩૧ ૪ ૧૮ , વિસ્તારમાં આવેલી ચૈત્ય-ગુફા ૧૩ ફૂટ ઊંચી છે. એની પછીત અર્ધવ્રતા છે. અલંકૃત ચિત્ય અવશિષ્ટ છે, પરંતુ એનું તેરણ નષ્ટ થઈ ગયું છે. એને ફરો યથાર્થ પ્રદક્ષિણામાર્ગ નથી.. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] | સ્થાપત્યકીય સ્મારક (૩૫૭ - આ ગુફાઓ ઈ. સ. ના આરંભના સમયની હોવાનો સંભવ છે. એ ક્યા સંપ્રદાય માટે હતી એ તો હાલ તુરત માત્ર અટકળનો વિષય છે.૮૧ ઢાંકની ગુફાઓ - રાજકોટ જિલ્લાના ઉપલેટા મહાલના ગામ ઢાંકની પશ્ચિમે આવેલી નાની ટેકરીના પણ પશ્ચિમ ભાગે ગાળીમાં આવેલી કેટલીક શૈલ-ઉત્કીર્ણ ગુફાઓ સ્પષ્ટપણે જૈન ગુફાઓ છે. લગભગ ૭ ૪ ૪ ફૂટની નાની-શી પ્રથમ ગુફાની, પ્રવેશદ્વાર સિવાયની, ત્રણ બાજુએ ૨૨ ઇંચની લંબાઈ-પહોળાઈવાળો એકેક ગોખલે આવેલ છે. દરેક ગોખલામાં કંડારેલી આદિનાથની પદ્માસનસ્થ દિગમ્બર પ્રતિમાઓના શિરોભાગે ત્રિછત્ર, નીચેની બંને બાજુઓ ઉપર એકેક ચામરવાહક અને ઊર્વભાગે બંને તરફ એકેક ઊડતો ગંધર્વ પણ કોતરેલ છે. આ ગુફાની જરા ઉત્તરે ઉપરના ભાગે ખડક ઉપર અ૮૫મૂર્ત શિપમાં કેટલીક પ્રતિમાઓ કંડારેલી છે, જે પૈકી આદિનાથ, શાંતિનાથ અને અંબિકા આદિ ઉલ્લેખનીય છે. તીર્થકરોની દિગમ્બર પ્રતિમાઓની કંડારણીના લઢણના આધારે પ્રસ્તુત ગુફા-સમૂહને ઈસુની ત્રીજી શતાબ્દીની આસપાસનો ગણી શકાય.૮૨ ઝીંઝુરીઝરની ગુફાઓ ઢાંકથી પશ્ચિમે પાંચેક માઈલ દૂર સિદ્ધસર નામના ગામ પાસે ઝીંઝુરીઝર નામે ગાળી આવેલી છે. એમાં અને એની આસપાસ કેટલીક ગુફાઓ આવેલી છે, જે પૈકી એક ગુફામાં વેદિકાથી જોડાયેલા બે અષ્ટકોણ સ્તંભ ઈસુની પહેલી બીજી શતાબ્દીના સમયના જણાય છે.૮૩ સૌરાષ્ટ્રની પ્રકીર્ણ ગુફાઓ જૂનાગઢ જિલ્લામાં પ્રભાસ પાટણ મુકામે “પ્રાચીન ગુફાઓ,” સવની (તા. પાટણ-વેરાવળ) મુકામે “મંદોરની ગુફાઓ” અને જેતલવડ (તા. વિસાવદર) મુકામે “પેથલની ગુફાઓ,” જામનગર જિલ્લામાં ધૂમલી (તા. ભાણવડ) પાસે “રાણપુર અને ભવનેશ્વરની ગુફાઓ” અને રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ (તા. જસદણ) નજીક “ભૈયરાની ગુફા”૮૪ આવેલી છે. એ ગુફા-સમૂહમાં કશી નોંધપાત્ર વિશિષ્ટતા નથી. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. " ઉપર્યુક્ત સિવાય સૌરાષ્ટ્રમાં રાણાવાવ, રાજુલા આદિ અનેક સ્થળોએ પ્રાકૃતિક ભયરા પ્રકારની ગુફાઓ આવેલી છે, જે ભૂમિના પેટાળનાં કોતરો જ છે. કચ્છની ખાપરા-કેડિયાની ગુફાઓ અદ્યાપિપર્યન્ત એમ મનાતું હતું કે કચ્છમાં પ્રાગ મૈત્રકકાલીન સ્થાપત્યકીય સ્મારક અવશિષ્ટ રહ્યા નથી, પરંતુ ઈ. સ. ૧૯૬૭ માં કે. કા. શાસ્ત્રીએ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ નગરની પૂર્વ-દક્ષિણે અને કટેશ્વર મહાદેવ તથા કટેશ્વરી માતાનાં મંદિરોથી પશ્ચિમ બાજુના પહાડમાં ઈસુની પ્રાય: ત્રીજી શતાબ્દીના સમયની શૈલ-ઉત્કીર્ણ ગુફાઓ શોધી કાઢી છે.૮૫ બહારવટિયા ખાપરા-કોડિયાના નામ સાથે સંકળાયેલી આ ગુફાઓની સંખ્યા ઓછામાં ઓછી બે તે હશે જ, પરંતુ એમાંથી પૂર્વ બાજુની ઓસરી ઘાટની ગુફા અને પશ્ચિમ બાજુની ગુફા આગળને ઓસરી જેવો ભાગ સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલાં છે. અવશિષ્ટ ભાગમાં અંદાજે ૮ ૪ ૮ ફૂટના માપને ભમતીયુક્ત ખંડ, એના પ્રવેશદ્વાર ઉપરનું હવે અસ્પષ્ટ ભાતવાળું કોતરકામ, અંદાજે ૧૦ ૮ ફૂટના માપવાળો બીજો ખંડ, ૧૬ X ૮ ફૂટની પડસાળ, એમાં આવેલા અંદાજે આઠ ફૂટના ઘેરાવાવાળા બે સ્તંભ આદિ ઉલ્લેખનીય છે. કચ્છમાં બૌદ્ધ પથરાયેલા હતા તે કાળમાં કોતરાયેલી મનાતી આ ગુફાઓના ઉપર્યુક્ત બંને સ્તંભોના શિરોભાગની હાંસ બૌદ્ધ સ્તંભોના ઘાટની હેવાથી એ બૌદ્ધ ગુફાઓ હેવાનું અનુમાની શકાય. ગિરિનગરનું ચકભૃતુ-મંદિર | ગુપ્તકાલીન શૈલ-ઉત્કીર્ણ સ્થાપત્ય પ્રાપ્ત થયાં નથી, પરંતુ ઉત્તર ભારતમાં અન્યત્ર વિપુલ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં. છતાં ગુજરાતમાં ગુપ્તકાલીન પ્રસ્તર– નિર્મિત સ્થાપત્ય પણ અદ્યપર્યન્ત પ્રાપ્ત થયાં નથી, એમ છતાં ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તના જૂનાગઢ શૈલ–લેખ ઉપરથી એમ સ્પષ્ટ અનુમાની શકાય કે ગુણોએ ગુજરાતમાં પણ પ્રસ્તર-નિર્મિત મંદિર બંધાવ્યાં હતાં ખરાં. ઉપર્યુક્ત શૈલલેખમાં જણાવેલું ચક્રભૂત-મંદિર ગિરિનગરમાં કઈ જગ્યાએ આવ્યું હતું એ હજુ સુનિશ્ચિત થયું નથી. વર્તમાન દામોદર મંદિરના મંડોવરનાં કેટલાંક પ્રતિમશિલ્પ, મંદિરની પૂન્ય-મૂર્તિઓ અને અર્ધસ્ત ગુપ્તકાલીન હોવાનું મનાય છે, પરંતુ એ માન્યતાને આધારે વર્તમાન દામોદર મંદિરની જગ્યાએ કે એની આસપાસમાં ગુપ્તકાલીન ચક્રભૂત મંદિર આવેલું હતું એમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. ઉપરકોટના વિસ્તારમાં કઈ પણ જગ્યાએ કદાચ એ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું ] સ્થાપત્યકીય મારકે [૩ve હોવાનો સંભવ પણ ખરો. દામોદર મંદિરનાં ગુપ્તકાલીન ગણાતાં પ્રતિમા શિલ્પ પેલા ભગ્ન મંદિરનાં પણ હોય કે ગુપ્તકાલના કોઈ અન્ય અજ્ઞાત મંદિરનાં પણ હેય. અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે કશું સુનિશ્ચિત વિધાન થઈ શકે નહિ. કચ્છ-સૌરાષ્ટ્રમાં આ સિવાય અન્યત્ર ગુપ્તકાલીન સ્થાપત્ય કે મંદિર અદ્યાપિર્યત નેધાયું નથી. ગોપનું મંદિર ગુપ્તકાલ-મૈત્રકકાલના સંધિકાળનું છે, તેનું નિરૂપણ ગ્રંથ ૩ માં કરવામાં આવશે. જૈન અનુશ્રુતિ અનુસાર મૌર્યવંશના રાજા સંપ્રતિએ, ઉજ્જયિનીના વિખ્યાત રાજા વિક્રમાદિયે તેમજ દક્ષિણના રાજા સાતવાહન કે હાલે શત્રુંજય તીર્થને ઉદ્ધાર કર્યો હતો.” ઢકાપુરી ઢાંક)૯૧ના સિદ્ધ નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તાચાર્યની પ્રેરણાથી શત્રુંજયગિરિને સમુદ્ધાર કરાવ્યો તથા ત્યાં આદીશ્વરનું ચય કરાવ્યું તેમજ એ ગિરિની તળેટીમાં ગુરુના નામ પરથી પાદલિપ્તપુર (પાલિતાણું) વસાવ્યું.૯૨ જૈન અનુકૃતિઓ ઉપરાંત શત્રુંજય પર જાવડે કરેલા તીર્થોદ્ધારનું પણ વિગતવાર નિરૂપણ થયેલું છે. ભાવડને પુત્ર જાવડ મધુમતી(મહુવા)ને સ્વામી હતા. એણે તક્ષશિલાના ધર્મચક્રમાં રહેલી ભદેવ આદિનાથ)ની પ્રતિમા મધુમતીમાં લાવી, ત્યાંથી સંઘ લઈ શત્રુ જય જઈ, ત્યાં આચાર્ય સ્વામીના વરદ હસ્તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.૯૩ આ તીર્થોદ્ધારને સમય વિ. સં. ૧૦૮ (ઈ. સ. ૫૧-પર) ગણાય છે.૯૪ આ પછી ધનેશ્વરસૂરિની પ્રેરણાથી સુરાષ્ટ્રના (મૈત્રક, રાજા શિલાદિત્યે આ તીર્થનો ઉદ્ધાર કરેલે એવું શત્રુંજયમાહામ્યમાં જણાવ્યું છે. આ રાજને સમય એમાં વિ. સં. ૪૭૭ઈ. સ. ૨૦-૨૧)ને જણાવ્યો છે.૫ ઉજયંત–રૈવતક પર આ કાળ દરમ્યાન કોઈ તીર્થોદ્ધાર થયાની અનુકૃતિ નથી, પરંતુ ત્યાં અંબિકા દેવીની મૂર્તિ સ્થપાયાની જે અનુશ્રુતિ મળે છે તે આ કાલ સુધીમાં પ્રચલિત થઈ હેવા સંભવે છે. ૨. તળ-ગુજરાતમાં મૌર્યકાલના તથા અનુમૌર્યકાલના કેઈ સ્થાપત્યકીય અવશેષ તળગુજરાતમાંથી પ્રાપ્ત થતા નથી, પરંતુ જૈન અનુશ્રુતિમાં એવી કેટલીક ઇમારતને Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦] મૌર્યકાલથી ગુપ્ત કાલ [પ્ર. ઉલ્લેખ આવે છે, જે આ સમય દરમ્યાન બંધાઈ હેય અગર અસ્તિત્વ ધરાવતી | હોય એમ લાગે છે. ' ભરુકચ્છ ભરુકચ્છમાં ઘણા જ પ્રાચીન કાળથી વીસમા તીર્થ કર મુનિસુવ્રતનું ચૈત્ય હતું, જે “અશ્વાવબોધતીર્થ'ના નામથી ઓળખાતું હતું.૯૭ સિલેનની એક રાજકુમારી(સુદર્શનાએ૯૮ એને જીર્ણોદ્ધાર કરાવી એમાં ચોવીસ દેવકુલિકાઓ, પષધશાળા, દાનશાળા, અધ્યાપનશાળા વગેરે બંધાવી એ તીર્થને “શકુનિકાવિહાર' નામ આપ્યું હતું, જે “સમળી વિહાર’ તરીકે પણ ઓળખાતું. જૈન અનુકૃતિઓ પ્રમાણે આ પ્રાચીન તીર્થને જીર્ણોદ્ધાર ઈ. પૂ. ર સદીમાં થઈ ગયેલા રાજા સંપ્રતિએ કરાવ્યો હતો. ૧૦૦ ઈ. પૂ. ૧ લી સદીમાં પ્રસિદ્ધ જૈનાચાર્ય ખપૂટાચાર્ય ભરુકચ્છમાં રાજા બલમિત્રના સમયમાં થયા.૧૦૧ એમણે ભરુકચ્છનું અશ્વાવબોધ તીર્થ બૌદ્ધોના કબજામાંથી છોડાવ્યું.૦૨ આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે ભરુકચ્છના બૌદ્ધધર્મના ઉપાસ્ય બુદ્ધની મૂર્તિ તથા સ્તૂપ એમને નમી પડ્યાં અને અર્ધનમેલી અવસ્થામાં રહેલી એ મૂર્તિ નિગ્રંથનમિત’ નામે ઓળખાઈ. આ પરથી જણાય છે કે ભરુકચ્છમાં બૌદ્ધ સ્તૂપ તથા ચૈત્ય એ સમયે અસ્તિત્વમાં હતાં. હાલ એના કોઈ અવશેષ જોવા મળતા નથી. આ તીર્થને સાતવાહન રાજાએ જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે પાદલિપ્તસૂરિએ એના વજદંડની પ્રતિષ્ઠા કરી હતી,૧૦૩ વળી આ પ્રાચીન તીર્થને સમુદ્ધાર સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્યે (ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ?) કરાવ્યો હતે. ૧૦૪ તારંગા વેણીવત્સરાજ નામે બૌદ્ધધર્માનુયાયી રાજા આર્ય ખપૂટાચાર્યને સમકાલીન હતો. એણે ગિરિ (તારંગા) પર તારાફર (તારાપુર) નામનું નગર૧૦૫ વસાવી એમાં બૌદ્ધદેવી તારાનું મંદિર બંધાવ્યું હતું.૧૦ આર્ય ખપૂટાચાર્યના ઉપદેશથી એ રાજા જૈનધર્મી બન્યો ત્યારે એણે ત્યાં (મહાવીરની) શાસનદેવી સિદ્ધાયિકાનું મંદિર બંધાવ્યું , આ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુ’] સ્તંભન સ્થાપત્યકીય સ્મારકા [૩૬૧ પાદલિપ્તાચાય ના શિષ્ય નાગાજુ ને૧૦૮ સેઢી નદીના કાંઠે આવેલ સ્તંભનક(થામણા)માં પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી હતી૧૦૯ એ પરથી ત્યાં જૈન મદિર બંધાયું હોવાનું સૂચિત થાય છે. હાલ ત્યાં એના કોઈ અવશેષ મળ્યા નથી. રહેઠાણુનાં મકાન ઈ.સ. ૧-૪૦૦ ના ક્ષત્રપકાલ દરમ્યાનના તળ-ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલા સ્થાપત્યાવશેષ બહુધા ઉત્ખનન દારા અકેટા, વડનગર, શામળાજી, કામરેજ, દેવની મેરી વગેરે સ્થળેાએથી મળ્યા છે. આ અવશેષામાં સામાન્ય રહેઠાણુનાં મકાનો ઉપરાંત બૌદ્ધ વિહારા અને સ્તૂપેને સમાવેશ થાય છે. સામાન્ય વસવાટનાં મકાન માટે ભાગે ઈંટાનાં બાંધવામાં આવતાં. આ કાલમાં ઈટા મેોટા કદની (૧૫’' થી ૧૭'' × ૧૦'' થી ૧૨'' × ૨’ થી ૨ૐ') અર્થાત્ (૩૭.૫ થી ૪૩.૫ × ૨૫ થી ૩૦ × ૫ સે. મી.) વપરાતી. એના ચણતરમાં માટી વપરાતી. વડાદરા-અકાટામાંથી પ્રાપ્ત થયેલા આવા એક મેટા મકાનનું કદ ૭૦ × ૪૦ ફૂટ (૨૧ × ૧૨ મીટર) જણાયું છે. ત્રણ એરડા અને પરસાળવાળુ આ સમયનું એક ઈંટેરી મકાન વડનગરમાંથી પણ મળી આવ્યુ હતુ. મકાનેાના બાંધકામમાં પથ્થરના ઉપયેગ થયેલેા નજરે પડે છે. નગરામાં આ સમયનાં ઈંટેરી તેમજ પિંડારી મકાનાના અવશેષ ઉત્ખનન દરમ્યાન માલૂમ પડયા હતા. કારવણ તથા કામરેજમાં આ કાલની ઈંટેરી મારતા અસ્તિત્વ ધરાવતી માલૂમ પડી છે. શામળાજીમાં પણ આવાં ઈંટેરી મકાનેાના અવશેષ પ્રાપ્ત થયા હતા, પરંતુ તેનું ઊંડું. ઉત્ખનન કરવામાં આવ્યું ન હતુ તેથી એના સંપૂર્ણ તલદાનને ખ્યાલ આવી શકયો નથી. ૧૧૦ કિલ્લા ક્ષત્રપકાલમાં કેટલાંક નગરાની આજુબાજુ કિલ્લા બાંધવામાં આવતા હતા. આ કાલના એવા એક કિલ્લાના અવશેષ શામળાજીમાં છે. ઈંટોના આ કિલ્લાના ૪૦૦ મીટર લંબાઈના અને ૨૦૦ મીટર પહેાળાઈના અવશેષ મળ્યા છે. ચણતર માટીનું છે. એની ચાતરફ પાણીની ખાઈ હોવાની નિશાનીએ છે. એ કિલ્લાના ઘણાખરા ભાગ દટાઈ ગયા હોવાથી એના પ્રવેશદ્વાર વગેરેની પૂરતી માહિતી મળતી નથી.૧ ૧ ૧ કામરેજનાં ખંડેર જોતાં એની ત્રણ બાજુએ ઊંડી ખાઈ અને એક બાજુથી ઉપર ચડવાને માગ છે. અહીં ઈંટોનું બાંધકામ દેખાય છે.૧૧૨ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] તળાવા સૌ કાલથી ગુપ્તકાલ [34 સાબરકાંઠા જિલ્લાના ભિલાડા તાલુકાનાં કેટલાંક ગામા પાસે તળાવનું આંધકામ આ કાલમાં થયુ હાય એમ લાગે છે. પવતામાં જે સ્થળે નાળાંએએ ખીણ પાડી હાય અને જ્યાં નીચે મજબૂત પથ્થર હાય ત્યાં એની પર માટીના બંધ બાંધીને પાણી રેકી તળાવા બાંધવાનો પ્રયાસ થયેલેા છે. આ તળાવેામાં જે બાજુએ પાણી ભરવામાં આવતું તે બાજુને ઈંટા અથવા પથ્થર વડે મજબૂત બનાવવામાં આવતી. આ તળાવામાં બધની લંબાઈ સ્થળ પરત્વે જુદી જુદી રહેતી, પરંતુ લગભગ ૧૦૦૦ ફૂટ (૩૦૦ મીટર ) લાંબા બંધ બંધાતા હોવાનાં એંધાણ મળ્યાં છે. તળાવાની પાળેાની ઊંચાઈ પણ ૬ ફૂટ (૧.૮ મીટર)થી માંડી પ૬ ફૂટ (૧૬૮ મીટર) સુધીની રાખવામાં આવતી. એમાંની માટી પાળેની નીચેની જાડાઈ ૨૫૦ ફૂટ (૭૫ મીટર) અને ઉપરની ૪૦ ફૂટ (૧૨ મીટર) જેટલી રખાતી. આ પાળેા ધાવાઈ ન જાય એ માટે તકેદારી તરીકે વધારાની પરનાળા રાખવામાં આવતી. આવી પરનાળે! એબાર (તા. ભીલાડા) અને દધાલિયા( તા. મેાડાસા )નાં તળાવેામાં ખડકમાંથી કોતરી કાઢવામાં આવી છે.૧૧૩ ઉત્તર ગુજરાતમાં દેલમાલ તા. ચાણસ્મા, જિ. મહેસાણા )ની પૂર્વમાં પાળેની કે પાલિની દેવીનું મંદિર જેના કાંઠે હાલ ઊભું છે ત્યાં આવુ એક પ્રાચીન તળાવ છે. મલ્લપુરાણમાં એને વૃદ્ધસર તરીકે એળખાવવામાં આવ્યું છે.૧૧૪ દેવની મેારી સાબરકાંઠા જિલ્લામાં આવેલા શામળાજી પાસે દેવની મેારી નામના ગામની અને એની પાસે વહેતી મેશ્વો નદીની વચ્ચે ભેાજરાજને ટેકરે અને એની બાજુમાં એક લખચારસ ટેકરા આવેલા હતા. એ બને ટેકરાએમાં મેટા કરતી ઈટા અને લાલ ચકચકિત ગૃહ્માંડના અવશેષ મળી આવતાં વડાદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્ત્વ ખાતાએ ઉત્ખનન કરીને ત્યાંથી આ સમયને એક મોટા ઈંટરી સ્તૂપ અને એ ઈંટેરી વિહાર શોધી કાઢવા હતા. વિહાર લંબચેારસ ટેકરાનું ખેાદકામ કરતાં અત્યંત ખંડિત અવસ્થામાં ૧૬૦×૧૫૦ ફૂટ (૪૮×૪૫ મીટર) વિસ્તારના એક વિહારના અવશેષ મળી આવ્યા હતા. એનું પ્રવેશદ્વાર ઉત્તર તરફ હતું. વિહારની વચ્ચે માટે ખુલ્લો ચોક અને એની ચારે બાજુ હરેાળાધ આઠ આઠ કોટડી હતી. આ કાટડીએ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક [૩૧ ૧૦ ૪૯ ફૂટ (૩૪ ૨૭ મીટર) જેટલા કદની હતી ને એના ૩ ફૂટ ૦.૯ મીટર) પહોળા પ્રવેશદ્વારમાં ચણિયારાવાળું બારણું હતું. ચોકમાં પાકી ઈટની ફરસબંધી હતી. દીવાલ મોટી ઈટોની બાંધેલી હતી અને એના ઉપર બેકાણાંવાળાં લંબચોરસ નળિયાંનું એકઢાળિયું છાપરું હતું. પાછલી હરોળના વચલા ખંડમાં પથ્થરની ફરસબંધીવાળું ભોંયતળિયું હતું. વિહારના નૈઋત્ય ખૂણે મારી હતી. આ પરથી લાગે છે કે આ વિહારને એક વખત તે સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયે હશે. મૂળ વિહારની ફરસબંધી પર તેમજ ભીતની બહાર માટી પૂરીને એને જીર્ણોદ્ધાર કર્યાની નિશાનીઓ મળી આવી હતી. વિહારની પછવાડે કેટ બાંધવામાં આવ્યો હતો. | વિવારના બાંધકામમાં વપરાયેલે લાકડાને કાટમાળ સંપૂર્ણ નાશ પામે હતો, પરંતુ જુદી જુદી જાતના લોખંડના ખીલા, સાંકળો વગેરે લાકડકામની સાક્ષી પૂરતાં હતાં. દરેક ખંડને એક જ બારણું હતું એ બારણાંનાં ચણિયારાં પરથી નક્કી થયું હતું. ખંડ જુદા જુદા કદના હતા. ખૂણા પરની ઓરડીઓ પર પહોંચવા માટે નાની નવેરી મૂકવામાં આવી હતી. અગ્નિખૂણામાં એક ઓરડી બહારના ઓટલા પર હતી. આ ઓરડીમાં દાખલ થવા માટે વિહારના અંદરના ભાગમાંથી બારણું મૂકવાની વ્યવસ્થા હતી. દેવની મોરીના આ મોટા વિહારની પૂર્વમાં એક નાના વિહારના અવશેષ ખોદી કાઢવામાં આવ્યા હતા. આ વિવારની રચના ઉપરના વિહાર જેવી જ હતી, પણ એ કદમાં નાનો હતો. આ વિહારનું પ્રવેશદ્વાર પશ્ચિમાભિમુખ હતું. આ વિવારનો માત્ર થોડે ભાગ તપાસવામાં આવ્યો હતો.૧ ૧૫ દેવની મોરીની બૌદ્ધ વસાહત પર બીજા વિહાર હોવાનો સંભવ ખરો, પરંતુ એનું અઘરું થયું નથી. બાંધેલા બીજા વિહાર ગુજરાતનાં ગામે અને નગર હેઠળ દટાયેલા હશે, પરંતુ એની માહિતી માટે વધુ તપાસ અપેક્ષિત છે. ૧૧૬ પ આ વિહારની પાસેના ભોજરાજના ટેકરાનું ખોદકામ કરતાં એમાંથી એક સૂપ મળી આવ્યો હતો પટ્ટ , આ. ૬૦ ). એને ઉપલે અને બહારના ભાગ તૂટી ગયેલો હતો. મોજૂદ રહેલાં ખંડેરોમાં ત્રણ પીઠિકાવાળો સ્તૂપ હોવાનું માલુમ પડયું હતું. પાયાની ઉપર એક ચેરસ પીઠિકા, એની ઉપર બીજી નાના કદની ચોરસ પીઠિકા, એની ઉપર ત્રીજી નાની પીઠિકા અને એની ઉપર ગોળાર્ધ અંડના અવશેષ મળ્યા હતા. નીચલી પીઠિકા ૮૬ ૮૬ ફૂટ(૨૫૮ ૨૫૮ મીટરની હતી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] મૌર્યકાલથી ગુપ્તકાલ અને સ્તૂપની હાલની ઊંચાઈ લગભગ ૪૦ ફૂટ (૧૨ મીટર) હતી. નીચેની પીઠિકા જમીનથી ૮ ફૂટ (૨૪ મીટર) ઊંચી હતી. આ પીઠિકાનો ઉપયોગ પ્રદક્ષિણ-પથ તરીકે થતો હશે. આ પીઠિકાની દીવાલની એક બાજુએ કુંભ-કળશથી શોભતા બાર ભીંતા (અર્ધ-ચણેલા સ્તંભો) એવી રીતે ગોઠવાયેલા હતા કે દીવાલની દરેક બાજુએ અગિયાર ગાળા ( તંભ-અંતરાલ) પડે. આ થાંભલીઓનાં સર( capitals) ઘાટમાં ભારતીય–કોરિધિયન શૈલીમાં હોઈ ભારતીય-ગ્રીક કે ભારતીય–બાલિક અસર સ્પષ્ટ વર્તાતી હતી. સરાં પરના પાટડામાં ફૂલવેલનાં સુશોભનોથી અંકિત ત્રણ પદ્રિકાઓ (friezes) આવેલી હતી. આ આખીયે પટ્ટિકામાં આંતરે આંતરે વિવિધ થર આવેલા હતા. એમાંના એકમાં નાના ચેરમેની, બીજામાં મોટાં પાંદડાંવાળી વેલની અને ત્રીજામાં હારબંધ ટોડલાની સળંગ પટ્ટી કાઢેલી હતી. થાંભલીઓનાં સરાંમાંની સૌથી ઉપરની કેવાળમાં પણ ટોડલા, વેલ અને રસા જેવી ભાત હતી. આમાંનાં ઘણાં સુશોભન વેરવિખેર સ્થિતિમાં મળ્યાં હતાં(પદ ૨૨, આ. ૮૩, ૮૪). નીચલી પીઠિકાની ઉપરના મથાળાના ભાગમાં ૮ ફૂટ(ર૪ મીટર)નો પ્રદક્ષિણામાર્ગ મૂકીને એનાથી થોડી નાના કદની પીઠિકા ૭૦ x ૭૦ ફૂટ (૨૧ – ૨૧ મીટર) વિસ્તારની આવેલી હતી. એને ફરતી જગ્યા પણ પ્રદક્ષિણાપથની ગરજ સારતી. આ બીજી પીઠિકાની દીવાલમાં પણ દરેક બાજુએ નવ નવ ગાળા પડતાં દસ દસ ભાંતા (અર્ધમૂર્ત સ્તંભ) આવેલા હતા. એમાંના પાંચ પાંચ ગોખલાઓમાં બુદ્ધની મૂર્તિઓ પધરાવેલી હતી. એ મૂર્તિઓ પકવેલી માટીની બે ફૂટ (૧૬ મીટર) જેટલી ઊંચી છે ને એમાં પદ્માસન પર શાસનમાં બિરાજેલા ધ્યાનસ્થ બુદ્ધનું મુદિત કરુણામય રવરૂપ પ્રગટ થાય છે. દરેક બાજુએ મધ્યગાળાના મથાળે લગભગ સવાત્રણ ફૂટ (૧૧ મીટર) ઊંચાઈની ઐત્યાકાર કમાન આવેલી હતી. વળી આ મધ્યગાળાની સ્તંભાવલિમાં પૂર્ણ કુંભ તથા આસનસ્થ સિંહોની આકૃતિઓ કતરેલી હતી. આ રૂપકનોમાં તેમજ પ્રતિમાની વેશભૂષામાં ગંધારની ભારતીયગ્રીક શિલ્પશૈલી દેખા દેતી હતી. પ્રતિમાઓ અને તારણોના ઘણાખરા અવશેષ એની મૂળ જગ્યાએથી નીચે તૂટી પડેલા મળ્યા હતા. આ બીજી પીઠિકાની ઉપર ત્રીજી નાની પીઠિકા હોવાની શક્યતા હશે, જેણે ઘણું કરીને અંડની પીઠિકાની ગરજ સારી હશે. તૂપાનું અર્ધગોળ અંડ બહારથી વર્તુળાકાર દેખાતું હતું, પરંતુ એક તકતીમાં કોતરેલી સ્તૂપની નાની આકૃતિ પરથી આ અંડ ગોળાર્ધ આકારનું હોવાનું તથા એની ઉપર છત્ર હોવાનું સૂચિત થતું હતું. એની અંદરની રચના બરાબર જળવાઈ રહેલી હતી. અંડના કેંદ્ર પર એક ચોરસ આકાર રચી એની આસપાસ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય સ્મારકે [૩૬૫ પીપળાના પાનના ઘાટવાળાં (શંખાવૃત) વલય રચવામાં આવેલાં હતાં. આ કેંદ્રની ઉપર અંડની અંદરના ભાગમાં ભગવાન બુદ્ધની પૂર્વાભિમુખ પ્રતિમા મૂકેલી હતી. એની નીચે કેંદ્રમાં માટીના પાત્રની અંદર પથ્થરને દાબડો હતો. આ દાબડાની બાજુઓ પર તેમજ એના તળિયા પર સંસ્કૃત પદ્યમાં અભિલેખ કોતરેલે છે. ૧૧૭ લેખ પરથી એ જાણવા મળે છે કે પહેલાં આ સ્થળે મહાવિહાર બંધાયો હતો અને પછી એના આશ્રયે કેઈક રાજા રુદ્રસેનને રાજ્યકાળ દરમ્યાન અને કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષે ૧૧૮ અગ્નિવર્મા અને સુદર્શન નામના બૌદ્ધ ભિક્ષુઓએ વિહારની ઉત્તરે આ મહાતૂપ બંધાવ્યો હતો. દાબડાના ઢાંકણું ઉપર બહારના, બાજુના અને અંદરના ભાગમાં પાલિ ત્રિપિટકમાંનું પ્રતીત્ય-સમુપાદના સિદ્ધાંતને લગતું સૂત્ર કોતરેલું છે. આ સૂત્રમાં બાર નિદાનેની ઉત્પત્તિ અને નિરોધેનું રહસ્ય દર્શાવ્યું છે.૧૧૯ પથ્થરના દાબડાની અંદર તાંબાની દાબડી, ધાતુના ટુકડા અને એક મણકે મૂકેલો હતો. તાંબાની દાબડીમાં બુદ્ધના શરીરાવશે સાચવતી સોનાની શીશી, રેશમી વસ્ત્રની બે કોથળી, પૂજાને સામાન, ચંદનના લાકડાના બળેલા કટકા વગેરે હતાં. તૂપની ઉત્તરે એક જાડી દીવાલ બાંધેલી હતી તે વિહારના કોટની જેમ નદીની રેલ સામે રક્ષણ માટે હશે. સ્તૂપની બાજુમાં ચાર નાના સ્તૂપ હતા તે માનતા માટે બંધાવેલા પ્રતીક-તૂપો (Votive stupas) હોવાનું જણાય છે.૧૨૦ આ સ્તૂપની ઉપરની હાર્મિક તથા છત્રયષ્ટિ તદ્દન નાશ પામ્યાં હતાં તેથી એના રવરૂપ વિશે કોઈ ચોક્કસ માહિતી મળી ન શકી.૧૨૧ શામળાજી પાસે મેશ્વો નદીને બંધ બંધાતાં આ બધા અવશેષ એવી રીતે રચાયેલા “શ્યામ સરોવરમાં પાણી નીચે ગરક થઈ ગયા છે. કડિયા ડુંગરની ગુફાઓ | ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેના ઝગડિયા-નેત્રંગ તરફ જતાં ઝાઝપોરની. પાસે લગભગ ૫૦૦ ફૂટ(૧૫૦ મીટર ઊંચાઈને ડુંગરાળ પ્રદેશ આવેલું છે તેમને એક કડિયે ડુંગર કહેવાય છે. આ ડુંગર પર ખડકમાંથી કોતરી કાઢેલી આ સમયની સાતેક ગુફા મળી આવી છે તેમજ ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલે એક સિહતંભ છે. એની આસપાસ જમીનમાં દટાયેલા અનેક ઈ ટેરી સ્થાપત્યાવશેપ પણ જોવામાં આવે છે. ડુંગર ઉપર સૌથી ઊંચેની બે ગુફાઓમાંની એકમાં પ્રવેશ કરતાં જમણી બાજુની દીવાલ પર બ્રાહ્મી લિપિમાં એક અભિલેખ (5' x ૧” અર્થાત Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૧૨ x ૬ મીટર) છે. લેખ તદ્દન ઘસાઈ ગયો છે. એની ત્રણેક લીટીના અક્ષર સ્પષ્ટ્રપણે બ્રાહ્મી લિપિના જણાય છે. ડાબી બાજુની દીવાલમાં માત્ર રેખાઓમાં અંકિત થયેલાં હાથી અને વાનરનાં શિલ્પ છે. આગળ વરંડા અને અંદરના ભાગમાં પાષાણમાં કાતરી કાઢેલી બેઠકો વાળા ખંડની સાદી રચના બોદ્ધ વિહારની પ્રતીતિ કરાવે છે. પહેલી ગુફાની અંદરના ખંડ ૨૪'-'૭–” (૭૨ ૪૨.૨ મીટર) વિસ્તારનો છે અને એની ઊંચાઈ ૮'-૯' (૨૬ મીટર) છે. એમાં આવેલી બેઠક ૪' - ૧૦ x ૨-૩' (૧૯૪ x મીટર) માપની છે અને એ બે ફૂટ ઊંચી છે. બે નાના સ્તંભ છે તેમજ પ્રવેશદ્વાર આગળ બે મોટા સ્તંભ છે. સૌથી આગળ વરંડે ૧૧'-૬” (૩-૪ મીટર) સમચોરસ છે. સ્તંભોની કુંભીઓ લંબચોરસ તથા સ્તંભદડ અષ્ટકોણ છે અને એ સાદાં છે. વરંડા પર વેદિકા-ભાતની કોતરણી છે. બીજી ગુફા પણ તદ્દન સાદી છે. એની અંદરનો ઓરડો છે” –૮” (૨-૩ મીટર) સમચોરસ છે, અને વરંડે ૧-૭” x ૭’– ૯” (૩ ૪૫ X ૨૩ મીટર) વિસ્તારનો છે. વરંડાની સપાટ છતને ટેકરી રાખતી દીવાલના આગલા છેડે કપાતઘાટની કાનસ (roll–Cornia ) છે. ત્રીજી ગુફાને તો કોઈએ વસવાટ માટે ઉપયોગમાં લઈ એને આધુનિક ઢબની બનાવી એના રંગઢંગ બદલી નાખ્યા છે. પછીની ચોથી ગુફાને વરંડો ૩૧ ફૂટ (૯૩ મીટર) લાંબી છે. પાંચમી ગુફા અન્ય ગુફાઓ કરતાં બહુ નીચી સપાટીએ છે. અંદર ખંડ અને આગળ વરંડાની રચના અહીં પણ છે. છઠ્ઠી ગુફા તદ્દન સાદી છે. એમાં વરંડામાંથી ખંડમાં જવા માટેનું પ્રવેશદ્વાર ભાંગી ગયું છે. એ પછીની સાતમી ગુફા બિલકુલ ખંડિત હાલતમાં છે. આ ગુફાઓની આસપાસ પાણીના ટાંકાં પણ છે. નીચેથી ઉપર પાતળા થતા જતા એક જ પથ્થરમાં કંડારેલે ૧૧ ફૂટ (૩૩ મીટર) ઊંચો એક શિલાતંભ અહીં આવેલ છે. સ્તંભના શિરોભાગે બે-શરીરવાળી અને એક-મુખવાળી એક સિંહાકૃતિ છે. આ સિંહસ્તંભ બૌદ્ધ ધર્મની યાદમાં ઊભો કરાયા હોય એમ લાગે છે. ગુફાની સાદાઈ, લેખ, સ્તંભોને આકાર અને વેદિકાની ભાતમાં કાષ્ઠકલાનું અનુકરણ, તેમજ ભંયતળિયામાં લાકડાના સ્તંભ બેસવા માટે કરેલાં કાણાં Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુ* ] સ્થાપત્યકીય સ્મારકા [૩¥૭ તથા વડિકાનાં સ્પષ્ટ કપાત તથા પ્રાચીન શિલાસ્તંભ વગેરે પરથી આ ચુકાઓ ઈસુની લગભગ પહેલી ખીજી સદીની હોવાનું જણાય છે.૧૨૨ ઈ. સ. ૪૦૦થી ૪૭૦ સુધી ગુજરાતમાં ગુપ્તાની સત્તા રહી, પણ તળગુજરાતમાંથી આ સમયના કોઈ સ્થાપત્યાવેશેષ પ્રાપ્ત થયા નથી. પાદટીપેા ૧. ફક્ત ઉપરકોટની અંદરના ભાગે વિવિધ વસાહતી સ્તર અંશતઃ જળવાઈ રહ્યા હાવાને સભવ છે. ૨. નીચે પ્રમાણે છ પરિમાણેાની ઈંટો જૂનાગઢની આસપાસથી પ્રાપ્ત થાય છે (માપ ઇંચમાં છે ): (૧) ૧૯ × ૧૨ × ૩ (૨) ૧૮ × ૐ × ૩Îસાનરેખ-તટ (૩) ૧૬ × ૧૧ × ૩ ઉપરકેટ (૪) ૧૬ ૪ ૭ૐ × ૩ (૫) (૬) ખાયિા અને ઈંટવા ૧૭૧ × ૧૩ × ૩ સેનરેખ- તટ ૧૩ x રૢ × ૩ ૩. Huen Tsiang, Buddhist Records of the Western World (Eng. trans. by Beal), Vol. II, p. 26 9 ૪. Ibid. ૫. Raj Bali Pandey, Historical and Literary Inscriptions, pp. *61-62, f. n. 3 ૬. વિગતે માટે જુએ ઉપર પ્રકરણ ૩. ૭. વિગના માટે જુએ ઉપર પ્રકરણ ૧૫. ૮. ખાર વૃક્ષાની વિપુલતાને કારણે ઉપત્યકાનું નામકરણ ‘એરિયા' થયું. એની અધિષ્ઠાત્રી છે એરદેવી. જેમ બદરીનાથ તેમ એરદેવી. ગિરનાર ઉપર જવાના પ્રવેશદ્વારની દક્ષિણેથી ત્યાં જવાના માર્ગ ફંટાય છે. જીપ જેવું વાહન ખેારદેવીના મંદિર સુધી જઈ શકે છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [5. 6. H. Cousens, 'Report on the Boria or Lakhamedi Stoop near Junagadh', Journal of the Asiatic Society of Bengal, Vol. 60, Part 1, No. 2, pp. 17-23 20. Vallabhaji Haridatta Acharya, A short Account of the Principal Places of Antiquity in and about Junagadh 99. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, p. 90 ૧૨. Ibid., Plate XV B. વૃત્તાકાર પ્રસ્તરખડાના અગ્રભાગે દેખાય છે તે સમરસ શિલાનું વિસ્તૃત છાયાચિત્ર જનાગઢ-મ્યુઝિયમમાં પ્રદર્શિત કરેલું છે. પ્રસ્તુત શિલાને મ્યુઝિયમના મૂળ ભવન, હાલના ખાદી-ભંડારનાં પગથિયાં પાસે વર્ષો પહેલાં પડેલી જોઈ હોવાનું જનાગઢ-મ્યુઝિયમના ભૂતપૂર્વ કયુરેટર શ્રી જોશીપુરાએ આ લેખકને એક વાર કહ્યું હતું. હાલમાં એ શિલાનો પત્તો નથી. ૧૩. એ પવિત્ર અવશેષ જનાગઢ-મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ૧૪. જૂનાગઢ અને એની આસપાસનાં સ્થાપત્યકીય સ્મારક બહુધા ક્ષત્રપકાલીન હોવાથી એના સંદર્ભમાં જ પ્રસ્તુત સૂપને લગતી વિગતો વિવિધ પ્રકાશમાં અપાતી આવી છે. ૧૫. પાદટીપ ૨ જુઓ, ૧૬. ઉત્તર ભારત અને ગુજરાતમાંથી મળી આવતી વિવિધ સમયની ઈંટનાં પરિમાણ માટે ઓ “કુમાર”, અંક ૫૧૫, પૃ. ૪૧૮. 20. M. R. Majmudar, op. cit., Plate XV B ?c. Percy Brown, Indian Architecture (Buddhisht & Hindu), Plate XII, 1 ૧૯. છો. મ. અત્રિ, અક્ષત્રપકાલીન ગિરિનગર', “વિદ્યાપીઠ”, વર્ષ ૧, પૃ. ૯૬ ૨૦. ગિ. વ. આચાર્ય, ‘જનાગઢમાં ગિરનારની ઈટવા ટેકરીના બૌદ્ધ વિહારનું ખોદકામ, “ગુજરાત સમાચાર', કબર ૧૯૪૯ (M. R. Majmudar, Chronology of Gujarat, p. 92). 29. M. R. Majmudar, op. cit., p. 91 22. B. Ch. Chhabra "Intwa clay-slaling”, Epigraphia Indica, Vol. XXVIII, pp. 174 f. 23. M. R. Majmudar, op. cit., p. 91 ૨૪. પ્રશ્ન થઈ શકે છે તો પછી મૌર્યકાલીન વિહારમાંથી ક્ષત્રિયકાલીન પુરા-અવશેષ જ કેમ મળ્યા, મૌર્યકાલીન કેમ નહિ? પ્રાયઃ મૌર્યકાલીન વિહારમાં જ ક્ષત્રપાલીન ભિક્ષુઓ વાસ કરતા હતા. વળી પ્રાપ્ત થયેલા વિહારની નીચેના સ્તર તો ખોદાયા જ નથી. આમ અવશેષ ક્ષત્રપકાલીન જ પ્રાપ્ત થઈ શકતા હતા; ઈંટે ક્ષત્રિયકાલીન નથી એ જ સ્વયંસિદ્ધ પુરાવો છે કે વિહાર પણ ક્ષત્રપકાલીન નથી. Page #406 -------------------------------------------------------------------------- ________________ 15 ] સ્થાપત્યકીય સ્મારક (356 . 24. Chul lavagga (VI. 2. 2) as quoted by H. Sarkar, Studies in Early Buddhist Architecture of India, p. 8 24. (1) Percy Brown, op. cit., p. 30 (2) V. A, Smith, History of Fine Art in India & Ceylon, p. 16 (3) Sankalia, op. cit., p. 46, f. n. 1 20. Burgess, Report on the Antiquities of Kathiawad and Kachh, Plate XVII, p. 139 pc. Ibid.; Sankalia, op. cit., p. 47 26. Burgess, op. cit., Plate XVI 30. Ibid., Plate XIX 31. Ibid., p. 139; Sankalia, op. cit., p. 47 ૩૨. બર્જેસે કે અન્ય કોઈ વિદ્વાને આ બંને વ્યાલોની નોંધ લીધેલી નથી. gjoraan ollen -3famiz Hiz oral M. A. Dhaky, “Vyāla Figures of the Temples of Gujarat,” Journal of the Gujarat Research Society, Vol. 23, No. 4, p. 92. 33. Burgess, op. cit., Plate XVIII-2 & 3 ૩૪. પ્રસ્તુત અલંકરણની પણ વિદ્વાનોએ નેંધ લીધી નથી. 34. Burgess, op. cit., p. 141; Sankalia, Archaeology of Gujarat, pp. 48 f. 34. (1) Burgess, op. cit., Plate XVIII-4 (2) Sankalia, op. cit., p. 48 36. Fergusson & Burgess, The Cave Temples of India, Plate XXIII 36. Burgess, A. K. K., Plate XVIII-2; Sankalia, op. cit., p. 48 અલંકરણાર્થે સ્તંભોને અહીં સ્તંભ કે અર્ધ-સ્તંભ કહેવામાં આવેલા છે. 36. Sankalia, op. cit., p. 48 89. Ibid., p. 49 81. V. Smith, Jain Slāpa and Other Aniquities of Mathura, Plate XI y-2-28 Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [> 82. Burgess, Amaravati, pl. XXXVIII as referred to by Sankalia, Archaeology of Gujarat, p. 49, f. n. 1 83. Fergusson & Burgess, The Cave Temples of India, pl. VII. XX. Sankalia, op. cit., p. 48 ૪૫. Ibid. ૪૬. જુઓ ઉપર પાદનોંધ ૩-૪. 8o. James Tod, Travels in Western India, p. 367 ડે જનાગઢતી મુલાકાત લીધી ત્યારે, ઈ. સ. ૧૮૨૨ માં લોકો પ્રસ્તુત ગુફાઓને ખેંગાર-મહેલ પણ કહેતા હતા. કચ્છ-સૌરાષ્ટ્રનાં અન્ય સ્થાપત્યો સાથે પણ ખાપરાકોડિયાનું નામ સંકળાયેલું છે, 8. Burgess, op. cit., p. 145 ૪૯. Ibid., p. 145 45. Ibid., p. 146; Plates XXVI-XXVII 49. Tod, op. cit., Sketch on p. 362 42. Burgess, op. cit., Plate XXII. The top of the plate indicates west. :43. Sankalia, op. cit., pp. 49 f. ૫૪. Ibid., p. 49 ૫૫. Ibid., pp. 50 . 44. Burgess, op. cit., plate XXIV ૫૭. Ibid., p. 143. બસે એને serrated torus કહેલ છે. એ શિખરની ઘંટિકાને મળતી શિલ્પ-રચના છે. ૫૮. Ibid., Plate XXIV 46. Sankalia, op. cit., p. 51 ૬૯. ધર્મસ્થાન ન માનવામાં આવતાં હોય તો બૌદ્ધ કે જૈન માનવાનો અર્થ પણ શે ? જૈનધમ રાજાના સ્નાનાગારને “જૈન” માનવાને કશો અર્થ નથી ! 41. Sankalia, op. cit., p. 51 ૬. Burgess, p. cil, p. 144. પ્રસ્તુત ગુફાઓ પ્રમાદ-ભવન હોવાની શંકા ત્રીજ અનુચ્છેદમાં વ્યક્ત કરવામાં આવી જ છે, જ્યારે વસ્તુત: એમ જ હોવાની અહીં સકારણ સ્થાપના કરવામાં આવી છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુ’] સ્થાપત્યકીય સ્મારકા [ ૩૭૧ ૬૩, પ્રસ્તુત પ્રમે।દભવન જાહેર જનતા માટેનું નહિ, પરંતુ મુખ્ય-મુખ્ય રાજ-પુરુષો માટેનુ', રાજ-મહાલયાની જેમ ખાનગી માલિકીનુ` હતુ` એમ કથિત અઘટનમાં અભિપ્રેત છે. આમ એનું અતિ વિશાળ હોવું આવશ્યક નહેતું. ૬૪. Sankalia, ob. cit., p. 51 ૬૫. M. R. Majmudar, op. cit., પૃ ૩૭ ઉપર પ્રથમ અનુચ્છેદમાં ખાવાપ્યારા ગુફાએની વિગત આપી છે, પરંતુ દ્વિતીય અનુચ્છેદમાં આપેલી વિગતા તા ઉપરકોટની ગુફાઓને લાગુ પડે છે. એવી જ રીતે પૃ. ૯૨ ઉપર ઉપરકેાટની ગુફાઓની વિગતામાં ખીજા-ત્રાન્ત અનુચ્છેદમાં Majority of.........to be Buddhist એ નવ ૫તિ ખરેખર તે ખાવાપ્યારા ગુફાઓને લાગુ પડે છે. ૬૬. સમુદ્રતલનિર્મિત પ્રસ્તુત જલકૃત પાષાણ એ વાતનુ સાક્ષ્ય પૂરે છે કે સુદૂરન ભૂતકાળમાં સમુદ્ર ગિરનારની સમીપે આવેલે હતા. ૬૭. Burgess, op. cit., p. 141 ૬૮. Ibid. ૬૯. Ibid., p. 147 છ॰. તા. ક.- તાજેતરમાં ગુજરાતના પુરાતત્ત્વ ખાતા તરફથી ઉપરકોટ મુકામે નીલમ તેાપની નીચેના ભાગેથી એક ભગ્ન શૈલ-ઉલ્ટી*-ગુફાને અવશિષ્ટ ભાગ શેાધી કઢાયેા છે. ૭૧. Majmudar, op. cit., પૃ. ૯૦ અને ૯૩ ઉપર ખંભાળિયા ’છપાયેલ છે એ ખરેખર ખૂ ́ભાલીડા ’જોઈએ. ૭૨. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર ( પાછળથી મુંબઈ ) રાજ્યના પુરાતત્ત્વવિદ શ્રી પુરુષાત્તમ ૫ડયાએ ઈ. સ. ૧૯૫૯માં પ્રસ્તુત ગુફાસમૂહ શેાધી કાઢેલે છે. Indian Archaeology 1958-59 —A Review, p. 70; pl. LXII A ૭૩. પ્રસ્તુત પ્રતિમા સહિત સારાયે મુખભાગને, પછીના કેઈ અજ્ઞાત નિવાસીઓએ ચૂનાથી ધોળી દીધેલા છે. ૭૪. Indian Archaeology 1958-59~A_Reviece, p. 70 ૭૫. Burgess, ep. cit., pp. 147 f. ૭૬. Sankalia, oh. cit., p. 52 ૭૭. Ibid. ૭૮. Burgess, Report on A. K. ., p. 92; Majmudar, op. cit., p. 92 ૭૯. Burgess, op. cit., p. 149 ૮૦. Sankalia, op. cit., p. 53 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૮૧. ડે. સાંકળિયા આ ગુફાઓને જન હોવાનું કહ્યું છે. Sankalia, op. cil, p. 53 ૮૨. Ibid., p. 167 ૮૩. Ibid., p. 54 ૮૪. જસદણના દરબારીશ્રીએ આપેલી માહિતી ઉપરથી પ્રસ્તુત ગુફા શ્રી છો. મ. અત્રિએ ઈ. સ. ૧૯૬૦ માં નોંધી છે. ૮૫. ગુજરાત સમાચાર, તા. ર૭-૮-૧૯૬૭; કે. કા. શાસ્ત્રી, “કરછના પ્રાચીન | ઈતિહાસમાં ડોકિયું', “પથિક” વર્ષ ૧, અંક ૧૦-૧૨, પૃ. ૩૧-૩૨ ૮૬. કે. કા. શાસ્ત્રી, કચ્છના પ્રાચીન ઇતિહાસમાં ડોકિયું, પથિક,” અંક ૧૦-૧૧, ૫. ૩૧-૩૨ ૮૭. ધાર્મિક હેતુઓ માટે બંધાતાં સ્થાપત્યોના નિર્માણ માટેના પદાર્થ પણ કવચિત ધાર્મિક સ્વરૂપ પામી ધાર્મિક આવશ્યકતા બની જતા હોય છે. એથી જ યોગ્ય માટીની સુલભતા હોય ત્યાં ઈ ટોને બદલે પાષાણનાં અને યોગ્ય પથ્થરની સુલભતા હોય ત્યાં એને બદલે મૃત્તિકાનિર્મિત પફવ ઈંટોનાં સ્થાપત્ય પરંપરાગત બંધાય ખરાં. એથી જ ગિરનારની આસપાસ મૃત્તિકાનિર્મિત પદ્ઘ ઈ ટોના બનેલા બોરિયા સ્તૂપ અને ઇંટવા વિહાર આવેલાં છે. આ નિયમ ગુપ્તકાલ દરમ્યાન જુનાગઢ આસપાસ પ્રચલિત હતો કે કેમ એ હાલ તુરત નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. પરંતુ ગુપ્તોએ ઉત્તર ભારતમાં પ્રસ્તર-નિર્મિત સ્થાપત્યની રચના કરી છે એ ઉપરથી અનુમાની શકાય કે ગુપ્તકાલમાં ટોનું ધાર્મિક મહત્વ નહોતું. માટે ગિરનારમાં પણ કદાચ પ્રસ્તર – નિર્મિત મંદિર બાંધવામાં આવ્યું હોય. વળી, વર્તમાન દામોદર મંદિરનાં મંડોવરનાં કેટલાંક પ્રતિમા–શિલ્પ ગુપ્તકાલીન મનાય છે. એ પ્રસ્તર-નિર્મિત છે. એથી એના કાલ–નિર્ણયની માન્યતા અન્યથા ન હોય તો હાલ તુરત એટલું અનુમાન થઈ શકે કે પ્રસ્તુત ચક્રભક્ત મંદિરના બાંધકામમાં પાષાણનો પણ ઉપયોગ થયો હતો. cc. Pandit Bhagwanlal Indraji, Bombay Gazetteer, Vol. I, pt. I, p. 70. પૂજા માટેની મૂર્તિઓ કાળા ગ્રેનાઈટની નહિ, પરંતુ રાતા ગ્રેનાઈટની બનેલી છે. વંથળીના વામનની અને પ્રસ્તુત દામોદરજીની જની મૂર્તિઓ લગભગ સામ્ય ધરાવે છે. ૮૯. ત્રિલેખશિલા પરના સ્કન્દગુપ્તના શિલાલેખના અંતિમ ભાગમાં કહ્યું છે કે ચકભત-વિષ્ણુનું મંદિર “ઊર્જત ગિરિમાંથી ઉન્નત થતું હોય તેમ નગરના શિર ઉપર એની પ્રભુતા દર્શાવતું પ્રકાશે છે.” આમ મંદિર ગિરિનગરના શિરોભાગમાં હતું, - ગિરનારમાંથી તો જાણે કે ઉન્નત થતું હોય એવો માત્ર ભાસ થતો હતો. ગિરિનગરને શિરોભાગ જે ઉપરકોટ વિસ્તારમાં હોત તો કહેવાતી મહમૂદ બેગડાની મસ્જિદની જગ્યાએ કે એની આસપાસમાં આવેલા મંદિરનું શિખર સેનખને કાંઠે વસેલા ગિરિનગરના કોઈ પણ ભાગમાંથી ઉપર્યુક્ત રમ્ય કલ્પના મુજબ જરૂર દેખાતું હેત (અત્રિ, ઉપર્યુક્ત). Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક ૩િ૭૩ ૯૦. વિવિધતીર્થ|, શત્રુનયતીર્થ|, wો. રૂપ; ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, શત્રુંજયગિરિનાં જૈન મંદિરો અને એના ઉદ્ધારકે ”, “ગુજરાત સંશોધન મંડળનું ત્રિમાસિક,” પુ. ૨૬, પૃ. ૩૦૪ ૯૧. ઢક (ઢાંક) એ જૈન પરંપરા પ્રમાણે શત્રુંજયના પાંચ ફૂટ(ક)માંનું એક ગણાય છે. આ પાંચ ટૂક તે ટુંક (ઢાંક), કદંબ (કદંબગિરિ), લૌહિત્ય, તાલધ્વજ (તળાજા) અને કદપ નામે ઓળખાય છે. ૯૨. વિવિધતીર્થં૫, શત્રુનયતીર્થ|, કો, ૧૦ fવવિધતીર્થજપ, શત્રુગચર્થવ૫, કો. રૂ; આનુશ્રુતિક વૃત્તાંત માટે જ પરિશિષ્ટ, ૭; ગોવિંદરાજ પ્રભૂતવર્ષના દેવલીના વલભી સંવત ૫૦૦(ઈ. સ. ૮૧૮-૧૯)ના દાનપત્ર (EI, XXXV, pp. 269 f.)માં ઉલિખિત “ચિત્તાન” (પાલિતાણા ) તે સ્પષ્ટતઃ આ પાદલિપ્તપુર છે. વર્તમાન “પાલિતાણા” શબ્દ “પદ્રજિત્તાન”માંથી વ્યુત્પન થયેલો લાગે છે (ગુ. પ્રા. ઇ., પૃ. ૫૭ પાદટીપ) ૯૩. વિવિધતીર્થ|, શત્રુનાતીર્થ જન્મ, . ૭-૮૪; ધનેશ્વર સુરિ, શ્રી શત્રુંગામાર્ચ (ગુ. ભા.), પૃ. ૭૬૦-૭૬૮ ૯૪. વિ. સી. . માંને શત્રુઝચતીર્થકલ્પ' લો. ૭૧ ૫. શત્રુંજયમાહાસ્ય (ગુ. ભા.), પૃ. ૭૬૯. આ તીર્થોમાં પોતાનું વર્ચસ જમાવનાર બૌદ્ધોનો પરાભવ એ સૂરિએ કર્યો અને વલભીના રાજા શિલાદિત્યને જૈન મતને બોધ આપ્યો. આ રાજા યદુવંશનો હતો અને વિ. સં. ૪૭૭ માં થયો. એના આગ્રહથી ધનેશ્વરસૂરિએ “શત્રુંજયમાહાભ્ય” લખ્યું એવું એ ગ્રંથના આદિ અને અંતમાં જણાવ્યું છે. પરંતુ આ હકીકત સપ્રમાણ જણાતી નથી. કારણ કે આ માહાતમ્ય ગ્રંથમ પછી કુમારપાલ, બાહડ, વસ્તુપાલ વગેરે પ્રભાવકે થશે એમ કહીને છેક વિ. સં. ૧૩૭૧ સુધીના તીર્થોદ્ધારનો ઉલ્લેખ કર્યો છે તેથી આ ગ્રંથ ૧૪ મી સદી પહેલાં રચાયો ન હોવાનું સ્પષ્ટ થાય છે. જિનપ્રભસૂરિએ રચેલા “ શત્રુંજય તીર્થકલ્પ'માં વિ. સં. ૧૩૭૧માં થયેલ તીર્થોદ્ધાર સુધીના બનાવ ગણાવ્યા છે, તેમાં ક્યાંય ધનેશ્વરને કે રાજા શિલાદિત્યને કંઈ ઉલ્લેખ આવતો નથી, જ્યારે વિ. સં. ૧૫૮૭માં વિકધીરગણએ રચેલા “શત્રુંજયતીર્થોદ્ધાર-પ્રબંધ ”માં આચાર્ય ધનેશ્વર અને ધરાધિપ શિલાદિત્યનો નિર્દેશ આવે છે, એ પરથી આ માહામ્ય વિ. સં. ૧૩૮૫-૧૫૮૭ના ગાળામાં લખાયું હોવાનું ફલિત થાય છે. ૯૬. ઠે. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભા. ૨, પૃ. ૪૮૭-૪૮૯ તથ “ગુજરાત સંશોધન મંડળનું વૈમાસિક”, પુ. ૨૬, પૃ. ૩૦૪-૩૦૫ ૭. “અદ્વાવબોધ' તીર્થના અનુકૃતિક વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩ તથા વિવિધતીર્થમાં ૧૦ મા વાવોલતીર્થક્સ", પૃ. ૨૦-૨૧. ૮. સુદર્શનાના આનુકૃતિક વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪]. મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૯૯. વિવિધતીર્થvમાં ૧૦ મો વાવવધતીર્થાલ્પ, પૃ. ૨૦-૨૧ તથા પ્રમાવરિતમાં છ ડું વિકસિદરિવરિત, પૃ. ૪૧, લે. ૪૨-૬૫: સોમમતા કુમારપાત્રપ્રતિરોધ, પૃ. ૪૭૦, . ૧ર૯-૩૧; મો. ૬. દેસાઈ, “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૨૭૦, ટિ. ૩૧૧. આ તીર્થનું નામ “શકુનિકા (સમળી) વિહાર કેમ પડવું એના આનુશ્રુતિક વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩. ૧૦૦. પ્રવજવરિત, ગુજ, અનુવાદ “પ્રબંધાર્યાલોચન,” પૃ. ૩૭, પંક્તિ ૧૧ તથા પૂ. ૩૮, પંક્તિ ૧૦-૧૭. સંપ્રતિનું રાજ્યારોહણવર્ષ વિ. નિ. સ. ૨૫ એટલે કે વિ. સં. પૂ. ૧૭૫ ગણાય છે(એજન. પૃ. ૩૮, પંક્તિ ૧૬). ૧૦૧. પ્રમાણિતના વારિતરિચરિત માં આર્ય ખપૂટાચાર્યને ભરુકચ્છના બલમિત્ર-ભાનુમિત્ર તથા કાલકાચાર્યના સમકાલીન કહ્યા છે કે, ૧૪૩–૧૪૬; પ્રવન્ય. જિનતામણિ પૃ. ૧૪૩-૧૪૬ તથા કુમારપ૪પ્રતિવો, “ઉગાર્યવપુરાવાર્યવથા', પૃ. ૪૪-૪૩). મુનિ કલ્યાણવિજયજીના મત પ્રમાણે વીર નિર્વાણની પાંચમી શતાબ્દી અર્થાત ઈ. સ. પૂ. ૧ લી સદીના અરસામાં તેઓ થયા (ભ. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૩૮ ). ૧૦૨. પ્રમાવરિત, ૫, બ્લેક ૨૨૪ ૧૦૩. પ્રમારિત, ગુ. અનુવાદ, “ પ્રબંધાર્યાલોચન', પૃ. ૩૭, પંક્તિ ૧૯-૨૦. પાદલિપ્તસૂરિ ઈસુની પહેલી સદીમાં એટલે બાલમિત્ર-ભાનુમિત્ર તથા આર્ય ખપૂટાચાર્યના સમકાલીન હોય એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે (જુઓ પાદલિપ્તસૂરિકૃત ‘નિર્વાન Iિ ', પ્રસ્તાવના, પૃ. ૧૬; ભા. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત,” પૃ. ૯૯; હ. ગ. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ” પૃ. ૫૭), જ્યારે ઉપર્યુક્ત “પ્રબંધાર્યાલોચનમાં એમને સમ્ય વિક્રમના ત્રીજા સૌકાને પૂર્વાર્ધ અર્થાત્ ઈસુની બીજી સદીને ઉત્તરાર્ધ જણાવેલ છે (એજન, પૃ. ૯, પંક્તિ ૬). ૧૦૪. સિદ્ધસેન દિવાકર વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં (એટલે કે ઈસુના ચોથા સૈકામાં) થઈ ગયા (એજન પૃ. ૪૯, પંડિત ૩-૪), અને એથી જે વિક્રમાદિત્યની અહીં વાત કરી છે તે વિક્રમ સંવતના પ્રવર્તક બલમિત્ર-વિક્રમાદિત્યની નહિ. પણ ગુપ્તવંશી ચન્દ્રગુપ્ત બીજે (ગાદીનશીન ઈ. સ. ૩૭૬) જે “વિક્રમાદિત્ય” તરીકે ઓળખાતા તેની હોવાનો સંભવ છે. ઈ. સ. ૪૦૧ સુધીમાં ગુજરાત પર એનું આધિપત્ય સ્થાપાઈ ચૂક્યું હતું (ગુ. પ્રા. ઈ., પૃ. ૭૮ ). ૧૦૫. આ સ્થળ તારંગા હોવાનું જણાય છે. ૧૦૬. તારંગાના ડુંગરની તળેટીની ઉત્તર દિશામાં હાલના અજિતનાથ જૈન મંદિરથી દેઢ માઈલના અંતરે તારણ માતાનું સ્થાનક આવેલું છે, તેમાં સ્થાપિત કરેલી તારાદેવીની શ્વેત પાષાણની મૂર્તિની પાટલી પર ચેઇમ હેતુપ્રમવા વાળા પ્લેક કેરેલે છે. આ સ્થાનકની બાજુમાં ધારણદેવીનું સ્થાનક એક ગુફામાં છે. અહીંની બીજી એક ગુફા “જોગીડાની ગુફા” Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક [૩૭૫ તરીકે ઓળખાય છે. એમાં તામ્રવર્ણ પાષાણ પર બધિવૃક્ષ નીચે ચાર બુદ્ધમૂર્તિઓ કંડારેલી છે. આ સમગ્ર સ્થાનક કેકે અત્યંત પ્રાચીન પરંપરાને જાળવી રાખવું જણાય છે. ૧૦૭. કુમારપાતરોધ, આર્યપુટીચાર્યવથા, પૃ. ૪૪૨. તારંગા તીર્થ પરનું હાલનું સિદ્ધશિલા નામનું સ્થાનક સિદ્ધાયિકા મંદિરના સ્થાને હોવાનું જણાય છે. આ સ્થાન હાલના મુખ્ય મંદિર અજિતનાથ પ્રાસાદની વાયવ્યમાં અર્ધા માઈલ પર એક ઊંચી ટેકરી પર આવેલું છે ત્યાં ચામુખજીની મૂર્તિ તથા અજિતનાથનાં પગલાં પ્રતિષ્ઠિત છે, તે પરનો લેખ સં. ૧૮૩૬ (ઈ. સ. ૧૭૭૯-૮૦)નો છે. ૧૦૮. નાગાર્જુન પાદલિપ્તના શિષ્ય હોવાને કારણે તેઓ લગભગ એમના સમકાલીન ગણાય. પાદલિપ્તના સમયની ચર્ચા માટે જુઓ ઉપર ટિપ્પણ ૭. નાગાર્જુનના વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩. ૧૯. વિવિધતીર્થ, ૫૧ તૈમનસ્પશિનો, પૃ. ૧૦૪-૧૦૫ ૧૧૦. ૨. ના. મહેતા ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વારસ ”. પૃ. ૧૫-૧૬ ૧૧૧. એજન પૂ. ૧૬ ૧૧૨. એજન પૃ. ૧૬-૧૭ ૧૧૩. એજન પૃ. ૧૮ ૧૧૪. એજન પૃ. ૧૮-૧૦ ૧૧૫. એજન પૃ. ૨૩-૨૪; R. N. Mehta & s. N. Chaudhary, Excavation at Devni Mori, pp. 34-45, fig. 13; pls. II-VIII ૧૧૬. એજન, પૃ. ૨૫ 999. Excavation at Devni Mori, pls, IX, X, XII-XIX, XXXI, Fig. B; XXXIV, XXXV; also pp. 45-62 996. K. F. Sompura. •The Problem of Kathika Dynasty in Gujarat', Journal of the Oriental Institute, Vol. XX, No. 1, pp. 59-65 ૧૧૯. ઉ. પ્રે. શાહ, ગુજરાતમાં બૌદ્ધ ધર્મ', “સ્વાધ્યાય,” પુ. ૧, પૃ. ૨૯૦ ૧૨૦. “ગુપ્રાઈ.” પૃ. ૭૪ ૧૨૧. ગુમશિસ્થાવા, પૃ. ૨૨. દેવની મોરી વિશેની વિસ્તૃત માહિતી માટે જુઓ ૨. ના. મહેતા અને એસ. એન. ચૌધરીનું Excavation at Deuni Mori; ૨ ના. મહેતા, ગુજરાતમાં બૌદ્ધ મહાવિહાર” “કુમાર” અંક ૪૭૧; હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૭૨-૭૪; ઉ. પ્રે. શાહ, “ગુજરાતમાં બૌદ્ધધર્મ' “સ્વાધ્યાય”, , , પૃ. ર૮૬-૯૨ ૧૨૨. જયેંદ્ર નાણાવટી, કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ અને સિંહસ્તંભ”, “કુમાર” કલા-અંક (પ૨૮), પૃ. ૭૨-૭૩ Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ શિલ્પકૃતિઓ પ્રાચીન સાહિત્યમાં ગુજરાતના જુદા જુદા વિભાગો માટે આનર્ત, અપરાંત, લાટ, સુરાષ્ટ્ર વગેરે પ્રયોગ થતા હતા, એટલે આપણે જ્યારે ગુજરાતની પ્રાચીન શિલ્પકલા કે સ્થાપત્ય-કલા કે દતર કલાઓની ચર્ચા કરીએ ત્યારે એ યાદ રાખવું ઘટે કે મૌર્યકાલનું ગુજરાતનું શિ૯૫, ક્ષત્રપકાલીન ગુજરાતનું શિલ્પ એવા પ્રયોગોને અર્થ મૌર્યકાલમાંનું હાલના ગુજરાતમાં સમાયેલા પ્રદેશોનું શિલ્પ, અથવા ક્ષેત્રપાલનું હાલના ગુજરાતના જુદા જુદા જિલ્લાઓનું શ૯૫ ઈત્યાદિ રહેશે. બીજે યાદ રાખવા લાયક મુદ્દો એ છે કે પ્રાચીન કાલથી માંડીને સેલંકીકાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરભૂમિની, ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ રાજસ્થાનની સાંસ્કૃતિક એકતા ઘડાતી ગઈ હતી. ક્ષત્રપ કાલમાં કામક અથવા પશ્ચિમી ક્ષત્રપોના નામથી ઓળખાતા રાજવંશીએનું સામ્રાજ્ય રાજસ્થાન અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને પૂર્વમાં ઉજજન સુધી ફેલાઈ ચૂક્યું હતું એટલે એક પ્રકારના રાજકીય એકમની સાથે સાંસ્કૃતિક એકમ ઘડાય એ સ્વાભાવિક છે. અનુગુપ્તકાલમાં એક બાજુ રાજસ્થાનમાં જાલોર -- ભંડેર તરફ ગુર્જર પ્રતીહારે તથા બીજી બાજુ મધ્ય ગુજરાતમાં નાંદીપુરીના ગુર્જર હોઈ આમ રાજસ્થાન અને ગુજરાતને રાજકીય તેમજ સાંસ્કૃતિક ગાઢ સંબંધ ચાલુ રહેલો જોઈ શકાય છે. આ મુદ્દો ધ્યાનમાં રાખીને આપણે જુદા જુદા કાલની ગુજરાતની શિલ્પકલાની વિચારણા કરીએ. કોઈ પણ કાલના ગુજરાતના શિલ્પાવશેષ પૂરતા પ્રમાણમાં ન મળ્યા હોય તેવા કિસ્સાઓમાં રાજસ્થાનના અવશેષ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. લગભગ સોલંકીકાલ સુધીની ગુજરાત-રાજસ્થાનની શિલ્પકલા તેમજ સ્થાપત્યકલા તરફ વિદ્વાનોનું વિશેષ ધ્યાન તે છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષોથી ગયેલું છે. અને એ સમયમાં ઘણું નવા અવશેષ ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી ૩૭૬ Page #414 -------------------------------------------------------------------------- ________________ -૧૭ મું ] શિલ્પકૃતિઓ [ ૩૭૭. જડી આવ્યા છે. આમ પશ્ચિમ ભારતની શિલ્પસ્થાપત્યકલાના ઇતિહાસની ખૂટતી કડીઓ ધીરે ધીરે ઉમેરાતી જાય છે. મૌર્યકાલનું નિઃશંક ગણાવી શકાય તેવું કોઈ શિલ્પ ગુજરાતમાંથી હજુ સુધી જડ્યું નથી રાજસ્થાનમાં રાટના ખોદકામમાં મૌર્ય ચળકાટવાળી પાષાણની છત્રીના ટુકડા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં, કારવણ પાસે ટીંબરવાના ખેદકામમાંથી મળેલી માતૃકાની નાની મૂર્તિ કદાચ ઉત્તરમર્યકાલીન હશે? | ગુજરાતમાંથી શુંગકાલનાં શિલ્પ જડમાં નથી, પણ રાજસ્થાનમાંથી રેઢ,૪ સાંબર, લાલસાટ નગરી વગેરે સ્થળોએથી શુંગકાલીને માટીની નાની પ્રતિમાઓ અને પાષાણના સ્તંભો તેમજ સંકર્ષીણ અને વાસુદેવની પૂજા-શિલા પટ્ટના પ્રાકારના ઉલ્લેખ મળ્યા છે.૮ બેસનગર (વિદિશા) પાસેથી ગ્રીક રાજદૂત હિલિઓદરે પ્રતિષ્ઠિત કરેલ ગરુડધ્વજ પણ મળે છે. રાજસ્થાન અને ગુજરાતમાં કૃષ્ણ-પૂજા તેમજ પાંચરાત્ર- મત પ્રમાણેની વાસુદેવ-સંકર્ષણ આદિની પૂજાના અન્ય અવશેષ મળવા ઘણે સંભવ છે. વળી, ગુજરાતમાં ઈ. પૂ. પહેલા-બીજ સૈકાઓમાં ગ્રીકાનું (બેટ્રિયન ગ્રીકોનું રાજ્ય તેમજ એમની સીધી સાંસ્કૃતિક અસર હોવાનો પૂરેપૂરો સંભવ છે. સૈારાષ્ટ્રમાં અમરેલીના ખોદકામમાંથી દાઢીવાળા ગ્રીકની આકૃતિવાળી માટીની તકતી મળી છે. પશ્ચિમ ભારતની, ખાસ કરીને હાલના મહારાષ્ટ્રની ગુફાઓમાંના અભિલેખોમાં યવનોએ દાન કર્યાના ઉલ્લેખ આવે છે. અને કાલે નજદીક ધેનુકાકટમાં યવનેની વસ્તી હોવાનું કાર્લાના સ્તંભ પરના એક અભિલેખ ઉપરથી 'પષ્ટ થાય છે. ૧૦ આ ઉપરાંત ટોલેમીએ નોંધ્યા પ્રમાણે ભરૂચની બંદરગાહમાં ગ્રીક સિકકો વપરાશમાં ચાલુ હતા. પશ્ચિમી ક્ષત્રપોએ ગ્રીક દ્રા drachme ના અનુકરણમાં પોતાના સિક્કા પાડ્યા છે અને ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી જુદાં જુદાં સ્થળોએથી એઉતિદ મેનન્દર વગેરે બાલિક ગ્રીકના સિકકા મળ્યા છે તે હકીકત તેમજ રાજસ્થાનમાં બૈરાટ વગેરે સ્થળોએથી વિવિઓકલી અપલદત, મેનેજર, અંતિલકિદ વગેરેના સિકકા મળ્યા છે એ બધી હકીકત જોતાં, અને પંતજલિએ જીવન મનિમ્ એવો કરે ઉલ્લેખ જેમાં ગુજરાત-રાજસ્થાનમાં તેમજ મહારાણમાં કાર્યા, જુન્નર, પિત્તલોડા વગેરે સ્થળે સુધી ગ્રીક પ્રજાની સીધી અસર માનવામાં કાંઈ જ હરકત નથી. બ્રિટિશ અમલના અંત સુધી ગુજરાત રાજસ્થાનમાં કોઈ મોટાં અગત્યનાં સ્થળોએ ભાગ્યેજ ખોદકામ થયાં. અને એ પછી આજ સુધીમાં થયેલાં ખોદકામ પણ ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઈતિહાસની ખૂટતી કડીઓ મેળવવા Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. જેટલાં પૂરતાં નહિ હેવાથી ઈ.સ. ની શરૂઆત પહેલાંનાં ગુજરાતનાં શિલ્પ હજુ આપણે મેળવી શક્યા નથી. આ સ્થળે એટલું યાદ રાખવા જેવું છે કે પ્રાચીન અંકોક, હાલના વડોદરા પાસેના “અકોટા ગામનું શિવાલય જે હાલના વડોદરામાં “ભામનાથ' નામથી ઓળખાય છે તેના કારખાનાની નીચે જમીનમાં ઊંધા જડેલા પથ્થરો પર જે શિલ્પીનાં ચિહ્ન mason's marks) છે તે ઈ. પૂ. ત્રીજા સેકાના આસપાસની બ્રાહ્મીના અક્ષર જેવાં લાગે છે. ૧૧ આમ ગુજરાતમાં જુદે જુદે સ્થળે વધુ સ્થળ-તપાસ (exploration) અને ખોદકામ થાય તે મૌર્યકાલથી માંડીને ક્ષત્રપકાલની કલાના અવશેષ મળી આવવાની શક્યતા રહે છે. લગભગ ઈ. સ. ૧ લી સદીની શરૂઆતથી તે ઈ. સ. ૪૦ ૦ સુધીના સમયની કલાને આપણે ક્ષત્રપકાલીન કલા તરીકે ઓળખીશું. સદ્ભાગ્યે આ કાલના ઠીક ઠીક અવશેષ આપણને મળ્યા છે. તળાજની એભલ મંડપ, જૂનાગઢ પાસે ખાપરાકાડિયાના મહેલ તરીકે ઓળખાતી સંભવતઃ બૌદ્ધવિહારની ગુફાઓ, ઉપરકોટની ગુફાઓ, બાવાયારાના મઠ નામે ઓળખાતી ગુફાઓ, તેમજ જેતપુર પાસે આવેલી ખંભાલીડાની ગુફાઓ આ કાલની છે. ૧૨ બાવાપ્યારાની ગુફાઓમાંથી કેટલીક ઈ. પૂ. ના સમયની મનાય છે, પણ ચેકસ નિર્ણય કરવા જેટલાં સાધન ઉપલબ્ધ નથી. ક્ષત્રપકલના અન્ય અવશેષમાં ગિરનારનાં જંગલમાં બેરિયા સ્તૂપ, જૂનાગઢ પાસે દવા ટેકરીના ખોદકામમાંથી મળેલ રુદ્રસેન-વિહાર, સાણાની ગુફાઓ ૧૪ અને શામળાજી પાસે દેવની મારીને બૌદ્ધ સ્તૂપ તથા વિહાર, ૧૫ ઝઘડિયા પાસે કડિયા ડુંગરની ગુફાઓ, શામળાજી પાસેથી મળેલી કેટલીક ગણો dwarfs)ની આકૃતિઓ તથા માતૃકાઓ, તેમજ જૂનાગઢ, અમરેલી, કારવણ, વડોદરા, કામરેજ, વડનગર વગેરે સ્થળોએથી મળેલી માટીની મૂર્તિઓ ગણાવી શકાય. કારવણથી બલી પથ્થરની પાયાવાળી નિશાને મથાળે બે એકશૃંગી પશુઓની અને વચ્ચે એક વૃક્ષની આકૃતિ કોતરેલી છે. આ નિશાના કેતરકામમાં સ્પષ્ટ રીતે હખામની (Achaemenian ) અસર છે અને આ તેમજ આને મળતી કારવણ પાસેના સલાડ ગામેથી મળેલી નિશા ઈ. સ. ની શરૂઆતના આસપાસના સમયની છે. જૂનાગઢમાં ઉપરકોટની ગુફાઓના બે મજલા પાડેલા છે. પહેલા અથવા ઉપલા મજલે એક કુંડ છે, જે સ્નાનાગાર હોવાની બર્જેસે સંભાવના સૂચવી છે. એ ત્રણ બાજુ છાપરાવાળી ઓસરી (વડ) છે. એને અડીને એક મોટો ઓરડે છે. એની છત અથવા છાપરાને છ થાંભલાઓને ટકે છે. પરસાળ (corridor)માં Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સુ’] શિલ્પકૃતિઓ [ ૩૭૯ દીવાલેામાં, અગ્નિ અને પશ્ચિમ દિશાએ, પાષાણની ખેડકા ( stone-bench recesses ) કેાતરેલી છે, અને એના ઉપરના ભાગમાં દીવાલેમાં ચૈત્યગવાક્ષનાં સુશાભન કે।તરેલાં છે ( ચિત્ર ન. ૨ ). એ સુશાભનેાથી યુક્ત પાટડાની નીચેના ભાગમાં ચેાકડાની ભાત (chequer pattern) છે. આવી ભાત દેવની મેરીના રૂપ ઉપર છે. નીચેના મજલે, પરસાળવાળી એરડીએ, પાષાણની આરામગાહ એઠકા, ચૈત્યગવાક્ષના સુશેાભન વગેરે છે.૧૭ બાવાપ્યારા મની ગુફાએ! કરતાં અહીંની ચૈત્ય-ગવાક્ષની આકૃતિ વધુ વિકસિત અને તેથી કરીને વધુ અર્વાચીન ગણાય. એને અંદરના કાતરેલા ભાગ લગભગ ગેાળ થઈ ગયા છે. એના નીચેના ભાગમાં વૈદિકાનું અલંકરણ (aildesign) નેધપાત્ર છે, જ્યારે વચ્ચે એ સ્ત્રીએ જાણે ગવાક્ષમાંથી જાતી હોય તેમ, એમનાં અર્ધા શરીર કારેલાં દેખાય છે. ગવાક્ષના નીચેના બે છેડા બહારની બાજુ વિસ્તરી સુ ંદર સુથેાભનમાં પરિણમે છે. ગવાક્ષની અંદરના અને બહારના ભાગ વચ્ચેની પડાળી પટ્ટી ઉપર નાની બુટ્ટીએ છે. ૧૮ પશ્ચિમ ભારતની પ્રાચીનતમ ગુફામાં મળતા ગવાક્ષા કરતાં અનુકાલીન હોવા છતાં આ ગવાક્ષઆકૃતિએ, સૈારાષ્ટ્રમાંના, પાંચમા સૈકાના ગોપના મંદિર પરના ગવાક્ષો કરતાં તે। જૂની છે જ. ઉપરકાટની ગુફાઓના સ્ત ંભાના સાંકળિયા ચાર વિભાગ પાડે છે. ઉપલા મજલે પરસાળમાં બે સ્તંભ ગાળ છે. એના ઉપર ત્રાંસાં ગૂંચળાંની ભાત (spirals) પાડેલી છે.૧૯ ઉત્તરની દીવાલ પર નાના સ્તંભાના ત્રણ ભાગમાં, એકમેકથી ઊલટી દિશામાં, આ ભાત જાય છે.૨૦ પરસાળના ગેાળ સ્તંભા, જેતે અર્જેસ અને સાંકળિયા “બી'' સંજ્ઞાથી એળખે છે તેની અષ્ટકાણ કુંભી (abacus) પર પત્રવલ્લીની ભાત ( leaf-and-scroll design ) છે. એ સ્તંભાનાં શી ગાળ છે અને એના ઉપર પશુની આકૃતિએ કાતરેલી છે. “સી” સજ્ઞક નાના થાંભલ્લાનાં શા` તેમજ કુ ભીએ અષ્ટકાણુ છે. તભાના બીજા પ્રકારમાં આગલા ખંડના ચાર થાંભલા સમચારસ છે, પણ વચ્ચેના ભાગમાં એ અષ્ટકાણ છે. કુંભી (પીફ્રિકા) ચારસ, સાદી અને અલંકરણ કે ભાત વિનાની છે. સ્તંભનું શીપ યડતા ક્રમના ચાર થરાનું બનેલું છે. ત્રીજા પ્રકારના સ્ત ંભ એ ચાર સ્ત ંભાની માખરે આવેલા છે. એની બેસણી સમચારસ આકારની અને ઊતરતા થાના સુંદર ઘાટની અને પત્રાવલિથી Page #417 -------------------------------------------------------------------------- ________________ -૩૮૦] મોર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. સુશોભિત છે. ૨૧ એને થાંભલે લગભગ ગોળાકાર લાગે એટલા બધા પહેલવાળો છે. એના મથાળા પર વચ્ચે સ્ત્રીઓની જુદી જુદી જાતની આકૃતિઓ કોતરેલી છે. એ ઘણી જીર્ણ થયેલી હોવાથી એની કલાની વિશેષ ચર્ચા કરવી મુશ્કેલ છે. એના ઉપર ચારે બાજુ બેઠેલા સિંહની આકૃતિ નજરે પડે છે. નીચલા મજલામાં આવેલા ચોથા પ્રકારના સ્તંભ પણ લગભગ આ ઘાટના થોડીક વિગતેમાં ફરકવાળા છે. ડૉ. સાંકળિયાને મતે પહેલા બે પ્રકારના સ્તંભ ૫ મી-૬ ઠ્ઠી સદીના અને બીજા બે પ્રકારના ૬ ઠ્ઠી – ૭ મી સદીના છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે ત્રીજા પ્રકારના સ્તંભોની બેસણીની પત્રવલ્લી સ્પષ્ટ રીતે ગ્રીક અસરની છે. ઉપરના સિંહ પણ ક્ષેત્રપાલીન અને કુમાણકાલીન સિંહને મળતા છે. ઉપરકેટની ગુફાના ઉપલા મજલાની ઉપરના ભાગમાં સાફસૂફી કરાવતાં માટીની કેટલીક આકૃતિઓ ઉપરાંત રુદ્રસેન રાજાને એક સિકકો પણ મળ્યો હતો.૨૩ એ હકીકત અને દીવાલ પરના ચૈત્ય-ગવાની કલા તેમજ કેટલાક સ્તંભનાં જુદાં જુદાં અલંકરણ વગેરેનું કાલ જેવી ગુફાઓનાં તથા દેવની મોરીના સ્તૂપનાં અલંકરણો (motifs) સાથે મળતાપણું વગેરે જોતાં આ ગુફબોને આટલી બધી અનુકાલીન માનવાનું યોગ્ય નથી. વાસ્તવિક રીતે ઉપરકોટની ગુફાને ઈ. સ. ના બીજાથી ચોથા સૈકા સુધીમાં મૂકવી જોઈએ. એનાં પ્રાણીઓ, સ્ત્રીઓ, કે પત્રવલ્લી આદિ આકૃતિઓને ગુપ્તકાલીન કે મૈત્રકકાલીન શિલ્પકૃતિઓ સાથે સરખાવી શકાય એમ નથી. - ઈ. સ. ૧૯૪૯માં જૂનાગઢ પાસે અશોકના શિલાલેખથી આશરે પાંચેક કિ. મી. ( ત્રણેક માઈલ) દૂર દવા ટેકરીનું બદકામ કરતાં ત્યાં રુદ્રસેનવિહારના અવશેષ મળી આવ્યા હતા. ભાટીકામની નાની આકૃતિઓ કે છાપરાના થાપલા વગેરે ખોદકામમાં મળેલાં, પણ સૌથી અગત્યની જે વસ્તુ મળેલી તે તો લગભગ એક ઇંચ વ્યાસનું માટીનું પકવેલું એક નાનું મુદ્રાંકન ( sealing છે, જેના ઉપર રાજ્યની આકૃતિ છે અને બ્રાહ્મી લિપિમાં મહૈત્ર સુદ્ર વિદ્યારે fમાસંઘચ એવું લખાણ છે. ૨૪ ભારતભરમાં મળેલી ભિક્ષુસંધની પ્રાચીન મુદ્રાઓમાંની એક એવી આ મુદ્દા પરથી મનાય છે કે મહારાજ રુદ્રસેન પહેલા (ઈ.સ. ૨૦૦-૨૨૨)ના સમયમાં આ વિવાર ભિસંધ માટે બંધાયો હશે. આગળ આપણે જોઈશું તેમ દેવની મોરીના સ્તૂપમાંથી મળેલા બુદ્ધના શરીરધાતુ સાચવતા પાષાણના દાબડા ઉપર પણ મહારાજા રુદ્રસેનના સમયમાં કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષમાં સ્તૂપ બન્યાની હકીકત કોતરાયેલી છે. દેવની મોરીના લખાણવાળા રુદ્રસેન પણ આ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સું] શિલ્પકૃતિઓ [ ૩૮૧ રુદ્રસેન પહેલા જ હશે? ને આપેલું વર્ષ શક સંવતની ગણતરીનું હેાય તે એ સ્તૂપનું મૂળ રચનાવ ઈ. સ. ૨૦૫ આવે છે, પણ બીજાં કેટલાંક કારણાને લીધે આ સંવતનું વર્ષ ઈ. સ. ૨૪૮ આસપાસથી શરૂ થતા અને કલર નામે ઓળખાયેલા સંવતનું હાવાનું હવે મનાય છે. જૂનાગઢ પાસે ગિરનારનાં જંગલમાં માટીની પકવેલી ઈંટાના બનાવેલા અને ખારિયા સ્તૂપ નામે એળખાતે! સ્તૂપ ઘણાં વર્ષોં ઉપર મળ્યા હતા. એમાં ભૂતળથી પણ ઠીક ક્રીક ઊંડાણમાં મૂકેલા અવશેષ મુદ્દના શરીરાવશેષ હતા કે બીજા કાઈ પ્રકારના અવશેષ હતા એની ખબર નથી.કાતરેલા અને ઘડેલા પાષાણના ટુકડા પણ અહીંથી મળ્યા છે, જે સ્તૂપના મથાળાના છત્રના અથવા તે। સ્તૂપની ચારે બાજુની પાષાણની વૈશ્વિકા( railing )ના પણ હોઈ શકે. અહીંથી મળેલા અવશેષ જૂનાગઢ મ્યુઝિયમમાં સચવાયેલા છે.૨૫ જેતપુર પાસે ચારેક માઈલ દૂર ભાદરને મળતી એક નાની નદી કે વહેળા પાસે, ખંભાલીડામાં બૌદ્ધ ગુફાઓ જુદાં જુદાં પાંચ નાનાં નાનાં જૂથેામાં કાતરાયેલી મળી છે. પહેલા સમુદાયમાં સાત નાની મેાટી ગુફાઓ છે, જે ભિખ્ખુએને રહેવાની આરડીએ—વિહાર હશે. બીજા સમુદાયમાં ત્રણ ગુફાએ છે, જેમાંની વચલી ચૈત્યગુફા હતી. એની બહારની દીવાલ ઉપર ધિસત્ત્વાનાં મોટાં શિલ્પ કાતરેલાં છે, જ્યારે એના ચાપાકૃતિ છેડા apsidal end)ના ભાગે અંદર એક જીણું સ્તૂપ છે. એધિસત્ત્વા તરીકે મેળખાતી આકૃતિમાં ( જુએ પટ્ટ ૨૩, આ. ૮૫ ) એક બાજુ પદ્મપાણિ અવલોકિતેશ્વરને અને બીજી બાજુ વજ્રપાણિને વૃક્ષ નીચે ઉભેલા બતાવ્યા છે. આજુબાજુ પરચારકા-સેવકાની બીજી આકૃતિ પણ છે.૨૬ પથ્થરની જાત અને હવામાનને કારણે આ શિલ્પ કંઈક ખવાઈ ગયેલાં છે. મુખાકૃતિ વગેરે કેટલાક ભાગ ખાંત અને જીણુ છે. પણ કટ નીચે ભાગ ડીક જળવાઈ રહેલા છે. વસ્ત્રપરિધાન વગેરેની શૈલી જોતાં આ શિલ્પને ચોથા સૈકાથી જૂનું ગણવુ કીક નથી. ગુફા કદાચ વધુ જૂની હાય. પ્રાચીન ગુફાઓમાં ઘણી વખત એવુ બને છે કે કોઈ દીવાલ ઉપર પાછળથી શિલ્પાકૃતિ કોતરી કાઢી હોય, પણ આવા કિસ્સાએ!માં સ્થળતપાસ ઉપરથી પણ કેટલીક વખત નકકી અનુમાન કરવું મુશ્કેલ થઈ પડે છે. એટલે અન્ય પ્રમાણેાના અભાવે અત્યારે આપણે શ્રી પી. પી. પાંડવાનું આ અનુમાન સ્વીકારીએ છીએ. ત્રીજા, ચેાથા અને પાંચમા સમુદાયમાં થોડીક જ ગુફા છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ સૌ કાલથી ગુપ્તકાલ [31. તળાજામાં ત્રીસ કરતાં વધુ ગુફા જડી છે. શેત્રુંજી નદીના મુખ પાસે, પહાડની વાયવ્ય દિશા તરફની ખાજુએ મળેલી આ ગુફાઓમાંની એક જે ખાસ પ્રખ્યાત છે તે સૌથી મોટી છે અને એભલમડ'ના નામથી એળખાય છે. મુખભાગમાં રૌત્ય-ગવાક્ષની મોટી આકૃતિઓ છે અને એની નીચે વેદિકાની પહાળી પટ્ટીની ભાત છે. અહીં એક નાની શૈય–ગુફા પણ છે, જેમાં સ્તૂપના ટાચ-ભાગ (cpital ) છત-છાપરાને અડકે છે. આવી રચના મહારાષ્ટ્રમાંની કરાડ, ફૂડળ, મહાડ અને જુન્નરની ગુફાઓમાં નજરે પડે છે. આ ગુફા ડીક ઠીક જૂની, ઈ. સ. ની શરૂઆતના સમયની કે પહેલી સદીની લાગે છે. આ ગુફા બૌદ્ધ હોવાની માન્યતા છે. તળાજાની ગુફાએ પરની—ખાસ કરીને એભલમંડપ પરની—ચૈત્ય-ગવાક્ષની આકૃતિએ વિશિષ્ટ પ્રકારની અને જૂનાગઢની બાવાપ્યારાના મડવાળી ગુફાના ચૈત્ય-ગવાક્ષની આકૃતિ કરતાં વધુ વિકસિત લાગે છે. ૨૭ ૩૮૨ ] લગભગ આ જ સમયની, સારાષ્ટ્રમાં વાંકિયા પાસે સાણા મુકામે આશરે ૬૨ ગુફાએ (શૈલšા) મળે છે. એમાંથી સૌથી મોટી તળાાના એભલમ`ડપ જેવી છે. છાપરાને-છતને ટેકો આપતા સ્તંભ ઉપર મોટા પૂર્ણઘટની આકૃતિએ છે અને સ્તંભાની ભીએ નાસિકમાંની નહપાનની ગુફાની ભીએ જેવા ઘાટની છે. અહીંની શૈત્ય-ગુફામાં આઠ ફૂટના વ્યાસના સાદે અલંકરણ - સુશાભન વિનાના સ્તૂપ છે. ચુકામાં પ્રદક્ષિણા મા` નથી. આ ગુફા પણ બૌદ્ધ ગણાય છે.૨૮ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા મહાલમાં ઢાંક પાસે કેટલીક ગુફાએ છે. આમાં ઢાંક ગામ નજીકની, પહાડ ઉપર કાતરેલી કેટલીક શિલ્પકૃતિએ અને એ સાથેની નાની ગુફા જે બૌદ્ધ મનાતી તે તે જૈન છે એમ ડો. સાંકળિયાએ પુરવાર કર્યું છે, પણ ઢાંકની પશ્ચિમે લગભગ પાંચ માઈલ દૂર સિદ્ધસર પાસે ઝીંઝુરીઝાર નામની નાની ખીણમાં બીજી કેટલીક ગુફાએ છે જે બૌદ્ધ મનાય છે, તેમાંની એક હજુ કંઈક સારી હાલતમાં છે અને એમાં જૂની ઢબની પહેાળી પટ્ટીની વેદિકાની ભાત પણ છે. કેટલાક લેખ મળ્યા છે તેના આધારે એ ગુફા આશરે શ્રીજી સદીની મનાય છે.૨૯ ક્ષત્રપાના રાજ્યકાલમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મને ઠીક ઠીક પ્રચાર હતા એને વધુ પુરાવો અને વધુ અગત્યના તથા સચોટ દાખલા શામળાજી પાસે દેવની મારીમાં મળ્યા છે. ત્યાં ‘ભોજ રાજાના ટેકરા' નામે ઓળખાતા ટેકરાનું વ્યવસ્થિત ખાદકામ કરતાં એક બૌદ્ધ સ્તૂપ તેમજ એની બાજુમાં એક મોટા વિહાર Page #420 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સુ ́ ] શલ્પકૃતિઓ [ ૩૮૩ મળી આવ્યા હતા. ઉપરાંત ત્યાં બદ્ધ વિહારાના અવશેષ પણ સ્તૂપની આજુબાજુમાં હતા, પણ સòગાવશાત્ આ બધા અવશેષ ખાદી શકાયા નહિ.૩૦ દેવની મેારીને મહાવિહાર૩૧ ઈંટેરી આંધકામના છે, એને એક વખત સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયા હશે, કારણ કે મૂળ વિહારની બદી પર તેમજ ભાતાની બહાર, માટી પૂરીને એના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા. વિહારના બહારના ભાગ પર એછામાં ઓછા બે વખત ફેરફાર થયાનાં એંધાણ મળ્યાં હતાં. વિહારની બહારનાં જે ખેતરમાં પણ મારતાના અવશેષ છે અને જેમાં મીત કેટલાક વિહાર દટાયેલા હેવાના સંભવ છે તે પૈકી એકમાંથી બૌદ્ધ દેવ જ ભલની નાની આકૃતિ જડી આવી છે. એ સ્તૂપ ભગ્નાવશેષ થયેલા મળી આવ્યા હાવાથી એની બહારની રચના કેવી હતી એ નક્કી કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. આજની પરિસ્થિતિમાં એની નીચેની પીઠિકા, પ્રદક્ષિણામાં અને એની ઉપરને ગેાખ તથા ભાવાળી બીજી પાડિકાના કેટલાક ભાગ સરળતાથી સમાય છે. બાકીના ઘણા ભાગ તૂટી ગયા હાઈ સ્તૂપની રચના અંગેના ઘણા સવાલેાના જવાબ આપી શકાય એમ નથી. પણ સ્તૂપને જુદી જુદી આકૃતિઓ અલંકરણા વગેરેથી ઘણા સુશોભિત કરવામાં આવ્યા હતા એ મળેલા અવશેષો પરથી સ્પષ્ટ થયું છે. ડૉ. રમણલાલ મહેતાના શબ્દમાં કહીએ તેા “ મહાતૂપની નીચેની પીઠિકાના મધ્યભાગે નાની થાંભલીએ હતી. તેની કુંભા, સ્તંભ અને ગરાં સુડાળ હોઈ શરાં તે ખૂબ સુશોભિત છે. એ સુગાભનેા ગાંધાર અને પાશ્ચાત્ય શૈલીની યાદ આપે છે. સ્તૂપની દરેક બાજુએ આવી થાંભલીઓ હતી, તે પૈકી દક્ષિણ બાજુએ દશ થાંભલી હોવાના પુરાવા છે. પશ્ચિમ બાજુ પર પણ આવા પુરાવા છે. પરતુ સ્તૂપના ખૂણા તૂટી ગયા છે. જે તૂટેલા ખૂણા ઉપર એ બાજુ પરથી જોઈ શકાય એવી થાંભલીની કલ્પના કરવામાં આવે તે સ્વપની નીચેની પીઠિકા બાર થાંભલીવાળી હતી એમ કહી શકાય. આ મનેરમ શરાવાળી થાંભલીઓ ભાતને વિભક્ત કરીને તેજ-છાયાના બળે સ્તૂપને વધુ રમણીય બનાવતી અને પ્રથમ પીઠિકાની કેવાલ તે। સ્તૂપના સૌંદય માં ખૂબ વધારા કરતી. આ કેવાલને સુશોભિત કરવા માટે ત્રણ પ્રકારનાં સુશેભા વાપર્યા છે. સાથી નીચેનું સુગેાભન નાના ચારસાનું છે. આ ચોરસેામાં એક કાતરેલા અને એક કર્યા વગરના હાઈ આ તદ્દન સાદો જણાતા ઘાટ વિશાળ પટ્ટીમાં હોય ત્યારે રમણીય લાગે છે. આ સમતલ ઘાટ ઉપર સુગેાભને ના બન્ને ઘાટ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] સોચ કાલથી ગુપ્તકાલ [ મ.. વેલભાતના છે. મેટાં પાંદડાં અને વચ્ચે ગેાળાવાળી આ મનારમ વેલનું ઉદ્ભવસ્થાન પણ પાશ્ચાત્ય હોવાનું અનુમાન થઈ શકે એમ છે. પ્રથમ સુશાભન કરતાં એ સહેજ આગળ આવતું સુશાલન છે. એની ઉપર ત્રીજું સુશાભનટાડલાનુ છે. હારબંધ મૂકેલા આ ટેાડલાએ પ્રથમ અને સુશાભના કરતાં વધારે આગળ આવીને સુરોભિત પ્રવાલને ઐકય બક્ષે છે. આ ત્રણે સુશોભને ઈંટામાં બનાવેલાં છે. માત્ર ગણતરી ખાતર કહીએ તે! આ ત્રણ સુશાભનેાની પટ્ટી લાંખી મૂકવામાં આવે તેા એ ૧૦૩૨ ફૂટ એટલે કે આશરે દોઢ કલંગ લાંબી થાય.’૩૨ કેવાલને મથાળેથી, પ્રથમ પીઠિકા ઉપર પ્રદક્ષિણાપથ છે. પ્રદક્ષિણાપથ ઉપર જવાનાં પગથિયાં નથી, પણ એક અનુમાન એ થાય છે કે એ કદાચ પૂર્વ બાજુએ હાય. સ્તૂપના સાથી રમણીય ભાગ તે એની બીજી પીઠિકા હતા. જો કે એને ઘણાખરા ભાગ તૂટી ગયા હતા છતાં પણ બચેલા અવશે! પરથી એનેા કંઈક ખ્યાલ આવતા હતેા. આ પીફ્રિકાના કુંભની ઉપર સ્તૂપના ભાગ ઉપર દરેક બાજુએ ગાખ મૂકવામાં આવ્યા હતા. આ ગેાખને સુંદર કુંભ, સ્તંભ અને કમાનાથી અલંકૃત કરવામાં આવ્યા હતા. આમાં જુદી જુદી ભાતનાં અલ કરેણુ ( motifs) હતાં, જેના ઝીણવટભર્યો અભ્યાસ કરવાથી માલૂમ પડ્યું છે કે ગુપ્તયુગની ગ ંગા-યમુના વચ્ચેના પ્રદેશની અને સમગ્ર મધ્યદેશની કલા વિશે જે એમ માનવામાં આવે છે કે સમસ્ત ઉત્તર ભારતમાં અને દક્ષિણમાં અજંટા, લેારા સુધી જે સુંદર ચિત્ર અને શિલ્પકલા મળે છે તે બધા ગુપ્તકલાના, એની અસરના, એની પરપરાના થયેલા, એના વંશજ છે. અને કલાવશેષામાંના મોટા ભાગનાં સુંદર તત્ત્વાનું મૂળ ગુપ્તકલા છે એ હવે ફરી વિચારવું પડશે. આ બધા કલાવશેષામાંનાં બધાં અલંકરણાનું મૂળ ગુપ્તકલામાં ન પણ હોય. ક્ષત્રપ અને કુષાણુ રાખ્તઓના સમયમાં કેટલાંક સુંદર સુશોભન ( motifs) શરૂ થયેલાં અને સારી રીતે પ્રચલિત થયેલાં હતાં એ આ સ્તૂપના અવશેષાએ સાબિત કર્યું છે. ગુપ્તકલાની પાર્શ્વભૂમિકામાં, પ્રાચીન ભારતની મધ્યપ્રદેશની, સાંચી ભરર્હુતમાં મળતી કલા અને ક્ષત્રપ તથા ધાણાના રાજ્યવિસ્તારમાં વિકસેલી કલા છે એને બરાબર ખ્યાલ રાખીએ તે ગુપ્તકાલીન કલામાં, ગુપ્તાને કે એમના રાજ્યાશ્રયને કેટલા હિસ્સા હતા એને વધારે સાચો ખ્યાલ આવશે. બિકાનેરનાં રંગમહાલ, સુરનગઢ, કાલિબંગ, હનુમાનગઢ, મુંડા, પીર સુલતાનકી ઘેરી વગેરે સ્થળાએથી મળેલા માટીકામના ફલક,૩૩ દેવની મેારીના બૌદ્ધ અને મથુરાના બૌદ્ધ, જૈન અને હિંદુ ક્યાણકાલીન અવશેષ ગેરે આ વિષયમાં ઘણા પ્રકાશ Page #422 -------------------------------------------------------------------------- ________________ [૩૮૫ ૧૭ મું] શિલ્પકૃતિઓ ફેકે છે. એમાં પણ દેવની મોરીના સ્તૂપના અવશેષ તે ભારતીય કલાના ઈતિહાસમાં એક નવો દૃષ્ટિકોણ રજૂ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તૂપના કટિભાગ પરના આ મનહર ગોખની આજુબાજુની જગ્યામાં પ્રથમ પીઠિકા જેવી થાંભલીઓ અને એની વચ્ચે મૈત્ય–ગવાનાં સુશોભનોની અંદર બૌદ્ધ પ્રતિમાઓ સ્થાપવામાં આવી હતી. તદુપરાંત કેટલાક ગવાક્ષોની મળે ગોળાકાર સુશોભન હતાં, જ્યારે બીજા ગવાક્ષામાં ગણ કે ગ્રાસ–મુખ ગણાય તેવાં મુખ હતાં. આ સુશોભનની રમણીયતામાં વધારો કરવા ચેરસ સુશોભિત ઈ. વપરાતી અને એના ઉપર સાદા ચેરસ (checker pattern), શંખ, ગ્રાસ, પાન ઇત્યાદિની ભાત તથા આકૃતિઓ કંડારેલી હતી. પ્રત્યેક ગેખની મધ્યમાં, માટીની બનાવેલી, માટીના ફલકની પશ્ચાદભૂ ઉપર ઉપસાવેલી (કંડારેલી અને પછી પકવેલી) બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિઓ બિરાજેલી હતી (જુઓ પટ્ટ ૨૪, આ. ૮૬), જેથી સ્તૂપના પ્રદક્ષિણા પથ ઉપર ફરતાં ફરતાં ઉપાસક તેમજ શ્રમણોની દૃષ્ટિ જ્ઞાન, અનુકંપા અને કારુણ્યના પ્રભાવનિધિ એવા સમ્યફસંબુદ્ધ તથાગત ભગવાનનાં ચરણકમળ પર રહે અને એમના ઉપર સમ્યફસંબુદ્ધ દશમલ શાક્યમુનિની મુદિત અને કરુણાયુક્ત દૃષ્ટિ પડે. માટીની આ બચેલી પ્રતિમાઓ બનાવી સ્થાનિક ક્લાકારેએ ઉચ્ચ કક્ષાનાં સોપાન સિદ્ધ કર્યા છે. આશરે બે ફૂટ (૬૦ સે. મી.) જેટલી ઊંચાઈની આ પ્રતિમાઓ દૂરથી એકસરખી લાગે, પણ સૂક્ષ્મ અવલોકન કરતાં જણાય છે કે વસ્ત્રો, આસને તેમ દેહયષ્ટિનું વૈવિધ્ય કલાકારોએ રજૂ કર્યું છે. બુદ્ધ ભગવાનનું ઉત્તરીય કેટલીક પ્રતિમાઓમાં બેઉ ખભા અને હાથ ઢાંકીને અંગ ઉપર ઓઢેલું છે, જ્યારે કેટલીકમાં જમણે હાથ તથા ખભો ખુલ્લા છે. પહેલી ટબ ગાંધાર કલાને નામે ઓળખાતી કલામાં વધુ પ્રચાર પામેલી એ જાણીતી વાત છે. ઉત્તરીય ઓલ્યા પછી એના જે વળ (વલ્લીઓ-folds) પડે તે જુદી જુદી મૂર્તિઓમાં જુદી જુદી રીતે બતાવ્યા છે, કેટલીકમાં ઉકીર્ણ બેવડી રેખા વડે, કઈમાં ઉપસાવેલી રેખા વડે દયાદિ. મસ્તક ઉપરના કેશ દક્ષિણાવર્ત નાના ગૂંચળામાં બતાવ્યા છે, અથવા કેટલીક પ્રતિમામાં ઊભા ઓળેલા છે. મુખાકૃતિ પણ જુદી જુદી છે. કેટલીક મુખાકૃતિ ગુપ્તકાલની સુંદર બુદ્ધ પ્રતિમાઓની યાદ આપે છે. કેટલીક પ્રતિભાઓમાં મસ્તક ઉપર ઉણી ને આકાર છે, બીજીમાં નથી. આ બધી પ્રતિમાઓ તેમજ સ્તૂપના જુદા જુદા ભાગ પરનાં જુદાં જુદાં અલંકરણોના પ્રકાર વગેરે ઝીણવટભર્યો અભ્યાસ માગી લે છે. ઈ-૨ ૨૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ તૂપની ઉપરની હભિકા અને છત્રયષ્ટિ તદ્દન નાશ પામ્યાં હતાં અને એના કોઈ અવશેષ મળ્યા નહિ, પણ સ્તૂપની અંદરની બાંધણી અણીશુદ્ધ રહી હતી. સ્તૂપના અંડના કેદ્ર ઉપર એક ચોરસ રચના કરીને એની આજુબાજુ શંખવલય (volutes) રચવામાં આવ્યાં હતાં, એટલે કે ઈટ એ રીતે ચણાઈ હતી. આ વલયની બાજુઓ પહોળી અને એક બાજુ અણિયાળી બનાવીને એને પીપળાના પાનનો ઘાટ આપવામાં આવ્યો હતો. આખીયે રચના જુદી જુદી દિશામાં ફરતી રહે એમ જુદા જુદા થર ગોઠવાયેલા હતા. આવા પીપળાના પાનના ઘાટવાળાં વલયોની વચ્ચે આ સ્તૂપ જેના અંગે બંધાયો તે બુદ્ધના શરીરાવશેષનું પાત્ર અથવા દાબડે મૂકવામાં આવ્યો હતો. સચવાયેલ આ દાબડાને માટીના ઉપરથી તૂટેલા) ઘડાની વચ્ચે મૂકીને ઈ ટેરી ફરસબંધી ઉપર મૂકેલો હતો. પારેવા પથ્થરનો, સાત ઇંચ વ્યાસ અને પાંચ ઈંચ ઊંચાઈને આ દાબડ સંઘાડા પર ઉતારીને બનાવવામાં આવ્યું હતું. એનું ઢાંકણું ઢાંકણાની ટોચ ઉપર દકો અને દાબડાનો મુખ્ય ભાગ અલગ અલગ બનાવવામાં આવ્યાં લાગે છે. આખાયે ઢાંકણ પર બહાર, બાજુ પર અને અંદરના ભાગ પર ઈ.સ. ની શરૂઆતની સદીઓમાં વપરાતી બ્રાહ્મી લિપિમાં “નિદાનસૂત્ર' અથવા પ્રતીત્યસમુપાદનો બૌદ્ધધર્મને વિખ્યાત સિદ્ધાંત કોતરેલે છે. આ સૂત્ર બીજા સ્તૂપમાંથી પણ મળી આવ્યું છે. બાર નિદાનોની ઉત્પત્તિ અને નિરોધની વાત એમાં દર્શાવી છે. પણ ખરો ઐતિહાસિક મહત્ત્વને લેખ તો દાબડાની બહારની બાજુ ચારે તરફ અને તળિયાના બહારના ભાગ ઉપર પૂરો થતો સળંગ લેખ છે.૩૪ એ પરથી માલૂમ પડે છે તે કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષમાં, નૃપતિ રુદ્રસેન રાજ્ય કરતો હતો ત્યારે, મહાવિહારના આશ્રયે આ મહાતૂપની રચના થઈ. આ સૂપ સાધુ અગ્નિવર્મા અને સુદર્શને નામના બે શાક્ય ભિક્ષુઓએ કરાવ્યો. પથ્થરનો આ દાબડો મહાસેન નામના નિષ્ણુએ બનાવડાવ્યો. બુદ્ધના અવશેપનું પાત્ર જ્યાંથી મળ્યું હતું તેના ઉપરના ભાગમાં ચણતર વચ્ચે ભગવાન બુદ્ધની માટીની એક આકૃતિ ચણી લેવામાં આવેલી મળી હતી (પટ્ટ ૧૨, આ. ૬ ). એની કલા અને સ્તૂપના બહારના ભાગમાં પ્રદક્ષિણામાર્ગમાંનાં ગોખમાંથી મળતાં શિપોની કલા એક લાગી છે એટલે બહારની કોતરણી અને આકૃતિઓ પાછળના સમયના સંભવિત જીર્ણોદ્ધારમાં બની હોય એમ માની Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું]. શિલ્પકૃતિઓ [૩૮૭ શકાય નહિ અને કલાના આ બધા નમૂનાઓને ચેથી સદીના ઉત્તરાર્ધથી– ઈ. સ. ૩૭૫ થી અનુકાલીન માની શકાય નહિ. | ગુજરાતમાં ઈ. સ. ના ચોથા સૈકાના અંતભાગમાં સર્જાયેલી આ કલાકૃતિઓ ગુજરાતની ક્ષત્રપકાલની સંસ્કૃતિનું મનોહર ચિત્ર રજૂ કરે છે. જ્યારે મધ્યપ્રદેશની ગુપ્તકલાની સીધી અસર અહીં નહોતી ત્યારે આ સ્તૂપ બન્યો હતો. ચંદ્રગુપ્ત બીજાના સમયના પહેલાં આ પ્રદેશ પર ગુતાને અધિકાર જ ન હતો. શામળાજી અને દેવની મોરી આસપાસથી જે પ્રાચીન હિંદુ પ્રતિમાઓ મળી છે તેમાંથી કેટલીક પ્રતિમાઓને આ લેખકે ઈ. સ. ૪૦૦ આસપાસની ગણી હતી.૩૫ આ અનુમાન શિલ્પશૈલીના ગુજરાત-રાજસ્થાનના ઉપલબ્ધ જુદા જુદા નમૂનાઓના વિકાસ વગેરેની દષ્ટિએ બાંધ્યું હતું. દેવની મેરીના સ્તૂપના અવશેષએ હવે એ સિદ્ધ કરી આપ્યું છે કે ક્ષત્રપાલમાં, નિદાન ઈ. સ. ના ત્રીજા-ચોથા સૈકામાં, આ પ્રદેશમાં કલાસર્જન એ કેટિએ પહોંચ્યું હતું કે જે સમગ્ર ઉત્તર ભારતની તત્કાલીન કલાકૃતિઓની આગલી હરોળમાં બેસી શકે અને એ જ સમયમાં અહીં જે શિવ પાશુપત સંપ્રદાયની પ્રતિમાઓ વગેરે થઈ ગેમ માનવામાં આવ્યું હતું એ બિલકુલ વાજબી જ હતું. દેવની મોરીમાંના એક પ્રાચીન શિવલિંગવાળા ખંડિત દેવાલયના પાયા ખોદતાં એવા પુરાવા મળી આવ્યા કે અહીં સમયમાં જે જાતની ઈ ટાના બૌદ્ધ વિહાર અને તૂપ બન્યા બરાબર તેવી જ ઈટના એ સમયના શૈવ મંદિરના પાયા પેલા શિવલિંગના પીઠના પાયાની નીચે મોજૂદ હતા. એટલે બૌદ્ધ સ્તૂપનાં સમકાલીન કેટલાંક શૈવ શિલ્પ શામળાજી અને આજુબાજુના પ્રદેશમાં મળવાની સંભાવના હજુ પણ ઊભી રહે જ છે. શામળાજીની આજુબાજુના પ્રદેશમાંનાં ઉપલબ્ધ શિલ્પોમાંથી નીચેનાં શિપોને ચોક્કસ રીતે ક્ષત્રપકલમાં ગણાવી શકાય : (૧) કમરે હાથ દઈ ત્રિભંગમાં ઊભેલી અને પગ પાસે ઊભેલા નાના બાળક સાથેની યક્ષી કે કઈ દેવીની પ્રતિમા ૭ (પટ્ટ ૨૫, આ. (૭) (૨) માતા અને શિશુની અધંકાય ખંડિત મૂર્તિ (પષ્ટ ૨૬, આ. ૮૯ ) આ મૂર્તિમાં માતાનું મુખ, છાતીને ભાગ, હાથ અને શિશુ સચવાયેલાં છે. માતાના શિર ઉપર કેશગુંફનની આગળના ભાગમાં પુષ્પમાલા વચમાં ચક્રાંકિત ચૂડામણિવાળી છે.૩૮ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] મૌર્યકાલથી ગુસ્તકાલ [પ્ર. | (૩) ભીલડી–વેશે પાર્વતીની ઊભી પ્રતિમા નિર્વિવાદ રીતે ક્ષત્રપકાલીન છે. ૩૯ સંભવ છે કે એ ઈ. સ. ના ચેથા સૈકાની હેય. આ શિલ્પમાં પાર્વતીને અંગ પરના વ્યાઘ્રચર્મમાં વાઘનું મુખ કુષાણકાલીન મથુરાનાં શિલ્પોમાં મળતા સિના મુખ જેવું હોઈ આને સિંહચર્મ કહીએ તો પણ ચાલે. પણ મુખ્ય વાત તો એ છે કે કુરાણકાલમાં મથુરામાં જેવાં સિંહનાં મુખ થતાં તેવું જ આ મુખ (પટ્ટ ૨૫, આ. ૨૮) હાઈ પાર્વતીનું આ શિલ્પ ચોથા સૈકા પછીનું તો નથી જ. (૪) શામળાજીમાંથી મળેલી ચામુંડાદેવીની ઉભી પ્રતિમા પણ ક્ષેત્રપાલની છે ૪૦ (૫ટ્ટ ૨૭, આ. ૯૦). ચામુંડાની આ પ્રતિમામાં દેવીના હાથમાં કાપેલું અસુરનું જે મસ્તક છે તે સ્પષ્ટ રીતે ગ્રીક અથવા ગ્રીક-રોમન છાયાનું છે, એટલે આ પ્રતિમાને અગાઉ ગણાવી છે તેમ ઈ. સ. ના ચોથા સૈકામાં બનેલી ગણવી એ જ ઇષ્ટ છે. આ પ્રતિમા સપ્તમાતૃકાઓનાં શિલ્પના એક સમૂહમાંની છે. જે સમૂહમાંની વધતે ઓછે અંશે ખંડિત અન્ય માતૃકાઓન્દ્રી , વૈષ્ણવી, વારાહી, સ્વાહા અથવા આગ્નેયી–પણ ક્ષેત્રપાલની જ ગણવી જોઈએ. દુપટ્ટાના અંતભાગ તેમજ અવસ્ત્રની વયમાં પાટલીના સ્થાને છેતરેલી ગોમૂત્રિકા-ઘાટની આકૃતિ (zi@zag pattern) અને વસ્ત્રની કલામય વલીઓ વગેરે ખાસ નોંધપાત્ર છે, કેમકે એમાં ગ્રીક અને ગાંધાર કલાની અસરો સ્પષ્ટ દેખાય છે. કેટલીક માતૃકાઓની કેડે બતાવેલા બે–સરી કે ત્રણ-સરી કંદરા પણ પ્રાચીન પરિપાટીના સૂચક હોઈ આ આકૃતિઓ તેમજ એવી એવી વિશિષ્ટતા ધરાવતી ઉપર નં. ૧ માં નેધેલી સ્ત્રી-આકૃતિ (પ૯ ૨૫, આ. ૮૭) નિર્વિવાદ રીતે ક્ષત્રપ કાલની સુવિકસિત કલાના, આશરે ઈ. સ. ચોથા સૈકાના, અવશેષ છે. મથુરાના સુરાપાનથી ઉન્મત્ત સ્ત્રી-પુરુષોના સમૂહવાળા એક ફલકમાંની૪૧ શ્રી આકૃતિ સાથે ઉપર નં. ૧ માં નોંધેલી શામળાજીની સ્ત્રી આકૃતિનાં અંગોની રચના સરખાવવાથી સ્પષ્ટ થશે કે મોટા જવન ભારપૂર્વક દેહવળાંક વડે દર્શાવવાની આ શૈલી ક્ષત્રપ તેમજ કુષાણ શિલ્પોમાં પ્રચલિત હતી. (૫) ખેડબ્રહ્મામાંથી મળેલું લગભગ ચાર સાડાચાર ફૂટ (૧-૨ થી ૧૩૫ મીટર) ઊંચું મોટું એકમુખ શિવલિંગ, જે પહેલાં હિમતનગર મ્યુઝિયમમાં સુરક્ષિત હતું અને જે હાલ વડોદરા મ્યુઝિયમના કંપાઉંડમાં ઓપન-એર કલેકશનમાં છે તે (પટ્ટ ૨, આ. ૯૧), પણ ક્ષત્ર પકાલીન છે. ભવ્ય મેટું શિવમુખ મથુરાનાં કુરાણકાલીન શિપોની યાદ આપે છે. ગળામાં હાર પણ પ્રાચીન ઢબને છે. પશ્ચિમ ભારતનાં ક્ષેત્રપાલીન શિ૯પમાં આંખો સંપૂર્ણ ખૂલેલી હોય છે, આંખની કીકીઓ ઘણું ખરું બતાવવામાં આવતી નથી. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું ] શિલ્પકૃતિઓ [૩૮૯ મથુરાનાં કુષાણકાલીન શિલ્પોમાં ઉપરની પાંપણ કંઈક ઢળેલી રહેવાથી આંખો સંપૂર્ણ ખૂલેલી નથી હોતી એટલે ઘણું વિદ્યાને પશ્ચિમ ભારતનાં ક્ષેત્રપાલીન શિપોને ઓળખવામાં નિષ્ફળ નીવડે છે. પશ્ચિમ ભારતમાં ક્ષત્રપાલનાં શિપમાં ખુલ્લી આંખોને જે રિવાજ હતો તેની પ્રતીતિ કહેરી અને કાર્લાનાં શિલ્પ, ખાસ કરીને કાર્લાનાં યુગલ અને કહેરીમાંના સાતવાહન રાજવીઓ વગેરેનાં શિ૯૫, જેવાથી થશે. કાર્લાની ગુફાના પ્રવેશદ્વારની બે બાજુએ કોતરેલાં ઊભાં નરનારીનાં શિલ્પોને શામળાજીનાં ઉપર નેધેલાં શિલ્પ સાથે સરખાવવાથી સ્પષ્ટ થશે કે ક્ષત્રપકલમાં પશ્ચિમ ભારતની શિલ્પલાએ પોતાનું વિશિષ્ટ રૂપ ધારણ કર્યું હતું અને પ્રાદેશિક થોડીક લાક્ષણિકતાઓ બાદ કરતાં, સમજાશે કે, કાર્લાનાં અને શામળાજીનાં શિલ્પ પશ્ચિમ ભારતની ક્ષત્રપકાલીન કલાના ઊંચી કોટીના નમૂના છે. એટલે ખુલ્લી, વિસ્ફારિત મોટી આંખોવાળા એકમુખ શિવલિંગને ક્ષત્રપાલનું જ ગણવું જોઈએ.૪૨ ખેડબ્રહ્મા એક પ્રાચીન સ્થાન છે, જ્યાંથી ક્ષત્ર પકાલીન ઈટ વગેરે અવશેષ મળેલા છે. (૬) ઈડરના શામળાજી આસપાસના પ્રદેશમાં આકાશલિંગ અર્થાત આકાશાછાદિત લિંગ (open-to-sky Lingas) સ્થાપેલાં હોય તેવાં ઈટાનાં પીઠવાળાં શૈવ મંદિરના અવશે મળેલા છે.૪૩ આવા અવશેષમાં સંભવતઃ માતૃકાઓ કે નાગણો વગેરેની પાષાણમૂર્તિઓ મુકાતી હશે. આવી મૂર્તિઓનો એક સમૂહ વડેદરા મ્યુઝિયમવાળા શ્રી વી. એલ. દેવકર આશરે અઢારથી વીસ વર્ષ પર લઈ આવેલા, પણ એ મૂર્તિઓ ક્યા સ્થળેથી (શામળાજી કે એની આજુબાજુનાં કયાં ગામોમાંથી) મળેલી એને સ્પષ્ટ ઉલ્લેખ આજ સુધી એમણે જાહેર કર્યો નથી, છતાં એ શિલ્પ શામળજી આસપાસથી આણેલાં છે એ નિર્વિવાદ છે. એ સમૂહમાં નાના કદની ગણોની અથવા જુદા જુદા દેવોની કે યક્ષની પાંચ આકૃતિ ખાસ નોંધપાત્ર છે (પટ્ટ ૨૮, આ. ૯૨-૯૩ તથા પટ્ટ ૨૯, આ. ૯૪-૯૬). એમાંના એક શિલ્પની નીચે બે અક્ષર જૂની બ્રાહ્મી લિપિમાં કરેલા છે, તે “વાયુ” અથવા “વાસુ” શબ્દ તરીકે વંચાયા છે. ૪૪ આ નામ પ્રતિમાનું કે એના ઘડનારનું હોઈ શકે. આ અક્ષર પાછળથી પણ કદાચ કોઈએ કોતર્યા હોય. નાની ઘંટિકાઓનો હાર ઉપવીત માફક ધારણ કરનાર આ દેવ કે ગણુ કોણ હશે એ સમજાતું નથી. બીજા યક્ષની આકૃતિ (પટ્ટ ૨૮, આ. ૯૩). કલા-શૈલીએ પિત્તલખોરાના યક્ષની અને સાંચીના અન્ય ય-ગણની આકૃતિઓની પરંપરાની હોઈ એ સ્પષ્ટ રીતે ઠીક ઠીક જૂની છે૪૫ અને ઈ. પૂ. ની પહેલી સદીથી માંડી ઈસ. ની બીજી સદી સુધીની ગણી શકાય તેવી છે. સમયાંકન Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ બાબત આટલી અસ્પષ્ટતા રાખવાનું કારણ એ છે કે આપણને ખેદકામના નિશ્ચિત સ્તરમાંથી અથવા સ્પષ્ટ અભિલેખવાળી પ્રતિમાઓ હજુ સુધી મળી નથી. બાકીની આકૃતિઓમાં પટ્ટ ૨૯, આ. ૯૪ તરીકે રજૂ કરેલી આકૃતિના ડાબા હાથમાં શંખ હોઈ અને જમણે હાથમાંનું આયુધ ખંડિત ખગ જેવું લાગતું હેઈએ કેઈ દેવ કે યક્ષની પ્રતિમા હશે.૪૬ હાથ ખંડિત હોવાને કારણે ચોથી આકૃતિ (પટ્ટ ૨૯, આ ૯૫)નાં આયુધ સ્પષ્ટ નથી, પણ એ પણ કોઈ દેવ કે યક્ષની પૂજાતી પ્રતિમા લાગે છે કે પાંચમા યક્ષના મસ્તક પરનો મુકુટ, ખભા પર લટકતા વાળની રચના, જમણે હાથમાં ધારણ કરેલ ખટ્વાંગ જેવો ખોપરીવાળો દંડ વગેરે ( પટ્ટ ૨૯, આ. ૯૬) જોતાં એ કઈ શૈવ ગણની કે તાંત્રિક દેવની કે કઈ યક્ષની આકૃતિ હોઈ શકે ૪૮ આ આકૃતિઓમાં ત્રીજી અને ચોથી (પટ્ટ ૨૮, આ. ૯૪-૯૫) આકૃતિઓમાં હાથ અને મસ્તક અથવા હાથ અને શિપનો પીઠને ભાગ જોડતી પાપાણની કતરેલી પટ્ટીઓ છે. આ ઢબ મથુરાનાં કુષાણકાલીન શિલ્પોમાં પણ નજરે પડે છે. “વાયુ” અથવા “વાસુ” અક્ષરવાળી પ્રતિમાના ગળાનો અલંકાર પ્રાચીન શૈલીને છે. ચોથી તથા પાંચમી (પટ્ટ ૨૯, આ. ૯૫ તથા ૯૬) પ્રતિમાના મસ્તક પરના મુકુટની રચના પરદેશી-શક કે ઈરાની–અસરની લાગે છે. (૭) શામળાજી આસપાસથી શ્રી. દેવકરે આણેલાં શિપમાં મસ્તક અને હાથ વિનાના, ઘૂંટણ નીચેથી તૂટેલા પગવાળા અને સમભંગે ઊભેલા કેઈ દેવ કે યક્ષનું શિલ્પ ખાસ નોંધપાત્ર છે. પારેવા-પથ્થર(schist)નાં બનેલાં શામળાજીનાં આ બધાં શિપમાં ફક્ત આ જ શિલ્પ પર ચળકાટની થોડી થોડી નિશાનીઓ જળવાઈ રહી છે. આ શિલ્પની ડમાં એકાવલી-હાર સૂચવે છે કે એ ગુમકાલ પછીનું તો નથી જ, પણ ધાતિયાની વલીઓ અને દોરડા-ઘાટને આમળા વાળેલો કમરબંધ એ બંને અનુક્રમે ગાંધાર–કલા અને મથુરાના કુષાણકાલીન કમરબંધોની યાદ આપે છે. આ શિલ્પને ચોથા સૈકાના ઉત્તરાર્ધમાંનું તો ગણવું જ જોઈએ.૪૯ (૮) સગત ડે. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરને ઈ. સ. ૧૯૧૪-૧૫ માં વલભીમાંથી મળેલાં શિપમાં મસ્તક વિનાની શિનિધૂદન કૃષ્ણ અને મહિષમર્દિનીની આકૃતિઓ ખાસ ધપાત્ર છે. ઝીણવટથી અભ્યાસ કરનારને ખબર હશે કે આમળા ઘાટના દડા જેવા કમરબંધની આમળાની ભાતમાં કુરાણકાલ અને એ પછીના સમયમાં સ્પષ્ટ ફેરફાર થતો જાય છે. વલભીનાં આ બે શિપોને કમરબંધ ક્ષત્રપાલના કમરબંધોની ભાતનો છે. કૃષ્ણના ડાબા હાથનો પંજો કંઈક વધુ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું] શિલ્પકૃતિઓ [ ૩૯ પડતે પહોળો લાગે છે. આ વિશિષ્ટતા ગાંધાર–કલાની બુદ્ધ-પ્રતિમાઓમાં પણ જોવા મળે છે. સમય રીતે જોતાં આ બંને શિપને ક્ષત્રપાલના ઈ સ. ના ચોથા સૈકામાં બનેલાં ગણવા યોગ્ય છે૫૦ (પટ્ટ ૩૦, આ. ૯૭). (૯) કહેરી અને કાર્લાનાં ક્ષત્રપકાલીન શિલ્પ અને શામળાજીનાં ક્ષત્રપકાલીન શિપોની શૈલી મૂળભૂત રીતે એક જ છે તેની સાબિતી આપતું અને નહપાન વગેરેના શિક ક્ષત્રપ સામ્રાજ્યની રાજકીય તેમજ સાંસ્કૃતિક એકમની સંભાવનાને સિદ્ધ કરતું, તેમજ કાર્લા અને શામળાજીની વચ્ચેના પ્રદેશની કલાની ખૂટતી કડી પૂરી પાડતું એક નાનું શિપ ડાંગમાં આવેલા આહવામાંથી મળેલું છે. આ શિપ ખંડિત છે અને ફકત માથું તથા ધડને થડે ભાગ અને જમણો હાથ તથા ડાબા હાથની ડો ભાગ બચેલા છે. માથા ઉપર જૂની ઢબના ત્રણ પાંખિયાવાળા મુકુટ જેવું કાંઈક પહેરેલું કે બાંધેલું છે. હાથમાં ઘણી બંગડીઓ છે. છાતીને ઉપરનો ભાગ તૂટી ગયા છે. જમણો હાથ કોણીથી વાળી, ઊંચો કરી એમાં કમળ પકડેલું છે. આ કમળ અને હાથ તૂટી ન જાય માટે પથ્થરની જ એક પટ્ટી, એને અને મસ્તકને જોડતી એવી, કોતરીને રહેવા દીધી છે. આ લક્ષણ મથુરાની કુષાણકાલીન મૂર્તિઓમાં જોવા મળે છે, ખાસ કરીને ગુપ્તકાલ અને એ પછીનાં શિ૯પોમાં આવું ભાગ્યેજ જોવા મળે છે. મુખ સુંદર છે, ભરાવદાર છે, નીચેનો ઓષ્ઠ કંઈક જડે આગળ પડતો છે. માથાની પાછળ વાળની લટકતી વેણી ચપટી દેખાય છે અને વાળની નિશાની નથી તેથી તો એ બરાબર દૂબહૂ નહિ કરતાં વેણીનું સૂચન માત્ર જ છે અથવા તો વાળને એવી રીતે ચપટી ઘાટના કઈ વસ્ત્ર કે અલંકારમાં સેરવી દેવામાં આવતા હશે. પણ આ લક્ષણ પણ પ્રાચીન પ્રતિમાઓમાં જોવા મળે છે. આ પ્રતિમાને કર્યાના ઈ. સ. પહેલાબીજ સૈકાનાં શિલ્પો સાથે સરખાવતાં સમજાશે કે આ પ્રતિમા પણ ઈ. સ. ના બીજા સૈકા જેટલી જૂની કોઈ દેવી કે યક્ષિણીની છે. આ જ શૈલીમાં આ પછી પણ ઈ. સ. ચોથા સૈકામાં બનેલાં શામળાજીનાં કેટલાંક શિલ્પ––ખાસ કરીને ભીલડીવેપમાં પાર્વતી (પટ ૨૫, આ. ૮૮૦૫૧ તથા બાળક સાથે માતાનું એક માથું અને ધડવાળું એક શિલ્પ (પટ્ટ ૨૬, આ. ૮૯) પર–સરખાવવાથી સમજાશે કે કાર્લા, કહેરી અને નાસિકથી માંડી નિદાન ઉત્તર ગુજરાત સુધી એક જ કલાશૈલી ક્ષત્રપકલમાં પ્રચલિત હતી. આહવાનું આ શિ૯૫ ગુજરાતની ક્ષત્રપકાલીન શિલ્પકલાના ઈતિહાસમાં એક અગત્યનો નમૂનો છે. અગત્યને નમૂનો એટલા માટે કે એ કાર્લા, કહેરી અને શામળાજી વચ્ચેના પ્રદેશમાંથી મળવાથી વચલા પ્રદેશની ક્ષત્રપકાલીન કલાની ખૂટતી કડી પૂરી પાડે છે અને ડાંગ તથા દક્ષિણ ગુજરાતમાં Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] મૌર્ય કાલથી ગુપ્તકાલ [ ×. ખીજા અગત્યના અવશેષ મળવાની વિશ્વસનીય સંભાવના ઊભી કરે છે. રાજપીપળા પાસે કડિયા ડુંગરની ગુફાઓ પાસે બે સિંહાના સયાજનવાળા સ્તંભ (૫૪ ૩૧, આ. ૯૮ ) મળી આવવાથી આ સંભાવના વધુ જોરદાર બને છે. (૧૦) ક્ષત્રપકાલનું એક મસ્તક ઘેાડાં વર્ષો ઉપર સૌરાષ્ટ્રમાં કાકાની સિંહમાંથી મળેલું તેની વિગતવાર ચર્ચા શ્રી. જયેદ્ર નાણાવટી અને શ્રી. મધુસૂદન ઢાંકીએ કરી એ ક્ષત્રપકાલીન હોવાનું દર્શાવ્યું છેપ૩ ( જુએ પટ્ટ ૩૨, આ. ૯૯ ). (૧૧-૧૨) સાજિત્રામાંથી મળેલું ખીજું એક ક્ષત્રપકાલીન મસ્તક વલ્લભવિદ્યાનગરના સંગ્રહાલયમાં છે.૫૪ સુરતના મ્યુઝિયમમાં સંગ્રહાયેલું ત્રીજું એક મસ્તક પણ ક્ષત્રપકાલીન મનાય છેપપ ( પટ્ટ ૩૩, આ. ૧૦૦). એ કદાચ ક્ષત્રપકાલના અંત-ભાગનું હોઈ શકે. (૧૩) હમણાં કચ્છમાં દોલતપુર પાસેના એક ખેતરમાંથી એક નાનુ મસ્તક લગભગ પાંચ-સાડાપાંચ સે ટિમીટરની ઊંચાઈનું કચ્છના જ કોઈ સ્થાનિક ખરતા પથ્થર(sandstone )નું બનેલુ મળેલુ.પ૬ આ મસ્તક પર ઊંચી ટોપી—ઘાટના મુકુટ છે, જે ઈરાની ટોપીના ઘાટ પર ભારતીય શૈલીની ભરતકામની ભાતવાળા છે. એના આગળના ભાગમાં ગેાળાકાર ચૈત્ય-આકૃતિ અને એની મધ્યમાંથી લટકતા આભૂષણની પરિપાટી મથુરાનાં કુષાણુકાલીન શિલ્પેામાં પ્રચુર પ્રમાણમાં મળે છે, આથી મસ્તક નિર્વિવાદ રીતે ક્ષત્રપકાલીન—ઈ.સ. ના ત્રીજા-ચોથા સૈકાનુ સાબિત થાય છે. મસ્તકની પીઠ પર લટકતી વેણી-ઘાટની રચના છે એ પરિપાટી પણ આહવાની પ્રતિમાની પીઠ ઉપર જોવા મળે છે, એટલુ જ નહિ, પણ આગળ જણાવ્યું તેમ તેર( પ્રાચીનનગર )ની હાથીદાંતની યક્ષી-પ્રતિમા વગેરેમાં તેમજ ગાંધારનાં સમકાલીન શિલ્પેામાં મળે છે. આ મસ્તકને ક્ષત્રપકાલીન ગણવામાં વિવાદને સ્થાન જ નથી અને તેથી આ મસ્તકમાં પણ મુખાકૃતિ તેમજ વિસ્ફારિત આંખાની પાંપણાની રચનાના આધારે શામળાજીની ક્ષત્રપકાલીન ગણાવેલી પ્રતિમાએની આંખે બાબતનાં આ લેખકનાં અનુમાનને પુષ્ટિ મળે છે. આ મસ્તકના મુકુટની રચનાને મળતી આવતી મુકુટ-રચનાવાળુ એક મસ્તક શામળાજીમાંથી મળેલું તે વડાદરા મ્યુઝિયમમાં છે તે પણ ઈ. સ. ના ચોથા સૈકાનું ગણી શકાય. આ મુકુટ-રચના તથા મુખાકૃતિની રચનાની સાથે સરખાવવા લાયક અને ઈ. સ. ની ચોથી સદીમાં સહેલાઈથી મૂકી શકાય તેવું એક અગત્યનું વિષ્ણુનું શિલ્પ ભિન્નમાલમાંથી મળેલુ હાલ વડેાદરા મ્યુઝિયમમાં છે.પ૭ આ શિલ્પ અને કચ્છ-દોલતપુરનું મુખ ગુજરાત-રાજસ્થાનની એકસરખી કલાપર’પરા સૂચવે છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું] શિલ્પકૃતિઓ [૩૯૩ (૧૪) દેલતપુરનું મસ્તક અને ભિન્નમાલની વિષ્ણુની પ્રતિમાની સાથે સરખાવી શકાય તેવી પણ જરા વધુ ઊંચા પી–ઘાટના મુકુટવાળી વિષ્ણુની એક નાની ખંડિત પ્રતિમા સુરત જિલ્લાના તેના ગામમાંથી મળી છે તે પણ ક્ષત્રપકાલના અંતભાગમાં, ઈસ. ની ચોથી સદીમાં, બની હોય એમ લાગે છે.પ૮ આ પ્રતિમાની કટિ ઉપર મૂકેલા ડાબા હાથમા શંખ છે અને મથુરાની વિષ્ણુ– પ્રતિમાઓ તેમજ ભિન્નમાલની વિષ્ણુ–પ્રતિમા સાથે સરખાવી શકાય તેવી ઢબે હાથ ગોઠવેલ છે. ગળામાંની હાંસડી ગાંધાર શિપમાં મળતી હાંસડીની યાદ આપે છે. માથા પરનો મુકુટ મથુરાની એક સમયે ઈંદ્ર તરીકે ઓળખાયેલી અને હવે | વિષ્ણુપ્રતિમાની ઊંચી ટોપી જેવો છે. મુકુટની બે બાજુથી નીકળતી જવાળાઓ કે કિરણોની રચના વિષ્ણુ એ આદિત્યનું સ્વરૂપ છે એની સૂચક છે. આમ રાજસ્થાનથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી ક્ષત્ર પકાલીન શિની એક પરંપરા ઉપલબ્ધ થઈ છે. (૧૫) આ પરંપરાની એક નાની સ્ત્રી-આકૃતિ જેના માથા ઉપર નાગની ફેણ છે અને બાજુમાં એક નાની શિશુ આકૃતિ છે અને જે વડનગરના ખોદકામમાંથી મળેલી તે પણ ક્ષત્રપ અને ગુપ્તકાલના સંધિકાળની કે ક્ષત્રપાલના અંતકાળની લાગે છે.પ૯ ખોદકામમાં જે થરમાંથી આ નાનું શિપ મળ્યું છે તે થર આ જ સમયને હાઈ ઉપરનું અનુમાન લગ્ય ઠરે છે. (૧૬) શામળાજી પાસે મે નદીના બંધના પાયા ખોદતાં નાગધરા નામના સ્થળેથી નદીમાં ઘણી ઊંડાઈએથી એક ધાતુશિલ્પ મળેલું, જે કોઈ મોટા ધાતુશિપની નીચેના ભાગનું ભારવાહક( Atlas નું શિલ્પ લાગે છે(પટ્ટ ૩૪, આ. ૧૦૨). આ શિલ્પ ઘણી રીતે અગત્યનું છે. ગાંધારનાં શિપોની યાદ આપતું આ ધાતુશિલ્પ નિષ્ણાતોના માનવા પ્રમાણે ગાંધારમાં નહિ, પણ સંભવતઃ આ જ પ્રદેશમાં બનેલું અને ક્ષત્રપકાલનું છે. આ શિલ્પ મળવાથી કોઈ પણ વિઠાન સહજ જ રીતે આશા રાખે કે દેવની મોરી અને શામળાજીમાં વધુ ખોદકામ થયાં હોત તો બીજાં ધાતુશિલ્પ પણ મળી આવત. ગુજરાતની પાષાણશિલ્પકળા જ નહિ, પણ ધાતુશિલ્પકળા પણ ઘણી વિકાસ પામેલી હતી એ આ શિલ્પ જોતાં સ્પષ્ટ થાય છે. (૧૭) ક્ષત્રકાલમાં માટીકામની નાની મોટી મૂર્તિઓ પણ બનતી. દેવની મોરીના સ્તૂપમાંથી મળેલાં બુદ્ધની પ્રતિમાઓનાં માટીનાં ફલક તેમજ સ્તૂપના જુદા જુદા ભાગોના અલંકરણરૂપે કતરી અને પછી પકવેલી ઈટો પરની ફૂલ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] સોય કાલથી ગુપ્તકાલ [x. વેલાની ભાતા, ભૌમિતિક આકૃતિઓની ભાતા વગેરે એ વાતને પુષ્ટિ આપે છે કે ગુજરાતના શિલ્પીએ-કલાકારે પાષાણુ, ધાતુ તેમજ માટીકામમાં પણ પેાતાની સુવિકસિત કલાને આવિષ્કાર કરી શકા હતા. આમાંની કેટલીક ભાતે (motifs) રાજસ્થાનમાં જૂના બિકાનેર રાજ્યનાં રંગમહાલ, બડે।પલ વગેરે સ્થળેએથી મળેલી ઈંટા ઉપર તેમજ સિંધમાં મિરપુરખાસના બૌદ્ધ સ્તૂપના અવશેષોમાં મળે છે. આને ગુપ્તયુગની સારનાથ, ભ્રમરા આદિ સ્થળાએથી મળેલી ભાતા સાથે સરખાવતાં જણાશે કે ગુપ્તકાલનાં કેટલાંક અલંકરણ, કેટલીક ભાતા વગેરે ક્ષત્રપકાલના રાજસ્થાન, ગુજરાત અને સિંધના અવશેષામાં મળી આવતી ભાતા વગેરેનાં અનુગામી છે. ગુપ્ત-સામ્રાજ્ય જેમ જેમ વધતું ગયું તેમ તેમ એની સાંસ્કૃતિક્ર અસર જેમ જિતાયેલા પ્રદેશેામાં થઈ તેમ જ સ્વાભાવિક રીતે જ, માનવની પ્રકૃતિ અનુસાર જ, આ પ્રદેશની સાંસ્કૃતિક અસર ગુપ્ત સામ્રાજ્યના કેંદ્રીય પ્રદેશામાં પશુ અપનાવાઈ. સાંસ્કૃતિક વિનિમય હ ંમેશાં ઉભયપક્ષી હોય છે, એકપક્ષી નથી હોતા. ક્ષત્રપકાલની માટીકામની કલાના અન્ય નમૂનાઐમાં જૂનાગઢ અને અમરેલીના ખાદકામમાંથી મળેલા અવશેષ પણ નોંધપાત્ર છે. ૧ ગુપ્તકાલીન શિલ્પસમૃદ્િ ગુજરાતમાં ગુપ્તકાલની એટલે કે ગુપ્ત રાજવીની રાજકીય અને એની અનુગામી સાંસ્કૃતિક અસર લગભગ ઈ. સ. ૩૯૫ અને ૪૦૫ આસપાસ પ્રાય: ચદ્રગુપ્ત ખીજાએ ગુજરાત પર રાજસત્તા પ્રસારી તે બાદ શરૂ થાય છે અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં કુમારગુપ્તના સિક્કા મળે છે તેમજ ચંદ્રગુપ્ત બીજાના રડ્યાખડ્યા સિક્કા પણ મળ્યા છે એ ઉપરની વાતને પુષ્ટિ આપે છે. ગુપ્ત પછીના ગુપ્ત રાજાએાના સિક્કા ગુજરાતમાં મળ્યા નથી અને બેંકે શરૂઆતના મૈત્રક રાજવીએ પેાતાને ‘સેનાપતિ' કહેવડાવતા અને જોકે ધરસેન ૧ લાએ પેાતાના પરમ સ્વામીના ઉલ્લેખ પણ કર્યા છે અને જોકે મૈત્રકાએ ગુપ્ત રાજાઓની રહીસહી ધૂંસરી લગભગ ઈ. સ. પર૫ પછી ફેંકી દીધી તેાપણ એટલુ તા સ્પષ્ટ છે કે ગુપ્તાની રાજકીય અસર ગુજરાતમાં પ્રમાણમાં અલ્પજીવી રહી; લગભગ એકસે। વષઁથી વધારે વખત ન રહી. વાસ્તવિક રીતે તે આ અસર ઈ. સ. ૪૭૦ આસપાસ ભટાર્કના સમયથી જ ક્ષીણ થવા લાગી હતી. આપણે ઉપર જોઈ ગયા તેમ ગુજરાતને પેાતાના શિલ્પકલાને ઉત્કૃષ્ટ વારસા હતેા અને તેથી જ ઉત્તરપ્રદેશ આસપાસનાં ગુપ્તકાલીન શિલ્પેની શૈલીનાં Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું] શિલ્પકૃતિઓ ૩િ૯૫ જ શિલ્પ ગુજરાતમાં દુર્લભ છે. જે કાંઈ ગુપ્ત અસર દેખાય છે તે પાંચમા છઠ્ઠા સૈકાની સમગ્ર ઉત્તર ભારતની કલાની સર્વસામાન્ય સાંદર્યભાવના તેમજ વારસાનું પ્રતિબિંબ છે. ગુપ્તકાલમાં એટલે કે ઈ. સ. ના પાંચમા સૈકામાં મૂકી શકાય તેવી ગુજરાત અને રાજસ્થાન(ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાન)નાં શિપમાં ઉપલબ્ધ થતી શિલ્પકલા ગુપ્તકાલીન હોવા છતાં સારનાથની ગુપ્તશૈલીથી ભિન્ન છે. સમગ્ર ગુપ્ત-સામ્રાજ્યના જુદા જુદા મોટા વિભાગોમાં પ્રાદેશિક વારસાગત પરંપરા અને અસર હેવી અને તેથી પ્રાદેશિક વિશિષ્ટ લક્ષણોવાળી ભિન્ન ભિન્ન છતાં ગુપ્તકાલીન શૈલીઓ હોવી એ જ રવાભાવિક છે. સારનાથનાં શિપમાં પુરુષ-શરીરનાં અંગ કંઈક વધુ પડતાં સુકોમળ છે, જ્યારે દેવગઢ, મંદાર અને સમગ્ર પશ્ચિમ ભારતની ગુપ્તકાલીન સ્ત્રી-પુરુષની આકૃતિઓ વધરે સુદઢ બાંધાની અને સાંચી-ભરતની પરંપરામાં ઉતરી આવેલી છે. આ દષ્ટિબિંદુ ધ્યાનમાં રાખવાથી ગુજરાત તેમજ રાજસ્થાનનાં ગુપ્તકાલીન (અને અનુગુપ્તકાલીન) શિપ ઓળખવાનું તેમજ અહીંની શિલ્પકલાને ક્રમિક વિકાસ સમજવાનું સરળ થઈ પડશે. આપણે જોયું તેમ ભરહુત અને સાંચીની કલા પરંપરા અનુસાર તદ્દન ખૂલેલી પાંપણવાળાં નેત્ર ક્ષત્રપાલમાં પશ્ચિમ ભારતનાં શિમાં થતાં ક્ષત્રપકાલીન શિલ્પ, મથુરાનાં કુષાણકાલીન શિપની માફક કે ભરડુતનાં શિલ્પોની માફક, ભૌતિક જીવન તરફ અભિમુખ દેખાય છે, જ્યારે અર્ધમાલિત નેત્રવાળાં ગુપ્તકાલીન શિપમાં અંતમુખ જીવન અને આધ્યાત્મિક આનંદની ઝાંખી થાય છે. સશક્ત, સુદઢ અને કંઈક અંશે સ્કૂલ બાંધાનાં ક્ષેત્રપાલીનકુષાણકાલીન શિલ્પો ભરડુતનાં ઈ. પૂર્વે બીજી સદીના સ્તૂપમાંના લોકજીવનનું પ્રતિબિંબ પાડતાં શિલ્પોની યાદ આપે છે. ગુપ્તકાલીન શિલ્પોમાં પગનો ઘૂંટણ અને પીંડીની નીચેનો ભાગ ધીરે ધીરે પાતળો થતો જાય છે. ક્ષત્રપકાલીન શિમાં ઘૂંટીની ઉપરનો આ ભાગ પ્રમાણમાં વધુ ધૂળ બને છે. સૂક્ષ્મદષ્ટિથી જોનારને શામળાજીનાં ક્ષત્રપ અને અનુક્ષત્ર કાલનાં શિ૯૫માં આ બધા ભેદ મળી આવશે. દાખલા તરીકે, વીરભદ્ર શિવ નામથી ઓળખાતી શિવની જે પ્રતિમામાં અત્યંત બારીક વસ્ત્રમાંથી શિવનું ઊર્ધ્વલિંગ દેખાય છે તે પાંચમા સૈકાની, પણ પશ્ચિમ ભારતમાં ક્ષત્રપકાલીન ચોથા સૈકાનાં શિલ્પોની પરંપરામાંથી ઊતરી આવેલી અને પૂર્વ ભારતનાં ગુપ્તકાલીન શિપોથી જુદી પડતી, પ્રતિમા છે. આ પ્રતિમાના પગને ચોથા સૈકાના ઉત્તરાર્ધની શામળાજીમાંથી મળેલી Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. દિભુજ ઊભા ગણેશની પ્રતિમાના પગ સાથે સરખાવવાથી ઉપરનું વિધાન સમજાશે. ભીલડી–વેશે પાર્વતીના પગનો એ જ ભાગ ગણેશની પ્રતિમાની ઢબનો છે, જ્યારે ટીંટોઈમાંથી મળેલી વીણાધર શિવ અને કંદ-માતાવાળી પ્રતિમા જે લગભગ ઈ. સ. ના સાતમા સૈકા આસપાસની છે તેનાથી જુદો તરી આવે છે. રંગમહલ, બડોપલ વગેરેમાંથી મળેલાં અને હાલ બિકાનેર મ્યુઝિયમમાં સુરક્ષિત માટીકામનાં શિલ્પફલક વિશે ઉપરનાં વિધાનની દષ્ટિએ વિચારતાં જણાશે કે આ ફલકે મોટે ભાગે ક્ષત્રપકાલીન છે. ગુપ્તકાલીન ગુજરાતનાં શિલ્પોમાં સ્પષ્ટ રીતે ગુપ્તકાલીન ગણાવી શકાય તેવાં મુખ્ય મુખ્ય શિ૯૫ નીચે પ્રમાણે છે: (1) શામળાજીમાંથી મળેલી વીરભદ્ર-શિવ (પટ્ટ ૩૫, આ. ૧૦૩) તરીકે જાણીતી પ્રતિમા તથા નંદિનું શિલ્પ (ઈ. સ. ૫ મી સદી). ૪ (૨-૪) વડોદરા મ્યુઝિયમમાં સચવાયેલી બે માતૃકાઓ, જે દેવની મોરી પાસેના ગામમાંથી મળેલી બીજી માતૃકાઓના સમૂહમાંની ૫ છે. આ માતૃકાઓ સ્પષ્ટ ગુપ્ત-અસરની ઈ. સ. પાંચમા સૈકા આસપાસની છે. (૫-૬) ઉત્તર ગુજરાતનાં અંબાજી પાસેની વાવના બે ગણ–૪આ ગણોના કેશની રચના મધ્યભારતનાં ગુપ્તકાલીન શિલ્પ સાથે સરખાવી શકાય છે. (૭) ગોપના મંદિરની ઊભણીની ફરતે દીવાલ પરની કેટલીક આકૃતિઓ આ આકૃતિઓ ક્ષત્રપાલના અંતભાગની હોઈ શકે, પણ પૂરતા પુરાવાના અભાવે તથા ગોપના મંદિરને સમય નિશ્ચિત ન હેવાથી અને આ લેખકના માનવા પ્રમાણે ગોપનું મંદિર ઓછામાં ઓછું પાંચમા સૈકાનું હોવાથી આ શિલ્પોને આપણે અત્યારે કામચલાઉ રીતે ગુજરાતમાં ગુપ્તકાલના અંત-સમયનાં ગણીએ. (૮) શામળાજી આજુબાજુથી મળેલું મસ્તક વિનાનું માટીનું પકવેલું ( terracotta નું) નાનું શિલ્પ, ૮ જે ઉભડક બેઠેલી યક્ષી કે માતૃદેવી મૂર્તિ લાગે છે તે, ઈ. સ. ના પાંચમા સૈકાને અગત્યને નમૂનો છે. (૯) લગભગ અઢી ફૂટ (૭૫ સે. મી.) ઊંચી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા તીર્થકર શ્રી આદિનાથની ખંડિત પ્રતિમા ઈ. સ. ની પાંચમી સદીના ઉત્તરાર્ધની લાગે છે (પટ ૩૩, આ. ૧૦૧). એને અભિલેખ હોય તે એ અને પાદપીઠ મળ્યાં નથી. આ પ્રતિમાનાં અર્ધમાલિત ચાંદીવાળાં નેત્ર અને એની દેહયષ્ટિ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું] શિલ્પકૃતિઓ [ ૩૯૭ ઉત્તમ પ્રકારની ગુપ્તકલાની યાદ આપે છે. લંબગોળ મુખ બાઘની ગુફાનાં શિલ્પોની પરિપાટીની યાદ દેવડાવે છે, પણ કટિ નીચેનું ધોતિયું અને વચ્ચેની પાટલીની કલામય ભાત શામળાજીનાં અન્ય શિપોની યાદ આપે છે. ૪૯ ઈ. સ. ૪૬૦ અને ૫૦૦ ની વચ્ચેના સમયનું આ શિલ્પ શ્વેતાંબર જૈન પરંપરાનું છે અને આજ સુધી મળેલી તીર્થંકર-પ્રતિમાઓમાં સર્વત્ર તીર્થકરની આ જૂનામાં જની ઉપલબ્ધ તીર્થંકર પ્રતિમા હાઈ કતાબંર-દિગંબર મૂતિભેદના સમય ઉપર એ અગત્યનો પ્રકાશ પાડે છે.• અન્યત્ર જ્યારે ગુપ્તકાલ ચાલુ હતા ત્યારે ઈ. સ. ૫૦૦ પછી ગુજરાતમાં એની અસર લુપ્ત થવા લાગી અને ઈ. સ. ૫૫૦ પછી તો ગુપ્તકલાની નહિ, પણ પ્રાચીન પશ્ચિમ ભારતીય શૈલીની કૃતિઓ થવા લાગી. ક્ષત્રપ, ગુપ્ત કે અનુગુપ્ત છઠ્ઠા સૈકાનાં શિલ્પોમાં આપણને અભિલેખ અથવા સંવત ભાગ્યેજ મળ્યા છે. એવા સંજોગોમાં ગુજરાતનાં શિપમાં ગુપ્ત અને મૈત્રકકાલીન શિલ્પો વચ્ચે સ્પષ્ટ વિભાગ પાડતી રેખા દોરવી અઘરી છે. હજુ વધુ સંશોધનને અવકાશ છે, એટલે જે શિલ્પ સંભવતઃ ઈ. સ. ૫૦૦ પછીનાં લાગે છે તે મૈત્રક-કાલીન શિપ તરીકે પછીના ગ્રંથમાં નિરૂપાશે. પાદટીપ ૧. આની વિગતવાર ચર્ચા ગ્રંથ ૧ માં આપવામાં આવી છે. 2. Dayaram Sahani, The Excavations at Bairat, pp. 18, 25 ff. 3. R. N. Mehta, Excavations at Timbarva, p. 19, fig. 12 8. K. N. Puri, Excavations at Redh, Plates XII-XV and XVI. XVII. 4. Dayaram Sahani, Excavations at Sambhar, Plates S. U. P. Shah, " Śunga Railing Pillars from Lalsot”, Journal of the American Oriental Society, Vol. LXXXII, No. 1, pp. 70-71 and plate 6. D. R. Bhandarkar, Archaeological Remains at Nagari ८. वासुदेवशरण अग्रवाल, 'राजस्थानमें भागवतधर्मका प्राचीन केन्द्र'. " नागरी પ્રચારની પ્રત્રિ ', વર્ષ ૨૬, મં ૨-૨, પૃ. ૧૧૬-૧૨૨ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮] મૌર્યકાલથી ગુપ્તકાલ 4. S. R. Rao, Excavations at Amreli, pp. 97, 93-94; plates XXIIA and XVIII, XIX 20. D. D. Kosambi, The Culture and Civilization of Ancient India, p. 140 29. U. P. Shah and R. N. Mehta, "A Few Early Sculptures from Gujarat", Journal of the Oriental Institute, Vol. I, No. 3, p. 160 ૧૨. ઉમાકાંત છે. શાહ, ગુજરાતમાં બૌદ્ધધર્મ', “સ્વાધ્યાય', પુ. ૧, પૃ. ૨૭૩૨૨ 23. M. R. Majmudar, Chronology of Gujarat, p. 37; H. D. Sankalia, Archaeology of Gujarat, p. 49 ૧૪. ડે. ઉમાકાંત શાહ, ઉર્યુંકત સંદર્ભે ગુજરાતમાં બૌદ્ધધર્મમાં આ બધાના આગલા સંદર્ભો સાથે ચર્ચા કરી છે. 94. R. N. Mehta and S. N. Chowdhari, Excavation at Devni Mori ૧૬. શ્રી. અમૃત વસંત પંડયાએ ગુફાઓનો પ્રથમ ઉલ્લેખ વલ્લભવિદ્યાનગર પત્રિકા, અંક ૨ માં પ્લેટ-૫ બી માં કર્યો હતો. આ પછી “કુમાર”, વર્ષ ૪૪, અંક ૧૨-કલારવિ અંકમાં પૃ. ૭૨-૭૩ માં શ્રી. જયેંદ્ર નાણાવટીએ કડિયા ડુંગરની ગુફાઓ ઉપર વધુ તપાસ કરી વધુ વિગતવાર લેખ લખે છે. 20. H. D. Sankalia, Archaeology of Gujarat, Plate XIII, Fig. 22 and Burgess, Antiquities of Kathiawad and Kutch, Plate XXI; For the ground-plan of both stories, vide Burgess, Ibid., plate XXII. re. Burgess, Ibid., Plate XXIII, Fig. 7 re. Burgess, Ibid., Plate XXIII, Fig. 6, “B” Pillars of Burgess 20. Burgess, Ibid., Plate XXIII, Fig. 5, “C” Pillars of Burgess 29. Burgess, Ibid., Plates XXI, XXIV 22. H. D. Sankalia, Archaeology of Gujarat, pp. 49-51; Burgess, Ibid, pp. 141-143; હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, પૃ. ૬૪૭-૪૮ ૨૩. Indian Archaeology 1958-59 : A Ratio, pp. 70–71. રુદ્રસેન કર્યો? પહેલો, બીજે કે ત્રીજે ? 28. M. R. Majmudar, Chronology of Gujarat, pp. 91-92 ૨૫. Ibid., p. 90, Plate XV B 28. Indian Archaeology 1958-59: A Review, p. 70 and Plate Page #436 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મું] શિલ્પકૃતિએ [ ૩૯૯ 20. H. D. Sankalia, Archaeology of Gujarat, pp. 51-52 ૨૮. Ibid., p. 52 26. Ibid., pp. 52-53; Burgess, Archaeological Survey, Western India, Vol. II, p. 152; H. D. Sankalia, " Dhank Caves ” Journal of Royal Asiatic Society, pp. 426-30 ૩૦. આ સ્થળ નાગાર્જુની કડા માફક એક વિશાળ સરોવર અને બંધની યોજનામાં ડૂબી જવાનું હોવાથી અહી હજ વધુ ખેદકામ આવશ્યક હતું એ તો મળેલા અવશે પરથી એના અભ્યાસી વિદ્વાને સમજી શકે છે. કમનસીબે આ ઉખનન ઘણું મોડું શરૂ કરવામાં આવ્યું અને દીર્ધ દૃષ્ટિના અભાવે વધુ ખોદી શકાયું નહિ, છતાં જે થયું તે માટે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને ધન્યવાદ ઘટે છે. ૩૧. ૨. ના. મહેતા, “ગુજરાતમાં બૌદ્ધ મહાવિહાર, “કુમાર”, અંક ૪૭૧, પૃ. 63-6C; S. N. Chowdhary, Journal of the Oriental Institute, Vol. IX, pp. 451-459; R. N. Mehta and S. N. Chowdhary, Journal of the Oriental Institute, Vol. XII, pp. 173-176 ૩૨. ૨. ના. મહેતા, “ગુજરાતમાં બૌદ્ધ મહાવિહાર”, “કુમાર”, અંક ૪૭૧, પૃ. ૫ ૩૩. આ બધાની ચર્ચા તથા ચિત્રો માટે જુઓ : U. P. Shah, “Terracottas from the Bikaner State”, Lalit Kalā, No. 8, pp. 55-62 and Plates. ૩૪. લેખના વાચન તથા અર્થ માટે જુઓ : R. N. Mehta and S. N. Chowdhary, Excavation at Devni Mori 34. U. P. Shah. Sculptures from Śāmalājī and Rodā, pp. 117–134; Fig. 10, 12-14, 23-25, 35–38, 42 ૩૬. આ બદકામ મારી વિનંતીથી ડે. ૨. ના. મહેતાએ મારી હાજરીમાં કરેલું. ૩૭. U. P. Shah, p. cit., Fig. 42, p. 125 ૩૮. Ibid , Fig. 23, p. 121 ૩૯. Ibid, Fig. 25, p. 121 ૪૦. Ibid., Fig. 38, p. 124 ૪૧. મથુરાના ફલક માટે જુઓ V. S. Agraval, The Heritage of Indian Art, fig. 28 ૪૨. Ibid., Fig. 54, p. 127 ૪૩. આકાશલિંગની પ્રથા પ્રાચીન છે, અહિચ્છત્રના અવશેષોમાં પણ મળી છે અને એને પૌરાણિક આધાર છે એમ ડો. વાસુદેવ શરણ અગ્રવાલે જણાવ્યું છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ [પ્ર. ૪૦૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ 88. U. P. Shah, Sculptures from Šāmalājī and Roda, Fig. 55, pp. 127–128 ૪૫. Ibid., Fig. 58 ૪૬. Ibid, Fig. 56 ૪૭. Ibid., Fig. 57 ૪૮. Ibid., Fig. 59 ૪૯. Ibid, Fig. 51 and 1/, p. 126 ૫૦. Ibid., Fig. 12, pp. 24-25 and 118 ૫૧. Ibid., Fig. 25 પર. Ibid., Fig. 23 43. J. M. Nanavati and M. A. Dhaki, Journal of the Oriental Institute, Vol. X, pp. 223, 225 and Plate 4. M. R. Majmudar, Chronology of Gujarat, Vol. I, Plate XVIII, p. 313 44. Ibid., Plate XX, p. 315 ૫૬. ઉમાકાંત કે. શાહ, ગુજરાતના ક્ષેત્રપાલીન એક શિલ્પનું મસ્તક”, “સ્વાધ્યાય,” પુ. ૫, અંક ૨, પૃ. ૧૯૬-૧૯૮ (પાછલા પૂઠા પરનું ચિત્ર) ૫૭. U. P. Shah, op. cit., Fig. 10, p. 118 4. M. R. Majmudar, Chronology of Gujarat, Plate XLIV, p. 209 ડૉ. મંજુલાલ મજમૂદારે આને તેમજ ભિન્નમાલના વિષ્ણુને મૈત્રક-ગુર્જર કાલના અવશેષોમાં વર્ણવ્યા છે, પણ ભિન્નમાલન વિષ્ણુનું એમણે આપેલું વર્ણન બતાવે છે કે એ પ્રતિમા મૈત્રક ગુર્જર-કાલની હોઈ શકે નહિ. 46. Journal of the M. S. University of Baroda, Vol. IV, No. 1, pp. 19 f, Fig. 18 $o. Journal of the Oriental Institute, Vol. XI, No. 4, pp. 309 ff, Fig. 1–3 $9. S. R. Rao, Excavations at Amreli, (Bulletin of the Baroda Museum, Vol. XVIII) 82. U. P. Shah, Sculptures from Śāmalājī and Rodā; also vide Sculptures of Parvati and Gaņeśa from Tintoi (Ibid., Fig. 53, p. 126). Page #438 -------------------------------------------------------------------------- ________________ 208 ] શિલ્પકૃતિઓ (roq 43. U. P. Shah, "Terracottas from Old Bikaner State", Lalit Kalā, No. 8, pp. 55-62 98. U. P. Shah, Sculptures from śamaļājī and Roda, Fig. 1-2, p. 117 54. R. N. Mehta, “Five Sculptures from Devni Mori”, Journal of Indian Society of Oriental Art, Special Number on Western Indian Art, (1965-66), p. 27, and Plate XX; U. P. Shah, op. cit., Fig. 27-28 {$. Vide R. T. Parikh's paper on “ Two Gaņa Sculptures from Gujarat”, Journal of Indian Society of Oriental Art, New Series, Vol. II, pp. 52 f. 90. M. R. Majmudar, op. cit., Plate XXIV, p. 126 ૬૮. શ્રી. દેવકરે આણેલાં આ શિલ્ય ચોક્કસ ક્યા કયા સ્થળેથી મળ્યાં એની માહિતી એમના તરફથી મળી નથી. sk. U. P. Shah, Akota Bronzes, p. 26, Fig. 8A, 8B 9o. at 421 mi? 21: U. P. Shah, “The Age of Differentiation of Svetāmbara and Digambara Images.” Bulletin of the Prince of Wales Museum, No. 1, pp. 30-40 Page #439 --------------------------------------------------------------------------  Page #440 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટો Page #441 --------------------------------------------------------------------------  Page #442 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સિંહપુરને સિંહલવંશ ગુજરાત અને સિલોન વચ્ચે વાણિજ્યિક તથા સાંસ્કૃતિક સંબંધ હોવાના ઉલ્લેખ ભારતના પ્રાચીન સાહિત્યમાં તે મળે છે જ, પરંતુ સિલોનની સ્થાનિક અનુશ્રુતિઓ સિલેનમાં પહેલી ભારતીય વસાહત સ્થપાયાનો જે વૃત્તાંત આપે છે તેમાં એ ઘટના ભગવાન બુદ્ધના પરિનિર્વાણના દિને બની હોવાનું જણાવ્યું છે ને એમાં સિલોનમાં ભારતીય સંસ્થાન વસાવનાર રાજપુત્ર વિજય સ્ત્ર પ્રદેશનો હેવાનું જણાવ્યું છે, જેને કેટલાક લાટ (ગુજરાત) તરીકે ઘટાડે છે. સિલેનના પ્રાચીન પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત નિરૂપતાં જે પુસ્તક છે તેમાં દીપવંસ (દ્વીપવંશ) તથા મહાવંસ (મહાવંશ) સુપ્રસિદ્ધ છે. એ બંને પુસ્તકોમાં એ દ્વીપના પ્રાચીન રાજવંશે તથા તેઓ દ્વારા ત્યાં બૌદ્ધ ધર્મના થયેલા પ્રસાર વિશેના આનુશ્રુતિક વૃત્તાંત આલેખવામાં આવ્યા છે. એ બંને પુસ્તકોની સાધનસામગ્રી, સિલેનમાં પાલિ ત્રિપિટક પર શરૂઆતમાં જૂની સિંહલી ભાષામાં ગદ્યમાં જે અઠકથા(અર્થકથાઓ લખાયેલી તે પરથી લેવાઈ લાગે છે. પરંતુ એ મૂળ અકથાઓ ઘણા સમયથી લુપ્ત થઈ ગઈ છે. એમાં પહેલાં મહિન્દ્ર(મહેન્દ્ર)ના આગમન સુધીને વૃત્તાંત આપ્યો હશે ને પછી ત્યાંના રાજા મહાસેન(ઈ. સ. ૨૭૪-૩૦૨)ના સમય સુધીનો વૃત્તાંત ઉમેર્યો હશે. એ પરથી ચોથી સદીની આખરે પાલિ પદ્યમાં દીપવંસ લખાયો. પાંચમી સદીમાં બુદ્ધઘષે સિંહલી અઠકથાઓ પરથી પાલિ અઠકથાઓ લખી ત્યારે વિનયપિટક પરની સમતપાસાદિકા નામે અઠકથાની પ્રસ્તાવનામાં એ વૃત્તાંત નિરૂપ્યો ને એમાં કેટલીક માહિતી ઉમેરી.૪ પાંચમી સદીની આખરે મહાના નામે સ્થવિરે પાલિ પદ્યમાં મહાવંસ ર, તેમાં સિલેનની એ પ્રાચીન અનુકૃતિઓનું સુંદર અને વિસ્તૃત નિરૂપણ કરેલું છે." Page #443 -------------------------------------------------------------------------- ________________ ૦૧] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. આ અનુશ્રુતિઓમાં સિંહપુરના રાજપુત્ર વિજયને લગતી અનુશ્રુતિ અહીં સેંધપાત્ર છે. દીપવંસમાં આપેલ આ વૃત્તાંત ટૂંકમાં આ પ્રમાણે છે: વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિહબાહુ નામે પુત્ર અને સીવેલી નામે પુત્રી જન્મી. સિંહબાહુ સોળ વર્ષને થતાં સિંહની ગુફામાંથી પલાયન થયો. એણે ત્યાં દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું ને એ ત્યાં રાજ્ય કરવા લાગ્યો. રાજા સિંહબાહુને ૩૨ પુત્ર થયા. એમાં વિજય સહુથી મોટા હતા. એના દુર્વર્તાવથી કુપિત થઈ રાજાએ એને એનાં અનુચરે, પત્નીઓ, બાળકો, સગાંઓ, દાસીઓ, દાસ ને ભૂતકો સાથે રાજ્યમાંથી દેશવટો દીધો. એ લેક મોટાં વહાણમાં દરિયામાં રવાના થયા ત્યારે બાળકનું વહાણ નાગદ્વીપ તરફ અને સ્ત્રીઓનું વહાણ મહિલારાષ્ટ્ર તરફ તણાઈ ગયું, જ્યારે પુરુષોનું વહાણ દરિયામાં આગળ ને આગળ ચાલ્યું ને તેઓએ રસ્તો ખોયો તેમજ માલ ખો. તેઓ શૂર્પારકમાં ઊતર્યા, પણ ત્યાં એમણે કનડગત કરતાં તેઓને પોતાની સલામતી માટે ત્યાંથી ભાગવું પડયું. ત્યાંથી સફર કરી તેઓ ભરુકચ્છ ગયા ને ત્યાં ત્રણ માસ રોકાયા. ત્યાં પણ તેઓ કનડગત કરવા લાગ્યા ને તેથી એમને ત્યાંથી પણ પલાયન થઈ ફરી પાછા વહાણનો આશ્રય લેવો પડ્યો. દરિયામાં એમનું વહાણ પવનના સપાટાથી હંકારાઈ ગયું. તેઓ પાછો માલ ખોયો. છેવટે તેઓ લંકાદ્વીપ પહોંચ્યા. ત્યાં એમણે તામ્રપર્ણી સામે પ્રવેશ કર્યો. જે દિવસે ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે જ દિવસે વિજય અને એના સાથીદાર લંકાધીપમાં ઊતર્યા. મહાવસમાં આ વૃત્તાંત બહુ વિસ્તારથી આપે છે. એને જરૂરી સાર આ પ્રમાણે છે: અગાઉ જંગદેશમાં વંગરાજ થયે. કલિંગરાજની પુત્રી એ રાજાની રાણી હતી. એ રાજાને એ રાણીથી એક પુત્રી થઈ એ ઘણી રૂપાળી અને કામુક હતી. સ્વર-વિહારની ઈચ્છાથી એ મગધ જતા સાથે (વણજાર) સાથે એકલી નીકળી પડી. આ દેશમાં જંગલમાં સિંહ સાથે પર હુમલો કર્યો. બાકીના બીજે ભાગી ગયા, જ્યારે કુંવરી સિંહ તરફ ચાલી. સિંહ એના પર મોહિત થઈ એની પાસે આવ્યા. એ પણ ગભરાયા Page #444 -------------------------------------------------------------------------- ________________ ૧ લું] સિંહપુરને સિંહલવશ [૪૦૭ વિના એનાં અંગ પંપાળવા લાગી. સિંહ અને પિતાની પીઠ પર બેસાડી ગુફામાં લઈ ગયો ને એણે એનો સહવાસ કર્યો. એ સહવાસથી કંવરીને જોડકું જમ્મુ–એક પુત્ર અને એક પુત્રી. પુત્રના હાથપગ સિંહના જેવા હેઈ, એનું નામ “સિંહબાહુ” પડ્યું; ને પુત્રીનું “સિંહસીવલી”. સોળ વર્ષને થતાં, પુત્રે માતા પાસેથી આ વાત જાણી. એક દિવસ સિહ શિકાર કરવા ગયા હતા ત્યારે સિંહબાહુ માતાને જમણું ખભા પર અને બહેનને ડાબા ખભા પર બેસાડી ત્યાંથી પલાયન થયો. તેઓ સીમા પરના એક ગામમાં પહોંચ્યાં. ત્યાં ત્યારે વંગરાજના સેનાપતિનો મુકામ હતો. એણે એમને વસ્ત્ર આપ્યાં ને ભોજન કરાવ્યું. એમને પરિચય પૂછતાં, કુંવરી સેનાપતિની ફોઈની દીકરી નીકળી. એને લઈએ વંગનગર ગયે ને એણે એને પોતાની પત્ની તરીકે) સાથે રાખી. જયારે સિંહ ગુફામાં પાછો ફર્યો ત્યારે એ ત્રણે જણને ત્યાં ન જોતાં એ ઘણો દુ:ખી થયે ને સીમા પરનાં ગામમાં એમને શોધવા લાગ્યો. એ ગામ ખાલી થતાં ગયાં. સીમા પરના લોકોએ રાજાને સિંહની રંજાડ વિશે ફરિયાદ કરી. રાજાએ નગરમાં ઢંઢેરે પિટાવી સિંહને પકડી લાવવા માટે મોટું નામ જાહેર કર્યું. સિંહબાહુએ માતાની ના છતાં આ બીડું ઝડપ્યું ને સિંહને બાણથી મારી, એનું ભાથું લઈ એ નગરમાં આવ્યું. દરમ્યાન વંગરાજ મૃત્યુ પામ્યો હતો. રાજા અપુત્ર હતો. મંત્રીઓએ સિંહબાહુના પરાક્રમ તથા રાજા સાથેના સંબંધની વાત જાણી અને રાજા થવા વિનંતી કરી, પણ એણે એ રાજય પોતાની માતાના પતિને આપી દીધું ને પોતે સિંહસાવલીને લઈ પોતાના જન્મસ્થાને જઈ ત્યાં સિંહપુર નામે નગર વસાવ્યું. ઢાઢ દેશમાં એ નગરમાં રાજા સિંહબાહુ સિંહસાવલીને રાણી બનાવી રાજ્ય કરવા લાગે.૧૦ સમય જતાં એ રાણીને સોળ વાર જોડકા પુત્ર જન્મ્યા. એમાં વિજય જણ હતો. સમય જતાં રાજાએ એનો ઉપરાજ (યુવરાજ) તરીકે અભિષેક કર્યો. વિજય અને એના સાથીઓ દુરાચારી હતા; તેઓએ અનેક અસહ્ય દુષ્કર્મ કર્યા. મહાજન રાજા પાસે એ અંગે ફરિયાદ કરતું ને રાજા કુંવરને સમજાવતો, પણ એ સુધરતો નહિ. છેવટે મહાજને ગુસ્સે થઈ રાજાને કહ્યું: “તમારા પુત્રને મારી નાખો.” રાજાએ વિજય અને એના સાત Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. સાથીઓને અધું માથું મુંડાવી, નૌકામાં નાખી સાગરમાં રવાના કર્યા. એમની પત્નીઓને તથા એમનાં બાળકોને પણ રવાના કર્યા. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો અલગ અલગ રવાના થઈ અલગ અલગ દ્વીપમાં ઊતર્યા ને રહ્યાં. છોકરાં જે દ્વીપમાં ઊતર્યા તે “નગ્નદીપ” કહેવાય; સ્ત્રીઓ ત્યાં ઊતરી તે “મહિલાઠીપ” કહેવાયો. વિજય પરક પત્તનમાં ઊતર્યો. ૧૨ સાથીઓનાં દુષ્કર્મોને લઈને ત્યાંથી એ ગભરાઈ ફરી નૌકામાં ચડ્યો ને જે દિવસે તથાગત (બુદ્ધ) નિર્વાણ માટે બે શાલવૃક્ષો વચ્ચે સૂતા તે દિવસે લંકામાં તામ્રપણ પ્રદેશમાં ઊતર્યો. આ પછીનો પરિચ્છેદ ૧૩ લંકાદીપમાં વિજયે કેવી રીતે પિતાનું રાજ્ય સ્થાપ્યું ને ત્યાં એનો રાજ્યાભિષેક કેવી રીતે થયો એ નિરૂપે છે. અહીં એમાંના નીચેના મુદ્દા નોંધપાત્ર છે : | વિજયે લંકાદીપમાં ત્યાંથી થોડે દૂર જઈ, કુવર્ણા નામે યક્ષિણીને વશ કરી એને પોતાની સાથે રાખી. થોડા દિવસ પછી એ ત્યાંથી તામ્રપણું આવ્યો ને ત્યાં એણે તામ્રપણું નામે નગર વસાવ્યું. એના અમાત્યાએ અનુરાગ્રામ વગેરે ગામ વસાવ્યાં; પુરોહિતે ઉપતિષ્યગ્રામ વસાવ્યું. રાજા સિંહબાહુ સિંહ (મારી) લાવેલો, તેથી એ “સિંહલ' કહેવાયો; એ સંબંધને લઈને એ બધા (વિજય અને એના સાથીઓ) પણ સિંહલ' કહેવાયા. ૪ અમાત્યાની વિનંતીથી વિજયે પિતાને રાજ્યાભિષેક કરવા વિચાર કર્યો, પણ મહિણી તરીકે ક્ષત્રિય-કન્યા જોઈએ, આથી અમાત્યાએ દક્ષિણ મધુરા (અર્થાત મદુરા) દૂત મોકલ્યા. ત્યાંના પાંડુ (પાંચ) સજાએ વિજયને માટે પોતાની કુંવરી મોકલી તેમજ એના અમાત્યો વગેરે માટે પણ બીજી કન્યાઓ મોકલી. | વિજયને યક્ષિણીથી એક પુત્ર અને એક પુત્રી હતાં. હવે વિજયે એમને કાઢી મૂક્યાં. એનાં સંતાન સુમનકૂટ પર્વત પર જઈ રહ્યાં. એ મેટાં થતાં એમનામાંથી પુલિંદ ઉત્પન્ન થયા. હવે વિજયે રાજયકન્યાને સ્વીકાર કરી પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો ને અગાઉનું દુષ્ટ આચરણ તજી, તામ્રપર્ણ નગરમાં રહી લંકા પર ૩૮ વર્ષ રાજ્ય કર્યું. એ પછીને વૃત્તાંત ૧૫ ટૂંકમાં આ પ્રમાણે છે: Page #446 -------------------------------------------------------------------------- ________________ સિંહપુરને સિંહલવશ [૪૦૯ વિજય વૃદ્ધ થયે, પણ એને પુત્ર નહતો, આથી એણે પિતાનું રાજ્ય સંભાળવા પોતાના ભાઈ સુમિત્રને પત્ર મોકલ્યો. થોડા સમયમાં વિજય મૃત્યુ પામ્યો અને અમાએ ઉપતિધ્વગ્રામમાં રહી રાજ્યને કારભાર ચલાવ્યો. સિંહપુરમાં રાજા સિંહબાહુ પછી એનો પુત્ર સુમિત્ર રાજા થયો હતો. વિજયનો પત્ર મળતાં એણે પોતાના કનિષ્ઠ પુત્ર પાંડુ વાસુદેવને લંકા મોકલે. શાકય શુદ્ધોદનના ભાઈ અમિતાદનની પુત્રી ભદ્ર કાત્યાયની સાથે એનું લગ્ન થતાં, અમાત્યોએ ઉપતિધ્વગ્રામમાં પાંડ વાસુદેવને રાજ્યાભિષેક કર્યો. દરમ્યાન એક વર્ષ લંકાદીપ રાજા વગરનો રહ્યો હતો. પાંડ વાસુદેવે ૩૦ વર્ષ રાજ્ય કર્યું. એ પછી એના છ પુત્ર અભયનો રાજ્યાભિષેક થયે. એની બહેન ચિત્રા પોતાના મામા દીર્ધાયુના પુત્ર દીઘગ્રામણીને પરણી હતી ને એને એક પુત્ર થયે હતો, પણ “એ પુત્ર મામાઓને મારી નાખશે એવી ભવિષ્યવાણીને લઈને મામાઓને ભય રહેતો હોઈ એને ગુપ્ત રીતે ઉછેરવામાં આવેલો. એનું નામ “પાંક અભય” પાડવામાં આવેલું. રાજા અભય એના તરફ સહાનુભૂતિ ધરાવતો, તેથી અભયના ભાઈઓએ એને પદભ્રષ્ટ કર્યો. અભયે ૨૦ વર્ષ સય કયું; પછી ૧૭ વર્ષ ગાદી ખાલી રહી. છેવટે પાંડુક અભયે વિરોધી મામાઓને મારી અનુરાધપુરમાં પિતાને રાજ્યાભિષેક કરાવ્યો. આમ આ અનુશ્રુતિ અનુસાર લંકામાં વિજ્યના વંશે કુલ ૮૮ વર્ષ રાજ્ય કર્યું ને હવે એની જગ્યાએ શાક્ય જાતિના રાજ પાંડુક અભયના વંશની સત્તા પ્રવતી. સાતમી સદીમાં ભારતની યાત્રા કરનાર ચીની મહાશ્રમણ યુઅન સ્વાંગે દક્ષિણ ભારતમાંથી સિંહલ (સિલેન) વિશે જે માહિતી મેળવી હતી તેમાં એ ત્યાં સ્થપાયેલ પહેલી ભારતીય વસાહત વિશે બે કથા નિરૂપે છે. પહેલી કથાનો સાર આ પ્રમાણે છે:૧૬ દક્ષિણ ભારતના એક પ્રદેશની રાજકન્યા પડેશના પ્રદેશમાંથી પાછી ફરતાં માર્ગમાં સિંહના સંપર્કમાં આવી ને એને સહવાસ પામી. એનાથી Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. એને એક પુત્ર અને એક પુત્રી થયાં. મેટો થતાં પુત્રે માતા પાસેથી બધી વાત જાણી ને પછી એ ત્યાંથી માતાને તથા બહેનને લઈને પલાયન થયો. તેઓની શોધમાં ભમતા સિંહની રંજાડની ફરિયાદ મળતાં રાજાએ સિંહને મારવા ઇનામ જાહેર કર્યું. માતાએ ના પાડવા છતાં પુત્ર સિંહને મારવા ગયે ને એણે છરી વડે એને મારી નાખ્યો. પછી રાજાએ ત્યારે એ જુવાનને પરિચય પૂછો ત્યારે એને એણે કરેલ પિતૃહત્યા માટે તિરસ્કાર થયો. રાજાએ સિંહની હત્યા માટે જાહેર કર્યા મુજબ ઇનામ તો આપ્યું, પણ પિતૃહત્યાના ગુના માટે એને દેશવટો દીધો. માતાને રાજ્યમાં રાખી, પણ બહેનને ય જુદી નૌકામાં રવાના કરી. છોકરીની નૌકા ઈરાન પહોંચી ને ત્યાં મહિલાદેશમાં વસી. કુમારની નૌકા રનદીપ પહોંચી. ત્યાં એ વેપારીઓની કન્યાઓને પર ને એને પુત્રપૌત્રાદિ પરિવાર થયો. કુમારે પાટનગર વસાવ્યું. બીજાઓએ બીજાં નગર વસાવ્યાં. કુમારે સિંહ પકડેલ તેથી એ “સિંહ” કહેવાતે; આથી એ દેશનું નામ પણ “સિંહ” પડયું. બીજી કથા ૧૭ એના કરતાં જુદી જાતની છે. એને સાર આ પ્રમાણે છે : રત્નદીપમાં એક મોટું લેહનગર હતું ત્યાં રાક્ષસીઓ રહેતી હતી. એ વેપારીઓને લલચાવતી ને પછી તેઓને લેહપિંજરમાં પૂરી દેતી. જબૂદીપમાં સિંહ નામે એક મોટા વેપારી હતો. એને સિંહલ નામે પુત્ર હતો. એણે પ૦૦ વેપારીઓ સાથે રત્નો શોધવા દરિયાઈ સફર ખેડી. એ રનદીપ પહોંચ્યો. ત્યાં રાક્ષસીઓ વેપારીઓને લલચાવવા લાગી. સિંહલ આ જાગી સાવધ થઈ ગયો, સાથીઓને લઈ એ સમુદ્રતટે ગયો ને ત્યાંથી જંબૂદીપ તરફ રવાના થવા તૈયારી કરી. ત્યાં રાક્ષસીઓ આવી પહોંચી અને સાથીઓને લલચાવી પાછા લઈ ગઈ. રાક્ષસીઓની રાણી સિંહલને સમજાવી શકી નહિ. પછી એ છાનીમાની સિંહલના પિતા પાસે વહેલી પહોંચી ગઈ ને હું સિંહલની પત્ની છું ને મને એણે તરછોડી દીધી છે' એમ કહી સિંહની સહાનુભૂતિ મેળવી ત્યાં રહી. સિંહલે આવીને પિતાને બધી વાતથી વાકેફ કર્યા, પણ એમણે એની વાત માની નહિ. રાક્ષસીઓની રાણી મધરાતે રત્નદીપ ચાલી ગઈ ને ત્યાંથી રાક્ષસીઓને લઈ પાછી ફરી. રાતે સહુને મારી નાખી, ખાઈ જઈ બધી રાક્ષસીઓ રત્નદીપ જતી રહી. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧ લું] સિંહપુરને સિંહલ વંશ [૪૧૧ સિંહલ પોતાના સાથીઓની ખબર કાઢવા ટુકડીઓ લઈ પાછો રત્નદીપ ગયો. રાક્ષસીઓ ગભરાઈ ને ત્યાંથી નાસી ગઈ. સિંહલે વેપારીઓને છોડાવ્યા. સિંહલે પાટનગર વસાવ્યું. બીજાઓએ બીજાં નગર વસાવ્યાં. સિંહલ રનદીપનો રાજા છે. એના નામ પરથી એ દીપનું નામ ‘સિંહલ' પડ્યું. આમાંની પહેલી કથા સિલેનની અનુકૃતિ સાથે ઘણી મળતી આવે છે, જ્યારે બીજી કથા “મહાવંસ''માં જણાવેલા યક્ષિણીઓ અને યાક્ષણીઓની રાણીને લગતા વૃત્તાંત સાથે કેટલુંક સામ્ય ધરાવે છે, પરંતુ આમાં અનેક વિગતોનો ભેદ રહે છે. એમાં બે ત્રણ મુદ્દા ખાસ નોંધપાત્ર છે. એક તો એ કે આ કથાઓમાં વંગદેશનો, વંગનગરને કે સિંહપુરનો ઉલ્લેખ આવતો નથી. પહેલી કથામાં સિંહલને દક્ષિણ ભારતને અને બીજી કથામાં એને જબૂદીપ વતની કહ્યો છે. બીજું, આ કથાઓમાં વિજયનું નામ પણ આવતું નથી, બંને કથાઓમાં સિંહલ પોતે જ સિલેન ગયા હોવાનું જણાવ્યું છે. પહેલી કથામાં એને સિહ અને કુંવરીને પુત્ર અને બીજી કથામાં સિંહ નામે માનવનો પુત્ર કહ્યો છે. ત્રીજુ, બંને કથાઓમાં સિલેનનું મૂળ નામ “રત્નાપ” આપ્યું છે ને પછી એનું નામ “સિંહ” પડયું હોવાનું જણાવ્યું છે. આ અનુશ્રુતિઓ સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં પ્રચલિત હશે એવું જણાય છે. ઉપર જણાવેલા આનુશ્રુતિક વૃત્તાંતોમાં જે કેટલીક અલૌકિક ઘટનાઓ આવે છે તેને કેવળ સાંપ્રદાયિક શ્રદ્ધા જ સ્વીકાર્ય ગણી શકે, છતાં એમાંની કેટલીક અશ્રય વિગતોને લઈને એ વૃત્તાંતોને સદંતર અસ્વીકાર્ય ગણવા એ પણ નિતાંતદષ્ટિનો બીજો પ્રકાર ગણાય. આથી ઈતિહાસકારોએ આ વૃત્તાંતમાંથી કેટલીક ઐતિહાસિક સંભાવનાઓ તારવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ વૃત્તાંની અમુક વિગતોમાં એવો ભેદ રહેલો છે કે એમાંથી ભિન્ન ભિન્ન અર્થધટન થયાં છે. ખાસ કરીને એક બાજુ વંગદેશ, વંગનગર અને મગધનો ઉલ્લેખ અને બીજી બાજુ શૂર્પરક અને ભરકચ્છને ઉલ્લેખ-એ બે વચ્ચે મેળ મેળવવો મુશ્કેલ બન્યો છે, આથી સિલોનમાં સિંહલ વસાહત સ્થાપનાર સિંહપુરનો રાજપુત્ર જે આ દેશનો વતની હતો તે Page #449 -------------------------------------------------------------------------- ________________ [પરિ. ૪૧૨] મીકાલથી ગુપ્તકાલ પ્રદેશ પૂર્વ ભારતમાં આવેલ રાઢ-લાડ દેશ કે પશ્ચિમ ભારતમાં આવેલ લાટ દેશ એ વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ મત-મતાંતર અનુસાર કઈ સિંહપુર બંગાળમાં હેવાનું, કોઈ ઓરિસ્સામાં હોવાનું, તે કઈ ગુજરાતમાં હોવાનું ધારે છે. આ પ્રશ્નની સ્વતંત્ર ચર્ચા કરતાં પહેલાં, ભારતના, બંગાળના, ઓરિસ્સાના અને ગુજરાતના સંદર્ભમાં જુદા જુદા વિદ્વાનોએ જે જુદા જુદા મત રજૂ કર્યા છે તેઓની ટૂંક સમીક્ષા કરી લઈએ. . રાધાકુમુદ મુકરજીના Indian Shipping(૧૯૧૨ માં સિંહલ(સિંહબાહુ)ને બંગાળાનો રાજા૧૮ તથા વિજયને બંગાળાને રાજપુત્ર કહેવામાં આવ્યા છે. એમાં રાજા સિંહલે રવાના કરેલાં વહાણ સિંહપુરથી નીકળ્યાં ને રસ્તામાં સુધારા( દખણના પશ્ચિમ કિનારે આવેલ વર્તમાન વસઈ પાસે)ને અડીને ગયાં એવું જણાવ્યું છે. ૨૦ વળી અજંટાના એક ચિત્રમાં આલેખેલા પ્રસંગ વિજયે સિલેનમાં કરેલા ઉતરાણને લગતે હેવાનું પણ એમાં સ્વીકારવામાં આવ્યું છે, ર૧ પરંતુ સિંહપુર બંગાળાના રાજા સિંહલનું પાટનગર હોય ને છતાં ત્યાંથી સિલેન જતાં રસ્તામાં સોપારા આવે એ બે વિરુદ્ધ જણાતાં વિધાનો મેળ મેળવવા એમાં કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. એવો પ્રયત્ન Cambridge History of Indiaના ગ્રંથ ૧ (૧૯૨૦)માં ડો. બાને સિલેનના પ્રાચીન ઈતિહાસને લગતા પ્રકરણમાં કર્યો છે. એમાં એ વંગ તથા કલિંગના ઉલ્લેખને અઢ-લાટ(ગુજરાત)ના ઉલ્લેખથી અલગ પાડી સિલેનમાં દેશાંતર્ગમનના બે ભિન્ન પ્રવાહ તારવે છે : (૧) ઓરિસા અને કદાચ દક્ષિણ બંગાળામાંથી, મુખ્યતઃ દ્રવિડેને અને (૨) લાટ દેશના સિંહપુર (સંભવતઃ અર્વાચીન સિહોર) અને સેપારામાંથી, મુખ્યતઃ આર્યો. તેઓ દિપવંસ તથા મહાવંસમાં આ બે હિલચાલને એક કરી સિંહબાહુને પૂર્વમાં તથા પશ્ચિમમાં મૂક્યો હોવાનું સૂચવે છે. ૨૨ ગીગરે ૧૯૨૬ માં સિલેનને ટૂંકે ઇતિહાસ આલેખતાં દીપવંસ તથા મહાવંસમાં નિરૂપેલ આ વૃત્તાંતનું વિવેચન કરતાં જણાવ્યું કે વિજય ચોક્કસ રીતે ઐતિહાસિક છે, પરંતુ બનાવની વિગત દંતકથાના આવરણમાં ઢંકાઈ ગઈ છે. વિજય હિંદના કયા ભાગમાંથી ગયેલે એ પ્રશ્ન હજી વિવાદગ્રસ્ત છે. મહાવંસ ત્રા દેશને વંગથી મગધ જવાના માર્ગ પર આવેલ જણાવે છે, જ્યારે દીપવંસ એને સોપારી અને ભરૂચની હરોળમાં મૂકતો જણાય છે. ડો. બાનેં સૂચવે છે તેમ આ વૃત્તાંતમાં દેશાંતર્ગમનના બે જુદા જુદા પ્રવાહ મિશ્રિત થયા હોય એ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧ લું] સિંહપુરને સિંહલવશ [૪૧૩ અસંભવિત નથી, પરંતુ વધારે સંભવિત એ છે કે દીષવંસ સહુથી પ્રાચીન હોઈ એમાં આ અનુકૃતિનું સહુથી જૂનું સ્વરૂપ જળવાયું છે; એ અનુસાર સુસીમાં વંગરાજની કુંવરી ખરી, પણ એના પુત્રે સિંહપુર લાદેશ(ગુજરાત)માં વસાવેલું ગણાય.૨૩ એ વર્ષે સિલેનના હિસ્ટોરિકલ એસોસિયેશન સમક્ષ વંચાયેલા નિબંધમાં મેન્ડિસ નામે વિદ્વાન મહાવંસમાં નિરૂપાયેલા આ વૃત્તાંતમાં રહેલા વિરોધની છણાવટ કરી જણાવ્યું કે એના લેખકને જાણે લાળ બંગાળાની સમીપ આવેલ હોય એવી છાપ રહેલી લાગે છે, પરંતુ સોપારાના ઉલ્લેખ પરથી ઢાઢ એ લાટ (ગુજરાત) હોવાનું સ્પષ્ટ થાય છે ને ગુજરાત તો બંગાળાથી હજારેક માઈલ દૂર આવેલું છે. સિંહપુર એ સિહોર છે. ૨૪ આ અરસામાં શ્રી. રત્નમણિરાવ ભીમરાવે વસન્ત રજત મહોત્સવ ગ્રંથ (૧૯૨૭) માટે ગુજરાતનું વહાણવટું” નામે લેખ૨૫ તૈયાર કર્યો તેમાં એમણે પ્રો. રાધાકુમુદ મુકરજીના મતનું ખંડન કરી દર્શાવ્યું કે સિંહપુરથી સિલેન જવા નીકળેલ વિજય સોપારી આગળ આ એ જોતાં બંગાળાના બંદરેથી નીકળેલે માણસ આખો કિનારે પૂર્વથી પશ્ચિમનો ચડી, વચમાં સિલેન વટાવી પછી ત્યાં ઊતરે તો જ વચ્ચે સોપારા આવે અને એવું બનવું અશક્ય છે, આથી જે સિંહપુર સૌરાષ્ટ્રવાળું હોય અને ત્યાંથી જ વિજય નીકળ્યો હોય તો રસ્તામાં સોપારા અવશ્ય આવે. ૨૬ વળી વિજય બંગાળાનો હતો એમ માની લઈએ તો એ ત્યાંથી પહેલાં જમીનમાર્ગે ગુજરાત આવ્યો હોય ને અહીંથી વહાણમાં નીકળ્યું હોય એમ બની શકે. વળી આ સંદર્ભમાં શ્રી. રત્નમણિરાવ સિલેન અને ગુજરાત વચ્ચે જૂના વખતથી રહેલા નિકટ સંબંધને પણ નિર્દેશ કરે છે: ““લંકાની લાડી ને ઘોઘાને વર એ ગુજરાતી કહેવત વેપારાર્થે વસેલા ગુજરાતીઓનાં સંસ્થાનની વસ્તીને લગતાં લગ્નને લીધે જ ઉત્પન્ન થયેલી છે અને ગુજરાતી વાતમાં લંકાની બાબતે ઘણી આવે છે. બીજું ખાસ નોંધવા લાયક તે એ છે કે “વિવિધતીર્થકલ્પ' નામના જૈન ગ્રંથમાં પ્રાચીન કાળમાં કઈ સિલોનની રાજકન્યાએ ભર્ચમાં “શનિકાવિહાર' બંધાવ્યાને ઉલેખ છે.”૨૮ વળી એ નોંધે છે : “એટલું તો સિદ્ધ છે કે સિલેન સાથે ગુજરાતને પ્રાચીન કાળથી જે સંબંધ છે તે તામિલના સિલેનથી છેક પાસેના કિનારા સિવાય હિંદના બીજા કોઈ પણ ભાગ કરતાં વધારે છે.૨૯ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૪]. મૌર્યકાલથી ગુપ્તકાલ [ પાર. આ જ વર્ષે (૧૯૨૭માં) કુંવર શિવનાથ સિંઘ સેનગારે રાજપુત્ર વિજય વંગથી મગધના માર્ગ પર આવેલ ==ાઢ પ્રદેશમાંથી સિલોન ગયેલે, પરંતુ એ પછી ૮૦૦-૧૦૦૦ વર્ષે લખાયેલ દીપસ તથા મહાવંસમાં રાઢસિલેનના સીધા સમુદ્રમાર્ગને બદલે એ સમયને સુપરિચિત ભરુકચ્છ-શર્મારકસિલેનને સમુદ્રમાર્ગ કાપી લેવામાં આવ્યો એવું પ્રતિપાદિત કર્યું છે, એટલું જ નહિ, વિજય સેનગાર રાજપૂત જાતિને હતો એવું પણ સૂચવ્યું છે, કેમકે શૃંગી ઋષિના કુલમાં જન્મેલા તેઓના પૂર્વજે આગળ જતાં અંગ દેશમાંથી રાઢ દેશમાં ગયેલા ને એમાંનો જ ઉફે વિજય નામે એક પૂર્વજ સિલોન ગયેલે એવી અનુશ્રુતિ સેનગાર લોકોમાં પ્રચલિત છે.૩૦ ૧૯૩૩ માં મુહમ્મદ શાહિદુલ્લાહે સિલેનમાં પહેલી આર્ય–વસાહત કોણે વસાવી એ પ્રશ્નની છણાવટ કરતાં, દીપવંસ તથા મહાવંસમાંની વિગતમાં રહેલે કેટલેક ભેદ દર્શાવી, એ બંને કથાઓ એક જ મૂળમાંથી લેવાઈ હોઈ એ બેની વિગતેનું સંયોજન સૂચવ્યું ને એ અનુસાર વિજય વંગ-મગધ વચ્ચે આવેલા લાળ (રાઢ ) દેશના સિંહપુરથી નાગદીપ (જાફના), મહિલાદીપ (માલદીવ), શÍરક (સેપારી અને ભરુકચ્છ (ભરૂચ) થઈ પછી ત્યાંથી લંકા ગયો હોવાનું પ્રતિપાદિત કર્યું. આ સંદર્ભમાં એમણે એવી કલ્પના રજૂ કરી કે વિજયને પહેલાં લંકા જવાનો વિચાર નહિ હોય. પશ્ચિમ સમુદ્રમાં ચાંચિયાગીરી કરતાં એને દક્ષિણ સમુદ્ર તરફ પાછા ફરવું પડયું હશે ને કદાચ દરિયાઈ તોફાનને લઈને વહાણ તૂટી જતાં એને સિલોનમાં રહી જવાની ફરજ પડી હશે. વળી કલિંગનું સિંહપુર રાટ દેશના સિંહપુરમાં રહેલા એના વંશના માણસોએ પછી વસાવ્યું હશે ને ગુજરાતનું ત્રાટ નામ પણ કદાચ આ જાદ નામ પરથી પડયું હશે. આગળ જતાં લાટ ગુજરાત ના માણસો પણ સિલોન જઈ વસ્યા હશે, પરંતુ પહેલી આર્ય–વસાહત રાઢ(પશ્ચિમ બંગાળા)ના માણસોએ જ કરેલી. સિંહલી ભાષા રાઢ પ્રદેશની બેલી સાથે ઘણું સામ્ય ધરાવે છે એ મુદ્દો પણ આ અનુમાનનું સમર્થન કરે છે. ૩૧ ૧૯૩૮ માં શ્રી. રસિકલાલ છો. પરીખે વ્યાનુરાસનની પ્રસ્તાવનામાં હેમચંદ્રનાં જીવન તથા સમયની પશ્ચાદભૂમિ-રૂપે ગુજરાતના ઇતિહાસનો પરિચય આપ્યો તેમાં સિલેનના “સિંહલદ્વીપ” નામ, ત્યાંની સિંહલી ભાષા અને એના આર્થીકરણનું મૂળ લાટ(ગુજરાત)ના સિંહપુરમાં રાજ્ય કરતા રાજા સિંહબાહુના પુત્ર વિજયમાં રહેલું હોવાનું પ્રતિપાદન કર્યું ૩૨ ને એના સમર્થનમાં શ્રી. રનમણિરાવની દલીલોને હવાલો આ.૩૩ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૧ લુ'] સિંહપુરના સિંહલવશ [૪૧૫ ૧૯૪૦ માં શ્રી. મણિભાઈ દ્વિêદીએ લાટનુ સિંહપુર તે સૈારાષ્ટ્રનુ શિહોર નહિ, પણ તાપી નદીના તટ પાસે સેનગઢથી સાતેક માઈલને અતરે આવેલું સીંગપુર હોવાનું સૂચવ્યું.૩ ૩૪ પછી વળી બંગાળાના કતિહાસમાં ડૉ. રાયચૌધરીએ દર્શાવ્યું કે વંગના ઉલ્લેખને લઈને રાજને રાઢા તરીકે જ ઓળખવુ જોઈએ ને સિંહપુરને એ પ્રદેશમાં આવેલ સિંગુર (જિ. હુગલી) તરીકે ઓળખી શકાય,૩૫ પરંતુ મોં શૂર્પારકના ઉલ્લેખ વિશે કંઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભારતીય વિદ્યાભવનના His and Culture of tle Indian People ના ગ્રંથ ૨( ૧૯૫૧ માં ડો. કૃષ્ણસ્વામી આયંગરે વિજય અને એના સાથીદારો બંગાળાથી, પ્રાયઃ તામ્રલિપ્તિથી, સિલાન ગયા હોવાના મત અપનાવ્યા.૩૬ ૧૯૫૧ માં સિલેનની યુનિવર્સિટીમાં “ રાજપુત્ર વિજય અને સિલેાનના આર્થીકરણ '' વિષે વ્યાખ્યાન આપતાં ડૉ. અશામે આ નુશ્રુતિક વૃત્તાંતની વિગતેનુ પૃથક્કરણ કરીને એમાંની કેટલીક વિગતે આગળ જતાં પછીની સ્થિતિ પરથી ઉમેરાઈ હોવાનું દર્શાવ્યું ને મૂળ કથામાં પ્રાયઃ લાટ અને શૂર્પારકના જ ઉલ્લેખ હતા, તે આગળ જતાં કારને ‘લાઢ’સમજી એની સમીપને વંગદેશ ઉમેરવામાં આવેલા એમ સૂચવ્યું, કેમકે બુદ્ધુ-મહાવીરના સમયમાં લાઢ અને વગ એ બંને પ્રદેશામાં આય સભ્યતા પ્રસરેલી નહાતી. સિંહલી ભાષામાં નામના પ્રથમા એકવચનને પ્રત્યય તથા મને સ્થાને ઘણી વાર થતા રૂના પ્રયાગ પૂર્વ ભારતની માગધીની અસર દર્શાવે છે, પરંતુ એ તે અશોકના સમયમાં પ્રસરેલી માગધી ભાષાની અસરને લઈને હોઈ શકે. સની જગ્યાએ ઘણી વાર પ્રયાજાતે હૈં પશ્ચિમ ભારતની અસર સૂચવે છે. વળી સિલેાનના પ્રાચીન રાજાઓનાં નામેામાં આવતા ગ્રામની રાજદ પણ આ અનુમાનનું સમન કરે છે, કેમકે આ શબ્દ પ્રાગ્યુદ્ધ કાલમાં પશ્ચિમ ભારતમાં ઘણા પ્રચલિત હતા. સિંહલ પ્રજાના નામ પરથી પડેલુસ હલદીપ'' નામ પણ પશ્ચિમ ભારત સાથેના સબંધ દર્શાવે છે, કેમકે સિદ્ધ પ્રાચીન કાલમાં પશ્ચિમ ભારતમાં જ ઘણા થતા. ‘વિજય’” એ તે। મૂળમાં કોઇ ઉર્ફે ડ અપરાધીઓના અને આ દ્વીપને જબરજસ્તીથી જીતી લેનાર Àોકાના વિજયી નેતાને અપાયેલું ગુણવાચક નામ હશે. સિલેનમાં પરિવ્રાજકાના વેશમાં પાંડુ વાસુદેવ અને એના સાથીઓનું થયેલું. આગમન એ આગળ જતાં ભારતના એ જ ભાગમાંથી થયેલું પણ શાંતિમય દેશાંતગ મન હશે. આ એ પ્રકારનાં દેશાંતમનો દ્વારા સિલેનમાં આ સભ્યતા સ્થપાઈ, જેમાં દ્રવિડ અને આદિમ સંસ્કૃતિનાં તત્ત્વ પણ ભળ્યાં.૩૭ Page #453 -------------------------------------------------------------------------- ________________ [ પરિ. ૪૧૬] મૌર્યકાલથી ગુપ્તકાલ ડો. હરેકૃષ્ણ મહેતાબે ઓરિસ્સાના ઇતિહાસ(૧૯૫૯)માં આ સિંહપુર તે કલિંગનું પાટનગર હોવાનું ને હાલ ગંજામની પશ્ચિમે ૧૧૫ માઈલના અંતરે આવેલું હોવાનું સૂચવ્યું.૩૮ ૧૯૬૬માં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ મહાવંસમાં આપેલી વિગતો તપાસી એ પરથી સૂચવ્યું કે સિંહપુર વિંગનગરથી મગધ જતા માર્ગમાં આવેલું હોઈ લાઢ (રાઢા) પ્રદેશનું ‘સિંગુર હોવું જોઈએ, જ્યારે શÍરક એ પશ્ચિમ સમુદ્રતટે આવેલું સોપારા છે એ કારણે, વંગનગર સમીપ આવેલા સિંહપુરથી સફરે નીકળેલો રાજપુત્ર વિજય પહેલાં પૂર્વસમુદ્ર તથા દક્ષિણ સમુદ્ર ઓળગી રસી પશ્ચિમ સમુદ્રના શપરક સુધી આવ્યો હોય ને પછી ત્યાં પ્રતિકૂળતા જણાતાં ત્યાંથી પાછા દક્ષિણ સમુદ્ર તરફ જઈ લંકાદ્વીપમાં ઊતર્યો હોય એવું માનીએ તો જ બધા મુદ્દાઓને મેળ મળે.૩૯ ૧૯૬૮ માં ડો. રમણલાલ ના. મહેતાએ પણ “મહાવંસમાંની વિગતે તપાસી એ પરથી લગભગ એવું જ તાત્પર્ય તારવ્યું: માત્ર સોપારાના ઉલ્લેખ પરથી અઝને લાટ માની વિજયને ગુજરાતનો ગણાય નહિ. વંગ અને મગધની વચ્ચે આવેલા લાઢ (રાઢ) પ્રદેશમાંથી નીકળી વિજય સમુદ્રમાં ભટકતો ભટકતો સેપારા આવે, પણ ત્યાં દગાની ગંધ આવતાં એ લંકા પાછો જતો રહ્યો. આ અનુશ્રુતિ મૂળમાં પૂર્વ ભારતના બૌદ્ધોની હાય ને આગળ જતાં પશ્ચિમ ભારતના લોકોના પ્રવાહને લઈને એમાં સોપારાને ઉલ્લેખ ઉમેરાયો હોય એવું પણ સંભવે.૪૦ આમ આ આનુશ્રુતિક વૃત્તાંતની વિગતો પરથી વિદ્વાનોએ ભિન્ન ભિન્ન અનુમાન તારવ્યાં છે. એમાં સિલેનમાં પહેલી આર્ય વસાહત સ્થાપનાર રાજપુત્ર વિજય જે ઢાઝ દેશમાંથી ત્યાં ગયેલે તે પ્રદેશ લાડ-લાઢ (રાઢ) કે લાટ (ગુજરાત) એ ઘણું મહત્ત્વનો વિવાદગ્રસ્ત મુદ્દો છે. ગુજરાતના ઇતિહાસમાં આનુશ્રુતિક વૃત્તાંત તરીકે આ ઘટનાને સમાવેશ થાય કે નહિ એનો આધાર એના પર રહેલો છે. દીપવંસ અને મહાવંસમાં સિલેનમાં વસેલી આર્ય–વસાહત વિશે કોઈ પ્રાચીન અનુશ્રુતિ જળવાઈ રહી છે એ ચોક્કસ છે, પરંતુ એની વિગતોમાં કેટલીક જરૂરી વિગતો ખૂટે છે એ પણ સ્પષ્ટ છે. સિંહલની માતા વંગ(બંગાળા)ની કુંવરી હતી, સિંહલે ઢાઢ દેશમાં સિંહપુર વસાવ્યું ને ત્યાંથી દેશવટ પામેલે એનો પુત્ર વિજય સોપારા થઈ લંકા ગયો, એટલી વિગત એ બંને માં Page #454 -------------------------------------------------------------------------- ________________ સિંહપુરને સિંહલ વંશ [૪૧૭ મળતી આવે છે. “મગધ જતા સાથે સાથે ” અને પછી તરત જ “લાળ રાષ્ટ્રમાં અટવીમાં” એવો સંદર્ભ૪૧ માત્ર મહાવંસ આપે છે ને કૂપરક પછી ભરકચ્છની સફરનો ઉલ્લેખ માત્ર દીપવંસ કરે છે. જે લાળ દેશ વિંગ અને મગધની વચ્ચે આવેલ રાઢ-લાટ પ્રદેશ હોય ને છતાં ત્યાંથી નીકળેલું વિજયનું વહાણું પરક થઈ લંકા ગયું હોય તો એ વહાણ પૂર્વ સમુદ્રમાંથી દક્ષિણ સમુદ્રમાં આવી, લંકાને ટાપુ વટાવી, પશ્ચિમ સમુદ્રમાં જઈ, ત્યાંથી વળી દક્ષિણ સમુદ્ર તરફ પાછું ફર્યું, એવું જ ધારવું પડે. Íરક પછી જણાવેલ ભરકચ્છનો ક્રમ પણ એ જ રીતે બંધ બેસે છે. દીપવંસ અને મહાવંસની ભૌગોલિક વિગતોને યર્થાથ માનીએ, તો આવી દ્રાવિડ પ્રાણાયામ જેવી કલ્પના કરવી અનિવાર્ય છે, પરંતુ આ વૃત્તાંતમાં સિંહપુરથી શÍરક સુધીની સફરમાં આવા બબ્બે દિશા-પલટા થયા હોવાનો લેશમાત્ર ઉલ્લેખ નથી એ પરથી આ વૃત્તાંતની તમામ વિગતો યથાર્થ ન પણ હોય એવી શંકા ઉપસ્થિત થાય છે. રાત્ર દેશ તો પૂર્વ ભારતનો લાઢ (રાઢ) દેશકર હોઈ શકે તેમ પશ્ચિમ ભારતનો લોટ(ગુજરાત) દેશ૪૩ પણ હોઈ શકે. સિંહપુર રાઢ દેશનું સિંગુર૪૪ હોય તેમ સૌરાષ્ટ્રનું સિંહપુર (કે દક્ષિણ ગુજરાતનું સગપુર ) પણ હોઈ શકે.૪પ સિંહલી ભાષા પર પૂર્વ ભારતની ભાષાની જેમ પશ્ચિમ ભારતની ભાષાની પણ અસર રહેલી છે;૪૬ આથી ૪ દેશના લિનિર્ણય માટે જેમ વંગ-મગધને ઉલ્લેખ પૂર્વ ભારતના રાઢ પ્રદેશનું સમર્થન કરે છે તેમ શર્મારક-ભકછો ઉલ્લેખ પશ્ચિમ ભારતના લાટ દેશનું સમર્થન કરે છે. આથી કેટલાકે આ વૃત્તાંતમાં ભારતના બે જુદા જુદા ભાગોમાંથી સિલોનમાં જુદા જુદા સમયે થયેલાં બે અંતર્ગમનના વૃત્તાંતોનું મિશ્રણ થઈ ગયું હોવાની કલ્પના કરી છે,૪૭ પરંતુ એમાં વંગ અને લાટ વચ્ચેની વિગતો છૂટી પાડવી મુશ્કેલ પડે. એમાં ય જે વિજયને પૂર્વ ભારતને અને પાંડુ વાસુદેવને પશ્ચિમ ભારતનો માનવામાં આવે તો એ બેનું એક જ કુળ અને એક જ સ્થાન હોવાની વિગતોને સદંતર અસ્વીકાર્ય ગણવી પડે. મને લાગે છે કે એના કરતાં દીપચંસ અને મહાવંસ એ બંનેના વૃત્તાંતમાં જેટલી વિગતો સામાન્ય છે તેટલી જ લક્ષમાં લઈએ તો ઘણી અસંગતિ નિવારી શકાય. આ વિગતો અનુસાર સિંહબાહુ-સિંહલની માતા રંગરાજની કુંવરી હતી, એને સિંહથી બે સંતાન થયાં, એમાંના સિંહલે લાટ દેશમાં સિંહપુર વસાવ્યું ને વિજય શર્મારક થઈ લંકા ગયે, એ આ વૃત્તાંતના મુખ્ય મુદ્દા –૨-૨૭ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] [પરિ. મોર્યકાલથી ગુપ્તકાલ ગણાય. સિંહ નર અને માનવ માદાનો સહવાસ અને એમાંથી સિંહબાહુ સ્વરૂપના માનવ-પુત્રની ઉત્પત્તિને લગતી કથા એ ભારતની તથા અન્ય દેશની અનેક લેકકથાઓમાં આવતી દંતકથા જેવી દેખાય છે. પ્રજનનશાસ્ત્રની દૃષ્ટિએ એવી નરસિંહ સંતતિની ઉત્પત્તિ સંભવિત પણ ન લાગે, પરંતુ આ કથાના મૂળમાં સિંહ કે સિંહલ નામે કોઈ વ્યકિતવિશેષ કે જાતિવિશેપનું તથ્ય રહેલું હોય ને આગળ જતાં એને આવી દંતકથા તરીકે નિરૂપવામાં આવ્યું હોય એવું પણ સંભવે. આ અનુસાર વંગ દેશની રાજકન્યા લાટ દેશના સિંહ નામે કોઈ વીર પુરુષને પરણી હોય,૪૯ એ બેના સંગમાંથી સિંહલની ઉત્પત્તિ થઈ હોય ને એ સિંહલને વંશ “સિંહલ તિ” તરીકે ઓળખાયે હોય; અર્થાત સિંહલ નતિના મૂળ પુરુષ સિં હલમાં માતૃપક્ષે વંગકન્યાનું લેહી રહેલું હોય, પણ એનું પોતાનું કુળ તેમજ વતન લાટ દેશનું હોય ને એણે દેશવટો દીધેલા સિંહલો૫૦ લાટ દેશના સિંહપુરમાંથી નીકળી પૂરક થઈ લંકા ગયા હોય. સિંહલની સફરના નિઃપણમાં આવતો શરકને ઉલ્લેખ પછતઃ ઢાઢ દેશ પશ્ચિમ ભારતમાં હોવાનું સૂચવે છે. સિહદેશની સુદર્શના નામે રાજકન્યાએ ભરુકચ્છમાં ‘શકુનિકા વિવાર’ બંધાવેલો ને એ વિવારનું નિર્માણ સંપ્રતિ છે. પૂ. ૨૨૯-૨૨૦)ના સમય પહેલાં થયેલું,પ૧ એ પરથી લાટ અને લંકા વચ્ચે મોર્યકાલમાં સાંસ્કૃતિક સબંધ પ્રવર્તતો હોવાની પ્રતીતિ થાય છે. ગુજરાતી લેકકથાઓમાં આવતા લંકાના ઉલ્લેખ તથા કાની લાડી ને ઘાનો વર” એ ગુજરાતી કહેવત ગુજરાત અને સિલાન વખ્ય મઘકાલમાં ચાલુ રહેલા વાણક તથા સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિબિંબ પાડે છે. સિદ્ધપુર ( તથા સીગપુર , સમુદ્રતટથી થોડા માઈલ અંદર આનંલું છે, પરંતુ ત્યાંથી દેખાવટી પામેલા સિડલે એની નજીકના બંદરથી દરિયાઈ સકરે રવાના થયા ગણાયપર “સિહલ” એવું નતિવિશેષનું સંભાત નામ સૈારાષ્ટ્રના સિલપુર (શિહેર સાથે સારી રીતે બંધ બેસે.૫૩ હાલ ગીરનું , ગલ જ સિંહોની વસ્તી ધરાવે છે ને ગઈ સદીના મધ્ય સુધી સિહોરના ૬ ગરોમાં પણ સિંહની વસ્તી હતી. ૫૪ આ બધા જુદા લક્ષમાં લેતાં સિલેની ઉત્પત્તિ લાટ ગુજરાત ના પુરુષ અને વંગ બંગાળાની ગ્રીના સંયોગથી લાટ દેશમાં થઈ હોય છે ત્યાંથી દેશવટો પામેલા 'ટલાક તોફાની સિંહલે સે પાર થઈ લકામાં જઈ રહ્યા હોય, એ તદ્દન સંભવિત લાગે છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ સિંહપુરને સિંહલ વંશ [૪૧૯ સિંહપુરને રાજપુત્ર વિજય, ભારતમાં જે દિવસે ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે જ દિવસે લંકાદ્વીપમાં આવેલ એવું સિલેનની બૌદ્ધ અનુશ્રુતિમાં જણાવવામાં આવ્યું છે એ તો સ્પષ્ટતઃ સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપજાવેલું જણાય છે, કેમકે અશોક મૌર્યના સમકાલીન દેવોના પ્રિય તિરૂ( તિષ્ય)ની પહેલાં ત્યાં વિજય વગેરે પાંચ જ રાજા થયા, છતાં તેઓએ ૩૮+૩+૨ ૦૭૦ + ૬ =૨૧૮ વર્ષ રાજ કર્યું ને વચ્ચે ગાદી ૧+૧૩=૧૮ વર્ષ ખાલી રહી, એ રીતે વિજયના રાજ્યાભિષેકથી દેવના પ્રિય તિસ્યના રાજ્યાભિષેક સુધીમાં કુલ ૨૩૬ વર્ષ વીત્યાં એવું જણાવ્યું છે એમાં કેટલાક રાજાઓના રાજ્યકાલ વધારે પડતા લાંબા ગણાવવામાં આવ્યા છે.૫૫ રાજ્યારોહણ-સમયે ૩૭ વર્ષની વયનો થયેલો પાંડુક અભય ૭૦ વર્ષ રાજય કરે ને એના પછી ગાદીએ આવેલે એને પુત્ર મુસિવા ૬૦ વર્ષ રાજ્ય કરે એ દેખાતી રીતે કપોલકલ્પિત જેવું લાગે છે. વસ્તુતઃ દેવોના પ્રિય તિસની પહેલાંના પાંચ રાજાઓને રાજ્યકાલે જણાવ્યું છે તેના કરતાં લગભગ સો વર્ષ જેટલે ઓછ ગણાય. એ હિસાબે ત્યાં વિજયનું આગમન નંદવંશના રાજકાલ દરમ્યાન ઈ. પૂ. ચોથી સદીમાં થયું ગણાય. સિલોનની અનુકૃતિ અનુસાર ત્યાં વિજય, પાંડુ વાસુદેવ અને અભય એ ત્રણ જ સિંહનું રાજ્ય પ્રવર્તે લું, જે કુલ ૩૮(+i)+૩૦+૨ = ૮૯ વર્ષ જેટલો સમય જ રહેલું, છતાં લંકાને સિંહલદ્વીપ' નામ મળ્યું, ત્યાંની મુખ્ય પ્રજા સિંહ” નામે ઓળખાઈને તેઓની ભાષા પણ સિંહલી” નામે જાણીતી થઈ એ પરથી માલૂમ પડે છે કે સિલેનમાં ત્યારે વિજય અને પાંડુ વાસુદેવ સાથે ગયેલા સિંહની સાંસ્કૃતિક અસર ઘણી વિપુલ તથા પ્રબળ હોવી જોઈએ. પાદટીપ 2-3. Wilhelm Geiger, The Mahāvaṁsa or the Great Chronicle of Ceylon, Introduction, p. x ૪. એજન, પૃ. ૧૧; G. C. Mendis, “Ceylon”, Comprehensive History of India, Vol. II, p. 568 ૫. W. Geiger, op. cil. pp. xi f, રાજા ધાતુસેનનો રાજ્યકાલ ઈ. સ. ૧૦૯-૫૭ને કી, અહીં “મહાવસ”ની રચના છઠ્ઠી સદીના આરંભમાં થઈ હોવાનું જણાવ્યું છે, પરંતુ હવે એ રાજાને રાજ્યકાલ ઈ. સ. ૪૬૦-૪૭૮ ને આંક્વામાં આવે છે (D. C. Sircar, “Ceylon”, Classical Age, p. 285) ને મહાનામાં પાંચમી સદીના છેલ્લા Page #457 -------------------------------------------------------------------------- ________________ ४२० ] સોય કાલથી ગુપ્તકાલ [वि. रणमा थया होवानुं गागाय छे ( N. K. Bhagwat, महावंसो or the Great Chronicle, Introduction, p. vii). "भावस" मुख्यतः अनुराधपुरना महाविहार અનુશ્રુતિક વૃત્તાંત આપે છે. ९. ९, १-३१ ७. परिच्छेद ६ : विजयागमनं ८. एकाकिनी सा निक्खम्म सत्थेन सह अञ्ञाता अगा सेरिचारसुखत्थिनी । मगधगामिनी ॥४॥ सत्थं अभिद्दवि । [५] ८. लाळरट्ठे अटविया सीहो १०. लाळरट्ठे पुरे तस्मिं सीहबाहु नराधिपो । रज्जं कारेसि कत्वान महेसिं सीहसीवलिं ॥३६॥ ११. नग्गदीव = नग्नद्वीप, पण भूण शब्द 'नागद्वीप' हरो. १२. सुप्पार के पट्टनम्हि विजयो पन ओक्कमि । [४६] १३. परिच्छेद ७ : विजयाभिसेको १४. सीहबाहुनरिन्दो सो सीहमादिन्नवा इति । "सीहलो”, तेन सम्वन्धा एते सव्वेपि "सीहला" ॥४२॥ १५. परिच्छेद ८-१० १९. Hiuen Tsiang, Buddhist Records of the Western World (Eng. Trans. by Beal ), Vol. II, pp. 236ff. १७. Ibid., pp. 240 ff. १८. ५. १८ १८. पृ. १५७ २०. ५. ९८-७०; वणी यो पृ. ४२. २१. ५. ४२ २२. ५. ५४८-४८ २3. W. Geiger, “A Short History of Ceylon", Indian Historical Quarterly, Vol. II, pp. 1 ff. २४. G. C. Mendis, "Ancient Routes from North India to Ceylon", Indian Daily Mail, 26th June 1926 ( रत्नभशिराव लीभराव, "गुरातनु वहाएावटु" ५. ३८ ) Page #458 -------------------------------------------------------------------------- ________________ ૧ લું]. સિંહપુરને સિંહલવંશ [૪૨૧ ૨૫. પૃ. ૧૮૨-૨૧૯. આ લેખ અલગ પુસ્તિકારૂપે પણ મુદ્રિત થયેલ છે. “ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામ યુગ,” ખંડ ૪ માં એનો પરિશિષ્ટરૂપે સમાવેશ કર્યો છે. ૨૬. રત્નમણિરાવ ભીમરાવ, “ગુજરાતનું વહાણવટું, પૃ. ૭-૮, પાદટીપ ૨૭. એજન, પૃ. ૮, પાદટીપ ૨૮. એજન, પૃ. ૭-૮ ૨૯. એજન, પૃ. ૭ 30. Sengar, “Where did Prince Vijaya come from?", Indian Historical Quarterly, Vol. III, pp. 403 ff. 39. M. D. Shahidullah, “The First Aryan Colonization of Ceylon", Indian Historical Quarterly, Vol. IX, pp. 742 ff. - ૩૨. R. C. Parikh, “Introduction to the History of Gujarat as a Back-ground to the Life and Times of Hemachandra," Kāvyanušāsana, Introduction, p. xviii ૩૩. એજન, પાદટીપ અંતે ભિન્ન મત માટે શ્રી. સેંગારના લેખને પણ ઉલ્લેખ કર્યો છે. ૩૪. મણિભાઈ દ્વિવેદી, “પુરાતન દક્ષિણ ગુજરાત,” પૃ. ૧૮૯-૯૩ વળી આ સીંગપુર પાસે સીંગલબારી અને સીંગલબાણ નામે સ્થળે હોવાનું પણ અહીં નોંધવામાં આવ્યું છે (પૃ. ૧૯૩), 34. Raychaudhuri, "Physical and Historical Geography", History of Bengal, Vol. I, p. 30 36. S. Krishnaswami Aiyangar,“ Ceylon”, Age of Imperial Unity, p. 235 30. A. L. Basham, “Prince Vijaya and the Aryanization of Ceylon," The Ceylon Historical Fonrnal, Vol. 1, pp. 163 ff. 36. Mahtab, History of Orissa, Vol. I, p. 5 ૩૯. હરિપ્રસાદ શાસ્ત્રી, “સિલોનમાં સ્થપાયેલો સિંહપુરને સિંહલ-વંશ,” “પથિક,” દીપોત્સવી અંક, સં. ૨૦૨૨, પૃ. ૧૧-૧૪ ૪૦. રમણલાલ ના. મહેતા, વિજયની કથા–કેટલાક પ્રશ્નો, “વિદ્યાપીઠ,” વર્ષ ૬, 'પૃ, ૧૦૨-૭ ૪૧. જુઓ ઉપર પાદટીપ ૮ અને ૯. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] સૌ કાલથી ગુપ્તકાલ ૪૨. પશ્ચિમ બંગાળામાં આવેલ અમુક પ્રદેશને સાંસ્કૃત લખાણામાં રાઢા, સાહિત્યમાં છાઢ અને ચેાળ રાજ્યના અભિલેખામાં ઝાડ કહેવામાં આવ્યે! છે Raychaudhuri, op. cit., p. 39; Shahidullah, op. cit., p. 745). [પરિ. જૈન પ્રાકૃત H. C. ૪૩. આરંભિક રાતÈામાં આ નામ સમગ્ર ગુજરાત માટે પ્રયે!તુ: દક્ષિણ ગુજરાતના અંમાં એ આગળ જતાં મર્યાદિત થયું. ૪૪. JASB, 1910, p. 604; H. C. Raychaudhuri, p. cit., p. 39 ૪૫. “સિંહ”, “સિંગ” કે “ સિંધ” પૂર્વપદ ધરાવતાં સ્થળનામ બગાળ અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને એરિસ્સા જેવા અન્ય પ્રદેશમાં પણ પ્રચલિત છે. દા. ત., સિંહગઢ (જિ. પૂના), સિંગપુર (ખાનદેરા, સિહારા (જિ. જબલપુર), સિંહાર (જિ. ભેાપાલ ), સિધપુરમ્ (એરિસ્સા) વગેરે ( Imperia Gazetteer of India, Vol. XXIII). વર્તમાન કટાસ (જિ. ઝેલમ, પશ્ચિમ પન્ના ) પણ પ્રાચીન સિંહપુર હાવાનુ મનાય છે ને એ પ્રાચીન નામને વિષ્ણુના નૃસિંહ-અવતાર સાથે સાંકળવામાં આવેલું છે (N. L. Dey, Geographical Dictionary of Ancient and Mediaeval India, p. 127 ). ** ૪૬. ડાઁ. ગીગર (Wilhelm Geiger, Grammar of the Sinhalese Language, pp. 1–3) તથા ડાઁ. સુ. કુ. ચેટરજી (S. K. Chatterji, Origin and Development of the Bengali Language, pp. 15, 72 f., 176; Indo-Aryan and Hindi, p. 71) મૂળ અને મુખ્ય અસર પશ્ચિમ ભારતની ભાષાની થઈ હાવાનુ માને છે. ૪૭. જુએ ઉપર ડાઁ. ખાનેટના તથા ડૉ. બાામને મત. ૪૮, હૈં. ખશામના મત અનુસાર એવું ફલિત થાય. ૪૯. વગથી લાટ ધણું દૂર ગણાય, પણ યાદવેને લગતા વૃત્તાંતમાં કારવતી(સૌરાષ્ટ્ર)ન: શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને શાણિતપુર( આસામ )ના બાણાસુરની પુત્રી ઉષા વચ્ચે લગ્ન થયાનું આવે છે, આથી વગ-લાટ જેટલું અંતર એ પછીના આ કાલમાં અસંભવિત ન ગણાય. ** ૫૦. સિંહલ સાથેના સંબંધને લઈને વિજય અને એના સાથીએ પણ સિંહલેા ’ તરીકે એળખાતા (જુએ ઉપર પા. ટી. ૧૪). જાતિઓનાં નામે પરથી જનપદોનાં નામ પડે એના અનેક દાખલા ભારતના પ્રાચીન ઇતિહાસમાં પણ મળે છે (D. R. Bhandarkar, Lectures on the Ancient History of India, pp. 13 ff.). ૫૧. પ્રમાષન્ત્રાવાયે, “પ્રમાવવરિત,” રૂ. વિનયસિસૂરિપરિત, જો. ૪૨-૭૬; બિનપ્રમસૂરિ, “વિવિધતીર્થંલ્પ', 1૦. બધાવવોધતીર્થલ્પ, પૃ ૨૦-૨૧ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧ લું] સિંહપુરને સિંહલ વંશ [૪ર૩ પર. એ બંદર વલભી કે હસ્તવપ્ર હોઈ શકે. વલભીને ઉલ્લેખ પાણિનિના ગણપાઠ (૪-૨-૮૨) માં આવે છે (હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃ. ૧૬૭); હસ્તવપ્રને ઉલ્લેખ Periplus(૧ લી સદી)માં આવે છે. (એજન, ભાગ ૨, પરિશિષ્ટ પૂ. ૩૨). હાલ ભાવનગરની ખાડી તરીકે ઓળખાતી ખાડી ત્યારે વલભી સુધી અંદર લંબાઈ હતી એ ખાડી સિહોરથી બારેક માઈલ જેટલી જ દૂર હોય. ૫૩. એતિહાસિક કાલના ભારતીય રાજવંશોમાં ચોથી સદી સુધીમાં “સિંહ”નામાંત માત્ર પશ્ચિમી ક્ષત્રપોના વંશમાં જ પ્રયોજાયેલ છે એ હકીકત આ સંદર્ભમાં લક્ષમાં લેવા જેવી ગણાય. 47. A. S. Altekar, History of Important Ancient Towns and Cities in Gujarat and Kaihiawad, p. 46 44. W. Geiger, The Mahāvamsa or the Great Chronicle of Ceylon, Introduction, pp. xx-xxi ૫૬. આ નામ અરબી “સરનવીર” અને ફિરંગી Ceilao દ્વારા વર્તમાન “સિલાન” તરીકે રૂપાંતર પામ્યું છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ગ્રીક અને રોમનોએ નિરૂપિત પશ્ચિમ ભારતમાં ભારતને ઉલ્લેખ કરનારા પ્રાચીનતમ ગ્રીક લેખક હરેદેતર અને હેકેતેઓના પશ્ચિમ ભારત વિશે કંઈ ખાસ માહિતી આપતા નથી. તેસીઆસ( આશરે ઈ. પૂ. ૪૦૦)ને ઈરાનમાં ખબર પડી કે વામને(ઠિ ગુજીઓની એક જાતિ ભારતમાં રૂપાની ખાણેની પાડોશમાં રહેતી હતી, જે પ્રદેશને લાસન ઉદેપુર(મેવાડ)ની નજીક દર્શાવે છે. આ વામનના વર્ણન (Photios Bibl. LXXII, 11-12 ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે આ લોકો તે હાલના ભીલે છે. તેસીઆસ એમ પણ દર્શાવે છે (Photios Bibl. LXXII. 8) કે સારદોસ પર્વતથી પહોંચતાં પંદરેક દિવસ લાગે તેવા અણવણ્યા પ્રદેશમાં એક એવું સ્થળ છે, જ્યાં લોકો સૂર્ય અને ચંદ્રની આરાધના કરે છે અને જ્યાં પ્રત્યેક વર્ષે ૩૫ દિવસ સુધી સૂર્ય પોતાના ઉપાસકોના કલ્યાણ માટે પોતાની ઉષ્ણતા પ્રસારે છે. આ સ્થળ દેખીતી રીતે જ મારવાડમાં ક્યાંક આવેલું હોવું જોઈએ અને કદાચ એ ઉસ્લિખિત સ્થળ આબુ પર્વત હોય. એલેકઝાન્ડર (ઈ. પૂ. ૩૨૬-૨૫) ગુજરાત સુધી પહોંચ્યો ન હતો અને એના સાથીઓને દેશના આ ભાગ વિશે કાંઈ પણ કહેવાનું નથી, પરંતુ મેગેસ્થિનીસ(આશરે ઈ. પૂ. ૩૦૦ )ની વાત જુદી છે. સેલ્યુકસ નિકેતોના એલચી તરીકે એ ચંદ્રગુપ્તની સાથે રહ્યો હતો અને એણે ચાર ગ્રંથ ભરીને ભારતને વૃત્તાંત લખે હતો, જેના સંખ્યાબંધ અંશ મુખ્યત્વે બે, હિની અને એરિયનના હાથે જળવાયેલા છે. ભારતવાસીઓની રીતભાતનો જે સામાન્ય વૃત્તાંત એણે લખ્યો છે તે અધિકાંશે ઉત્તર ભારતના જે લેકેની એને અંગત જાણકારી હતી તેમને સ્પર્શે છે, પણ એણે ભારતનું ભૌગોલિક વર્ણન સુધ્ધાં કરેલું છે, કેમકે એરિયન આપણને જણાવે છે (Ind. VII) કે ભારતની ટોળીઓની કુલ સંખ્યા ૧૧૮ જેટલી એણે ગણાવી છે અને લિની (૬, ૧૭ થી) ૨૪ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] શ્રીકા અને રામને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૫ તેા ૯૦ જેટલી ખરેખર ગણાવે પણ છે, જેમાં એરિયને દર્શાવેલી છ કે ૮ વધુ ટાળીઓને ઉમેરી શકાય. એ વાત સાચી છે કે પ્લિની સ્પષ્ટ રીતે એમ કહેતા નથી કે પેાતાની ભૌગોલિક વિગતા એણે મેગેસ્થિનીસમાંથી લીધેલી છે અને પેાતે ભારત વિશે ગ્રંથ લખનાર સેનેકામાંથી અવતરણા આપે છે, પણ સેનેકા સુધ્ધાં (પ્લિની ૬, ૧૭) ટોળીએની સંખ્યા ૧૧૮ ગણાવે છે, જેમાં એ મેગેસ્થિનીસને અનુસર્યા હોવા જોઈએ. વળી પ્લિની કહે છે (એજન) કે પ્રત્યેક પ્રજાનાં લશ્કરી દળેાના વૃત્તાંત મેગેસ્થિનીસ અને દાયાનીસિયસ જેવા લેખક ભારતીય રાજાએ સાથે રહ્યા હતા તેમણે આપેલા છે; અને એણે પેાતાના ૬ ટ્ટા ગ્રંથ માટેના આધારાની જે યાદી આપેલી છે તેમાં એ દાયાનિસિયસના ઉલ્લેખ કરતા નથી, એ ઉપરથી એમ ફલિત થાય છે કે એણે પોતાના વૃત્તાંત મેગેસ્થિનીસમાંથી જ તારવેલા હોવા જોઈ એ. ગ`ગારિડી, મેદોલિંગ, અન્નારી, પ્રાસી, મેગલ્લઈ, અસ્નેગી, એરેટી, સારાટરાટી, એટાચુલા, ચારની અને પાન્ડી (૬, ૧૯) વગેરે દળેનાં નામ હોવાં છે જે, નીચે દશાવ્યું છે તે પ્રમાણે, ભારતના બધા ભાગાનું જ્ઞાન પ્રદર્શિત કરે છે. બાકીનાં જે નામેાના પ્લિનીએ ઉલ્લેખ કર્યાં છે તે એણે મેગેન્થિનીસમાંથી, કદાચ સેનેકાના ગ્રંથના માધ્યમ દ્વારા, લીધેલાં હોવાં જોઈ એ એ અનુમાન સયુક્તિક છે. પ્લિનીના પાડની વિકૃતિ અને મેગેસ્થિનીસને ટાળીએનાં નામેાની જાણકારી તેઓનાં પ્રાકૃત રૂપેામાં થઈ હતી એ હકીકત લિખિત જાતિઓમાંની ઘણી જાતિઓને પારખી બતાવવાના કામને અતિશય વિકટ બનાવે છે. પ્લિનીના વૃત્તાંતના જે ભાગનું પગેરુ કેટલીક નિશ્ચિતતાથી મેગેસ્થિનીસ સુધી લઈ જઈ શકાય એમ છે તે હિપેસીઝ(બીઆસ)થી પાલીત્રા ( પટના ) (Nat. Hist. VI. 17) સુધીના રાજમાર્ગના જુદા જુદા તબક્કાઓના વર્ણનથી શરૂ થાય છે. પછીનું પ્રકરણ ગગા અને એની શાખાઓને વૃત્તાંત આપે છે અને કલિંગના ગ`ગારિડીને, એમની રાજધાની પટેલીસ સહિત, ગંગા-કાંઠે આવેલી ખૂબ દૂરની પ્રજા તરીકે ઉલ્લેખ કરે છે. ૧૯ મા પ્રકરણમાં ગંગારિડીનાં લશ્કરાનુ વર્ણન આપ્યા પછી પ્લિની ૧૩ ટાળીઓની યાદી આપે છે, જે પૈકી સ ંતાપકારક રીતે ઓળખાવી શકાય તેવી ટાળીઓ તે માદાગલિ ગ (ત્રિકલિ ગે!) Caldwall Drav, Gr.), મેલિ’દી (સરખાવા વરાહમિહિરને માલિદ્ય પંત, પૃ. સં. ૧૪) અને થાળ્યુતી (મૅકક્રિન્ડલ ‘“તાલુક્તી' વાંચે છે અને એને ગંગાના નીચાણવાળા ભાગમાં આવેલ તામલુકના તામ્રલિપ્તકા તરીકે ઓળખી બતાવે છે) છે. આ પછી એ ૩૦ નગરા, ૧,૦૦,૦૦૦ પાયદળ, ૨,૦૦૦ હયદળ અને ૧,૦૦૦ હસ્તિદળવાળા અદરી(તેલંગણના આંધ્રા)નો ઉલ્લેખ કરે છે. આ પછી વિષયાંતર કરીને એ દર્દી Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. (સિંધુ નદીના ઉપલાણના દર)ને સુવર્ણની બાબતમાં સમૃદ્ધ તરીકે અને સતી(મેવાડ, લાસેન)નો ચાંદીમાં સમૃદ્ધ તરીકે અને એ પછી પોલીબોથા પાટલિપુત્ર)ના પ્રાસી( પ્રાચીન સઘળી ટાળીઓમાં એ સૌથી વધારે ખ્યાતિવાળી અને શક્તિશાળી ટાળી, જે ૬,૦૦,૦૦૦ પાયદળ, ૩૦,૦૦૦ યદળ અને ૮,૦૦૦ હસ્તિદળ ધરાવતી એ તરીકે પરિચય આપે છે. આમાંથી અંદરના ભાગમાં જતાં એ મોનીડસ સીંગભુમના મુંડા છે અને સુઆરી મધ્ય ભારતના શિબર છે, જેઓની વચ્ચે મેલીઅસ (મહેન્દ્ર માલે )હેવાનો નામર્દેશ કરે છે. એ પછી આયાનિત પર્વત (યમુના જે મેથોરા મથુરા) અને ક્રીસ બોરા મેકિન્ડલ “કેરીસેબારા' વાંચે છે. એરિયન Tud. VIII. કલીસે રા-કૃષ્ણપુર )ની વચ્ચે વહે છે તેને કેટલાક ખ્યાલ આપ્યા પછી એ સિંધુ નદી તરફ વળે છે, જેની ગણીસ શાખાઓ પૈકીની કેટલીકનું વર્ણન છે પ્રકરણ ૧૦ માં આપે છે. આ પછી વિષયાંતર કરીને એ ભારતના કિનારાનું વર્ણન કરે છે. એ ગંગાના મુખથી શરૂઆત કરે છે, જ્યાંથી પોઈન્ટ કલિંગન (પોઈન્ટ ગોદાવરી) અને દંદગુદા નગર(કનિંગહામનું રાજમહેન્ડી, પણ વધારે સંભવિત રીતે પશ્ચિમની ગુફાઓના અભિલેખનું ધનકટક અથવા ધેનુકાકટ) સુધી એ ૬રપ માઈલ ગણાવે છે. ત્યાંથી ત્રપીના બજેસ પ્રમાણે કોચીન પાસેનું તિરુપનતર નું અંતર ૧રર માઈલ ગણાવે છે. ત્યાંથી ૫૦ માઈલના અંતરે પરિબુલની ભૂશિર છે, જ્યાં ભારતનું સહુથી પ્રસિદ્ધ હાટ આવેલું છે. એ જ પ્રકરણમાં આગળ જતાં અરબસ્ત્રી ( અથવા સલબે સ્ત્રી અને ઓરે લી. મેકફ્રેિન્ડલ માં સાગરકાંઠે તોમુલ નામનું નગર જણાવ્યું છે, તે એક ઉત્કૃષ્ટ હાટ છે, જ્યાં આગળ પાંચ નદીઓ એકી સાથે સાગરમાં રહે છે. એમાં તો શંકા જ નથી કે આ બે સ્થાન એક જ છે અને બે જુદાં નામ જુદા જુદા આધારેમાંથી લેવાયાને કારણે છે, અને જે સ્થાન ઉદિષ્ટ છે તે ચામુલ અથવા ચેઉલ તોલેમીનું સિમુ) છે અને પેલી પાંચ નદો તે ચેઉલની ઉત્તરે મુંબઈના બારામાં પડતી નદીઓ છે. પેરીમુલથી સિંધુના પાતાલીપ સુધીનું અંતર ર૦ માઈલ છે. એ પછી પિલની સિંધુ અને યમુનાની વચ્ચે ૨૫ માઈલના વિસ્તાર ઉપર પથરાયેલાં પર્વતો અને રણોની વર્તેલમાં પુરાયેલી પહાડી ટોળીઓ (જાતિઓ) વર્ણવે છે, જેમાં કેઈસી (સતલજના મૂળ આગળના પ્રદેશમાં વસતા Arr. Ind. IV માં નિર્દિષ્ટ કેકીઓ અને પુરાણોમાંના કેક), જંગલ(...વન)માંની સેટ્રીબેની, પ૦૦નું હસ્તિદળ અને જેની સંખ્યા અજ્ઞાત છે તેવું હયદળ અને પાયદળ ધરાવતા મેગલી (મેકલ), ક્રાઈસી (કર), પરસંગ (પારશ, એની પહેલી ત્રણ શ્રુતિઓ. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૨૭ પરસગ્ન સાથે મળતી આવે છે તેથી અપભ્રષ્ટ), અને ૩૦,૦૦૦ નું પાયદળ, ૩૦૦ નું હસ્તિદળ અને ૮૦૦ નું હયદળ ધરાવતા અસ્મગી(વરાહમિહિરના અશ્મક)નો સમાવેશ થાય છે. આ ટોળીઓ સિંધુ વડે પૂરી રખાયેલી છે ને ૬૨૫ માઈલ સુધી પર્વત અને રણના વલ વડે ઘેરાયેલી છે. પછી આવે છે દારી અને સુરી અને એ પછી વળી આવે છે ૧૮૭ માઈલ પર વિસ્તરેલાં રણ. સિંધના ધાર અને સૈર સાથે તેઓને યથાર્થ રીતે બંધ બેસાડાય કે નહિ, પણ તેઓને કયાંક રણની વચ્ચે મૂકવા રહેશે. એની નીચેના પ્રદેશમાં સમુદ્રકાંઠે ડુંગરોમાં રહેનારી રાજા વિનાની પાંચ ટોળી આવે છે—માલતીકારી, સિંગબી, મારોબી, રાગી અને મેરુની. આમાંની એકેને સંતોષકારક રીતે ઓળખાવી શકાય એમ નથી, પણ તેઓને કચ્છમાં ગોઠવી શકાય. પછી આવે છે ભારતમાં સૌથી ઊંચો પર્વત જેની બીજી બાજુએ સેનારૂપાની ખાણ આવેલી છે તે કાપિતાનિયા (આબુ પર્વતે આવરી લીધેલી મેરી જાતિ. કાપિતાલિયાનું આબુ સાથેનું સમીકરણ પૂરતું સંભવિત છે, પરંતુ આ પર્વતને આપેલા નામને પુરાણોના કપિણ્ડલ” સાથે સાંકળવું જોઈએ. કપિષ્કલે યજુર્વેદની એક વાચનાને પોતાનું નામ આપ્યું છે, જો કે એને અર્વાચીન પ્રતિનિધિ, કેથલ, તે આબુથી ઘણે દૂર પંજાબના કર્નાલ જિલ્લામાં આવેલ છે. એરિયન એના કસાઈને (IND. IV ) હાદ્ધિાતીસ(રાવી ના મૂળને પ્રદેશની આસપાસ ગોઠવે છે. કાપિતાલિયા અને નેરી પછી ફક્ત ૧૦ નું હસ્તિદળ ધરાવતા, પણ બહુસંખ્ય પાયદળવાળા રેતી આવે છે. અભિલેખોના તેમજ પુરાણના અપરાંત તે જ આ હોવા જોઈએ. મેગેથિનીએ એના પ્રાકૃત રૂપ (અવરાત; ઓરાત) ઉપરથી આ નામ જાણું હોવું જોઈએ. આ પછીની ટોળીની પાસે હસ્તિદળ નથી, પણ ફક્ત હયદળ અને પાયદળ જ છે. એનું નામ સામાન્ય રીતે “સુઅરતરતી’’ (નબી) તરીકે વંચાયું છે, પરંતુ એને વધારે સારો પાઠ “વરતાતી” (મેકલિ ) છે, જેનું સુધારેલું રૂપાંતર “વરતી” તે પરાણિક યાદીઓમાંના છે કેકણો પૈકી ૬ ક“ટરલત્તને મળતું આવે છે (વિલ્સન ઓસિ. રીસ. ૧૫, ૪૭). એ લેકે થાણે જિલ્લાના મધ્ય ભાગમાં અને વાલીઓની વન્ય ટોળીના દેશમાં વસતા હતા. પછી આવે છે ઓદોનબિઓરિસ, જેઓનું નામ ઉદુમ્બર વૃક્ષ (Ficus Glomerata) સાથે સંકળાયેલું છે, અને જે પાણિનિના ઔદુમ્બરી શા (જ. ૧. ૧૩) નથી, પણ જેમને દક્ષિણ થાણામાં મૂકવા પડે. એ પછી અરબસ્ત્રી ઓરતી (નબીનું અરબસ્ત્રી થેરેસ અને મેકઝિન્ડલનું સલબસ્ત્રી હેરતી) અથવા ઓરતી કે કોંકણીઓને અસ્ત્ર વિભાગ આવે છે. અરબસ્ત્રને Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. વરાહમિહિરના નૈઋત્ય વિભાગના આરવ (BR. S. ૧૪. ૧૭) સાથે સાંકળી શકાય. તેઓને બર્બર (સાતમા અથવા સહુથી ઉત્તરે આવેલા કેકણના) સાથે જણાવવામાં આવ્યા છે. આ જાતિ મગરને ઉપદ્રવ ધરાવતા ભેજવાળા પ્રદેશમાં એક સુંદર નગર ધરાવતી હતી અને પાંચ નદીઓના સંગમ પ્રદેશમાં તે મૂલ( ચેઉલ)નું મોટું હાટ પણ અને રાજા પાસે ૧,૬૦૦ નું હતિદળ, ૧,૫૦,૦૦૦ નું પાયદળ અને ૫,૦૦૦ નું હયદળ હતું અને તેથી દખણને તેમજ દરિયાકાંઠાનો ઘણો મોટો ભાગ એના કબજા હેઠળ હોવો જોઈએ. આ રાજ્ય પછી ચરમીનું રાજ્ય આવે છે, જેનું સૈન્ય ઘણું નાનું છે, અને એ પછી આવે છે. પાંડી (ત્રાવણકોરના પાંડ્ય), જે ૩૦૦ નગરો, ૧,૫૦,૦૦૦ નું પાયદળ અને ૫૦ નું હસ્તિદળ ધરાવે છે. એ પછી ૧૩ જાતિઓની નામાવલિ આવે છે, જેમાંની કેટલીકને સંત માટિને સિંધુ પ્રદેશ આગળની અર્વાચીન રાજપૂત જાતિઓ તરીકે ઓળખી બતાવી છે, કેમકે તેમાંનું છેલ્લું નામ “ઓરી ' છે, “જે પાતાળદ્દીપ સુધી પહોંચી ગયા છે” અને જેને નિશ્ચયાત્મક રીતે કાઠિયાવાડના સૌરાષ્ટ્રો તરીકે ઓળખી શકાય એમ છે. પણ આપણે એમ માની લેવું જોઈએ છે કે પશ્ચિમ સાગરકાંઠાની જાતિઓનાં નામ આપ્યા પછી જે બિંદુથી એણે શરૂઆત કરી તે બિંદુએ આવતાં સુધીમાં મેગેથિનીસ દખ્ખણના અંદરના ભાગની જાતિઓ વર્ણવે છે, પણ ગળે ઊતરે તેવું સમીકરણ કેવળ તેલિગો અથવા તેલુગુઓ સાથે દેરંગીનું છે. ઓસ્ટ્રી પછી આવે છે દક્ષિણથી ઉત્તર સુધી સિંધુના પૂર્વ કાંઠે વસતી જનજાતિઓની યાદી–મથેઈ (સરખાવો બાહીકનગર માન્ય” પાણિનિ, ૪, ૨, ૧૧૭), બોલિંગી (ભૌલિંગી, એક શાલ્વ જનજાતિઃ પાણિનિ, ૪, ૧, ૧૭૩), ગલ્લી તાલુતી (સંભવતઃ તેલખલીનું અપભ્રંશરૂપ, એક બીજી શાલ્વ જનજાતિ, એજન) ડિમુરી, મેમરી, અદબી, એસી (જયપુરનું મત્સ્ય ?) આબી, સુરી (પાઠાંતર-આભીઓ ઉરી), સલી અને એ પછી ૨૫૦ માઈલનો રણપ્રદેશ, એ પછી ત્રણ વધુ જનજાતિઓ અને વળી બીજા રણપ્રદેશો પછી ચાર અથવા પાંચ (પાઠાંતર અનુસાર) વધુ જનજાતિઓ, અને એ પછી આસીની, જેની પાટનગરી બુસેફલ (જલાલપુર) છે (કનિંગહમ, એશ્ય. યોગ્રા, 199). મેગેસ્થિનીસ એ પછી પર્વતીય જનજાતિઓનો અને સિંધુપારની ૧૦ જાતિઓને નિર્દેશ કરે છે, જેમાં ઓરસી (ઉરશા), તક્ષિલી (તક્ષશિલા) અને યુલિની(પુષ્કલાવતીના લોકોનો સમાવેશ થાય છે. ચંદ્રગુપ્તના પુત્ર અત્રિોકેદીસ(બિંદુસાર)ના દરબારમાં એલચી તરીકે ગયેલા દેમાકાસની કૃતિ વિશે કંઈ પણ જાણવા મળતું નથી, સિવાય કે એ બે ગ્રંથમાં હતી અને એ ભારત વિશેના સઘળા વૃત્તાંતમાં સૌથી વધારે અવિશ્વસનીય ગણતી (બ્રેબો, ૨, ૧, ૯). Page #466 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪ર૯ તેલેમી બીજો—ફિલાદેલફેસ( મૃત્યુ ઈ. પૂ. ૨૪૭)ને ભારત સાથેના વેપારમાં રસ હતો અને એણે નાઈલ નદી પરના કોસથી રાતા સમુદ્ર પર આવેલા બેરેનિક સુધી સાર્થવાહ-માર્ગ ખોલ્યો હતો (બે, ૧૭, ૬, ૪૫); અને સૈકાઓ સુધી ભારતને વેપારી સંબંધ આ બંદરને અથવા પડશના મિઓસ હેરસને આશ્રયે રહ્યો. એણે ભારતમાં દેખાતી રીતે જ અશોક પાસે). દાયનિસિયસ નામને દૂત પણ મોકલ્યો હતો, જેણે સ્કિનીના કહેવા પ્રમાણે (૬, ૧૭) ભારતીય બાબતો વિશે એક વૃત્તાંત લખે છે, જેના કોઈ ચોક્કસ ટુકડા રહ્યા જણાતા નથી. પરંતુ એગાથારખાઈ દીસે (જન્મ આશરે ઈ. સ. ૨૫૦) વૃદ્ધ વયે રાતા સમુદ્રને જે વૃત્તાંત લખે છે તેને ટુકડાઓમાંથી આપણને જાણવા મળે છે. આ વૃત્તાંતના દિઓદોરેસ( ૩, ૧૨-૪૮) અને ફેતિઅસ (Muller's Geogr. Gr. Min. 1, 111 fi.) સંખ્યાબંધ ઉતાર આપે છે; એમાં એમ કહે છે કે એના સમયમાં પતન (પાતાલ) સાથેનો ભારતીય વેપાર યેમેનના સેબિયનોના હાથમાં હત (મૂલર, ૧, ૧૯૭). વસ્તુતઃ એકસેસ( નીચે જુઓ)ની સફર સુધી ભારત અને મિસર વચ્ચે સીધે વેપાર સ્થપાયો ન હતો. આરબોએ હાટ તરીકે વાપરેલા પાતાળને ઉલ્લેખ એમ બતાવે છે કે હજુ આપણે લિનવાળા પહેલા કાલમાં છીએ (નીચે જુઓ). મૌર્ય સામ્રાજ્યનું પતન (આશરે ઈ. પૂર્વે ૧૮૦) થયા પછી બૅટ્રિયાના ગ્રીકોએ એમની સત્તા ભારતમાં વિસ્તારી. એઉથીદેમેસનો પુત્ર દિમિત્રિઓસ, જેના વિજયોને ઉલ્લેખ જસ્ટીને (૪૧. ૬) અને બોએ (11. ૨. ૧) કરેલે છે તે, એમને અગ્રણી હતા, પરંતુ પૂર્વમાં અને દક્ષિણમાં ઘણા મોટા વિસ્તાર પરના વિજયો મિનોસે (આશરે ઈ. પૂ. ૧૧૦) મેળવ્યા હતા. એ છેક જમુના સુધી ધસી ગયો હતો અને પત્તલિની સિંધને નીચલે ભાગ)થી સરઓસ્ટસ(સુરાષ્ટ્રનાં અને સિગરતીસ(લિનીનું સિગેરસ?)નાં રાજ્યો સુધી આખો કાંઠે એણે જીતી લીધું હતું (બો ૧૧. ૨. ૧). પેરિલસના લેખકે (આશરે ઈ. સ. ૨૫૦) બોનાં આ કથનોનું સમર્થન કર્યું છે. એ જણાવે છે કે એના સમયમાં મિનેન્દ્રો અને અપોલેસન ગ્રીક અભિલેખેવાળા દ્રખમઈ (“કમ્મ” સિક્કા) બેરિગાઝાર (ભરકચ્છ: ભરૂચ) ખાતે હજી ચલણમાં હતા (પેરિ. ૪૭). અલેદોતોસને હવે સામાન્ય રીતે મિનેન્દ્રો ( આશરે ઈ. પૂ. ૧૦૦) ઉત્તરાધિકારી ધારવામાં આવે છે (બૅટ્રિયન સિકકાઓનું બ્રિટિશ મ્યુઝિયમ કૅટેગ, પૃ. ૩૩). લુટાર્ક (Reip. Ger. Princ. ) જણાવે છે કે મિનેન્કોસનું Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. શાસન એટલું બધું નરમ હતું કે એના મૃત્યુ પ્રસંગે એના તાબાનાં નગરેએ એની ભસ્મના કબજા માટે તકરાર જગાવી હતી અને આખરે ભસ્મ વહેંચી લીધી હતી. સીઝીકસના એઉદાસસે (આશરે ઈ. પૂ. 110) બીજાઓની સાથે ભારત સુધીની બે ઘણી સફળ સફર કરી હતી. પહેલી સફર વખતે એમને માર્ગ બતાવનાર એક ભારતવાસી હતા, જેનું વહાણ ઇજિપ્તના સમુદ્રકાંઠે ભાંગી પડ્યું હતું. પિસદનિઓસમાંથી એઉદેસિસની પ્રવૃત્તિઓની વાર્તા ટાંકતાં àબે (૨. ૩. ૪) ભારત સુધીની આ બે સમુયાત્રા કરતાં આફ્રિકાની જળમાર્ગે પ્રદક્ષિણા કરવાના એના પ્રયત્ન ઉપર વધારે ભાર મૂકે છે, પરંતુ ભારત સાથેના સીધા વેપારના આરંભ-લેખે સફરોની અગત્ય ઘણી મોટી છે. એક તોલેમી સુધીના ભૂગોળવિદોએ ભારત વિશેનું પિતાનું જ્ઞાન મેગેસ્થિનીસની તથા એલેકઝાન્દરના સાથીઓની કૃતિઓમાંથી જ લગભગ પૂરેપૂરું તારવ્યું હતું. એ પૈકી શાસ્ત્રીય ભૂગોળને સ્થાપક એરેતાસ્થિનીસ (આશરે ઈ. પૂ. ૨૭૫-૧૯૪) ભારતની પશ્ચિમથી પૂર્વ સુધીની પહોળાઈ તે એની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કરતાં વધારે છે એ ખ્યાલને સૌથી પહેલી વ્યાપક પ્રસિદ્ધિ આપનાર તરીકે ઉલ્લેખપાત્ર છે. આ ભૂલ ભારતના નકશાને તોલેમીએ વિકૃત કર્યો હતો એના મૂળમાં રહેલી છે. એરેસ્થિનીસનો ટીકાકાર હિપરસ (આશરે ઈ. પૂ. ૧૦૦ ) આ બાબતમાં મેગેનિસના વધારે સાચા વનને અનુસરે છે અને અન્યથા જુદાં જુદાં સ્થળોનું ભૌગોલિક સ્થાન નિશ્ચિત કરવા માટે ખગોળશાસ્ત્રને સૌથી પહેલા ઉપગ કરનાર તરીકે નોંધપાત્ર છે. એએ (આશરે ઈ. પૂ. ૬ ૭ થી ઈ. સ. ૨૩) ભારત વિશેનું પોતાનું જ્ઞાન, પોતાના પુરોગામીઓની માફક મુખ્યત્વે મેગેસ્થિનીસ અને એલેકઝાન્ડરના અનુયાયીઓની કૃતિઓમાંથી તારવ્યું હતું, પણ દમાસ્કસના નિકાલાઓસ(એન્તોની અને કિલઓપાત્રાનાં સંતાનોને શિક્ષક અને હરેડને રાજદૂતોને આધાર ટાંકીને પોરસ નામના એક રાજા તરફથી ઑગસ (મૃત્યુ ઈ. સ. ૧૪) પાસે આવેલા ત્રણ ભારતીય રાજદૂતોનો વૃત્તાંત ઉમેરે છે (૧૫. 1. ૭૨). આ દૂતો જે ભેટો લાવેલા તેમાં હાથ વિનાને એક માણસ, સર્પો, એક મેટો કાચબો, એક મોટું તેતર અને સમ્રાટની પ્રજાને પોતાના પ્રદેશમાં થઈને મુક્ત જવરઅવર કરવાની તેમજ વેપાર કરવાની છૂટ આપતા, ચર્મપત્ર પર ગ્રીક ભાષામાં લખાયેલા, પત્રનો સમાવેશ થતો હતો. આ રાજદૂતોની સાથે બર્ગોસી( ભરૂચ, આ નામને સૌથી પહેલે ઉલ્લેખ)થી એક કર્મોનોખીગસ (બમણાચાર્ય, લાસેન) આવ્યો Page #468 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને રોમનોએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૩૧ હતો, જેણે પાછળથી ભારતવાસીઓની પરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલી પ્રમાણે એથેન્સમાં અગ્નિનાન કર્યું હતું. એલચીખાતું ભરૂચથી આવ્યું હતું અને અંતિઓ થઈ પસાર થયું હતું એ હકીકત એમ દર્શાવે છે કે એણે ઈરાનના અખાતનો માર્ગ લીધો હતો. જે લાંબા સમય સુધી વેપારને મુખ્ય માર્ગ રહ્યો હતો પરિ. ૫. ૩૬ છે. જે આ એલચીખાતું ભરૂચના વેપારીઓએ ઉભી કરેલી નરદમ વાણિજ્યિક કલ્પનાલીલા ન હોય તો જે રાજ પોરોસની હેઠળ ૬૦ : ખંડેયા રાજા હતા તે ભારતીય-શિક કેલેકદફીસ, જે પરસના જૂના રાજય પર તેમજ વાયવ્ય હિંદના બીજા ઘણા મુલક પર સત્તા ધરાવતે, તેનાથી એ બીજે શી રીતે હોઈ શકે એ સમજવું મુશ્કેલ છે. જે આ સાચું હોય તો એ એમ દર્શાવે છે કે આપણી સનના આરંભ કાળે ભારતીય-શક સત્તા દક્ષિણમાં છેક ભરૂચ સુધી વિસ્તરી હતી. એલચીખાતાએ ઇરાનના અખાતવાળે ભાગ લીધો અને એને ઉદેશ રોમન સામ્રાજ્ય સાથે વાણિજિયક સંબંધ ચાલુ કરવાનો હતો એ હકીકત એમ બતાવતી જણાવે છે કે આ સમયે ભરૂચ અને રાતા સમુદ્ર ઉપરનાં મિસરી બંદરો વચ્ચે સીધો વાણિયિક સંબંધ ન હતો. એમ છતાં એમ જણાવે છે કે એના સમયમાં અરબી અને ભારતીય માલસામાન રાતા સમુદ્ર પરના ભસ હારમાસ( રાસ અબુ સમર પાસે થી નાઈલ નદી ઉપરના કોતર ધાં કટ લઇ જવાત હતા (૧૭. 1. ૫ અને ૧૬. ૪. ૨૮ અને તાલીઓના સમયમાં “સામુદ્રધુનીઓમાંથી બહાર પડીને રાતના સમુદ્ર વાટે માંડ ૨૦ વડા સફરે નીકળવાનું સાહસ કરતાં હતાં, જ્યારે પોતાને દિવસોમાં મિએસ હોરમોસથી ભારત સુધી અને દથિઓપિયાના મુખ્ય ભૂમિપ્રદેશ સુધી ૨૦ જેટલાં વહાણોને મોટો કાલે સફરે નીકળી શકતે, એ રીતે ભારતીય વેપારમાં થયેલા વધારાનું એ વિસ્તારથી વર્ણન કરે છે (૨. ૫. ૧૨ અને ૧ ૫ ૧. ૧૩). એમ લાગે છે કે આ સ્થાને આપણે પ્તિનીના ભારતીય વેપારના બીજ કાલ સાથે પ્રસંગ પાડવાનો છે, જયારે સિગેરસ (સંભવતઃ જીરા) એ મિસરના વહાણવટીનું લક્ષ્ય હતું ( જુઓ નીચે). આ વિગતો ચૈબાએ મિસરમાં પિતે ઇલિયસ ગેલસ સાથે રહ્યો ત્યારે જાણી હતી, પણ એ એના સમકાલીન દિઓદેરસને અજ્ઞાત હતી. દિઓદરસે ભારત વિશે પિતાનો વૃત્તાંત પૂર્ણ પણે મેગેનિસમાંથી તારવ્યો હતો ( દિઓદો. ૨. ૩-૪ર) અને એને પૂર્વ વિશે, હોન્ડયન આર્કિપેલેગોમાંના એક ટાપુ(બાલી, લામેન અનુસાર ના, અનિત સમયવાળા જંબૂલસ નામના માણસે કહેલી * અર્થોન ઇવી. – સં. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. વાર્તાઓ ઉપરાંત કશું જ્ઞાન ન હતું (દિઓદે. ૨. પ૭-૬). પિમ્પોનિઅસ મેલા(ઈ. સ. ૪૩)ને પણ ભારત વિશે કશી તાછ માહિતી ન હતી. લિની (ઈ. સ. ૨૩-૭૯) જેણે પિતાને પ્રાકૃતિક ઈતિહાસ ઈ. સ. ૭૭માં પ્રગટ કર્યો તે ભારત વિશે મુખ્યત્વે મેગેસ્થિતીસમાંથી તારવેલે ઠીક ઠીક પૂર્ણ કહી શકાય તેવો વૃત્તાંત આપે છે (ઉપર જુઓ). વળી, એ બે સમકાલીન બાબતો વિશે મૂલ્યવાન માહિતી પણ આપે છે : () જયાં કલોદિયસ (ઈ. સ. ૪-૫૪)ના શાસનકાળમાં રાતા સમુદ્રના આદિવાસી પ્રદેશના એક ખેડૂત એની સપ્લેકેસન મુક્ત કરેલો ગુલામ ઋતુની અસરને પરિણામે ખેંચાઈ ગયો હતો તે પાછો ફર્યા પછી રાજાએ સમ્રાટ પાસે ચાર રાજદૂત કલ્યા, જેની સરદારી રાચીએસે લીધી હતી (૬. ૨૨) તે લંકા (તાબાનીનો વૃત્તાંત. (૨) ફક્ત એ ગાળામાં જ જાણવામાં આવેલા જળમાર્ગે રહીને એલેકઝાન્ડિયાથી ભારત સુધીની સફરનો વૃત્તાંત (૬. ૨૩). નિઆરકસના સમયથી પોતાના સમય સુધીને વહાણવટાને ઇતિહાસ પ્તિની ત્રણ કાલમાં ફાળવે છે : (ક) અરબસ્તાનમાંના સ્ટાગ્રસ(રાસ ફરતક)થી પાતાલી (સિંધમુખને ત્રિકોણ) સુધી હિપેલસ નામે ઓળખાતા મૈત્યના પવનની મદદથી થતી ૧૩૩૨ માઈલની સફરને સમય; (ખ) સ્વાગ્રસ( રાસ ફરતક)થી સાઈગેરસ (તેલેમી-મિલિગીરીસ, પેરિપ્લસ–મેલિઝિગરા, પ્રાયઃ જંજીરો, અને કદાચ બો જેને સાઈગરતીસ કહે છે તે) સુધીની સફરવાળો સમય; | (ગ) જ્યારે જળ-વ્યવહાર અલેકઝાન્દ્રિયાથી નાઈલના ઉપરવાસમાં કેપ્ટસ સુધી થતો હતો અને ત્યાંથી ઊંટ દ્વારા રણ-પ્રદેશમાં થઈને (ફેઉલ ઉપસાગરમાંના) બેરીનીસ સુધીની ૨૫૦ માઈલની સફરને આધુનિક કાલ. ત્યાંથી વેપારીઓ ગ્રીષ્મની મધ્યમાં લુબ્ધકના ઉદય પહેલાં નીકળી પડતા અને ૩૦ દિવસમાં એકેલીસ (ઘાલ્લા) અથવા કેન (હિન ઘેરાબ) પહોંચી જતા હતા. ઓકેલીસ બંદર ઉપર ભારતીય વેપારની ઘણી અવરજવર હતી. ઓકેલીસથી મુઝીરીસ (મુસ્થિરી, કાંગાનુર) સુધીની સફર ૪૦ દિવસની છે, જે પાડોશના નીત્રીઆસ(મેંગલોર)ના ચાંચિયાઓના કારણે જોખમકારક છે અને કાંઠાથી રસ્તાઓ સુધીના અંતરને કારણે અગવડકારક છે. બીજું વધારે સારું બંદર તે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૨ ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૩૩ બેકાર (કલ્લડ, યુલે) છે, જે પંડિયન (પાંચ) રાજ્ય-જેની રાજધાની મદુરા (મદુરા) છે તેમાં આવેલી નીઆસિડૅન તોલેમી-મેલકિડા, પેરિપ્લસ-નેલકિંડા) જાતિને હસ્તક છે. અહીં હાડકાંઓમાં કોનારા( કટ્ટનાડુ)થી પીપર લાવવામાં આવે છે. વહાણો ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં રાતા સમુદ્રમાં પાછાં ફરે છે. એ તે સ્પષ્ટ છે કે પ્તિની જેના ઉપર ખૂબ ભાર મૂકે છે તે વહાણવટાનો આધુનિક સુધારો માસુ પવનોને ઉપયોગ કરવામાં નહિ, પણ હિંદી મહાસાગરમાં થઈને સીધા મલબાર-કિનારે ત્રાટકવામાં રહેલું છે. જે વહાણે આ માર્ગનો આશ્રય લેતાં હતાં તે લિનીના સમયમાં તીરંદાજોનું રક્ષક દળ સાથે રાખતાં હતાં, પણ પેરિપ્લસના લેખકના સમયમાં એમ થતું ન હતું એ હકીકત ઈ. સ. ના પહેલા સૈકામાં મલબાર સુધીનો સીધે જળમાર્ગ નવો અને અપરિ. ચિત હતા એવા બીજા સૂચનરૂપે છે. ચોમાસુ પવનોને “હિપેલસ” નામ આપવામાં આવેલું એ વિશે નીચે પેરિસ અંગે વર્ણન કરીશું ત્યારે ચર્ચાશે. જે દિઓનિસિઓર પરિગતીસે હેફીઅન( ઈ. સ. ૧૭-૧૩૮; ક્રાઈસ્ટન શ્રીચ, Literatur Geech પૃ. ૫૭)ના આધિપત્ય હેઠળ લખ્યું હોવાનું તાજેતરમાં પુરવાર થયું છે તે ભારતનું બહુ ઉપરછલ્લું વર્ણન આપે છે, પણ એણે સિંધુ નદીને કાંઠે ગેડોસઈ ( 1. ૧૦૮૭-૮૮)ની પૂર્વે વસતા દક્ષિણાય શકોની કિંમતી નોંધ કરેલી છે. ' - એલેકઝાન્ડિયાનો કલોદિરા તાલેઓસ સુઈસના કહેવા પ્રમાણે મારકસ ઓરેલિયસ એન્ટોનિયસ(ઈ. સ. ૧૬-૧૮૧ ના આધિપત્ય હેઠળ વસતો હતો. એ સમયે જે જગત પરિચિત હતું તેના ભોગોલિક વર્ણનના ભાગરૂપે એણે ભારત વિશેનો વૃત્તાંત એકઠો કર્યો હતો અને પોતાની મોટા ભાગની સામગ્રી તાયરન મેરિનોસ જેની રચના છેવાઈ ગઈ છે, પણ જેણે ઈ. સ. ૧૩૦ની આસપાસ લખ્યું હોવું જોઈએ, તેનામાંથી તારવી હતી. તેલેમાને (અથવા એની પહેલાં મેરિનોસ) ભારત વિશે ઘણું વિશાળ તાન હતું, જે અમુક અંશે વહાણવટીઓ અને વેપારીઓ સાથેના સંબંધમાંથી અને અમુક અંશે પુરાણોમાં છે તેને મળતીપણ પ્રાકૃતમાંથી લીધેલી ભારતીય નામાવલિમાંથી એણે તારવ્યું હતું. એણે મેગેસ્થિનીને અને અલેકઝાન્ડરના સાથીઓને ભાગ્યે જ કશો ઉપયોગ કરે છે, પણ એણે તૈયાર કરેલ ભારતને નકશો એરેસ્થનીસને, પશ્ચિમ પૂર્વ સુધીની ભારતની પહોળાઈ ઉત્તરથી દક્ષિણ સુધીની એની લંબાઈ કરતાં ઘણી વધારે છે એ ભ્રામક ખ્યાલ પકડી લેવાથી દૂષિત થયેલો છે. પોતાના ઈ-૨-૨૮ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] મૌય કાલથી ગુપ્તકાલ [ પરિ. સાતમા ગ્રંથના પહેલા પ્રકરણથી ભારતનું વર્ણન આપવાનું તેલેની શરૂ કરે છે, જે ગંગાના પ્રદેશમાં સમાતા ભારતને નિરૂપે છે. પહેલાં એ નદીઓનાં, દેશનાં, નગરાનાં અને ભૂશિરનાં નામેા આપે છે અને સિધુના પાશ્ર્ચાત્યતમ મુખથી તે ગંગાના પૈરહ્યતમ મુખ સુધીના ભારતને આખા સમુદ્રકાંઠો એ વર્ણવે છે. પછી એ પ`તાને અને નદીઓને તેઓની શાખાએ સહિત વિગતે વર્ણવીને ભારતના વિવિધ દેશે તેમજ એ પ્રત્યેકનાં નગરાના વર્ણનમાં ઊતરે છે. વાયવ્યથી શરૂ કરીને એ ક્રમે દક્ષિણ તરફ વળે છે અને અ ંતે એ સમુદ્રકાંઠાથી દૂર આવેલા ટાપુઓની નામાવલિ આપે છે. પશ્ચિમ ભારતના એણે આપેલા વૃત્તાંતને ખ્યાલ કરતાં, કિનારાનાં અને અંદરનાં નગરાનાં મથાળાં હેઠળ અલગ અલગ વર્ણવેલાં પ્રત્યેક દેશનાં નગરાને ભેગાં લેવાથી સુગમતા થશે. કાઆ( કાખુલ ) નદી સાથેના સંયેાગથી માંડીને સિંધુ નદીના નીચલા પ્રવાહની બંને બાજુએ આવેલા સમસ્ત પ્રદેશને તે “ઇન્ડા-સિથિયા” એવું નામ આપે છે અને એના ત્રણ વિભાગાને પાતલીની નીચલું સિંધ ), એબેરિયા ( વાંચવાનું સેબિરિયા, અર્થાત્ સૈવીર અથવા ઉપલું સિધ અને મુલતાન) અને સુરાની ( સુરાષ્ટ્ર અથવા કાઠિયાવાડ ) તરીકે જણાવે છે. આપણે જોયુ કે દાયેાનિસિયાસ સિંધુ નદીના દાક્ષિણાત્ય સિથિયના(શકા)ને એળખતા હતા અને આપણે એમને પેરિપ્લસમાં ફરી મળીશું (પ્રકરણ ૩૮ અને આગળ ). એ સિંધુનાં સાત મુખ વર્ણવે છે, પણ એ નદી સતત પેાતાના પ્રવાહ અદલતી રહેતી હોવાથી એણે આપેલાં બધાં નામ ( સગપા, સિન્થેાન, ખરીફ્રાન, સપરા, સબલીસ્સા અને લેનીખરે ) હાલની શાખાએ સાથે મેળવી બતાવવાની આશા રાખવી વ્યર્થ છે. માત્ર એટલું બતાવવું શક્ય છે કે ‘સિન્થાન'માં નદીનુ ભારતીય નામ (સિંધુ) જળવાઈ રહ્યું છે અને એનુ પરસ્ત્યતમ મુખ (લાનીબરે) પ્રાયઃ હાલની કારી અથવા લોણી અને મારવાડની લૂણી નદી એ બંનેનુ પ્રતિનિધિત્વ કરે છે. તેાલેમીને કચ્છના અસ્તિત્વનો ખ્યાલ જ ન હતા. જોકે રણને એ ‘કડીના અખાત’ તરીકે એળખતા હતેા એનો કેટલેક ખુલાસા આ હકીકત પૂરી પાડે છે. આ કારણે એ સુરાચીન( સુરાષ્ટ્ર અથવા કાઠિયાવાડ)ને રણના દક્ષિણ ભાગમાં ગેાઠવવાને બદલે ખોટી રીતે સિધુના મુખત્રિકોણ પ્રદેશમાં ગેાઠવે છે. તેાલેમી ઇન્ડા-સિથયા(કાહાટ, જંતુ અને ડેરા ઈસ્માઈલખાન)ના વાયવ્ય ભાગમાં પાંચ નગરાના જૂથનું વર્ણન કરે છે, જેમાંથી નિગહમે ( એન્શિયન્ટ જ્યોગ્રાફી, પૃષ્ઠ ૮૪ અને આગળ) અજગરને ખંતુ સાથે અને અન્દ્રપાનને દરખન સાથે સરખાવ્યાં છે, જ્યારે અરતાઅત, સખના, અને કેદ્રનાનાં સ્થાન અજ્ઞાત Page #472 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ ] થીકે અને રામને એ નિરૂપિત પશ્ચિમ ભારત [ ૪૩૫ રહ્યાં છે. આ પછી તેાલેમી સિંધુના પશ્ચિમ કાંઠાથી સમુદ્ર સુધીનાં ૧૨ ગામાની યાદી આપે છે. આ પૈકી કનિંગહમે ( એશિયન્ટ જયાગ્રાફી, પૃ. પર ) એમ્બેાલીમાને અટકની ઉપર ૬૦ માઈલે આવેલા અમ્બ સાથે સરખાવ્યુ છે, અને પસિપીડાને સેન્ટ-માર્ટિને આરબ ભ્રુગેાવિદેના મેસભૈદ તરીકે એળખી બતાવ્યું છે ને ચિનાબ અને સિ ંધુના સંગમ થાય છે ત્યાં મિઠાનકેટ પાસે મૂકી આપ્યુ છે. યાદીમાં પિસપાડા પછી તરત જે નામ આવે છે તે સેાસીકાના છે, જે મેાસીકનોસનું અપભ્રંશ રૂપ હાય એમ સામાન્ય રીતે મનાયું છે અને છેલ્લામાં છેલ્લા અધિકારી વિદ્વાને ( જનરલ હેગ, ધી ઇન્સ ડેલ્ટા કન્ટ્રી, પૃ. ૧૩૦) એને ભાવલપુરમાં મૂકી આપ્યું છે, જોકે કાને ગહમ ( એન્સિયન્ટ જ્યોગ્રાફી, પૃ. ૨પ૭) એને એલેર આગળ મૂકે છે, જે તેાલેનીએ જણાવેલા અંતર સાથે કંઈક વધારે મેળમાં છે. યાદીમાંનું સહુથી દક્ષિણનુ નગર કોલક તે મૅકક્રિન્ડલ ધારે છે તેમા એરિયનનું કાકલ (કરાંચી) ડેાય એમ બરાબર ખેસતું નથી, કેમકે તેલેમી એને સિ’ધુના પશ્ચિમ મુખની ઉત્તરે 1 અંશ આગળ ગેડવે છે. આ પછી મુખત્રિકૈાણુ પ્રદેશનાં જે મે મેટાં નગરે ને તેલેમી ઉલ્લેખ કરે છે તે પૈકી પાતાલને જનરલ હેગ હૈદ્રાબાદથી અગ્નિએ ૩૫ માઇલ પર (ઉપર્યુક્ત, પૃ. ૧૯) અને ખબરીને શાહબંદર પાસે ગાઠવે છે (અંજન, પૃ. ૩૧ ). બરબરીના ક્રૂરી વાર ઉલ્લેખ પેરિપ્લસમાં થાય છે (પ્રકરણ ૩૮), જ્યાં એનું નામ ખરખરીકાન છે. સિંધુ નદીનો સાગર સાથે સંગમ થાય છે ત્યાંથી સિ ંધુને ડામે કાંઠે આવેલાં નવ નગરાનાં નામ તાલેમી આપે છે, પણ એ પૈકી બહુ એછાંને સંતેાષકારક રીતે ઓળખી બતાવાય એમ છે. હ્યુએલેનના સિદ્ધાંતને આધારે પનાસા એએસનપુર જ હેાઈ શકે (સેન્ટ માર્ટિન). બોટૈયા એ આરબોનું સુધિયા જ હોવું જોઈએ, જોકે એ નદીની અવળી બાજુએ છે (જુઓ હુગ, એજન, પૃ. ૫૭ અને આગળ ). નાપ્રમ્મને યુલે અનુસાર નૌશાહરા આગળ મૂકી શકાય. કમીગર એ બે સેાસીકાનાવાળી જગ્યા હોય તે। એ આરાર ન હેાઈ શકે (મૅકક્રિન્ડલ), બીનગર એ મીનનગરને વિકૃત પાઠ હાવાનું સાધારણ રીતે મનાયું છે( સરખાવા પેરિપ્લસ, પ્રકરણ ૩૮ ). હંગ(ઉપર્યુ ક્ત, પૃ. ૩૨, ટીપ ૪૭) તુżતુલ કિરામ પરગણા શાહદાદપુર(હૈદ્રાબાદની ઈશાને )માં એક માનનગર જણાવે છે એ રીતે ઉલ્લેખ કરે છે. પરમલી, સિદ્રોસ અને એપીતોસા હજી સુધી એાળખી બતાવાયાં નથી, પરંતુ તેનું પગેરું કાં તે। હૈદ્રાબાદમાં અથવા થર પારકરમાં શેાધવુ જોઈ એ. યુલે અનુસાર કસાશ્મનાને લૂણીના વળાંકમાં આવેલ સિવાના તરીકે પારખી શકાય. એ બીજું એમ સૂચવે છે કે તાલેમીએ લૂણીને સિંધુના પૂર્વના મુખ તરીકે ગૂ ંચવી મારી હતી. Page #473 -------------------------------------------------------------------------- ________________ [ પરિ. ૪૩૬] મૌર્યકાલથી ગુપ્તકાલ સુરાત્રીની(કાઠિયાવાડ)ને કાંઠે તેની પહેલે જે ઉલ્લેખ કરે છે તે બરકીના દ્વીપ(દ્વારકા બેટ)નો છે; એ પછી બરડાના ડુંગરા આગળ બરડાકસીમા શહેર આવે છે તે પોરબંદર જ હોવું જોઈએ (યુલે). એ પછી સુરાસ્ત્ર ગામ આવે છે, જે કદાચ વેરાવળ સાથે મળતું હોય; જોકે એને ઘણે ઉત્તરે મૂકવામાં આવ્યું છે. સુરાસ્ત્ર એ સાભિપ્રાય રીતે જૂનાગઢ ન હોઈ શકે (લાસેન), કેમકે એ સમુદ્રકાંઠે નથી અને તેમના સમયમાં એ ગામડું નહિ, પણ નગર હતું; જોકે તોલેમી એનો કયાંયે નિર્દેશ કરતો નથી એ ખરેખર વિચિત્ર છે. આગળ જતાં દક્ષિણે તેલેમી મેનગ્લરસન(માંગરોળ)ને બજારનો નિર્દેશ કરે છે. ઇન્ડોસિથિયાના સમુદ્ર કિનારાની પૂર્વ સીમા તે મફીસ (મહી) નદીનું મુખ હોય તેમ લાગે છે. ઇન્ડો-સિથિયા વિશેને તેલેમીને વૃત્તાંત સિંધુ (એટલે કે લૂણી) નદીની પૂર્વે અને ત્યાંથી થોડેક અંતરે એણે મૂકેલાં સ્થાનોની યાદીના નિર્દેશ આગળ પૂરો થાય છે. એ સ્થાનો છે. લોકી, જે પારખી શકાયું નથી, પણ જેને મેવાડમાં કયાંક મૂકવું જોઈએ, સંભવતઃ ઉદેપુરથી ઈશાન ખૂણે ૭ર માઈલ પર આવેલા પ્રાચીન પૂર નગર આગળ અથવા તે સંભવતઃ ઉદેપુરથી ર ભાઈ પર આવેલા પ્રાચીન આહાડ શહેર આગળ મૂકવું જોઈએ ( ટેડકૃત રાજસ્થાન, ૧,૬૭૭-૭૮). સરબન જે તેમના નકશામાં મહીના ઉપરવાસમાં અપકોપા પર્વત(અરવલ્લી)માં દર્શાવેલું છે તેને રતલામથી વાયવ્ય ખૂણે ૧૦ માઈલ પર આવેલ સરવન તરીકે ઓળખવું ઘટે છે. નિમચની પાસે સરવનિ કરીને એક બીજુ સ્થાન પણ છે, જેને કદાચ તેલેમીએ સવન સાથે ગૂંચવ્યું હોય. ઓકસમીસ જેને સેન્ટ- માર્ટિન સમી તરીકે ઓળખાવે છે અને યુલે અજમેર તરીકે ઓળખાવે છે, પણ બંનેમાંથી એકે સરવન સાથે દિશા અને અંતર બેઉ દષ્ટિએ બંધબેસતાં નથી. ઉપર સૂચવ્યું તેમ જે તોલેમીએ સરવન અને સરવનિ વચ્ચે ગોટાળો કર્યો હોય તો કદાચ એકસમીસ ઉદેપુર પાસેનું આહાડ હોય. અન્યથા ઓક્સોમીસ ઈડર પણ હોઈ શકે. આ પ્રશ્નનો ઉકેલ આહાડ અને ઈડરના સમયના વધુ નિશ્ચિત જ્ઞાનની મદદથી લાવી શકાય. એરબદને કામચલાઉ ધોરણે યુકે અનુસાર આબુ ઉપર મૂકી શકાય. - અસિલ્ટને સિદ્ધપુર નજીક શોધવું જોઈએ, જોકે સેન્ટ-માર્ટિન અનુસાર એને એ સ્થાન તરીકે ઓળખાવી શકાય એમ નથી. વડનગર (અગાઉનું આનંદપુર અને અતિ પ્રાચીન નગર) એ કદાચ એનું આધુનિક પ્રતિરૂપ હય. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને રેમનોએ નિરૂપિત પશ્ચિમ ભારત [ ૩૭ થિઓકિલા કદાચ દેવલિયા (યુલે) અથવા ઈશાન સૈરાષ્ટ્રમાં આવેલું થાન (બર્જેસ) હોય. અસ્તક એ સપ્રમાણ રીતે ભાવનગર પાસેનું હસ્તક--હાથબ (બૂલર) છે. -સિથિઓ છેડા પછી પશ્ચિમ કિનારે નીચે ઉતરનાં તોલેમી લારિકનું વર્ણન આપે છે. એ કિનારાની ઉત્તર સીમાએ મોફીસ નદીનું મુખ હતું. પુરાણ અને અભિલેખમાં એનું નામ “લાટછે. તેમની એને કાંઠે આવેલા કિદરી ગામનો ઉલ્લેખ કરે છે, જે કદાચ “કાપિદરી’ અશુદ્ધ પાઠ હોય અને એ મહીની તરત જ દક્ષિણે આવેલા વીર્થધામ કાવી (અભિલેખોમાંનું કાપિકા) હોય. એ પછી આવે છે મલેની ભૂશિર, જેની તોલેમીએ પોતાના ગ્રંથમાં તેમજ નકશામાં લારિકામાં સમાવેશ કર્યો છે, કે ખંભાતના અખાતની પૂર્વ બાજુએ કોઈ એવી તરી આવતાં અનુકુળ પરિસ્થિતિવાળી ઉચભૂમિ નથી. એને એ ભરૂચની પશ્ચિમે ૨૩° પર ગોઠવે છે, એ જોતાં સંભવતઃ એ અખાતની બીજી બાજુએ સૈરાષ્ટ્રમાં પાવેલું ગોપનાથ પોઈન્ટ (રિપ્લસમાંનું પાપિકી) હોય. એણે આપેલું નામ લઈ કાંઠાના નામે ઓળખાતા પાસેના છીછરા પાણીવાળા વિસ્તારમાં ટકી રહ્યું છે. તોલેની નસ (નર્મદા નદીના મુખને મલેઓ ભૂશિરની ઉત્તરે મૂકે છે તેની સાથે આ મેળામાં છે. નદીની દક્ષિણે કમની છે, જેને કમણિજ અથવા અભિખામાંના કર્મણેય સાથે એટલે કે સુરતની ઉપર તાપીને કાંઠે આવેલ કામરેજ સાથે સરખાવી શકાય. અને પરપ્લસ પ્રકરણ ૪૩ માંના કમ્પની તરીકે ધારવામાં આવ્યું છે, જે બેરીગોઝાના અખાતની જમણી (પૂર્વ) બાજુએ હિરોના નામે ઓળખાતી ટેકરીની સામી બાજુ આવેલું ગામ હતું. પણ કદાચ એ બંનેને અલગ પાડીને કમોનીનું સામ્ય એલપાડની ઉત્તરે આવેલા કી સાથે શોધવું એ ઉત્તમ છે. એ પછી જે નગર ઉલ્લેખાયું છે તે નોસારિપ છે, જેને ઘણું કરીને નૌસારિકા વાં. જોઈએ, કેમકે એ અભિલેખોમાંનું નવસારકા અને હાલનું નવસારી છે. લારિકે ઠેઠ દખણનું નગર તે પોલીપોલા છે, જે ફૂલપાડા જુના સુરજ તરીકે ઓળખાવાયું છે, પણ એ દક્ષિણમાં ઘણું આવે છે. બિલિમોરા એ કદાચ એનું સંભવિત સ્થાન છે, જેને કે નામ એકબીજાને મળતાં આવતાં નથી ( સિવાય , પિલી તે દ્રવિડ ભાષાનું પુલી કે પોલી= વાઘ છે, જેને ઠેકાણે પાછળથી બીલી=બલાડી ગોઠવાયું હોય). લારિકાના અંદરના પ્રદેશનાં નગરની યાદીની શરૂઆત તોલેમી અગ્રીનગરથી કરે છે, જેને યુલે અનુસાર ઉજજૈનથી અગ્નિ ખૂણે ૩૫ માઈલ દૂર આવેલા આગર સાથે મેળ પાડી શકાય. અભિલેખોમાંનું આકર તે જ આગર. એ પછીનું Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. નગર સિરિપલ્લ છે, જે ઓળખાવી શકાયું નથી, પણ શાહજહાંપુરથી દૂર નહિ તેવા અંતરે, આગરથી અગ્નિ ખૂણે ત્રીસેક માઈલે એને શોધવું જોઈએ. એનું આધુનિક નામ સંભવતઃ શિરોલ હોય. બન્મ્યોગોરાને પવનગઢ (યુલે) સાથે નહિ, પણ હ્યુએનત્સિઅંગની “બ્રાહ્મણોની નગરી' (બીલ, સી–મુ-કી, ૨.૨૬૨) સાથે એને સરખાવી શકાય, જે એના સમયમાં માળવાની રાજધાનીથી વાયવ્ય ખૂણે ૨૦૦ લી (આશરે ૩૩ માઈલ) દૂર હતું. અંતર અને દિશા આપણને જાવરો નજીક લાવી દે છે. સેઝેકીન અને ગેરી સંતોષકારક રીતે ઓળખી શકાયાં નથી, પરંતુ કામચલાઉ રીતે તેઓને અનુક્રમે રતલામ અને બદનાવાર આગળ મૂકી શકાય અથવા યુલેએ સૂચવ્યું હતું તેમ રગેરી કદાચ ધાર હોઈ શકે. ત્યારુનીસની રાજધાની ઓછીની એ ઉજજૈન છે, જે આશરે ઈ.સ. ૧૩૦ માં રાજ્ય કરનારા ક્ષત્રપ ચાષ્ટનની રાજધાની હતી. એના રાજ્યમાં પશ્ચિમ માળવા, પશ્ચિમ ખાનદેશ અને હની દક્ષિણે આવેલા સમસ્ત ગુજરાતનો સમાવેશ થતો હતા. એનો પત્ર રદ્રદામા (ઈ. સ. ૧૫૨ એના ગિરનારના અભિલેખમાં (ઈએ. ૭. ૨૫૯) આપણને જણાવે છે કે એના પોતાના રાજ્યમાં મારવાડ, સિંધ અને પંજાબના નીચલા ભાગનો પણ સમાવેશ થતો હતો. તોલેમ ઉજજૈન પછી મીનનગરનો ઉલ્લેખ કરે છે, જે માનપુરની આસપાસ ક્યાંક હોવું જોઈએ. એ પછી આપણે ગોદાવરી-ખીણથી ખાનદેશને છૂટી પાડતી પવર્તધાર ઉપર આવેલા ટીઆરા અથવા ચાંદેર યુલે) આગળ આવીએ છીએ; અને છેવટે એ નદી પર આવેલા નાસિક, હાલના નાસિક, આગળ આવીએ છીએ. નાસિક એ કયારે પણ ચાટ્ટનના આધિપત્ય હેઠળના પ્રદેશનો ભાગ હતું કે નહિ એ ખૂબ શંકાસ્પદ છે, કેમકે નાસિકની ગુફાઓમાંના અભિલેખોને આધારે આપણે જાણીએ છીએ કે તલેમીને રામકાલીન પુલુમાયિના પિતા ગૌતમીપુત્ર શાતકણિએ દેશને એ ભાગમાંથી ક્ષત્રપોને હાંકી કાઢ્યા હતા. પોતાની યાદીઓમાંની એકમાં તોલેએ ઉજજૈનથી દક્ષિણ તરફ જતા માર્ગ પર નાસિક આવેલું હોવાની નોંધ સંભવતઃ જોઈ હોય ને એ પરથી એણે એવો નિર્ણય તારવ્યો હોય કે બંને એક જ રાજ્યમાં આવેલાં હતાં. સાદનોઈના અરીઅકીમાં, દક્ષિણમાં છેક બાલટપટણા (મહાડ પાસે) સુધીની કાંકણપટ્ટીનો તથા ગોદાવરી અને કૃષ્ણ વચ્ચેના દખણનો સમાવેશ થતો હતો. એ નામ વરાહમિહિરની બૃહત્સંહિતાના અધ્યાય ૧૪માં “આર્યક' રૂપે આવે છે. જાતિદર્શક નામ સાદીનોઈને ખુલાસો કરવો ઓછો સહેલું છે. અભિકર્તાના અર્થમાં સાધન શબ્દ સાથે એને સૂચિત સંબંધ (લાસેન) અને Page #476 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને મને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૩૯ ગુજરાતના ક્ષત્રપ સાથે એને લાગુ પાડવાનું નિર્વાહ્ય નથી. સાધન શબ્દના આ અર્થઘટન માટેનું એક માત્ર પ્રમાણે તે વિલ્સનને સંસ્કૃત કોશ છે અને આ સમય સુધી આવતાં એટલું નિશ્ચિત છે કે અરીઅકી ગુજરાતના ક્ષત્રપોનું નહિ, પણ ગોદાવરી કાંઠે આવેલા પૈઠનના શાતકણિઓનું હતું. વરાહમિહિરના શાંતિકે સાથે સાદીનોઈનો ભાંડારકરે યોજેલે સંબંધ પણ કંઈક અસંતોષકારક લાગે છે. તોલેમીએ આપેલું નામ સંભવતઃ “શાતકણિ” અથવા “સાતવાહનનું અપભ્રષ્ટ રૂપ હોઈ શકે. આ પ્રદેશના કાંઠાનાં નગર તે છે–સોપારા (વસઈ પાસેનું સુપારા), જેની દક્ષિણે તોલેમાં ગોઅરિયા (વૈતરણી) નદી દર્શાવે છે; દોંગા (કદાચ ભીવંડીની ઉત્તરે ૧૦ માઈલ પર આવેલું દુગાડ), જેની દક્ષિણે બેન્ડા નદી (ભીવંડીની ખાડી ) છે; સીમીલ્લા, બાર અને ભૂશિર, લિનીનાં ઓટોમુલ અને પેરિસુલ અને આધુનિક ચેલ (મુલ); મિલિકીગીરીસ, ટાપુ અર્થાત પેરિપ્લસમાંનું એલિઝગારા અને પ્રાય:) હિનીનું સિગેરસ અને હાલનું જંજીરા; હિપોકૌર, કોલાબા જિલ્લાનું ઘડેગાંવ અથવા તો કુડા (યુલે); બીપટણી, જે પ્રાયઃ પેરિસમાંનું પલપટમઈ અને મહાડ નજીકનું પાળ છે તે. - સાદીનોઈના અંદરના પ્રદેશ કાંઠાની પટ્ટી કરતાં વધારે વિસ્તૃત હતા. તેમાં શહેરની બે યાદીઓ આપે છે : એક બેન્ડા જેનો દખણમાંનો પ્રવાહ ભીમા નદી તરીકે ઓળખાય છે તેની પશ્ચિમે (એટલે કે ઉત્તરે) આવેલાંની અને બીજી તે બેન્ડા અને ચૂડોસ્ટોમસ (અહીં માલપ્રભા અને કૃષ્ણ અથવા સંભવતઃ શાખાઓ સહિતની તુંગભદ્રા) વચ્ચે આવેલાંની. પહેલી યાદીમાંનાં પૂર્વતમ નગર, મલિપ્પલ અને સરીસબીસ સંતોષકારક રીતે ઓળખાવી શકાયાં નથી, પણ તેઓને હૈદ્રાબાદના અગ્નિ ખૂણે નિઝામના પ્રદેશમાં શોધવાં જોઈએ. પછી આવે છે પેરિપ્લસ પ્રકરણ ૫૧ માં પૈઠણની પૂર્વે ૧૦ દિવસના માર્ગે આવેલું હોવાનું ઉલિખિત અને તેથી લગભગ કુલબર્ગના અક્ષાંશ પર રહેલું નગર. કુલબર્ગની સાથે યુલેએ એને સરખાવ્યું છે. અંતર અને દિશા બંને દેવગીર ( વિફર્ડ અને બીજા), જુન્નર (ભગવાનલાલ), અથવા કોલ્હાપુર (ફૂલીટ) સાથે એનું સામ્ય સ્થાપવાનું અશક્ય બનાવે છે. એ દારુર અથવા ધારુર છે (ભાંડારકર) એ અનુમાન અત્યાર સુધીમાં થયેલું ઉત્તમ અનુમાન છે, પરંતુ ભાર જિલ્લામાં આવેલું દારુર એ ઉત્તરે ખૂબ દૂર આવેલું છે એટલે હૈદ્રાબાદની પશ્ચિમે ૫૦ માઈલના અંતરે આવેલા ધારને જ સહુથી વધુ સંભવિત સ્થાન તરીકે સ્વીકારવું જોઈએ. તોલેમી સગર પછી બૈથનનો ઉલ્લેખ કરે છે, જે પેરિપ્લસમાંનું પિંથન અને ગદાવરી કાંઠે આવેલું હાલનું પૈઠણ છે. આપણો ગ્રંથલેખક એને સિરોતોલેમાઈઓસ, Page #477 -------------------------------------------------------------------------- ________________ - ૪૪૦ ] - મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ, જે નાસિક ગુફાલેખોમાંને શ્રી પુલુમાયિ છે તેની રાજધાની ગણાવે છે. મૈથન પછી દેવપાલી આવે છે, જેને અહમદનગરના પરામાંના આજના દેવલી સાથે ખુશીથી સરખાવી શકાય. ગેમેલીબા, જે પછીનું સ્થાન છે તેને અહમદનગર અને જુન્નરની વચ્ચેના ભાગ ઉપર ક્યાંક મૂકવું જોઈએ. જુન્નર, જે પ્રાચીન નગર છે તેને તોલેમીના મીનગર સાથે સરખાવવાનું છે, જોકે આ નામ સમજાવવું સહેલું નથી. અરીઅકીમાંની નગરોની બીજી યાદી નગરોરીસ(નગરપુરી)થી શરૂ થાય છે, જે પ્રાયઃ પૂના છે, જે ત્યારે પણ મહત્વનું સ્થળ હોવું જોઈએ, કેમકે ઠેઠ ભોરઘાટ સુધીના ધોરી માર્ગના શિરોબિંદુ ઉપર એ આવેલું છે. તબસો (સરખા વરાહમિહિરનું તાપસ-આશ્રમ અને તોલેમીને પોતાનું તબઈ) એ કદાચ પંઢરપુરનું પવિત્ર શહેર હોઈ શકે. દડીનું પ્રાચીન નામ ( બિજાપુર જિલ્લામાં ઉત્તરે આવેલું ઈડી) જળવાઈ રહ્યું છે. એ પછી આવે છે. તિરિપંગલીડા (કુરંદવાડ રાજયનું તિકિટ?) અને એ પછી બેલીઓ કરસની રાજધાની હિપોકીરો. કોલ્હાપુર પ્રદેશમાંથી જેના સિકકા મળી આવ્યા છે તે વિલિવાયશ્નર સાથે આ રાજાનું સામ્ય ડો. ભાંડારકરે બતાવ્યું છે. એની રાજધાની કદાચ બિજાપુર જિલ્લાના સિંદગી તાલુકામાંનું હિપ્પી હોઈ શકે. તોલેમીની યાદીમાંનું એ પછીનું નગર સેઉ બુદાઉ ઓળખી શકાયું નથી, પણ એની પછી સિરિમાલગ નામ આવે છે તે બિજાપુર જિલ્લાના એ જ નામના તાલુકામાંનું સિરનાલ હોવું જોઈએ. કલ્લીગેરિસને કહગિરિ સાથે (મેકફ્રિન્ડલ) નહિ, પણ કૃષ્ણના માર્ગછેદ પર આવેલા ગલગલી સાથે સરખાવી શકાય, અને મોડેગૌલા એ મુદગલ (મૈકઝિડલ) નહિ, પણ ઘાટપ્રભાને કાંઠે આવેલું મુઢેલ છે. પેટીરગલને ઘણું કરીને પેનેગલ વાંચવું જોઈએ અને તો પછી એ જુના ગામ પનનગલ અથવા ધારવાડ જિલ્લાના હેગલનું પ્રતિનિધિત્વ કરી શકે. યાદીમાંનું છેલ્લું નામ બનાઉએસી છે, તે કન્નડમાં સિરસીથી આશરે ૧૦ માઈલ પર આવેલું વનવાસી છે, જે ઘણું પ્રાચીન નગર છે. જ્યાં શાતકણિઓની એક જુદી શાખા રાજ્ય કરતી હતી. તેલેમીએ વર્ણવેલે પશ્ચિમ હિંદનો આ પછીનો વિભાગ તે ચાંચિયા-કાંઠે છે. તેલેમી પાંચ દરિયાઈ બંદર પણ અંદરના પ્રદેશનાં ફક્ત બે જ શહેર જણાવે છે. એ તે સ્પષ્ટ છે કે ભૂમિ-પ્રદેશની બાજુએ ચાંચિયાઓને શાતકર્ણિ ઓના મુલકોએ ઘેરી લીધા હતા અને એમના કબજામાં ઘાટથી ઉપર બહુ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૨ જું] ચોકે અને રોમને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૪૧ ઓછો પ્રદેશ હતો; જોકે એમની રાજધાની મૌસો પલ્લી એ પ્રદેશમાં આવેલી હતી. સમુદ્રકાંઠે આવેલાં સ્થાન ઉત્તરેથી દક્ષિણ આ પ્રમાણે હતાં: મંડગર, જે પેરિપ્લેસ (પ્રકરણ ૫૩ માંનું મંડગર છે અને જેને બેંકોટની ખાડીની દક્ષિણે આવેલા મંડનઃ સાથે સંતોષપ્રદ રીતે સરખાવાયું છે. બિઝનીઓન, જે ડો. ભાંડારકરે સૌ પ્રથમ દર્શાવ્યું છે તે પ્રમાણે અભિલેખોમાંનું વૈજયંતી છે. એને કાં તો ચિલુન આગળ અથવા વાસિટી નદીના મુખ ઉપર આવેલ ડાભેલ આગળ મૂકી શકાય. કેકણના આ ભાગમાં ચિકુન એ સારી એવી પ્રાચીનતાવાળું એકમાત્ર નગર છે અને જે એ વૈજયંતી ન હોય તો તોલેમી એને સાવ ચૂકી ગયો છે. નામનું ઉચ્ચારસામ્ય બિઝેન્તીઓનના જયગઢ (ભાંડારકર) સાથે અથવા વિજયદુર્ગ (વિન્સેન્ટ) સાથે મળતાપણું સૂચવે છે. એ બંને સ્થાન મુકાબલે આધુનિક છે. કાંકણમાં સંગમેશ્વર અને સાવંતવાડી સીમાની વચ્ચે રેખર કઈ અતિ પ્રાચીન નગર છે જ નહિ. ખેરનીસેસ સામાન્યતઃ ગેવાન દીપકલ્પ તરીકે સ્વીકારાયું છે. અગર નગીન નદીની જરાક ઉત્તરે મુકાયું છે અને પોચું ગીઝ પ્રદેશમાં આવેલી રામસની ભૂશિર સાથે એનું સામ્ય સ્થાપી શકાય. આ સ્થળે નાગીન નદીને સામાન્ય રીતે કાલી નદી ધારવામાં આવે છે, જેકે એના ઉપરવાસમાં એ તાપી નદી હોય એમ લાગે છે, અને નાનાઘાટ સાથે થયેલા ગૂંચવાડાને કારણે તોલેમી એનો સંબંધ ગોવારીસ અને બેન્ડા નદીઓ કેમ્પબેલ) સાથે જવાને પ્રેરાયો છે. ચાંચિયા-કાંઠે દૂરતમ દક્ષિણે આવેલું હાટ નિત્રા તે હિનીનું નિત્રિઅસ છે અને યુલેએ સંતોષકારક રીતે એને નેત્રવતીને કાંઠે આવેલ મેંગલોર સાથે સરખાવેલું છે. ચાંચિયાઓનાં પ્રદેશાન્તર્ગત શહેર ઓલોજીરો અને રાજધાનીનું નગર મૌસપલ્લી છે, જે બંનેને કૃષ્ણ નદીના મૂળ આગળના ડુંગરાળ પ્રદેશમાં શોધવાનાં છે અને કામચલાઉ ધોરણે અનુક્રમે કરાડ અને કરવીર(કોલ્હાપુર)નાં પ્રાચીન નગરો સાથે જેઓનો મેળ મેળવી શકાય. આ કાંઠા અંગે તેમનો વૃત્તાંત પૂરો કરવાને હેતનીસિયા (સળગી ગયેલા ટાપુઓ ?) ત્રિકીબ અને પેપેરીની ટાપુઓનો ઉલ્લેખ કરવો જ જરૂરી છે. આપણને અહીં બાકીના ભારત વિશેના એના વૃત્તાંત સાથે નિસ્બત નથી. બરસ સમ્રાટ એન્ટોનિયસ પાયસ (ઈ. સ. ૧૫૪–૧૮૧ ) પાસે ભારતથી મેકલવામાં આવેલા કેટલાક રાજદૂતોને બેબીલેન ખાતે મળે હતો અને એ Page #479 -------------------------------------------------------------------------- ________________ [ પરિ. ૪૪૨] મૌર્યકાલથી ગુપ્તકાલ પૈકીના સંન્દમીસ અને સદનીસ પાસેથી એને બ્રાહ્મણોના રિવાજો વિશેનો તેમજ અર્ધનારી-સ્વરૂપની શિવની પ્રતિભા ધરાવતા શૈલ-મંદિસ્નો વૃત્તાંત મળ્યો હતો. લાસન (૩. ૬૨ અને ૩૪૮) સદનીસને સાદીનોઈ સાથે સાંકળે છે અને મંદિરને પશ્ચિમ ભારતમાં મૂકે છે, પણ આ બંનેમાંથી એકેય નિરાકરણ જરૂરી નથી. આ એલચીમંડળ મોકલવાનો હેતુ અજ્ઞાત છે. ધ પેરિપ્લસ ઓફ ધ એરિટ્રિયન સી' (એરિટ્રિયન સમુદ્રનો ભોમિ) અગાઉ જોકે ભૂલથી એરિયન(ઈ. સ. ૧૫૦)ને નામે ચડાવવામાં આવ્યું હતું તે પૂર્વ આફ્રિકા અને ભારત સાથેના મિસરી વેપારનો વૃત્તાંત છે, જે પોતાના સાથીઓ માટે અલેકઝાન્ડિયાના એક વેપારીએ લખેલે છે. એક જ હસ્તપ્રતમાં એ જળવાયું છે અને કેટલેક ઠેકાણે એને પાઠ ઘણો દૂપિત છે. આ કૃતિનો રચના-સમય ખૂબ વિવાદગ્રસ્ત છે. એને લગતા મુખ્ય અભિપ્રાય આ પ્રમાણે છે : (૧) પેરિસ લિનીની પહેલાં લખાયું હતું અને એણે એનો ઉપયોગ કર્યો હતો ( વિન્સેન્ટ, વાનબેક અને ગ્લેસર). વિન્સેન્ટ અને સ્વાનખેકની દલીલનું પૂરું ખંડન કર્યું છે (Geogr. Gr. Min. I.XCVIII). ગ્લેસરનો દાવો એવો છે કે (એલૅન્ડ ૧૮૮૧, પૃ. ૪૫) પેરિસમાંનો મલીખસ તે નબથિયા(ઈ. સ. ૪૯-૭ )ને માલકસ ત્રીજે છે અને પરિપ્લસ મેરેને ઇથિઓપિયાની રાજધાની તરીકે ઓળખે છે, જ્યારે પૂર્વ આફ્રિકા ઉપર નીચે ચડાઈ લઈ ગયે (ઈ. સ. ૬૮) ત્યારે એ લગભગ અલોપ થયું હતું. અને છેલ્લી વાત એ કે પેરિપ્લસને લેખક બેસિલિસ અથવા બેસિલીસ છે, જેને પ્લિની પોતાના ૬ કે ગ્રંથ માટેના પ્રમાણ તરીકે જણાવે છે. આનો એમ જવાબ આપી શકાય કે મલીખસ એ “મલિક' ખિતાબ છે અને કઈ પણ આરબ શેખને એ લાગુ કરેલ હોય (રેનોડ): વળી પેરિપ્લસ મેરેનો ખાતરીપૂર્વક મુદ્દલ ઉલ્લેખ કરતું નથી અને બેસિલિસ તોલેમી ફિલાદેલફેસનો સમકાલીન હોય કે ન હોય, પણ એ એગથરખાઈદાસ (આશરે ઈ. પૂ. ૨૦૦ , જે એને ટાંકે છે ( Geog. Gr. Min. I. 156) તેનો પૂર્વકાલીન છે. (૨) પરિપ્લસ પ્લિનીની કૃતિના સમયમાં જ રચાયું હતું, પણ એમાંના કેઈએ બીજાનો ઉપયોગ કર્યો નથી (સાલમાસીન્સ). આ મતનું મૂલરે ખંડન કર્યું છે (ઉપર્યુક્ત, પૃ. ૧૫૫). (૩) પેરિસ ઈ. સ. ૧૬૧ પછી રચાયું હતું (ડોડેલ). મૂલરે દર્શાવ્યું છે કે (એજન) દેદિવેલની દલીલ ઉપરથી નિરાકરણ ઉપર આવી શકાતું નથી. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] શકે અને મને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૪૩ (૪) મળેલ મત કે પેરિપ્લસ ઈ. સ. ૮૦ અને ૮૯ વચ્ચે લખાયું હતું મૂલર). (૫) પેરિપ્લસ ત્રીજા સૈકાની મધ્યમાં લખાયું હતું (રેનોડ, Mem. de 1 Ac. des Inser. ૨૪, ભાગ ૨, ભાષાંતર ઇ. એ. ૮ માં, પૃ. ૩૩૦ અને પછી.). પસંદગી મૂલર અને રેનોડના મતો વચ્ચે જ કરવાની રહે છે. મૂલર ઈ. સ. ૮૦ અને ઈ. સ. ૮૯ વચ્ચેના સમયને પક્ષે દલીલ કરે છે, કેમકે પેરિપ્લસનો લેખક ભારત વિશે ગંગાની પારના પ્રદેશો અંગે પ્તિની કરતાં વધારે જાણતો નથી, જ્યારે તોલેમીનું જ્ઞાન ઘણું વધારે છે; પેરિપ્લસ સિલેનને પેલેઈસીમોન્દુ કહે છે જે તેમને માટે જનું નામ છે (૭. ૪. ૧), કારણ કે ઈ. સ. ૧૦પમાં નાશ પામેલું નબથિયન રાજ્ય પરિપ્લસના લેખકના સમયે હજી અસ્તિત્વમાં હતું: હિપાલેસ અંગેનો પરિપ્લસનો વૃત્તાંત દર્શાવે છે કે પ્લિની કરતાં એ પાછળના સમયનો છે અને પેરિસમાં રાજા સકાલીસનો ઉલ્લેખ છે, જે ઈ. સ. ૭૭-૮૮ માં રાજ્ય કરનાર, એબિસિનિયન યાદીઓમાંને ઝા હકલી હોવો જોઈએ. આને જવાબ એમ આપી શકાય કે પેરિપ્લેસ એ પૂર્વ એશિયાની ભૂગોળ નથી, પણ અમુક બંદરો સાથે પ્રસંગ પાડતા વેપારીઓ માટેની માર્ગદર્શિકા છે; સિલોન માટે તેલેમીને પોતાની યાદીમાંથી તાબની, પલસીદુ અને સલિકી એ ત્રણ નામ મળ્યાં હોવાં જોઈએ અને એણે પલાઈનો અર્થ “અગાઉનું કરીને એને સામેથી જુદું પાડવાની ભૂલ કરી છે અને એટલે સીમોન્ડની જૂના નામ તરીકે તથા સલિકીની આધુનિક નામ તરીકે એણે નોંધ કરી છે. વિશ્વની ૬. ૨૨)માંથી આપણને જાણવા મળે છે કે પેલેઈ સમજુ એ સિલેનમાંના એક ગામનું અને એક નદીનું નામ હતું, જ્યાંથી વિસ્તારીને એ નામ આ દીપને આપવામાં આવ્યું હતું, જ્યારે ત્રણે નામ ભેગાં વપરાશમાં હતાં નબથિયન રાજા મલખન માત્ર કબીલાનો શેખ હતો (નોડ) અને કોઈ ચોક્કસ સમય દર્શાવતો નથી; પેરિસમાંનો હિપેલેસને લગતો વૃત્તાંત લિની કરતાં અવશ્ય પાછળનો છે; અને પેરિપ્લેસમાં ખોસકાલીસ તે એબિસિનિયન વંશાવલીમાંનો ઝા સગલ અથવા ઝા અસગલ છે, જેણે ઈ. સ. ૨૪૬-૪૭ માં રાજ્ય કર્યું હતું (નોડ). આમાંથી ફલિત થાય છે કે રેનડે દર્શાવેલ પેરિલસના લેખનનો સમય (ઈ. સ. ૨૫ ) એ એવો એકમાત્ર સમય છે, જે હકીકત સાથે અને ખાસ કરીને ભારતીય હકીકતો સાથે સુસંગત છે. નીચે જે કંઈ નેંધ્યું છે તેનાથી સમજાશે કે પ્લિનીના સમયથી હિપેલેસવાળી દંતકથાનો વિકાસ, સિંધમાંના Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. હરીફ પાર્થિયને પહલવો), મેમ્બરોસને ઉલ્લેખ અને તેમના સમયથી મનનગર ઓઝીનીને એની રાજધાની તરીકે ઉથલાવી પાડવું તે, બૅટ્રિયા(બાલિક)નું સ્વાતંત્ર્ય અને સરગેનીસ તથા સનદાનીસની ને--આ બધા એવા મુદ્દા છે જે સબળ રીતે રેનોડે દર્શાવેલા સમયને પક્ષે જાય છે. પેરિપ્લસના લેખકના સમયમાં ભારત સાથે વેપાર કરનારાં વહાણ મેસ હરસ( રાસ અબુ સમર પાસે થી અથવા બેરેનિક ફાઉલ ઉપસાગરમાંથી નીકળતાં અને રાતા સમુદ્રમાંથી મૌઝા (ખાની ઉત્તરે ર૫ માઈલ દૂર આવેલું મૂસા) સુધી ઉતરી આવતાં અને ત્યાંથી સામુદ્રધુનીઓમાં પાણી પૂરું પાડનાર એકલિસ ઘિલ્લા) પહોંચી જતાં. ત્યાંથી તેઓ અરબી સમુદ્ર કિનારે કિનારે કની (હકમાઉતમનું હિન્જ છુરાબી સુધી આવતાં અને વાટમાં જે ભારત સાથે વેપાર કરનારાઓનું મોટું હાટ હતું, પણ પાછળથી જેનો રાજા એલીઝરે (હસ્તપ્રતમાંના કૈઝપ અંગે મૂલરની અટકળો નાશ કર્યો હતો તે યુટૅમેન અરેબિયા (એડન) થતાં આવતાં. કનીથી ભારત આવવાના જળમાર્ગ ફંટાય છે, અને કેટલાંક વહાણ સિંધુ અને આગળ બેરીગાઝા સુધી હંકારે છે, તો બીજા સીધાં લાભિરિકે મલબારકોઠે)નાં બંદર સુધી પહોંચી જાય છે. લામિરિકે પહોંચવાને બીજે પણ જળમાર્ગ હતો, જે અરોમેટા (ગુઅર્જાઈ ભૂશિર)થી શરૂ થતો. આ ત્રણે સફરમાં વહાણ વર્ષાઋતુને ઉપયોગ કરતાં હતાં અને જુલાઈ માસમાં મિસરથી નીકળતાં હતાં. વર્ષાઋતુને પેરિપ્લસ (પ્રકરણ ૫૭) અનુસાર જે નાવિકે સમુદ્ર વાટે પહેલવહેલે સીધો માર્ગ શોધી કાઢયો તેના નામ ઉપરથી “હિપેલેસ' કહેવામાં આવતી હતી. પ્લિનીના શબ્દોને (૬. ૨૩ ) આધારે એવું અનુમાન તારવવામાં આવે છે કે આ નાવિક ઈ. સ. પહેલા સૈકાના મધ્ય ભાગમાં જીવતા હતા, પરંતુ આપણે અપેક્ષા રાખીએ તે પ્રમાણે લિનીને પોતાને જ વૃત્તાંત દર્શાવે છે કે કાંઠે કાંઠે વહાણ હંકારવામાંથી સીધી સફર સુધીની પ્રગતિ ક્રમે ક્રમે થઈ હતી, જેની અનેક અવાંતર અવસ્થાઓ હતી, પણ એ સર્વમાં વધતે ઓછે અંશે ઉપગ વર્ષાઋતુનો થતો હતો. એટલે જે નાવિકે માત્ર છેલ્લું પગલું ભર્યું તેના નામ ઉપરથી મોસમી પવનનું નામ પાડવાને કશે જ અર્થ ન હતો. વળી જે કે હિનીને પૂર્વના સમુદ્રમાં મસમી પવનના સ્થાનિક નામ તરીકે હિપેલેસ પરિચિત છે, છતાં સીધા જળમાર્ગના શોધકના નામ તરીકે એ નામ હોવા વિશે એ કશું જ કહેતા નથી, એટલે અનુમાન એવું લાગે છે કે નાવિક હિપેલોસ એ ખલાસીઓની કલ્પનાનું ફરજંદ છે, જે મોસમી પવનના સ્થાનિક નામ ઉપરથી ઊપજેલું છે અને એ પ્લિનીના હેવાલમાં નહિ, પણ પેરિપ્લેસમાં Page #482 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૪૫ આવે છે એ એમ બતાવે છે કે પ્તિની કરતાં પરિપ્લસનો લેખક ઘણો અનુકાલીન છે. સિળિયા (સિંધ) જવા નીકળેલ વેપારી ઉત્તરે નીચાણમાં આવેલી જમીન સુધી પહોંચે ત્યારે એને સિન્થસ (સિંધુ) નદીના સફેદ પાણીને અને પાણીમાંના સર્પોને ભેટ થાય છે (પ્રકરણ ૩૮). નદીને સાત મુખ છે અને વચલા સિવાય બધાં નાનાં અને કાદવવાળાં છે. વચલા મુખ ઉપર બરબરી કોન(શાહબંદર, હેગ, પૃ. ૩૧)નું બંદર આવેલું છે, જ્યાંથી એકબીજાને સતત હાંકી કાઢનારા પાર્થિયને (પહલવો) જેના પર રાજ કરે છે તે રાજધાની મીનનગર (શાહદાદપુર નજીક, હેગ, પૃ. ૩૨) સુધી વેપારી જહાજને માલસામાન નદીના ઉપરવાસમાં લઈ જવામાં આવે છે. (પ્રકરણ ૩૯) આ ઝઘડતા પાથિયો અરદેશર પાપકાન ઉપર હુમલો કરવા માટે કુષાણ સાથે જોડાયેલા કરીનના પહલવોના અવશેષ હોવા જોઈએ (જર્ન એશિ, :૧૮૬ ૬ઃ ૭. ૧૩૪). આયાતમાં વસ્ત્રો. ફૂલની ભાતવાળું સુતરાઉ કાપડ, પરવાળાં, શિલારસ, લેબાન, પોખરાજ, કાચનાં વાસણ, ચાંદીની તાસક, તેજાના અને દારૂ હોય છે અને નિકાસમાં કઠ (કુ), ગૂગળ, હરતાલ, જવરાંકુશ, પિરેજા, વૈદૂર્ય, માણેક, તિબેટનું પોલાદ, સુતરાઉ માલ, રેશમી દોરા અને ગળી હોય છે. આયાતની યાદી બતાવે છે કે સિથિયાના લેક સુધરેલી પ્રજા હતા અને કઈ રીતે જંગલી ભટકતી પ્રજા ન હતા. આ પછી પેરિસ(પ્રકરણ ૪૦ માં એ દિવસે માં જે કદાચ દરિયાની સપાટીની નીચે હતું (હેગ પૃ. ૨૨, બનેસનું Travels into Bokhara, ૩, ૩૦૯ અને આગળ) અને મોટા અને નાનામાં ક્યારનું યે વિભકત થઈ ગયું હતું તે રણ ઇરિન ને ચોકસાઈભર્યો વત્તાંત આવે છે. બંને ભેજ અને કાદવવાળા છીછરા પ્રદેશ હતા અને જમીન પરથી નજરે પણ પડતા ન હતા એટલે વહાણવટીઓને માટે જોખમકારક હતા. આજની માફક ત્યારે પર રણની દક્ષિણ અને પશ્ચિમ હદે સાત ટાપુઓ અને શિરોભૂમિ બરકે આવેલાં હતાં; બરકે (દ્વારકા) ખાસ ભયકારક સ્થાન હતું, જેની પડોશ અંગેની ચેતવણી વહાણોને મોટા કાળા જળસર્પોને મળવાથી થતી હતી. એ પછીનું પ્રકરણ (1) બેરીગાઝાના અખાતનું (ખંભાતના અખાતનું) અને એને લાગેલી જમીનનું વર્ણન કરે છે, પણ આ પરિચ્છેદ આપણે એકમાત્ર હસ્તપ્રતના નકલકારને હાથે ખૂબ દૂષિત થયો છે અને સંપાદકોની અટકળોથી એથી પણ વધારે દૂષિત થયો છે. આના સાદામાં સાદા શુદ્ધીકરણ પ્રમાણે (એપ્રેન્ટીસનું એરિઆકેસરા) આપણે લેખક કહે છે કે બરકે (દ્વારકા) પછી Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. બારીગાઝાનો અખાત અને અરિકી તરફને પ્રદેશ આવે છે, જે મમ્બરેસના રાજ્યનો અને સમસ્ત ભારતને પ્રારંભ છે. મમ્બરેસ સંભવતઃ મખત્રપોસનો અથવા “મહાક્ષત્રપ'ના એને મળતા કોઈ ગ્રીક રૂપાંતરનો ભ્રષ્ટ પાઠ હેવાને સંભવ છે. “મહાક્ષત્રપ’ આ સમયમાં (ઈ. સ. ૨૫૦) અહીં શાસન કરનારા કહેવાતા “સાહ રાજાઓ'નું બિરુદ હતું. હસ્તપ્રતની વાચનાનુસાર લેખક આગળ ચાલતાં કહે છે કે “આ દેશનો અંદરનો ભાગ જે સિથિયાના “ઈબીરિયા” (સેબિરિયા-સવીર વાંચવું) જિલ્લાની સરહદે આવેલો છે તે ..... (નામ, જે કદાચ ભરુ છે, તે પાઠમાંથી નીકળી ગયું છે. કહેવાય છે અને સમુદ્રકાંઠો સિરાસ્ત્રીની (સુરાષ્ટ્ર) કહેવાય છે. આજની માફક ત્યારે પણ આ પ્રદેશમાં તેર, અનાજ, ચોખા, કપાસ અને બરછટ સુતરાઉ કાપડની વિપુલતા હતી અને લેકે ઊંચા અને સામળા હતા. દેશનું પાટનગર મીનનગર હતું, જ્યાંથી બારીગાઝા સુધી મબલખ રૂ લઈ જવામાં આવતું હતું. આ મીનનગર એ કદાચ વિંધ્ય પ્રદેશમાં માનપુરની પાસે તોલેમાએ મૂકેલું એ જ નામનું નગર છે, પણ અસલ જે મણિપુરને નામે ઓળખાતું હતું (કાઠિ. ગેઝે. ૪૮૭) તે જૂનાગઢ સાથે (ભગવાનલાલ) મળતું આવતું હોય એ સંભવ વધારે છે. આપણે લેખક કહે છે કે દેશના આ ભાગમાં જૂનાં દેવાલય, નાશ પામેલી છાવણીઓ, મેટા કૂવા, (એ કહે છે કે એલેકઝાન્ડરની કુચના અવશેષ જોવા મળતા હતા, પણ એ મિનેન્દ્રો અને અપોલોતસનાં બાંધકામ હોવાનો સંભવ વધારે છે. આ કથન માનપુર કરતાં સૌરાષ્ટ્રને વધારે નિર્દેશે છે. કાંઠે કાંઠે બબરીફોનથી અતકપ્ર (હાથબ) અને બારીગાઝા (ભરૂચ) સામેની પાપિકી(ગોપનાથ)ની ભૂશિર સુધીની સફર ૩૦૦ = સ્ટેડિયા =૩૦૦ માઈલની હતી તે સ્થૂલ ગણતરીએ સાચી છે. એ પછીનું પ્રકરણ (૪૨) ખંભાતના અખાતને ઉત્તર ભાગ ૩૦૦ સ્ટેડિયા પહોળો છે અને ઉત્તર તરફ મઈસ (મહી) નદી તરફ વિસ્તરે છે એમ વર્ણવે છે. બારીગાઝા જવા નીકળેલાં વહાણું પ્રથમ ઉત્તરે બરિઓનીસ (પીરમ) ટાપુઓને વટાવીને પછી પૂર્વ તરફ ભરૂચની નદી નમ્નદિઓસ(નર્મદા)ના મુખ તરફ વળે છે. વહાણ હંકારવાનું (પ્રકરણ ૪૩) પૂર્વ કિનારા પરના કર્મોની (કીમ) ગામની સામે આવેલા (કદાચ કોઈ વહાણ ભાંગવાને લીધે એ નામે ઓળખાતા) હીરોની જેવા ખડક અને ખરાબાઓને કારણે અને પાપિકી (કદાચ દુર્ભાગી અર્થ ધરાવતું ખલાસીનું નામ ) પાસે પશ્ચિમ કિનારે વહેતાં પ્રવાહના કારણે મુશ્કેલ છે, એટલે સરકાર જે લાંબાં હોડકાંને ત્રપગ અથવા કોટુંબ (કાટિયા) કહે છે તેમાં માછીમારેને વહાણોની સામે મોકલે છે (પ્રકરણ ૪૪) અને તેઓ તેઓને ભરતીને Page #484 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને મને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૪૭ લાભ લઈને તાણતા તાણતા ઉપરવાસ તરફ ૩૦૦ સ્ટેડિયા જેટલે દૂર બારીગાઝામાં લાવી મૂકે છે. આ સંબંધમાં આપણે લેખક નર્મદામાંના ઊંડા ખાડાનું (પ્રકરણ ૪૫) અને અજાણ્યાં વહાણ એને લીધે કેવાં ફસાય છે એનાં જોખમોનું (પ્રકરણ ૪૬) દૂબહૂ વર્ણન કરે છે. બારીગાઝાથી (એટલે કે, આપણે જોયું તેમ સૌવીર અથવા મુલતાનની સરહદે લાગેલા આખા રાજ્યમાંથી) અંદરના પ્રદેશમાં અરીઓઈ (મહાભારત અને પુરાણોના અરો, જે પંજાબમાં રહેતા), અખસીઓઈ (પૂર્વ અફઘાનિસ્તાનના લકે), ગંદાઈ (વાયવ્ય પંજાબનું બંધાર), પ્રોફ્લેસ (પેશાવર પાસે) અને તેઓની પાર બૅટ્રિયનઈ (બંખના) લોકો જે ઘણી લડાયક પ્રજા છે તે (પ્રજાઓ) વસે છે, જે પોત પોતાના સ્વતંત્ર સાર્વભૌમ રાજાઓની આણ માને છે. આ જે જિલ્લા વર્ણવ્યા તે પ્રાયઃ કુષાણોના છે, જેઓ ત્રીજા સૈકાના બીજા ચરણમાં પાર્થિયન સામ્રાજ્યના ભુકા થયા ત્યારે અરદેશર ઉપર હલ્લો કરવામાં કરીને પહલવો સાથે ભળ્યા હતા. આપણો લેખક કહે છે કે આ પ્રદેશેમાંથી એલેકઝાન્ડરે ભારત ઉપર ઠેઠ ગંગાના પ્રદેશ સુધી ચડાઈ કરી હતી. એરિયન ઈ. સ. ૧૫૦ ના સમયથી એલેકઝાન્ડર વિશેની દંતકથાને જે વિકાસ થયો છે તેનું આ એક રસપ્રદ નિદર્શન છે. આપણા લેખકને બારીગાઝામાં હજી ચલણમાં રહેલી મિનેન્દ્રો અને અપોલતદેસની જૂની દ્રખમાઈ મળી હતી. એ જ રાજ્યમાં પૂર્વ તરફ (પ્રકરણ ૪૮ ) ઝીની નગર આવેલું છે, જે અગાઉ રાજધાની હતું અને જ્યાંથી અકીક, ચીનાઈ માટીનાં વાસણ, મલમલ અને સુતરાઉ માલ બારીગાઝા લાવવામાં આવે છે. પ્રેકલેસની પારના પ્રદેશમાંથી કક, ગૂગળ અને ત્રણ જાતના જવરાંકુશ, કાબેરિની, પેટાપપિગિક અને કબલિતિક (આ છેલ્લું, કાબુલથી) આવે છે. આપણને પ્રસંગોપાત્ત એ પણ જાણવા મળે છે કે મિસર સાથેના રીતસરના વેપાર ઉપરાંત બારીગાઝાને અરબસ્તાનમાંના મૌઝા સાથે (પ્રકરણ ૨૧ ), પૂર્વ આફ્રિકાના કિનારા સાથે (પ્રકરણ ૧૪) અને ઈરાનના અખાતના આગળના ભાગમાં આવેલા એપોલોગસ (ઓબેલ્લાહ) સાથે અને એના પૂર્વ કાંઠે આવેલ ઓમન સાથે (પ્રકરણ ૩૬) વાણિજિયક સંબંધ હતા. બારીગાઝામાં થતી આયાતોમાં સુરા, કાંસું, કલાઈ, સીસું, પરવાળાં અને પોખરાજ, બધી જાતનાં વસ્ત્ર, ખૂલતા રંગના કમરબંધ (આધુનિક જમાનાનાં બર્લિનના ઊનનાં સુખસાધન જેવાં), શિલારસ, મીઠી લવંગ, સફેદ કાચ, હીંગળો, આંખ માટે સુરમો, સેના-રૂપાના સિક્કાઓ અને લેપને સમાવેશ થતો હતો. તદુપરાંત રાજાને માટે Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. મૂલ્યવાન ચાંદીની તાસક, સંગીત-વાદ્યો (સંગીતની પેટીઓ ભારતના રાજવંશીઓને હજી પ્રિય છે), અંતઃપુર માટે લાવણ્યમયી કન્યાઓ (આ ભારતીય નાટકમાં પ્રસિદ્ધ એવી યવની દાસીઓ છે ), ઊંચી જાતની સુરા, વસ્ત્રો અને ઉત્તમ સુગંધીદાર પદાથે આયાત થતા હતા. આ રાજાઓ કે અનર્ગળ વૈભવ ભગવતા હતા એ આ યાદી દર્શાવે છે. બારીગાઝામાંથી થતી નિકાસોમાં જટામાંસી, કઠ, ગૂગળ, હાથીદાંત, અકીક, પન્ના, હરતાલ, સુતરાઉ વસ્ત્ર, રેશમ, રેશમી દેરા, લાંબી પીપર (તેજાના, અને કાંઠાનાં બંદરોએથી ચડતા બીજા માલસામાનને સમાવેશ થતો હતો. આપણે ગ્રંથકર્તા સાચું કહે છે (પ્રકરણ ૫૦) કે બારીગાઝાથી કાંઠો દક્ષિણ તરફ વળે છે અને એ પ્રદેશ દખિણબદીસ (દક્ષિણાપથ) તરીકે ઓળખાય છે. અંદરના ભૂમિપ્રદેશને મોટો ભાગ વેરાન છે અને એમાં રાની પશુઓનો ત્રાસ છે, જયારે વિસ્તારી ટોળીઓ છેક ગંગા સુધીના બીજા પ્રદેશોમાં વસે છે. દખિણબદીસમાંનાં (પ્રકરણ ૫1) મુખ્ય નગર બારીગાઝાની દક્ષિણે ર૦ દિવસની મુસાફરી માગી લેતું પઠાણ (ઉઠણ) અને જે પઠાણની પૂર્વે ૧૦ દિવસની મુસાફરી માગી લેનારું ઘણું મોટું શહેર તગર (ધારર) છે. પઈઠાણથી પન્ના આવે છે અને તગરથી સુતરાઉ કાપડ, મલમલ અને (પૂર્વ) કિનારેથી ચડેલે બીજે સ્થાનિક માલસામાન આવે છે. બારીગાઝાની દક્ષિણે આવેલાં નાનાં બંદર તે છે અકબરેઉ (કદાચ મુસલભાન લેખકોએ ઉલ્લેખેલું ખીરૂન અને નવસારીની આધુનિક કાવેરી નદી), સપારા (વસઈ પાસેનું સુપારા) અને કવિએન, જેને મોટા સરગનીસે હાટ બનાવ્યું હતું, પણ જ્યારે સન્દનીસ એને સ્વામી બન્યો ત્યારે એને ખૂબ નુકસાન પહોંચ્યું હતું, કેમકે એના સમયથી આ બંદરે મુલાકાતે આવતાં ગ્રીક વહાણોને બારીગાઝા સુધી રક્ષકોની દેખભાળ હેઠળ મોકલવામાં આવતાં હતાં. આ રસપ્રદ વિધાન પેરિસના સમય અંગેના સ્પષ્ટતમ નિર્દેશમાંનું એક છે. ભાંડારકરે દર્શાવ્યું છે તેમ “મેટા સરગનીસ' શબ્દથી નાનો પણ અપેક્ષિત છે, જે યજ્ઞશ્રી શતકણિ (ઈ. સ. ૧૪૧) સિવાય બીજો કોઈ હોઈ ન શકે અને પેરિપ્લેસ એના સમય પછીનું હોવું જોઈએ. ગ્રંથમાંનો સન્દનીસ તે ગુજરાતને શાસક હોવો જોઈએ અને એને ક્ષત્રપ સંઘદામા (ઈ. સ. ૨૨૪) સાથે સરખાવી શકાય. કલીએનની દક્ષિણે (પ્રકરણ ૫૩) સનિલ (ચઉલ, માંદાગર (માંડણગઢ), પલઈ તમઈ (મહાડ પાસેનું પાલ), મેલીઝિગર (પ્રાયઃ જંજીરા) અને બિઝન્તીઓન (જે અગાઉ તુરોસબોઅસ કહેવાતું હતું તેને માટે પ્રાયઃ બીજું નામ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૨] ચીકે અને તેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૪૯ આપવામાં આવેલું છે) અને તોપારોના નામ ગેરસમજૂતી છે (મૂલર, Geogr. Gr. Min. ૧, ૨૯૬). આની દક્ષિણે સેસેક્રીએનાઈ (બળેલા ટાપુઓ), ગદઈ ( અંગેટીવ), ખેરની સોસ (ગેવા) પાસે કેનતાઈ (સેન્ટ ઈને ટાપુ) અને લૂક (લાકાદી) એ ટાપુઓ આવેલા છે, જે બધા ચાંચિયાઓનાં આશ્રયસ્થાન છે. પછી આવે છે લિમીરિકે (તામિલ પ્રદેશ), જેનાં પહેલાં બઝાર તે નૌરા (કન્નનોર અથવા તેલ્લીચેરી, નહિ કે હેનાર જે ઉત્તરે ઘણે દૂર આવેલું છે) અને તિદીસ (બેપુર પાસેનું કલુંડી) અને એમની દક્ષિણે મુઝિરીસ (કાંગાનુર) અને નેવિંદા (કલાડા). તિન્દીસ અને મુઝિરીસ કેપ્રોબોત્ર(કેરલપુત્ર અર્થાત ચેર રાજાને તાબે હતા અને નેકિંદા પેન્ડીઓના મદુરાના પાંચ રાજા)ને તાબે હતું. મુઝિરીસ એરિકે (ઉત્તર કેન્ડન) તેમજ ઈજિપત સાથે વેપાર કરતું અત્યંત સમૃદ્ધ હાટ હતું. નેલજિંદા સમુદ્રથી ૧૨ • સ્ટેડિયા દૂર નદીના ઉપરવાસમાં આવેલું હતું અને વહાણો નદીના મુખમાં આવેલા બેકરે ગામથી માલસામાન ચડાવતાં હતાં. આપણો ગ્રંથકર્તા આ બંદરોએ તથા દૂર દક્ષિણે, તેમજ પૂર્વ કાંઠે ચાલતા વેપારનો રસપ્રદ વૃત્તાંત આપે છે, પણ એની કૃતિના આ ભાગ સાથે આપણને નિબત નથી. હીરાલિઆન માનસ ઈ. સ. ૪૦૦ ની આસપાસ થઈ ગયો તે તોલેમીની પછીના સમયનો અગ્રણી ભૂગોળવિદ છે, પણ એનું કાર્ય મુખ્યત્વે તોલેમાએ તેગોરા નામના એક અજાણ્યા ભૂગોળવિદમાંથી લીધેલાં અંતરની ભૂલો સુધારવાનું રહ્યું છે. તોલેમીના પશ્ચિમ ભારતના વૃત્તામાં એ કોઈ નવી હકીકતો ઉમેરતો નથી. બાઈનીઅમના સ્ટેફોનસે ઈ. સ. ૪૫૦ ની આસપાસમાં (અથવા કાઈ પણ રીતે એ જેનું અવતરણ આપે છે તે માકિએનોસ પછીના સમયમાં) એક મોટો ભૌગોલિક કેશ લખ્યો હતો, જેનો સંક્ષેપ “હરલાઓસ કરીને કોઈ કે આપે છે. એ જે ભારતીય નામો આપે છે તે અધિકાંશે હેકાઈ ઓસમાંથી, એરીઆનોસમાંથી, અને ખાસ કરીને દાની સનાં પરાક્રમો વિશે કોઈક દાયનેસેસે લખેલા બસ્મારિકા નામના કાવ્યમાંથી લીધેલાં છે, પણ એની ભૂગોળ ખાસ્સી અશુદ્ધ છે. એ બરકે દ્વારકા)ને ટાપુ અને બારીગાઝા(ભરૂચ)ને ગેડ્રાસિયાનું શહેર કહે છે. એ જે શહેરે ગણવે છે તેમાં અગેન્ટી (હેકાતેઈએસમાંથી ઉતારેલું), બારીગાઝા (ભરૂચ), બુકેફલા (જલાલપુર), બાઈઝેન્તીઓન (ચિપલુનો, ગેરીઆ, ગોરગીપીઆ, વણેલાં વસ્ત્રો માટે પ્રસિદ્ધ દર્શનિઆ, દાયે–૨–૨૯ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ . [પરિ. ની પોલીસ નીસા ? ), કાઠિયા (મુલતાન ?), કિપેરેસ અને કાપીરિરસ (કાશ્મીર), મારગના, મસાકા (સ્વાતમાં), નીસા, પાલીમ્બડ્યા (પાટલિપુત્ર), સિંધુ પાસેનું પનઈએરા, પાતાલ ( સિંધ-હૈદરાબાદના અગ્નિખૂણે પાંત્રીસ માઈલ), રહોડી, રહોગની, ગંડારીકેમાંનું રહેન, સનીઆ, સેસીન્દીઓન, મેટા અખાત ઉપર આવેલું સિન્દ (કદાચ તોલેમીનું અસિન્દ, વડનગર ), સલીમ્ના, અને તક્ષિલાનો સમાવેશ થાય છે. એ સંખ્યાબંધ જાતિઓ પણ ગણાવે છે, જે પૈકીની એરબીતાઈ (મકરાણ), પંડાઈ (પાંડ્ય), બેલી-ગી (ભૌલિ ગી સાલ્લો) અને સંભવતઃ સલંગાઈ (સાલ કાયન) સિવાયની કોઈ પણ પશ્ચિમ કિનારાની નથી. જે કેસમસ ઇન્ટિકોડ્યુસ વહાણવટી અને સાધુ હતો તેણે ઈ સ. ૫૩ અને ૫૫૦ વચ્ચે પોતાની “ટોપોગ્રાફિયા ક્રિશ્ચિયાના” લખી. એ ભારત વિશે વિતંત્ર જ્ઞાન દર્શાવનારા પ્રાચીન લેખકે પૈકીને છેલ્લે છે. એ જણાવે છે કે સિન્હા સિંધ)થી ભારતની શરૂઆત થાય છે અને ભારત અને ઈરાન વચ્ચેની સરહદ તે સિંધુ નદી છે. ભારતના મુખ્ય બંદર સિન્દુ (દેબલ, જે કસ્તુરી અને જટામાસીની નિકાસ કરે છે; ઓરહેઠા (સુરાષ્ટ્ર અર્થાત વેરાવળ, જેને પોતાનો રાજા છે; કલ્ફીઆણું (કલ્યાણ જે પિત્તળ, સીસમ, લાકડાનાં પાટિયાં, અને કાપડની નિકાસ કરતું મોટું બંદર છે, જેને પોતાનો રાજા છે અને જેમાં દરિાની પાદરી હેઠળ ખ્રિસ્તીઓની વસ્તી છે; સીબોર જેને પણ પોતાને રાજા છે અને તેથી જે કલ્ફીઆનાની ખૂબ નજીક છે તે સુપાર હોઈ શકે નહિ. પણ જે આરનું સિન્દબુર એવું ગોવા હોવું જોઈએ; પરતી, મંગરૂથ (માંડલર), સેલોતના, અને પુડેપના, જે પર પ્રદેશ ( મલબાર) માલેનાં પાંચ વાર છે, જ્યાં પણ ઘણા ખ્રિસ્તીઓ છે. માલની દક્ષિણે પાંચ દિવસનાં દરિયાઈ સફરે સીલેબ અથવા તબની (સિલોન ) આવેલું છે. એ બે રાજ્યોમાં વહેંચાયેલું છે, જેમાંના એકમાં હાયસીન્થ-શિલા મળી આવે છે, ટાપુમાં ઘણાં મંદિર છે, અને ઈરાની ખ્રિસ્તીઓનું દેવળ છે અને ભારત, ઈરાન અને ઇથિયોપિયાથી આવતાં રેશમ, અગર, લવિંગ, ચંદન વગેરેના સોદા કરતાં વહાણ વારંવાર વાં લાંગરે છે. ભારતના પૂર્વ કિનારે મારાë { સિલેનની સામેનું મારાવા છે, ત્યાંથી શંખ છીપની નિકાસ થાય છે; એ પછી કાબેર ( કાવેરીપટમ અથવા પેગુ. યુલેનું Cathay, પ્રસ્તાવના, પૃ. ૧૭૭) જે એલેબેન્ડિનમની નિકાસ કરે છેઆગળ જતાં લવિંગનો પ્રદેશ આવે છે, અને સંડુથી આગળ જતાં આવે છે. રિઝનિતા (ચીન જે રેશમ ઉપન્ન કરે છે. ભારતમાં ઉપર આગળ જતાં (એટલે કે ઉત્તરે આગળ જતાં) વેત ઉોઈ અથવા દૂ મળે છે, જેમના રાજાનું નામ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત ગલ્લસ (અભિલેખેમને મિહિર કુલ) છે, જે ૧,૦૦૦ હાથીઓ અને અનેક ઘોડેસવાર લઈ વહે ચડે છે અને લોકો પાસેથી ખંડણી વસૂલ કરતો ભારત ઉપર જુલ્મ વર્તાવે છે. એનું લશ્કર એટલું મોટું હોવાનું કહેવાય છે કે એક વખતે ઘેરે ઘાલેલા એક નગરની આસપાસની ખાઈનું પાણી પી જઈને એણે એ સૂકવી નાખી હતી અને કોરા પડેલા કાદવમાં થઈએણે કૂચ કરી હતી. પિતાના ૧૧ મા ગ્રંથમાં કેસમસ ભારતનાં રાની પશુઓને થોડેક વૃત્તાંત આપે છે, પણ એની કૃતિના આ ભાગની અહીં નોંધ લેવાની જરૂર નથી. ઈ. સ. ૬૪૧-૪૨ માં આરબોએ મિસર ઉપર જીત મેળવી એને કારણે સામ્રાજ્ય સાથેની જૂની સંબંધરેખા કપાઈ ગઈ તે પહેલાંના ભારતની આ છેલી ઝાંખી છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ જાવા અને કબડિયા એક પ્રસંગે ગુજરાતના પ્રાચીન ઈતિહાસને પ્રાંતીય સંકુચિતતામાંથી છોડાવે છે ને એનાં રાજકુલોને મહાન વિજેતાઓ અને સાંસ્થાનિકમાં ઉચ્ચ સ્થાન અપાવે છે. આ પ્રસંગ તે છઠ્ઠી અને સાતમી સદીમાં સિંધ અને ગુજરાતના સમુદ્રકાંઠાઓથી ગયેલાં વહાણના કાફલાઓએ જાવામાં અને કંબોડિયામાં વસાહત કરી એ અનુકૃતિ છે. જાવાની અનુકૃતિ એ છે કે ઈ. સ. ૬૩ ના અરસામાં કુજરાત કે ગુજરાતના કસમચિત્ર કે બાલ્ય અન્ય રાજાના પુત્ર “વિજય સલાચલની આગેવાની નીચે હિંદુઓએ એ ટાપુના પશ્ચિમ કિનારા પર વસવાટ કર્યો હતો. સર ટેમફેર્ડ રેફન્ને નેવેલી એ વસવાટની વિગતો એ છે કે ગુજરાતના રાજ કસમચિત્ર, જે અર્જુનનો દસમે વંશજ હતો તેને એના રાજ્યના આગામી વિનાશ અંગે ચેતવણી આપવામાં આવેલી. એ અનુસાર એણે પોતાના પુત્ર ભ્રવિજય સલાચલને ૫૦૦૦ અનુયાયીઓ સાથે રવાના કર્યો. એમાં છે મોટાં અને તે નાનાં વહાણમાં ખેડૂતો, કારીગરો, સૈનિક, વૈદ્યો અને લેખકે હતા. ચાર માસની સફર પછી કાફલો એક ટાપુએ લાગે, જેને તેઓએ જાવા માન્યો. પિતાની ભૂલ જણાતાં નાવિકે સમુદ્ર ભણી વળ્યા ને છેવટે જવાના ટાપુમાં આવેલ મતરમ પહોંચ્યા. રાજપુત્રે મેન્ટંગ કુમુલન નામે નગર બંધાવ્યું. એણે પિતા પાસેથી વધારે માણસ મગાવ્યા. ૨૦૦૦ ની કુમક આવી પહોંચી, તેમાં પથ્થર અને પિત્તળની કોતરણી કરનાર કારીગર હતા. ગુજરાત અને બીજા દેશ સાથે બહોળો વેપાર ખીલ્યો. મતરમનો ઉપસાગર અજાણ્યાં વહાણથી ભરાતો ને જે મંદિર પાટનગર પછીથી બ્રમ્બન્મ તરીકે ઓળખાયું તેમાં અને, ભૂવિજ્યના પૌત્ર અદિં વિજયના રાજ્યકાળ દરમ્યાન અર્થાત લગભગ ઈ. સ. ૬૬ માં કેદુ પ્રદેશમાંના બોર બુદ્દોરમાં –એ બંને સ્થળોએ બંધાયાં. દેશાંતર્ગામી રાજપુત્રના પૂર્વજોએ પોતાના રાજ્યનું નામ બદલીને “ગુજરાત' રાખેલું એ વિધાન પરથી લાર્સન એવું ઘટાવે છે કે અનુશ્રુતિ આધુનિક છે. અનુશ્રુતિના સત્ય ૪૫૨ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] જાવા અને કડિયા [૪૫૩ સામે કહેવાને બદલે આ વિધાન એના સમર્થનમાં પ્રબળ દલીલરૂપે છે. દક્ષિણ મારવાડ માટે “ગુજરાત’ નામને એક ઘણે પ્રાચીન ઉલ્લેખ હ્યુએન સિકંગ (ઈ. સ. ૬૩૦)નું “કિન-ચેલે” કે “ગુર્જર” છે. જ્યારે યુએન સિઅંગે લખ્યું ત્યારે આબુની પશ્ચિમે પચાસ માઈલે આવેલા ભીનમાલનો ગુર્જર રાજા ક્ષત્રિય ગણાઈ ચૂક્યો હતો, તેથી એનું કુલ પ્રાયઃ કેટલાક વખતથી, કદાચ ઈ. સ. ૪૯૦ જેટલે પહેલેથી, સત્તારૂઢ થયેલું, જ્યારે વલભી અને ઉત્તર ગુજરાત પરને મિહિર કે ગુજર-વિજય પૂરો થયેલું. રાજપુત્રના આગમન પછી ગુજરાતમાંથી મળેલી કુમકની વિગતો દર્શાવે છે કે પિતૃરાજ્યને જે તેફાન નાશ કરે એ એને ભય હતા તે શમી ગયું હતું. આ ૭ મી સદીના આરંભમાં ભીનમાલના ગુર્જરેની જે સ્થિતિ હતી તેની સાથે બંધ બેસે છે, જ્યારે મગધના શ્રીહર્ષ (૬૦૬૬૪૧)ના પિતા પ્રભાકરવર્ધન (ઈ. સ. ૬૦૦-૬ ૬) વડે તેઓનો પરાજય થતાં તેઓએ ભીનમાલમાં તેમજ ભરૂચ અને વલભીમાં પોતાની સત્તા જારી રાખી હતી. ગુર્જર અને મહાન દરિયાખેડ મિહિર કે મહેર વચ્ચેના ગાઢ સંબંધ પરથી એ સંભવિત બને છે કે જાવા ગયેલા કાફલાઓને દોરનાર કપ્તાને અને નાવિકે મહેર જાતિના હતા. કદાચ એમના માનમાં જ જાવાના નવા પાટનગરને “મેન્ટન'' નામ મળ્યું, જેમ પછીના કાલમાં એ બ્રમ્હનુમ કે બ્રાહ્મણોનું નગર કહેવાયું. ભરૂચના ગુર્જરે બૌદ્ધ નહિ, પણ આદિત્યભક્ત હતા, એ હકીકત કંઈ મુશ્કેલી ઊભી કરતી નથી, કેમકે ભીનમાલના ગુજરની હ્યુએન ત્સિઅંગે ઇ. સ. ૬૪૦ માં મુલાકાત લીધેલી તે બૌદ્ધ હતા અને વલભીમાં બૌદ્ધ ધર્મ, શૈવ ધર્મ અને સૂર્ય પૂજા રાજ્યને સમાન આશ્રય પામ્યાં જણાય છે. | ગુજરાત અને એના રાજા ઉપરાંત જાવા અને કંબોડિયા એ બંનેની અનુશ્રુતિઓમાં હસ્તિનગર કે હસ્તિનાપુરન, તક્ષિકાનો અને રામદેશનો ઉલ્લેખ આવે છે. આ નામોની બાબતમાં તથા જે ગંધાર અને કંબોડિયા જે બધાં સ્થળ ભારતના વાયવ્યમાં આવેલાં છે તેની બાબતમાં પણ શું આ નામોનો પ્રયોગ કાબુલ, પેશાવર અને પશ્ચિમ પંજાબ સાથે ઐતિહાસિક સંબંધ સૂચવે છે કે શું એ ભારતનાં બ્રાહ્મણ અને બૌદ્ધ લખાણમાં જાણીતાં નામોના, વિદેશી વસાહતીઓ અને ધર્માગીકાર કરનારાઓએ કરેલા માત્ર સ્થાનિક વિનિયોગો અને ગૃહીતાર્થો જ છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મહાભારતમાં જણાવેલાં નામોના જાવાનાં સ્થળોને થયેલા વિસ્તૃત વિનિયોગ મહાભારતની જાવા-વાચનામાં કરવામાં આવ્યા છે એવું રેફર્લ્સ બતાવ્યું છે, છતાં એ લક્ષમાં લેવાનું છે કે ઉપર જણાવેલાં સ્થળ કંબોજ કે કાબુલ, ગંધાર કે પેશાવર, તક્ષિલા કે પશ્ચિમ Page #491 -------------------------------------------------------------------------- ________________ [પરિ. ૪૫૪] મૌર્યકાલથી ગુપ્તકાલ પંજાબ અને રમાદેશ (પષ્ટતઃ દક્ષિણ પંજાબ) એ સિયામની રાજધાની અયોધ્યા જેવાં કે કંબોડિયાની અકાલીન રાજધાની ઇન્થ–પથ-પુરી અર્થાત ઇન્દ્રપ્રરથ કે દિલ્હી જેવાં નથી. આ નામ તેઓની ખાસ ખ્યાતિને લઈને અથવા તેઓની ભૌગોલિક સ્થિતિને લઈને જાવા અને કંબોડિયાના વસાહતીઓએ કે ધગીકાર કરનારાઓએ સ્વાભાવિક રીતે પસંદ કરેલાં સ્થળાનાં છે. આથી કંબોજ, ગંધાર, તક્ષિલા અને રમાદેશને જાવાની અને કંબોડિયાની દંતકથાઓમાં અને ત્યાંનાં સ્થળનામોમાં જે અગ્રગણ્ય સ્થાન આપેલું છે તે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ અને મલાયા દ્વીપસમૂહ વચ્ચેના યથાર્થ અને ઐતિહાસિક સંબંધની નિશાની છે એ ગૃહીતાર્થ માટે સારી ભૂમિકા હોવાનો દાવો કરી શકાય. એ ત્રણ દેશના સ્થાપત્યકીય અવશેષોમાંની દલીલથી આ ગૃહીતાર્થને સંભાવના મળે છે, કેમકે એ અવશેષો અમુક વિશિષ્ટ લક્ષણેની બાબતમાં, રૂપાંકનમાં તથા વિગતમાં બંનેમાં એવું સ્પષ્ટ સામ્ય દર્શાવે છે કે, મિ. ફર્ગ્યુસનના મતે, એ પ્રબળ અને સીધો સંબંધ સ્થાપિત કરે છે. ૧૦ જાવામાં ગુજરાતની વસ્તી હોવાની તરફેણમાં ત્રીજી દલીલ તે માળવાના રાજાઓની વસાહત અને સાહસયાત્રાની અનુકૃતિઓ છે, જે દક્ષિણ ભારવાડમાં હજી પ્રચલિત છે. ૧૧ વળી મારવાડમાં તથા ગુજરાતમાં હજી સુપ્રસિદ્ધ એવી કહેવત છે: જે જાય જાવે તે કદી નહિ આવે; આવે તો સાઠ પિઢી બઠકે ખાવે.૧૨ એક વધુ વાર ગુજરાત સાથેના સંબંધને જાવા-વૃત્તાંતમાંની વિગતથી ટેકે મળે છે, કેમકે એ લૌત મીરાને સાંસ્થાનિક કાફલા માટેનું પ્રયાણબિંદુ બનાવે છે. આ સર એસ. રેફલ્સે રાતે સમુદ્ર હોવાનું ધારેલું, પરંતુ મિહિર કે મહેર સૂચવી શકાય, કેમકે પશ્ચિમ ભારતમાં જુનૈદે તૂટેલા નગર માટે “બહરિમદ” (મહેરનો સમુદ્ર ?) એ કાંઈ શંકાસ્પદ અરબ નામને મળતું આવે છે. આ પુરાવાની સામે બે વિચાર રજૂ થયા છે :૧૩ (અ) ભારતના પૂર્વતટથી જાવા સુધીના માર્ગની તુલનાએ જોઈએ તે ગુજરાતથી જાવાની સફરની મેટી લંબાઈ (આ) ભારતમાં કઈ લોકોએ વિજય કરી શકે તેવો કાફલો મોકલવાને પૂરતું વહાણવટું જાણ્યું નથી. સફરની લંબાઈની બાબતમાં એ યાદ રાખવાનું છે કે બંગાળ, ઓરિસ્સા અને ગોદાવરી તથા કૃષ્ણનાં મુખમાંથી સંસ્થાન વસાવવા માટે સુમાત્રા વધુ અનુકૂળ સ્થિતિ ધરાવે છે એમ છતાં જવાની કાં તો કંબોડિયાની બાબતમાં સિંધ અને સૈારાષ્ટ્રથી થતું અંતર તે વધુ મોટું નથી ને કેટલીક બાબતમાં વહાણવટું ઓરિસ્સા અને બંગાળાના સમુદ્રતટથી થતા વહાણવટા કરતાં Page #492 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] જાવા અને કબડિયા | ક૫૫ વધુ સલામત અને વધુ સરળ છે. હિંદુઓના કોઈ વર્ગને પૂરતી આવડત અને દરિયાઈ સાહસપ્રીતિ નથી કે જેનાથી તેઓ ગુજરાતમાંથી જાવામાં વસાહતીઓનાં દળ લઈ જઈ શક્યા એ માન્યતાને વાજબી ઠરાવે, એ બીજા વાંધાના જવાબમાં કહેવાનું કે એ ગૃહીતાર્થ ભૂલભરેલું છે. હિંદુઓનો મોટો ભાગ સર્વકાલે દરિયાખેડુ જીવનથી વિમુખ રહેલ છે એમ છતાં એમાં નોંધપાત્ર અપવાદ રહેલા છે. છેલ્લાં બે હજાર વર્ષ દરમ્યાનના ગુજરાતના સમુદ્ર-કિનારાની નોંધ મલાયા દીપસમૂહમાં ઉત્તરપશ્ચિમ ભારતના સફળ બીજારોપણની ખાતરી આપવાને સમર્થ એવી દરિયાખેડ માટેની પ્રતિભા દર્શાવે છે. ૧૪ સુમાત્રાની ભારતીય વસાહત પૂરેપૂરી ભારતના પૂર્વ સમુદ્રતટથી હતો ને બંગાળા, ઓરિસ્સા અને મમુલિપટમો જાવા અને કંબોડિયા-બંનેના સંસ્થાનીકરણમાં મોટો ફાળો હતો એ નિઃશંક છે. ૧૫ ભારતના વાયવ્ય સમુદ્રતટમાંથી જાવામાં માણસનાં મેટાં દળ જઈ વસેલાં એના સમર્થનમાં કારણ આપવામાં આવ્યાં છે ને આવા સ્થળાંતરની બાબતમાં રજૂ થયેલા વાંધાઓમાં ભાગ્યેજ કાંઈ વ્યાવહારિક બળ રહેલું છે એવું બતાવવા માટે પુરાવો આપવાનું સૂચવાયું છે. ગુજરાત વિજય અને જાવા તથા કંબોડિયાની વસાહતાના સમય અને સંજોગોનો વિચાર કરવાનો રહે છે. જાવાનો સમયનિર્દેશ શક પર૫, અર્થાત ઈ. સ. ૬૦૩, એ સાતમી સદીના આરંભ પહેલાં અને પછી ઓછામાં ઓછી અધી સદી સુધી ચાલેલી પ્રક્રિયામાંના કે કેન્દ્રીય બનાવને સૂચવતા સમય તરીકે સ્વીકારાય. દંતકથાઓમાંની રમે તે રોમનો નિર્દેશ કરે છે એવું રોમના વાણિજ્યિક કે રાજકીય અભ્યદય પરથી સંભવિત બનતું નથી એવું માનવા માટે કારણ અપાયાં છે. જાવા અને કંબોડિયાના સ્થાપત્યમાંનું નોંધપાત્ર રોમન તત્ત્વ એમ સૂચવે છે કે મહાન રોમન રથપતિઓની સ્મૃતિએ સ્થાનિક દંતકથાઓમાં રોમને માટે સ્થાન રાખેલું. પરંતુ રોમન તત્ત્વ જાવા કે કંબોડિયાની ઇમારતોમાં સીધું આવ્યું જણાતું નથી; જેમ કૃષ્ણાના મુખમાંની અમરાવતીમાં પ્રશિષ્ટ લક્ષણ પંજાબ(તાહિયાના માર્ગે જ આવ્યાં તેમ જાવાની બાબતમાં એ રાજપુત્રનાં અંગત રચિઓ અને અભ્યાસ વડે નહિ, પણ વિજય અને વસાહતના પ્રસંગ તરીકે આવ્યાં, ૧૬ તો જેણે પંજાબમાંથી હિંદુઓની મોટી વસાહતને જાવામાં રેલી તે તલિલા પાસેના રૂમનો રાજા કોણ હતો ? રોમ સાથે આકારસામ્ય ધરાવતાં નામ વાયવ્ય હિંદમાં મળે છે. એમાંનાં કાઈ રાજપુત્રનું બિરુદ સમજાવવા માટે પૂરતા મહત્ત્વનાં નથી.૧૭ દક્ષિણ પંજાબમાં, મારવાડમાં અને ઉત્તર સિંધમાં ખારી જમીનને લાગુ પડાયેલો રામ કે રમ શબ્દ છે ૧૮ જેમાં માળવાના યશધર્માએ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. પ્રસિદ્ધ શ્વેતદ્રણ વિજેતા મિહિરકુલાઈ ૫૦૦-૫૦૦ ને લગભગ ઈ. સ. પ૩ માં સ્પષ્ટતઃ હરાવેલ, તે મૂલતાનની દક્ષિણપૂર્વે લગભગ ૬૦ માઈલ પર આવેલ કરારની મોટી લડાઈને રૂમભૂમિમાં લાગેલી નિરૂપવામાં આવી છે.૧૯ આ મહાન વેતદ્દણ-પરાજય સ્પષ્ટતઃ રુમનો જે રાજપુત્ર સમુદ્રમાર્ગે જાવા જઈ રહ્યો તેની દંતકથાનું મૂળ છે. કરની લડાઈને સમયે દક્ષિણ પંજાબ, ઉત્તર સિંધ સાથે, ઉત્તર સિંધમાંના અરોરને શાહ રાની નીચે હતું; તેઓને સિક્કા બતાવે છે કે તેઓ તદ્રુણ હતા, એટલું જ નહિ, મહાન વિજેતાઓ તરમાણ અને મિહિરકુલે જે જવલા કુલને વિભૂષિત કરેલું તે જ કુલના પણ હતા. મિહિરકુલ સાથેના આટલા ગાઢ સંબંધ પરથી એ સંભવિત છે કે અરોર રાજ્યના ઉત્તર ભાગનો અખત્યાર ધરાવતા રાજાનો કટ્ટરના પરાજય તથા પરાભવમાં હિસ્સો રહેલો હતો. જે દક્ષિણ પંજાબનો પરાજિત રાજા પોતાના વિજેતાની સામંત તરીકે રહેવા અશક્ત કે નાખુશ હોય છે અને સહરાની સત્તા દક્ષિણમાં કાઠિયાવાડનાં સોમનાથ અને દીવ બંદરો જેટલે અને પ્રાયઃ સિંધુ-મુખમાંના દેવલ બંદર જેટલે પણ દૂર પ્રસરેલી, એ જોતાં એને અરોરના સમુદ્રતટે જવામાં કે દીવ અને સિંધ તથા ગુજરાતનાં બીજ બંદરોમાં પોતાને તથા પોતાના અનુયાયીઓને સમુદ્રમાર્ગે જાવા લઈ જવાને પૂરતો વાહનવ્યવહાર શોધવામાં કોઈ ગંભીર મુશ્કેલી આવે નહિ, ૨૦ તો જેને કંબજની કથા ક્રા તેગ કે થન, સ્પષ્ટતઃ મહારાજ, કહે છે તે રાજા આ હાય.૨૧ જાવાઈ સાહસની સફળતાથી બીજા એમ કરવા લલચાયા, કેમકે ખાસ કરીને ૬ ઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અને લગભગ આખી ૭ મી સદીમાં ઉત્તર ભારતના રાયે દેશાંતરગમનની અભિરુચિ ધરાવી. સાસાનીઓ અને તુર્કો વડે ઈસ. ૫૫૦ અને ૬૦૦ ની વચ્ચે થયેલા એમના પરાજયે શ્વેત દુને માટે સિંધુ અથવા કાબુલ–ખીણ વાટે ઉત્તર તરફ પાછા હઠવાનો માર્ગ બંધ કરે. જે એમના પર સત દબાણ કરવામાં આવે તો વિકલ્પ કાશ્મીર તરફ પાછા હઠવાને કે સમુદ્ર તરફ દક્ષિણે કે પૂર્વે આગળ વધવાનો હતો. જ્યારે ૭ મી સદીના શરૂઆતનાં વર્ષો ઈ. સ. ૬૦૦-૬૦૬)માં મગધના શ્રીહર્ષના પિતા પ્રભાકરવર્ધને ગંધારના રાજાને, પ્રણને, સિંધના રાજાને, ગુજરોને, લાટોને અને માલવના રાજાને હરાવ્યા ત્યારે અને જ્યારે લગભગ ૨૦ વર્ષ પછી શ્રીહર્ષ પોતે વધુ પરાજય કર્યા ત્યારે વધુ હુમલાઓથી બચવા અને જાવાની સમૃદ્ધિમાં ભાગ પડાવવાને આતુર એવા ઘણું નિર્વાસિતો ગુજરાતનાં બંદરેમાં ભેગા થતા. એ નોંધપાત્ર છે કે પ્રભાકરવર્ધનના Page #494 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] જાવા અને બેડિયા [૪૫૭ વિજયેની વિગતો જાવાની દંતકથાઓમાં ગંધાર અને લાટ એ બંને કેવી રીતે જણાવ્યાં છે. પંજાબના ઔદીચ્ય (ઉત્તરના લોકો ) સમુદ્રકાંઠા તરફ કેવી રીતે જઈ શક્યા, મારવાડની કથાઓ માળવાના રાજાને દેશાંતરગમનમાં કેવી રીતે ભાગ આપે છે, કાફલા સિંધ કે ગુજરાતના કાઈ બંદરથી કેવી રીતે નીકળ્યા હોય, અને કાબુલ-ખીણ અને પેશાવરના વિહાર અને દેશાંતરગામીઓ સાથે તૂ તથા અજંટા ગુફાઓની કોતરણીઓ એ બંને જેમને પરિચિત હોય તેવા કારીગરો અને શિલ્પીઓએ સફર કરી હેય, એ સમજાવે છે. ૭ મી સદીના ઉત્તરાર્ધ દરમ્યાન ઉત્તરમાંથી તુર્કોનું અને આરબોનું સમુદ્રમાર્ગે ( ઈ. સ. ૬૩૦) તેમજ ઈરાનમાં થઈને (ઈ. સ. ૬૫૦-૬૬૧) થયેલું આગમન, ૨૩ ઈ. સ. ૬૪પ૬૫૦ માં મગધથી બમિયનમાં થયેલી ચીની ફેજની વિજયી પ્રગતિ, અદ્વિતીય બ્રાહ્મણધમ અમાત્ય ચચ વડે બૌદ્ધ સાપરાયાનું પતન (ઈ. સ. ૬૪૨ ) અને એણે જાટ લેકે પર કરેલા સિતમ ઉત્તરના ભારતીયોની સિંધ અને ગુજરાતનાં બંદરોથી દક્ષિ તરફ ઠીક ઠીક સતત રીતે થતી હિલચાલમાં પરિણમ્યાં હોવાં જોઈએ. ૨૪ અગ્રિમ દેશાંતરગમનમાં અનુયાયીઓ ભયને લીધે ખસ્યા હશે તો પણ અગ્રણીઓને તો સાહસે તથા જવાની સમૃદ્ધિના સમાચારે પ્રોત્સાહિત કર્યા હશે. એલેકઝાન્ડરને (સિકંદરને) સિંધુના મુખથી. ત્રાજન(ઈ. સ. ૧૧૬ )ને તાડગ્રીસના , મુખથી, અને મહમૂદ ગઝનવીને સોમનાથથી સમુદ્ર ખેડવા જે લગની લાગેલી તે જ લગનીએ શક, દ્રણ અને ગુર્જર રાજાઓને પિતાના અનુયાયીઓને માણેક અને સુવર્ણની ભૂમિ તરફ દક્ષિણમાં દરવાને પ્રેર્યા હશે જાવામાં સાતમી અને આઠમી સદી દરમ્યાન વસેલા હિંદુઓના આગમન અને તેઓની સ્થિતિ વિશે અરબ મુસાફરે સુલેમાન (ઈ. સ. ૮૫૦) અને મસૂદી(ઈ. સ. ૮૧૫)એ નીચેની વિગતો આપી છે : જવાળામુખીઓ પાસેના લેકને જોળી ચામડી, વીંધેલા કાન અને મુંડન કરેલાં મસ્તક છે. એમને ધર્મ બ્રાહ્મણી અને બૌદ્ધ બને છે, તેઓને વેપાર સહુથી કિંમતી પદાર્થો–કપૂર, અગર, લવિંગ અને ચંદન-નો છે. કંબોડિયા જાવા અને કંબોડિયા વચ્ચેનો ગાઢ સંબંધ, વારાફરતી જાવામાં કંબોડિયાનું ને કંબોડિયામાં જવાનું સ્થપાતું આધિપત્ય, અને વસાહતીઓની જાવામાંથી કંબોડિયા જવાની સંભાવના જાવા અને કંબોડિયાની અનુકૃતિઓ તથા ઈમારતો Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] મૌર્ય કાલથી ગુપ્તકાલ [ પરિ * વાયવ્ય ભારતમાં થયેલી સામાન્ય ઉત્પત્તિ કેમ દર્શાવે છે એ સમજાવે છે. પ્રશ્ન રહે છે કખાયિાનાં લેાકેા અને ઋમારતા ઉત્તર હિંદુ તત્ત્વ ધરાવે છે કે જે દક્ષિણ અને પૂર્વમાં સમુદ્રમાગે નહિ, પણ હિમાલય અને તિબેટ થઈ ને યંગસે-કિઅંગની ખીણ તરફ યુનાન અને અંગકાર સુધી જમીનવારે પ્રવેશ્યુ ? ‘ક ખાડિયા' નામ કોઈ વાસ્તવિક જાતિ અથવા બોજ કે કાપ્યુલ-ખાણ સાથે ઐતિહાસિક સંબંધ સાબિત કરે છે કે કેમ એ એવા મુદ્દો છે કે જે વિશે વિદ્વાને મતભેદ ધરાવે છે. સર એચ. યુલે માનતા કે એ સંબંધ તદ્દન સાહિત્યિક હતા ને કખાડિયાના અનુકાલીન પાટનગર થપથ-પુરી કે ન્દ્રપ્રસ્થ( દિલ્હી )ની અને આસામના પાટનગર અાપ્યા કે આવની બાબતમાં હતું તેમ નવી વસાહતને પ્રાચીન પૂજા ભારતીય સ્થળ—નામેા લાગુ પાડ્યાની પાર કોઈ સ ંબંધ અસ્તિત્વ ધરાવતે નહિ. આ નિયમ કંબોડિયાને લાગુ પાડવામાં વાંધા એ છે કે કાબુલ-ખીથી આવેલા દેશાંતર્ગાનીએ સિવાય એ નામ અતિશય દૂરનું તે તિર્દ્ભૂત અને મગધની વધુ નજીકની અને વધુ પવિત્ર ભૂમિએનાં સ્થળે કરતાં પસંદ કરવા માટે ઘણી અલ્પ ખ્યાતિ ધરાવે છે. આ કારણને લઈને અને એ મતને સ્થાપત્યની બે કૌલીએ વચ્ચે રહેલા નોંધપાત્ર સબંધ વડે સમર્થન મળે છે એ કારણે કંબોજ અર્થાત્ કાબુલ-ખાણમાંથી આવેલા દેશાંતર્ગામીએએ કાચીન-ચીનના એક ભાગને ‘કંબોડિયા' નામ આપેલુ એવે મિ. ફર્ગ્યુ સનના નિણૅય સ્વીકારવાનું સલાહભર્યુ લાગે છે. ભારતમાંથી હિંદી-ચીનમાં એકથી વધુ દેશાંતરગમન થયાં હાવાની નિશાનીઓ રહેલી છે. એમાં સહુથી પહેલા તે શેક (ઈ. સ. પૂર્વે ૨૪૦ )ના સમય પહેલાં હિંદીચીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યાના કલ્પિત નૃત્તાંત છે. ઈ. સ. પહેલી સદીમાં હુગલી પરના તામલુક કે રત્નાવતીમાંથી યવના કે શકાનું થયેલું દેશાંતરગમન તેાલેમા ઈ. સ. ૧૬૦)એ નાંધેલાં સંખ્યાબંધ ભારતીય સ્થળનામેા૨૯ સાથે સુસ ંગત છે. આ દેશાંતરગમનની હ્યુએનસિગનું ક’ખાડિયા માટેનું યવન (મેન-મા-ન) નામ નિશાની હશે.૩૦ શકે-આક્રમણ પૌસનઆસ( ઈ. સ. ૧૭૦ )ના કોચીન-ચીન માટેના ‘ સકિઅ ' નામને તથા ભારતીયેા સાથે મિશ્ર થયેલા સીથિયન લેાકેાના એણે કરેલા વનને વધુ સ્ફુટ કરે છે.૩૧ ૫ મી અને ૬ ઠ્ઠી સદીએ દરમ્યાન નવુ દેશાંતરગમન થયુ જણાય છે. બોડિયા સમુદ્રતટ અને અ ંતભૂમિમાં વિભક્ત હતું તે ‘ખોજ' નામ તેને લાગુ પડતુ ૩૨ ચીની-લખાણા ઈ. સ. ૬૧૭ માં કંબોડિયાના રાજા તરફથી આવેલ એલચીમંડળની નોંધ લે છે.૩૩ બોડિયાના વંચાયેલા અભિલેખા પૈકીના ઘણા એક બ્રાહ્મગુધી રાજવંશના છે, જેને સ્થાનિક આરંભિક સમય સાતમી Page #496 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] જાવા અને કમડિયા [ ૪૫૯ સદીનાં આરંભિક વર્ષોમાં પડે છે.૩૪ એના રાજાઓમાંના એક સેામશર્મા ( ઈ. સ. ૬૧૦) મંદિરેમાં રાજ મહાભારતનાં પારાયણ કરાવતા એવું નોંધાયુ છે.૩૫ જે બૌદ્ધો ઉત્તરી શાખાના હેાવાનુ જણાય છે તેઓના તાજા આગમનને સહુથી પ્રાચીન વહેંચાયેલા અભિલેખ ઈ. સ. ૯૫( શક ૮૭૫)ના અર્થાત્ લગભગ ૩૫૦ વર્ષ પછીના છે.૩૬ દરમ્યાન, ઉપલબ્ધ માહિતી મુજબ, મેકાંગ નદીના લગભગ ૨૦૦ માઈલના ઉપરવાસમાં તાલે સઁપ સરાવરના ઉત્તર તટ પર આવેલ નવુ પાટનગર અંગકાર ઈ. સ. ૧૦૭૮ (શક ૧૦૦૦) સુધી સ્થપાયુ નહતુ.૩૭ તેપણુ એ પવિત્ર સરાવરની બાજુના ભાગ કયારનાય પવિત્ર મનાતા ને જેમાંનું નાખાનવાટ કે નાગનું માંદેર અનુકાલીન અને ઉત્તમ નમૂનાએમાંનુ એક છે તે મંદિરની શ્રેણી ઈ. સ. ૮૨૫ (શક ૭૫૦) જેટલી વહેલી શરૂ થઈ હતી, અને નાખેાનવાટ પાતે ઈ. સ. ૯૫૦ન્શક ૮૭૫ )માં પૂરું થયેલું અને વિભૂષિત થતું જણાય છે.૩૯ ૯ મી અને ૧૦ મી સદી દરમ્યાન જાવા અને કોડિયા વચ્ચે વિજય દ્વારા મને એ વગર પણ ગણનાપાત્ર વિનિમય થતા.૪૦ અભિલેખામાં ઘણા એક ઉત્તરની અને એક દક્ષિણની એવી બે ભારતીય લિપિએમાં લખાયેલા છે,૪૧ તેથી સમુદ્રમાર્ગે બે દેશાંતરગમન થયાં લાગે છે: એક એરિરસા અને મસુલિપટમના સમુદ્રતટાથી અને બીજું, રુમદેશના રાજપુત્રની એ જ દંતકથા સાથે, સિંધ અને ગુજરાતનાં બંદરાએથી.૪૨ પ્રશ્ન રહે છે કે કાશ્મીર અને કમડિયાના સ્થાપત્ય વચ્ચે ફર્ગ્યુસને અવલેાકેલું ગાઢ સામ્ય તેમજ ખાડિયાનાં ધર્મ અને કલામાં ફર્ગ્યુસને માન્ય કરેલું ઉત્તરનું તત્ત્વ સમજાવે તેવા આવા ભિન્ન દેશાંતરગમનન! નિશાની કેટલે સુધી રહેલી છે.૪૩ જે ઉત્તરમાંથી આ પંજાબ અને કાશ્મીરની અસર લાવ્યા હોય તે લેાકા તે જે હજી પેાતાને મેરી કહે છે ને ક એડિયાનાં મંદિર, સરાવા અને સેતુએની ભવ્યતા સ્થપતિએ તરીકેના જેમના કૌશલને આભારી છે તે લેાકેા છે.૪૪ જેએએ 11 મી સદીના આરંભમાં પેાતાનુ નામ આખા કબોડિયાને યારનું ય આપેલું તે લાકો વિશે અલ્બીની ઈ. સ. ૧૦૩૧) કહે છે: મેરી સફેદ પડતા, ટૂંકા કદના અને તુર્ક-જેવા બાંધાના છે. તે હિંદુના ધર્મો અનુસરે છે ને કાન વીંધવાની પ્રથા ધરાવે છે.૪૫ એ ધ્યાનમાં રહેશે કે માહિતી મળે છે ત્યાંસુધી અંગકારની સમીપના ભાગની સ્પષ્ટ પવિત્રતા ઈ. સ. ૧૭૮ કે જ્યારે એને પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું તે પહેલાં આછામાં ઓછાં ૨૫૦ વર્ષો સુધી ટકી છે. R આ મુદ્દો સ્થપતિએ સમુદ્રમાગે નહિ આવેલા તેમ ગગાખીણની નીચે થઈ નહ આવેલા, પણ કાશ્મીર અને હિમાલયના પૃષ્ઠભાગને માગે આવેલા, એ ફર્ગ્યુસનના Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬] મો કાલથી ગુપ્તકાલ [ પરિ. મત સાથે બંધ બેસે છે.૪૬ પુરાવા અધૂરા અને કેટલેક અંશે કાલ્પનિક હાવા છતાં નીચેની વિચારણાએ કાબુલ-ખાણ અને પેશાવરના આરંભિક ( ઈ.સ. ૧૦૦-૫૦૦) સ્થાપત્યમાંનાં મન અને ગ્રીક તત્ત્વાને જે માગ અને માધ્યમ દ્વારા કખાડિયામાં અંદરના ભાગમાં લાવવામાં આવ્યાં હોય તે સૂચવે છે. કદાચ એ સ્વીકારાય કે એકથેલાઈ ટા કે શ્વેત ા અને કડારાઈટ અર્થાત્ ગાંધાર અને પેશાવર દેશમાંના અનુકાલીન નાના યુએચીએમાંના એક ભાગ શ્રીહર્ષોંના પિતા(ઈ. સ. ૧૯૦-૬૦૬ ની પહેલાં અને એ પછી શ્રીહ( ઈ. સ. ૬૦૬-૬૪૨ )ની પેાતાની પહેલાં કાશ્મીર તરફ પાછા હડેલા.૪૭ વળી એવું માની લેવુ વાજબી લાગે છે કે કાશ્મીરમાંથી તેએ તિબેટમાં ખસ્યા તે તેએ પશ્ચિમી તુર્કો હતા, જેની મદદથી સાતમી સદીના ઉત્તરાર્ધમાં તિખેટી સત્તા અને સભ્યતાને સ્થાપક Àાંગબસન કે સ્રોંગત્ઝનગંગે (ઈ. સ. ૬૪૦-૬૯૮) તારીમ-ખીણ અને પશ્ચિમ ચીન પર ફરી વળેલા.૪૮ આઠમી સદીના પહેલા વર્ષ (ઈ. સ. ૭૦૧) દરમ્યાન નેપાળમાં અને બ્રાહ્મણાના દેશમાં થયેલા બળવાને સ્રોંગત્ઝનના ઉત્તરાધિકારી દાન્સરેગે કચડી નાખ્યા,૪૯ તે બંગાળામાં તિબેટનું આધિપત્ય એટલી દૃઢ રીતે સ્થપાયું કે ૨૦૦ થી વધુ વર્ષ સુધી બંગાળાના ઉપસાગર તિખેટના સમુદ્ર તરીકે એળખાયા.૫૦ ઈ. સ. ૭૦૯ માં પામિરમાં થઈ ને થયેલી ચીની આગેકૂચને સિ ંધના મુહમ્મદ કાસિમના સાથી મહાન અરબ સૈનિક કોટિએઞાએ રાકચો કહેવાય છે,પ૧ પરંતુ ચીની લખાણેા પ્રમાણે આ પરાજયને અરબ અને તિબેટનાં સંયુક્ત સૈન્યાના પરાજય વર્ડ ઈ. સ. ૭૧૩ માં ભૂંસી નાખવામાં આવ્યા.૧૨ પછીનાં વર્ષોમાં, ચીનમાં થયેલાં તેાફાનેને સહારે, તિબેટે ઉપલી હેઅંધા પરના હાસી સુધી પૂર્વ જીતી લીધું અને ઈ સ. ૭૨૯ માં ચીનનું આધિપત્ય માન્ય કરવાનું બંધ કર્યું. ઈ. સ. ૭૫૦ ના અરસામાં એ ચેાડા વખત ચીનના સાથી શદે તુર્કા વડે એ નિળ થયા તેાપણુ તિબેટના રાજાએ નીચે યંગસેકિયંગ ખીણ જેટલે સુધી પેાતાની સત્તા ફેલાવી કે ઈ. સ. ૭૮૭ માં ચીનનેા શહેનશાહ, બર્માની પૂર્વે આવેલ યુનાનના રાજા, અમુક હિંદી ઉપરીઓ અને આરએ તિબેટ સામેની સંધિમાં જોડાયા. મહાન થિસŘાંગ (ઈ. સ. ૮૦૩-૮૪૫) અને એના ઉત્તરાધિકારી થિતસાંગ તી (ઈ. સ ૮૭૮-૯૦૧)ની નીચે તિબેટની સત્તા વધી, તેથી એ ઘણુ સંભવિત લાગે છે કે નવમી સદી દરમ્યાન તે યુનાન પર ફરી વળી ત્યાં વસેલા.૧૩ જે દક્ષિણપૂર્વે યુનાનમાં ગયા તે તિબેટીએમાં કિડારાઈ ટા અને શ્વેત દૂા હતા એને એ હકીકતથી સમર્થન મળે છે કે લગભગ ઈ. સ. ૧૨૯૦ માં, માર્કાપેલા અને રશીદ-ઉદ્-દીન એ અને પ્રમાણે, યુનાનનું પ્રચલિત નામ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૩ મું : જાવા અને બેડિયા [૪૬૧ કારજંગ હતું, જેનું પાટનગર યચી હતું અને જેના લેક ખાસ ભાષા બોલતા.૫૪ કારજંગ નામ મોગલ હતું. એનો અર્થ કાળા લેકે થતું અને એ ચગંજંગ કે વેત તરીકે ઓળખાતી અમુક ઊજળી ટોળીઓથી રહેવાસીએના સમૂહને ભેદ બતાવવા પ્રયજાતું. કારાચંગનો રાજા હિંદુ ઉત્પત્તિનો હતો એ એના બિરુદ “મહારા” કે “મહારાજ'થી દર્શાવાય છે. હિંદુ તત્ત્વ કાબુલખીણમાંથી આવ્યું એ એને હિંદુ નામ કંદહાર અર્થાત્ ગંધાર કે પેશાવરથી દર્શાવાય છે. આ નામ યુનાન માટેના બમ ગંદાલરિટ( ગંધાર-રાષ્ટ્ર રૂપે હજી પ્રચલિત છે.પપ યુનાનની અને પેશાવરની આસપાસની ભૂમિઓ વિશે રશીદઉદ્દીન જે વિચિત્ર ગોટાળો કરે છે તે કદાચ એના સમયમાં એ બે સ્થળો વચ્ચેનો સંબંધ હજી જાણમાં હતા તે કબૂલ રખાત એ હકીકતને કારણે છે. ૫ યુનાનના ચગં જગ જેવા અજાણ્યા તોની વધુ નિશાની દક્ષિણપૂર્વે અનીન કે હનલીમાં મળે છે, જેમનું નામ દૂણો સૂચવે છે કે જેમનો ચાંદીના ઘરેણાં માટેનો શોખ એમને એમના પાડોશીઓથી તરત જ અલગ પાડે છે ને એમને ભારત સાથે સાંકળે છે. પ૭ આ નિશાનીઓને દૂણો અને કિડારોના યુવાન અને અનીન તરફના સંભવિત દેશાંતરગમનને નિશ્ચિત કરતી તરીકે સ્વીકારવામાં આવે તો પણ અનીન અને અંગકોર વચ્ચે ગણનાપાત્ર ગાળો રહે છે. કંબોડિયાના ત્રણ સ્થાનિક મુદ્દા આ ગાળો પૂરવામાં કેટલાક ફાળો આપે છે. પહેલો મુદ્દો એ છે કે સિયામ અને કાચીન–ચીનના લોકોથી ઊલટી રીતે મેર લોક માંગેઈડની ઘણી અ૮૫ નિશાનીવાળી, બીજી હિંદીચીની બોલીઓના તારરવ વિનાની ભાષાવાળી અને ચાલી સિવાયના ભાગમાં ટૂંકા કાપેલા વાળવાળી પ્રબળ સુદઢ જતિ હતા; બીજે મુદો એ છે કે મેર લોકે ઉત્તરી ઉત્પત્તિને દા કરે છે; અને ત્રીજો એ છે કે નાનવાટને મળતા મહત્ત્વના સ્થાપત્ય-અવશેષ અંગકોરથી ઉત્તરે સાઠેક માઈલ પર સિયામની સીમાઓની અંદર મળ્યા છે. ૫૮ એક વધુ મુદ્દો વિચારવાને છે: “વેત દૂણે અને કિડામાંથી થયેલી ઉત્પત્તિ કંબોડિયન પૂજાના નાગ પાસા સાથે કેટલે સુધી સુસંગત છે? હ્યુએન ત્સિઅંગની તારીન, એકસસ અને રાતખીણની વિગતોમાં નાગપૂજાની સ્પષ્ટ વૃદ્ધિ જેટલું કંઈ નેધપાત્ર નથી. ઈ. સ. ૪૦૦ માં ફાલ્યાને એ દેશમાં નાગને ભાગ્યેજ ઉલ્લેખ કર્યો છે; નાગોને ઈ. સ. પર માં સુગ-યુનની નજરે કંઈ વધુ મહત્ત્વ મળ્યું લાગે છે; અને મહાયાનના પ્રતિપાદક હ્યુએન-સિઅંગને મન નાગે સર્વત્ર છે, જે સર્વ આપત્તિઓ, ધરતીકંપ, તેફાને અને રોગોના કારણભૂત છે. બૌદ્ધ ધર્મ રાજ્યધર્મ હશે, પરંતુ ભાગ્યનું રહસ્ય નાગને પ્રસન્ન કરવામાં રહેલું છે.પ૯ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [પર. પાંચમી અને છઠ્ઠી સદી દરમ્યાન વાયવ્ય હિંદમાં વધેલી નાગપૂજાની આ સ્પષ્ટ મહત્તા અંશતઃ પૂર્વકાલીન બૌદ્ધ ધર્મની પડતીને લીધે અને અંશત: હ્યુએન સિઅંગના પ્રોત્સાહક અદ્દભુત રસિક સ્વભાવને લીધે થઈ હશે. છતાં આટલી નોંધપાત્ર મહત્તા એ સંભવિત રીતે ઠરાવે છે કે મૅટ્રિઆ કાબુલ અને પંજાબના પાંચમી અને છઠ્ઠી સદીના મહાન વિજેતાઓમાંના જે કેટલાકની નિશાની કમાઉં અને ગઢવાલ ડુંગરોના નાગપૂજક નાગમાં અને ટક્કોમાં રહી હશે તેમને માટે નાગ એ પૂજાને મુખ્ય પદાર્થ હતો. મંદિર-અવશેષો દર્શાવે છે કે પ્રાય: સિંધુ પારથી લાવેલા પ્રશિષ્ટ સ્થાપત્યનું જ્ઞાન ધરાવતા, કાશ્મીરના સાતમી અને આઠમી સદીના રાજાઓ નાગપૂજક હતા. ૧° તિબેટમાં થયેલ ધર્મનું નવમી સદીનું સંસ્કરણ મુખ્યત્વે કાશ્મીરમાંથી આવેલું હતું અને સુધારેલા ધર્મના અઢાર મુખ્ય દેવોમાં મહાન નાગને સ્થાન હતું એ હકીકત એ મતનું સમર્થન કરે છે કે તિબેટમાં થઈને કાશ્મીરનાં નાગમંદિરની યોજના અને પ્રશિષ્ટ વિગતો પસાર થઈ, જે વધુ સંપત્તિ અને વૈભવમાં કંબોડિયામાંના અંગકારના નાખોનવાટમાં પુનરાવર્તન પામે છે. ૧ સિયામી પૂજારીઓએ મોટા મંદિરને બુદ્ધની પ્રતિમાઓથી ભર્યું તે પહેલાં એ નાગપૂજાને અર્પણ થયેલું હતું એ વિશે લેફ. ગાનિએર અને સર એચ. યુલે એ બંનેએ શંકા ઉઠાવી છે એ ખરું છે. આ વાંધા છતાં અને પ્રતિભાઓમાંની કેટલીક પહેલેથી બૌદ્ધ હોવા છતાં, મહાન નાખેનમાં બૌદ્ધ ધર્મની બધી નિશાનીઓ પ્રક્ષિત છે એવા મિ. ફર્ગ્યુસનના નિર્ણયોને સ્વીકારવાનો ઇનકાર કરવો મુશ્કેલ છે. સ્થાનિક સંજોગો અને પૂજાઉં તાલે સૈપ સરવર આ નિર્ણયનું સમર્થન કરે છે. જે પોતાની મેળે સરોવરને સૂકી મોસમમાં ખાલી કરે છે ને વર્ષાઋતુમાં મલ્યને જળપાક તેમજ ધાન્યને જમીનપાક આપીને એને પાછું ભરી દે છે તેવી મોટી કુદરતી પ્રણાળી વડે મેકગ નદીને જોડાયેલા, ૧૦ ૦૪૩૦ માઈલ વિસ્તારના, મહાસરોવર તાલે લૅપ કરતાં વધારે પવિત્ર કયું નાગથાન કલ્પી શકાય? જળના રક્ષક સ્વામી તરીકે કરતાં નાગનું વધારે લાક્ષણિક કાર્ય શું? વળી અંગકોર અને યુનાનની વચ્ચે, બહુ દૂર નહિ, વાંકાચૂકા વ્યાલ તરીકેના નાગનું વડું મથક હતું. યચી નગરની પશ્ચિમે દસ દિવસના અંતરે આવેલા કરરજનમાં માર્કો પોલે(ઈ. સ. ૧૨૯૦ એ દસ પાદ લાંબાં, ઘણાં મોટાં માથાં, રોટલા કરતાં મોટી આંખો, માણસને આખો ગળી શકે તેવા અણીદાર દાંતથી સુશોભિત મુખો, પાનીઓ માટેના પંવાળા બે આગલા પગ અને મંજૂષા જેવડા મોટા કદનાં શરીર ધરાવતા સર્પો અને મોટા અજગરોની ભૂમિ જોઈ હતી. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] જાવા અને કબડિયા [૪૬૩ એ ઉમેરે છે: “આ અજગરે રોકી શકે તેવાં પિતા અને માતા વિનાનાં સિંહ તથા રીંછનાં બચ્ચાંને ગળી જાય છે. દરેક માણસ અને પશુ તેઓના ભયમાં ધ્રૂજતાં રહે છે.” આ શેમાં પણ નાગ સંસ્કારને લગતાં રક્ષક તવરૂપે હતો. એની અંદરથી નીકળતું પિત્ત હડકાયા કૂતરાના ડંસને રૂઝવે છે, સખત મજૂરી કરતી સ્ત્રીને છુટકારો કરાવે છે, ખંજવાળ મટાડે છે કે એ વધારે ખરાબ પણ નીવડે. વળી એ છેવટમાં નોંધે છે કે આ અજગરનું માંસ ઉત્તમ આહાર અને લહેજતદાર છે. ૩ પાદટીપે ૧. sir Stamford Raffle's jata. II, 83. જાવાથી હિંદુઓ બેનિઓમાંના બંજર મસ્સીન પાસે જઈ વસ્યા; એ પ્રાયઃ હિંદુ વસાહતોમાં સહુથી પૂર્વની છે (Jour. R. A. Soc. IV. 185 ). હિંદુ આકૃતિઓવાળાં રાડિયાતી કારીગરીનાં મંદિર વાહૂમાં પણ છે; એ સમુદ્રતટથી ૪૦૦ માઈલ દૂર છે. Dalton's Diaks of Borneo jour. Asiatique (N. S.) VII, 153. હિંદુ અસરને તદ્દન પશ્ચિમમાંથી દાખલો ટાંકીએ. ૧૮૭૩માં એક ભારતીય સ્થપતિ એસિનિયામાં ગેંડર ખાતે મહેલ બાંધતો મળ્યો હતો. Keith Johnson's Africa, 269 2. Raffle's Jaza, II, 65-85. Lassen's Indische Alterthumskunde, II, 10, 40; IV, 460 સરખાવો. ૩. Rafle's japa, II. 87 ૪. Tod's Annals of Rajasthan (Third Reprint) i. 87 સરખાવો. અઢાર વર્ષના સરેરાશ રાજ્યકાલ સાથે લગભગ ઈ. સ. ૧૨૦૦થી પાછળ ગણતાં, ઓગણચાળીસ ચોહાણ ઉત્તરાધિકારીઓને સમય ઈ. સ. ૪૯૮ આવે છે. ૫. ભીનમાલ પરની પૃ. ૪૬૭ની નોંધ સરખાવો. & sl16H ( Ancient Geography, 43 a4 Beal's Buddhist Records, I. 109 note 92) પ્રમાણે હસ્તિનગર કે આઠ નગરોનું સ્થળ પેશાવરથી ૧૮ માઈલ ઉત્તરે સ્વાત નદી પર આવેલું છે. વેદિક અને પ્રાચીન મહાભારત-સમયમાં હસ્તિનાપુર ગંધારનું પાટનગર હતું (Hewith Jour. Roy. As. Soc., XXI. 217). સાતમી સદીમાં એ પુષ્કલાવતી કહેવાતું (Beal’s Buddhist Records, I, 109). | સિંધુની પૂર્વે આવેલા દેશનું પાટનગર તક્ષિલા અટકથી લગભગ ૪૦ માઈલ પૂર્વે કાલકસરઈ પાસે શાહડેરીમાં આવેલું હતું (Cunningham's Ancient Geography, Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. 105). કનિંગહમ (એજન ૧→) પ્રમાણે તક્ષિલા અલેકઝાન્દરના સમયથી ઈસ્વી પાંચમી સદી સુધી મોટું શહેર રહ્યું હતું. પછી એને સ્પષ્ટતા મહાન વૈત હુણ વિજેતા મિહિરકુલે (ઈ. સ. ૫૦૦ ૫૫૦ ) ઉજજડ કરી ૧૦૦ વર્ષ પછી હ્યુએન સિઅંગે એની મુલાકાત લીધી ત્યારે એ દેશ કાશ્મીર નીચે હતો, રાજકુલ લુપ્ત થયું હતું ને અમીર 24711 HII Asal Sal ( Beal's Buddhist Records, I. 136). રુમદેશના ઉલ્લેખ સિયામ અને કંબોડિયાની તેમજ જાવાની અનુકૃતિઓમાં રહેલા છે. રુમના કાફલા બંગાળ અને ઓરિસ્સાની અનુશ્રુતિઓમાં પણ સમુદ્રકાંડા પર હુમલો કરતા નોંધાયા છે (Fergusson's Architecture, III. 640 ). રુમના ઉલ્લેખને કાબેડિયન મંદિર મહાન અલેકઝાન્ડરની કૃતિ હતાં એ અનુશ્રુતિ સાથે ડતાં કર્નલ યુલે (Enc)". Brit., Article on Cambodia) સુમને ગ્રીસ કે એશિયા માઇનોરના મુસલમાની અર્થમાં ધટાવે છે ( Architecture, III, 640). વિવિધ ઉલ્લેખોએ ફર્ગ્યુસનને સૂચવ્યું કે આ પરાક્રમ બંગાળના ઉપસાગરમાં ખેડાયેલા રોમન વેપારની અસ્પષ્ટ સ્મૃતિ છે, પરંતુ મને નિયમ હતો કે કોઈ કાફલો સિલોનની Yâ 42112 xal ons be this (Reinaud Jour. As. Ser. VI, Tom. I, page 322). આ નિયમ પ્રસંગવશાત બાજુએ મુકાતો હશે; જેમકે ઈ. સ. ૧૬૬ માં જયારે શહેનશાહ માસ ઓરેલિયસે સમુદ્રમાર્ગ ચીનમાં એલચી મોકલેલે. છતાં એ અસંભવિત લાગે કે બંગાળના ઉપસાગરમાં રોમન વેપાર જવા અને કંબોડિયાની અનુકૃતિમાં વસાહતી અને સાંસ્થાનિક તરીકે સ્થાન પામવાને કદી પૂર સક્રિય હતો. રેમના સંબંધ ભારતના પશ્ચિમ ભાગ સાથે ગાઢ અને મહાવના હતા, નહિ કે પૂર્વ સાથે. મા એન્ટોનીના સમયથી જસ્ટિનિઅનના સમય સુધી એટલે કે ઈ. ૫. ૩૦ થી ઈ. સ. પપદ સુધી પાર્થેિઆઈ ઓ અને સાસાનીઓ સામે મૈત્રીબદ્ધ તરીકેના એમના રાજકીય મહત્વે તથા પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના મુખ્ય વેપારમાર્ગોમાંના એકના નિયામક તરીકેના વાણિજ્યિક મહવે કુષાણે કે શકો જે સિંધુખીણ અને બૅક્રિયા પર સત્તા ધરાવતા તેઓની મૈત્રીને રોમ માટે સહુથી ભારે મહત્વની બાબત બનાવી. એ મૈત્રી ગાઢ હતી એ હિરઅન એલચીઓને સિંધુના ઉપરવાસમાં અને કુષાણો કે ભારતીય શોના મુલકમાં થઈને રોમના એલચી ખાતામાંથી પાછી કરતાં રક્ષણ આપતા રોમન સેનાપતિ કબુલોએ ઈ. સ. ૬૦ માં બતાવ્યું છે (Rawlin. son's Parthia 271 સરખાવ. ), ગાઢ સંબંધ તોલેમી( ઈ. સ. ૧૬૬)એ અને લગભગ ૧૦૦ વર્ષ પછી (ઈ. સ. ર૪૭) “પેરિપ્લસ”ના કર્તાએ નોંધેલી સિંધુખીણ અને બૅકટ્રિયાની સચોટ વિગતો વડે તેમજ પેરિપ્લસ”માં જણાવેલી સિંધના રાજાઓ માટે જુદી મૂકેલી ભેટેની ખાસ કિંમત વડે દર્શાવાય છે. આ લાંબા સળંગ સંબંધનું એક પરિણામ એ હતું કે કુણને અને પેશાવર તથા પંજાબના બીજા રાજાઓને રેમન સિક્કાઓ. ખગોળ અને સ્થાપત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું. કેટલાક અફઘાન કે બૅટ્રિયન સિક્કાઓ પર “રમ” શબ્દ હોય છે, જે સ્પષ્ટતા કઈ અદ્યાન શહેરનું નામ છે. આમ છતાં રમે વાયવ્ય હિંદ પર આધિપત્ય જમાવવા કોશિશ કરેલી એવું ધારવાને કંઈ કારણ જણાતું નહી; કોઈ સ્થાનિક રાજને રમના મહાન નામને ઉપયોગ કરવા દેવામાં આવતો એવું ધારવું તો એનાથીયે ઓછું સંભવે છે. એ સંભવિત લાગે છે કે બંગાળના ઉપસાગરમાં Page #502 -------------------------------------------------------------------------- ________________ જાવા અને કડિયા [૪૫ રૂમના કાફલાના અમુક ઉલ્લેખ અરબ અલ-રમીના અર્થાત્ લંબરી કે વાયવ્ય સુમાત્રાના, સ્પષ્ટતઃ મલબાર કાંઠાના કાસ્બિયન લઘુગ્રંથનું રોમાનિયાના કાફલાઓને લાગુ પડે છે (Yule's Cathay I, LXXXIX Note and Marco Polo II, 243.). 6. $42400Architecture, III., 640; Ency. Brit., Cambodia ni ya સરખાવો. ૮. Java I, All. ફર્ગ્યુસનનું Architecture, III, 640 સરખા. 6. Four. Roy. As. Soc. (N.S.) I, 356 ni ya na sezidaj Architectaare, III, 631 જ . ૧૦. જાવાના અવશે વિશે મિ. ફર્ગ્યુસન લખે છે ( Architecture, III, 64– 648) : બેરો બોદ્દોરના મહામંદિરના સ્થાપત્યનાં શૈલી તથા લક્ષણ અજંટાની પશ્ચિમ ઘાટ પરની અને સાલસેટની અનુકાલીન ગુફાઓનાં શૈલી તથા લક્ષણ સાથે લગભગ મળતાં આવે છે. શૈલીનું સામ્ય ગંધારના તખ્ત-ઈ-બહીનાં મકાનો સાથે લગભગ સરખી નિકટતા ધરાવે છે (એજન, ૬૪૭). વળી (પૃ. ૬૩૭) એ કહે છે: જાવામાં આવેલા હિંદુઓ હિંદના પશ્ચિમ કિનારેથી આવેલા. તેઓ સિંધુની ખીણમાંથી આવેલા, ગંગાની ખીણમાંથી નહિ. વળી ફરી, અજ ટા ગુફાઓમાંની ન. ૧૬ નું વર્ણન કરતાં, મિ. ફર્ગ્યુસન અને મિ. બસ ( Rock-Cut Temples, 345, Note 1). લખે છે: આ આકૃતિઓની રચના જાવામાંના બોર બોદ્દોર મંદિરમાંની સાથે એવી લગભગ એકસરખી છે કે બંને ૭ મી સદીના ઉત્તરાર્ધમાં કે કાંઈક પછીના સમયમાં એક જ શિલ્પીએ કરેલી કૃતિઓ હોવી જોઈએ. બૌદ્ધો ૫ મી સદીમાં જાવામાં નહોતા. તેઓ એ પછી જલદી જવા લાગ્યા હશે, કેમકે બોર બેદ્દોરમાં ગણનાપાત્ર સ્થાનિક તત્વ રહેલું છે. ૧૧. દરિયાવાટની જાવાની સફરોને લગતી અનુશ્રુતિઓ મારવાડમાં રહેલી છે. એપ્રિલ ૧૮૯૫ માં ભીનમાલમાં એક ભાટે ઉજનના ભોજ રાજાએ પોતાના પુત્ર ચંદ્રબન પર ગુસ્સે થઈ એને કેવી રીતે કાઢી મૂક્યો એ નિરૂપેલું. એ પુત્ર ગુજરાત કે કાઠિયાવાડના બંદરે ગયો, એણે ત્યાં વહાણ મેળવ્યાં ને જાવા તરફ હંકાર્યો. એણે પોતાની સાથે પોતાના બ્રાહ્મણ તરીકે માધ પંડિતના પુત્રને લીધો. બીજી કથા દુઃખભંજક વિકમે, પિતાને પુત્ર શત્રુના શાપથી શિલામાં ફેરવાઈ જતાં, વિલાપ કરતી જાવાની સ્ત્રીને કેવી રીતે સ્વપ્નમાં જોઈએ કહે છે. વિક્રમ સફર કરી જોવા ગયો, એણે ત્યાં એ સ્ત્રીને શોધી કાઢી અને શાપ દૂર કર્યો. ત્રીજી દંતકથા પ્રમાણે વર પરમારના પૌત્ર ચંદ્રવને સ્વપ્નમાં એક સુંદર સ્ત્રી જોઈ. એણે એની શોધમાં બધે પ્રવાસ કર્યો. છેવટે એક ઋષિએ એને કહ્યું કે એ છોકરી જોવામાં રહે છે. એણે દરિયાવાટે પ્રયાણ કર્યું ને ઘણું ભયે અને વિસ્મયે પછી એણે જાવામાં સ્વકુમારીને શોધી કાઢી. ભીનમાલના લોકે નીચે જણાવેલી ગુજરાતી કહેવતથી માહિતગાર છે. જે જાય જાવે તે કદી નહિ આવે; આવે તો સાત પિઢી બૈઠકે ખાવે. ૧૨. બીજી વાચના છે : ઈ-૨-૩૦ Page #503 -------------------------------------------------------------------------- ________________ મો કાલથી ગુપ્તકાલ [ પરિ. જે ાચ જાવે તે ફરી ન આવે; જો ફરી આવે તે પરિયાં પરિચાં ભાવે, એટલુ ધન લાવે. ૪૬} ૧૩. As. Res. XIII. 157 માં Crawford (ઈ. સ. ૧૮૨૦) અને Ind, Alt. II. 1046 માં Lassen સરખાવે. ૧૪. નીચેની વિગતા ગુજરાતના હિંદુ વહાણવટાના ઉપલબ્ધ પુરાવાના સાર આપે છે. ગ્રીક લેખકે પ્રમાણે, એમનાં વિધાનાને અતિશયોક્તિથી મુક્ત રીતે સ્વીકારવાં મુશ્કેલ હેવા છતાં, જ્યારે ઈ. પૂ. ૩૨૫ માં અલેકઝાન્દર સિંધુ તરફ નીચે ઊતર્યાં ત્યારે નદીએ દરચાઈ વેપારની નિશાની બતાવેલી નહિ. એ સમયે સિંધુના મુખ આગળ દરિયાઈ વેપાર એટલા અલ્પ હાય કે એમની નજર બહાર રહે, તે એમ ધારવું વાજમી લાગે છે કે અલેકઝાન્તરનાં વહાણ-બાંધકામ અને કાફલાએ ઊંડી દરિયાઈ સફરની શરૂઆત કરાવી, જેને ઈસ્વી સન પહેલાંની અને પછીની સદીએ દરમ્યાન પશ્ચિમ ભારતમાં પ્રવેશેલી અને ત્યાં શાસન કરતી દૃઢ અને પ્રબળ ઉત્તરી જનજાતિઓના સળંગ વંશે વિકસાવ્યા કરી.* * અલેકઝાન્તરે સિંધુ પર પેાતાની હાડીએ બંધાવી ( Mc Crindle's Alexander, 77 ) તે આ હાડીએ હાયડેસ્ટિસ (ઝેલમ) પર (પૃ. ૧૩૪ ટી. ૧.) લઈ ગયા (પૃ. ૯૩ અને ૧૩૧), જ્યાં એણે કેટલીક દેશી હાડીઓ જોઈ; એણે ત્રીસ હલેસાંવાળી નાની ચપટી હાડીએના નાના કાફલા બધાવ્યા; એણે ગાદીએ બંધાવી ( પૃ. ૧૫૬–૧૫૭); એના નાવિકગણમાં ફિનિશિયનો, સાદપ્રિયા, કારિયન અને ઇજિલ્શિયન હતા. વિન્સન્ટ પ્રમાણે ( Periplus, I. 25, 35, 254) એગેથરિકદીસ(ઈ. પૂ. ૨૦૦)ના સમયમાં અરબસ્તાન અને સિલેાનનાં બંદર પૂરેપૂરાં ગુજરાતના લેાકેાના હાથમાં હતાં. ઈસ્વી બીજી સદી દરમ્યાન જ્યારે મહાન રુદ્રદામા (ઈ. સ. ૧૪૩-૧૫૮) નીચે સૌરાષ્ટ્રને સિહ કે ક્ષત્રપ વા સત્તાની પરાકાષ્ઠાએ હતા ત્યારે શિએન્થા એટલે સિંધુના હિંદી રિચાવાટે ચીનમાં ભેટા લાવતા (Journal Royal Asiatic Society for January 1896, page 9). ઈ. સ. ૧૬૬ માં (કદાચ ઉપર જણાવેલા છે. તે જ) રામન શહેનશાહ માર્કસ ઓરેલિયસે હાથીદાંત, ગેંડાનાં શીગડાં અને બીજી ચીજો ૧—સ્પષ્ટતઃ પશ્ચિમ હિંદની પેદાશ લઈને એલચીએને દરિયાવાટે ચીન મેાકલેલા (De Guignes Huns, I Part. I, 32 ). ઈ. સ. ત્રીજી સદીમાં ઈ. સ. ૨૪૭ માં પેરિપ્લસના કર્તા (Mc Grindle 17, 52, 64. 96, 109) પૂર્વઆફ્રિકા અને ઈરાનનાં બંદરામાં મેટાં હિંદુ વહાણા અને સેાકોત્રાના ઉત્તર સમુદ્રતટ પર હિંદુ વસાહતા અવલેાકે છે. લગભગ એક સદી પછી, દીવેની કે દીવના ચાંચિયા જેઓને મહાન કોન્સ્ટેન્ટાઇન ( ઈ. સ. ૩૨૦-૩૪૦ ) પાસે ખાન મેાકલવા પડેલા, જેમાંને એક થીએફિલસ. પછીથી ખ્રિસ્તી બિશપ હતા, તેને સદિગ્ધ ઉલ્લેખ (Wilford in Asiatic Researches,IX. 224) આવે છે, જોકે ક્ષત્રપેા (ઈ. સ. ૭૦-૪૦૦) દરિયાવાટે તેમજ જમીનવાટે શાસન કરતા હતા એ ઘણુ સંભવિત છે, છતાં તાજી દરિયાખેડુ શક્તિ શ્વેત હૂણા(ઈ. સ. ૪૫૦-૫૫૦ )ના જુઅન-જુઅન કે અવરા ( ઈ. સ. ૩૦-૪૫૦)ના સિધ અને સૌરાષ્ટ્રના સમુદ્રતટે પરનુ આગમન દર્શાવતી Page #504 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ જાવા અને કડિયા જણાય છે. ૫ મી અને ૬ ઠ્ઠી સદી દરમ્યાન સિંધ અને ગુજરાતનાં બંદર પૂર્વમાંના નાવિક સાહસનાં મુખ્ય કેદ્રોમાં નજરે પડે છે. નવા આગંતુકના ધર્મ પર સમુદ્રનો કેવો પ્રભાવ પડતો એ નવા કે પરિશોધિત દેવો શિવ–મનાથના પોસીન અને કૃષ્ણ-દ્વારકાના એપોલો કે સેંટ નિકોલસની આસપાસ એકઠી થયેલી ખ્યાતિથી દર્શાવાયું છે (Tod's Anals of Rajasthan, I, 525 સરખાવો). પાંચમી સદીમાં (Yule's Cathay, I. lxxviii) ઇસપહાનના હમઝા પ્રમાણે યુફેતિસ પરના કુફા પાસેના હીરા મુકામે હિંદ અને ચીનનાં વહાણ હમેશાં લંગરતાં. ૬ ઠ્ઠી સદીના આરંભ(ઈ. સ. ૫૧૦-૫૧૯)માં એક ઈરાની એલચી દરિયાવાટે ચીન ગયેલે (એજન, ૧, ૭૪). લગભગ એ જ સમયે (ઈ. સ. પર૬) કૅસમસ (એજન, ૧, ૧૭૮) સિંધુ કે દેબલ અને ઓરહોટ એટલે સોરઠ કે વેરાવળને સિલોન સાથેના વેપારનાં અગ્રિમ સ્થાન તરીકે વર્ણવે છે. ૬ ઠ્ઠી સદીમાં, સ્પષ્ટત: વેત હણો અને મિહિરી વડે હાંકી કરાયેલા, સિંધુ દેશ અને કચ્છના જ એ બહરીન અખાતમાંના ટાપુઓમાં સ્વાટ કર્યો ને જે કાફલા લગભગ ઈ. સ. ૫૭૦ માં મહાન સાસાની નૌશીરવાને (ઈ. સ. ૫૬-૫૭) નીચલા સિંધુ દેશ અને કદાચ સિલોન પર આક્રમણ કર્યું કહેવાય છે તે કાફલાને કદાચ માણસ પૂરા પાડેલા. Reinaud's Memoire Sur L'Inde 125. નૌશીરવાનને સેરિંગદીપના Riool 4:21en seien Hing 24 Cault (Elliot's History, I, 407; Tabari. II, 221) સિલોનની આ સફર વિશે સંદેહ ઊભો કરે છે. ૬ ઠ્ઠી સદીના અંતમાં કરાંચી કે દેવલસિંધી સિલેનના રાજાની ભેટમાં રહેલું હોઈ શકે નહિ. એ ઉપલા સિંધમાંના અરોરના શહરાઈ રાજાઓના, કદાચ શાહી તેગીન દેવેજ (શાહીનદેવમાં સંક્ષિપ્ત)ના કબજામાં હતું (Cunningham, Oriental Congress, I. 242 સરખાવા). ગેરરેઝ (J. As, Ser. VI, Tom. XIII, 182 Note 2) પ્રમાણે આ સેરેનદીપ એ સુરનદેબ એટલે કે સીરિયા અને અંતિયક સ્થળો છે, જેને નૌશીરવાને લીધાં હોવાનું જોવામાં આવ્યું છે. ગુજરાત અને સિલોન વચ્ચે ગાઢ સંબંધ સુચવતા જણાય તેવા ઘણા બીજા ઉલ્લેખ એટલા જ સંદિગ્ધ છે. મહાભારત(ઈ. સ. ૧૦૦-૩૦૦ )માં સિંહલો વૈદર્ય, હાથીઓના સાજ અને મૌક્તિક-રાશિઓ લાવે છે. રામુદ્રગુપ્તના અનિલેખ(ઈ. સ. ૩૫)માં સિંહલકને અર્થ (Early Gujarat History, page 64 and note 5) અનિશ્ચિત છે. મિહિરકુલ (ઈ. સ. પ૩૦)ને કે લલિતાદિત્ય(ઈ. સ. ૭૦૦ )ને સિલોન-વિજય ઐતિહાસિક હોઈ શકે નહિ. ઈ. સ. ૧૦૦૫ માં જ્યારે મુલતાનના કર્માશિયન રાજા અબુલ ફાથા પર ગઝનીના મહમૂદે હુમલો કરે ત્યારે એ સિલેન ગયેલો (Reinaud's Memoire 225). જ્યારે સોમનાથ લેવાયું (ઈ. સ. ૧૦૨૫) ત્યારે લોકો સિલેનની સફરે નીકળ્યા (એજન ૨૭૦). લગભગ એ જ સમયે (Fergusson, Architecture, III. 612) સુવર્ણ દ્વીપકલ્પ માટેના બંદર તરીકે કણ નદીના મુખમાના અમરાવતીનું સ્થાન ગુજરાત અને હિંદના પશ્ચિમ કિનારેથી થતી સીધી સફરે લઈ લીધું હતું. ઈ. સ. ૬૩૦ માં શુએન ત્સિઅંગે (Beal’s Buddhist Records, II, 269) સુરાષ્ટ્રના લોકોને વેપાર અને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. વેપારી ચીજોના વિનિમયમાં રોકાઈ, દરિયામાંથી પોતાનું ગુજરાન મેળવતા તરીકે વર્ણવ્યા છે. એ વળી અવલોકે છે કે ઈરાનનાં શહેરમાં હિંદુઓ વસ્યા હતા ને પોતાના ધર્મનું પૂર્ણ આચરણ ભોગવતા હતા (Reinaud's Abulfeda, ccclxxxv ). શરૂઆતના (ઈ. સ. ૬૩૭-૭૭૦) મુસ્લિમ દરિયાઈ હુમલાઓમાં અરબ નહિ, પણ જાતનું વર્ચસ હતું, એ વાત, આ દરિયાખેડુ સાહસે અરબસ્તાનમાં નહિ, પણ ઈરાની અખાતના જાટ-વસ્તીવાળા કિનારાઓમાં શરૂ થયેલાં, ૫૦ થી વધુ વર્ષથી રાજ્યના અરબ વડાઓ તેઓને મનાઈ કરતા ને ભૂમધ્યમાં જ્યાં નેટ તવ નહતું ત્યાં અરબો દરિયામાં સત્તાહીન હતા એ હકીકત વડે ઘણી સંભવિત થાય છે (Elliot, I. 416, 417 સરખાવો). ૭ મી અને ૮ મી સદીઓમાં જ્યારે ગુજરાતથી જોવા અને કંબોડિયામાં દરિયાવાટે મુખ્ય દેશાંતરગમન થયાં ત્યારે ચીની કાફલાઓએ દીવની મુલાકાત લીધી (Yule's Cathay, LXXIX), ને ઈ. સ. ૭૫૯ માં અરબો અને ઈરાનીઓએ કેન્ટીનને ઘેરો ઘાલ્યો અને દરિયાવાટે જતાં અને પાછા ફરતાં કોઠારોને લૂંટથી એ હકીકત સૂચવે છે કે જાટ લોકો નાવિકો તેમજ ચાંચિયા હતા.* * પછીના સમયે (ઈ. સ. ૧૩૪૨) ચાંચિયાઓ સામેના રક્ષણકાર તરીકે એબિસિનિયનોના સંરક્ષણ સાથે કંદહાર(ભરૂચની ઉત્તરે આવેલ ગંધાર)થી ચીનની સફરે ગયેલું ઇન્ન બતુતાનું મોટું વહાણ સરખા (Reinaud's Abulgeda, clxxv). સિંધ, કચ્છ અને ગુજરાતના સમુદ્રતટે પર જટ ઉપરાંત ઉત્તરની આગંતુક જનજાતિ. ઓમાંની કેટલીય જતિઓ દરિયામાં નોંધપાત્ર ઉત્સાહ દાખવતી, એ યાદ રાખવાનું છે કે થાણાના અંકશાસ્ત્રીય અહેવાલમાં આપેલી વિગતો (Bombay Gazetteer, XIII, Part II, 433) મુજબ દરિયાઈ સાહસને આ નોંધપાત્ર ઊભરો ઉત્તરના આગંતુક લોકોના જેમને લઈને જ નહિ, પણ એ હકીકતને લઈને હશે કે એમાંના કેટલાક, કદાચ લોહકામ કરતા પ્રસિદ્ધ તુર્કો (ઈ. સ. ૫૮૦-૬૮૦) પોતાની સાથે લોહચુંબકનું જ્ઞાન લાવ્યા ને ધાર્મિક કૌશલ અને ગુપ્તતા ધરાવતા સ્થાનિક શ્રમણોએ સળિયાને દૈવી મચ્છી-યંત્રનો ઘાટ આપે; તેલની કથરોટમાં તરતા એ યંત્ર સાથે એ વહાણના કોઈ ખાનગી ભાગમાં મસલત કરતો ને જ્યારે તારાઓ છુપાઈ જતા ત્યારે નાવિકને કઈ દિશામાં હંકારવું એ બાબત દોરવણી આપતો. આગંતુક દરિયાખેડુ વર્ગોમાં, મકરાણ અને સિંધના દરિયાકિનારાઓ પર બૌદ્ધ, કર્મ અને મેર લોકો હતા ને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાઓ પર ગાઢ રીતે સંકળાયેલા મેર અને ગુજર લોકો હતા. ૭ મી અને ૮ મી સદીઓમાં ગુજર, મુખ્યત્વે ચાપ કે ચાવડા કુલના, દ્વારકા અને સોમનાથ એ બંને સ્થળોએ અને વળી અંદરના ભાગમાં, સત્તારૂઢ થયા હતા. અગાઉ નોંધ્યા પ્રમાણે, આ પરિવર્તન જોટ લેક ઈરાની અખાત અને રાતા સમુદ્રના કિનારે વસવા કેમ મથતા એ સમજાવે છે. લગભગ ઈ. સ. ૭૪૦ માં જે ચાપો કે ચાવડાઓ દઢ સદી સુધી દ્વારકા અને સોમનાથમાં સત્તા ધરાવતા હતા તેઓએ અણહિલવાડ પાટણમાં પોતાની સત્તા સ્થાપી. તેઓની અનુશ્રુતિ પ્રમાણે રાજા વનરાજે (ઈ. સ. ૭૨૦-૭૮૦) અને એના ઉત્તરાધિકારી ગરાજે (ઈ સ. ૮૦૬-૮૪૧) ચાંચિયાગીરી નાબૂદ કરવા ઘણા પ્રયત્ન કર્યા. યોગરાજના પુત્રએ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૩ ] '' જાવા અને કડિયા [૧૯ આબોહવાના દબાણને વશ થઈ વેરાવળમાં આવી પડેલાં કેટલાંક બંગાળા કે બોટનાં વહાણોને લૂટયાં, રાજાએ કહ્યું: “મારા પુત્ર, મહામહેનતે આપણે રાજવી કક્ષાના ચાવડા થવા મથતા હતા; તમારો લોભ આપણને ચારે તરીકેના આપણા જૂના ઉપનામ પર પાછા ફેકે છે.) યોગરાજે સ્વસ્થ થવા ના પાડી ને ચિતારોહણ કર્યું (Dr. Bhagvanlal's History, 154). આ વાત દૃષ્ટાંતકથા હોવાનું જણાય છે. ચાંચિયાગીરી નાબૂદ કરવાના યોગરાજના પ્રયત્નોએ જાટ લોકોના મોટા સમૂહને ગુજરાતના દરિયાકિનારાઓથી હાંકી કાઢવા લાગે છે. ઈ. સ. ૮૩૪-૩૫ માં ઇગ્ન અથીર (ઈ. સ. ૮૩૪) મુજબ, દુજાથ કે જાટ લોકોથી ભરેલો કાફલો તાઇગ્રિસ નદી પર ઊતર્યો, તેઓને અટકાવવા માટે ખલિફાતનું સઘળું સૌન્ય માલવું પડેલું. જે મુસ્લિમોના હાથમાં પડવા તેઓને ગ્રીક સામ્રાજ્યની સીમા પર આવેલ અનારબે તરફ મોકલવામાં આવ્યા. દંતકથામાં જણાવ્યા મુજબ, ચાવડા રાજાના જે પુત્રોને, અર્થાત ચીરો મેરો અને ગુજરેને એમણે હાંકી કાઢેલા તે જાટ લોકો કરતાં ચાંચિયા તરીકે ઓછા ભયાનક નીવડવા નહિ. 1 ઉત્તરના લોકોની અંતભૂમિ જાતિ નાવિકત્વને કેવી તત્પરતાથી જીતે છે એના દષ્ટાંત તરીકે પિન્ટસના કૅન્કોને સરખાવો, જે લગભગ ઈ. સ. ૨૭૯ માં થોડાં વર્ષોમાં પિરસથી ભૂમધ્યનાં બંદરો તરફ પસાર થયા ને જેણે પોતાની પાછળ ગ્રીક સફરની હદરૂપ માલ્યાને છોડીને જિબ્રાલ્ટર થઈને બાટિક તરફ સફર કરી ( Gibbon. I. 404–405). લગભગ ૫૦ વર્ષ પછી, ઈ. સ. ૮૯૨ માં, અલ-બિલાદુરી, દરિયાઓ ઉપર ફરી વળતા ચાંચિયાઓ તરીકે મેર લોકોને અને સૌરાષ્ટ્ર અર્થાત્ દેવપાટણ કે સોમનાથના જે લોકો ચોર કે ગુજર હતા તેમને વર્ણવે છે.* * Reinaud's Memoire, Sur L'Inde, 200. ચોરવાડ અર્થાત વેરાવળ અને માંગરોળ પાસેના પ્રાચીન ચૌર કે ચાપ દેશના વેપારીઓ હાલ મુંબઈમાં થાપડિયાઓ તરીકે જાણીતા છે. ચાપડિયાની પ્રાપ્ત સમજૂતી એમના મોટા અને ભારે શિરોવસ્ત્રના ઉપહાસાત્મક ઉલ્લેખમાં કહેવાય છે તેમ છાપરાવાળા માણસો છે, પરંતુ પોરબંદરનું શિરોવસ્ત્ર ખાસ મોટું નથી તેમ લાવણ્ય વગરનું નથી તેથી એ પ્રચલિત ખુલાસો શ્લેષ કરતાં વધુ ભાગ્યેજ હોઈ શકે. આ સૂચવે છે કે “ચાપડિયા” નામ જેઓએ વળી પોતાનું નામ ચાંપાનેરને આપેલું તે ગુર્જરોની પ્રાચીન ચાપ જનજાતિની નિશાની છે. ચૌરોનું એ રાતા સમુદ્રમાંથી આવેલા હોવાની અનુકૃતિઓ સાથે અને સામુદ્રિક અરબસ્તાન તરીકે ડે કરેલું વર્ણન (Western India, 250, 256) સોકેત્રાને બદલે શંખોદ્ધાર એટલે કે દ્વારકાની ઉત્તરે આવેલો ટાપુ ઘટાવવાનું પરિણામ છે. બિલાદુરી (Reinaud, Sur L'Inde, 169) આગળ જતાં નેધે છે કે ઈરાની અને અરબોએ જે જાતની વસાહત હિંદમાં કરેલી તે જ જાતની વસાહત જાટ અને બીજા હિંદીઓએ ઈરાનમાં કરી હતી. ૯ મી અને ૧૦ મી સદીઓ દરમ્યાન જે ગુજરાત રાજ્ય જાવામાં સ્થપાયું હતું તે સત્તાની ટોચે હતું (Ditto, Abulfeda, Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. " ccclxxxvii), ૧૦ મી સદીની શરૂઆતમાં (ઈ. સ. ૯૧૫–૯૩૦) મસૂદી (Yules Marco Polo, II, 344; Elliot, I, 65) સોકોત્રાને જે હિંદ અને ચીન જવા નીકળેલાં અરબ વહાણોને પીછો પકડે છે તે બવારીજ કહેવાતા હિંદી ચાંચિયાઓના જાણુતા અખાડા તરીકે વર્ણવે છે. ૧૦ મી સદીના આરંભના વેપારી કાફલા માત્ર અરબ નહોતા. અણહિલવાડના ચીરો ભોટ અને ચીનમાં કાફલા મોકલતા (Ras Mala, I, 11). ને મેર અને ચૌર એ એકલા જ ચાંચિયા નહોતા. ૧૦ મી સદીની આખર તરફના સમયે (ઈ. સ. ૯૮૦) કથામાં ગ્રહરિપુ તરીકે ઓળખાતો ગ્રહરિ ચૂડાસમા, સોરઠ અને ગિરનારનો આહીર, મહાસાગરમાં એટલો બધે આવજા કરતો કે કોઈ સલામત નહોતું (Ditto, I 11). ૧૧ મી સદીમાં (ઈ. સ. ૧૦૨૧) અલ બેરુની (Sachau, II, 104) નોંધે છે કે બવારિજ, જેનું નામ બેહરા કે બીરા નામની તેમની હોડીઓ પરથી પડેલું છે તે કચ્છના અને સોમનાથના મેર નામે દરિયાખેડુ લોકો હતા; સોમનાથ પૂર્વ આફ્રિકામાંના સોફાલા અને ચીનની વચ્ચે વેપાર કરતા વેપારીઓ માટેનું મુલાકાતી મથક હતું. લગભગ એ સમયે (ઈ. સ. ૧૦૨૫) જ્યારે ગઝનીના મહમૂદને સામનો કરવામાં નિરાશ થયા ત્યારે સોમનાથના સંરક્ષકો દરિયાવાટે પલાયન થવા તૈયાર થયા,+ ને પિતાની ફતેહ પછી મહમૂદે સિલોન જીતવા દરિયાવાટે ચડાઈ કરવી જ હોવાનું કહેવાય છે (Tod's Rajasthan. I. 108). બારમી સદીમાં દ્રિસી (ઈ. સ. ૧૧૩૫) અવલોકે છે કે તાતરીય દિહરામી, એટલે કે ગુપ્તો (ઈ. સ. ૩૧૯-૫૦૦) અને વેત હુણે(ઈ. સ. ૫૦૦-૫૮૦ )ના સિંધ અને ગુજરાતના સિક્કા માડાગાસ્કર તેમજ મલાયા ટાપુઓમાં ચલણમાં હતા (Reinaud's Memoires, 236 ), ને જાવાના વેપારીઓ માડાગાસ્કરના લોકોને સમજી શકતા (Ditto, Abulfeda, cclxxii). * | અબુલફેડા અનુસાર ઈ. સ. ૧૩૩૪ માં (Reinaud's Abulfeda, cccxlix) ઘેરાયેલામાંના કેટલાક સિલોન નાસી ગયા. ફરિસ્તાહ (Briggs Muhammadan Power, I, 75) લખે છે કે સોમનાથના પતન પછી મહમૂદ સિલોન અને પેગુ જીતવા કાલે રવાના કરવા માગતો હતો. બર્ડ અનુસાર (Mirat-i-Ahmedi, 146) સિલોન કે સિરનદીપ રાજા વિજયબાહુ સ્વતંત્ર થયો ત્યાંસુધી સોમનાથના તાબાને મુલક રહ્યું એ બે ભાષાઓનું સાધારણ તવ માડાગાસ્કરમાં તેમજ જાવા અને બોડિયામાં ગુજરાતની થયેલી વસાહતોનું પરિણામ થયેલું હોવું જોઈએ, પરંતુ આ શંકાસ્પદ છે, કેમકે એ સાધારણ તવ કાંતો અરબી કાંતો પોલિશિયન હોય. અણહિલવાડની સત્તાની પડતી થતાં (ઈ. સ. ૧૨૫૦-૧૩૦૦) એનું નૌકાદળ સમુદ્રમાં વ્યવસ્થા જાળવતું બંધ થયું. ઈ. સ. ૧૨૯૦ માં માર્કો પોલોને (Yule's Ed. II, 325, 328, 341) ગુજરાતના લોકો સહુથી વધુ મરણિયા ચાંચિયા હોવાનું માલુમ પડેલું. સૌથી વધુ ચાંચિયા વહાણો દર વર્ષે પોતાની સાથે પોતાનાં બૈરાંછોકરાં લઈને રવાના થતાં ને આખો ઉનાળો બહાર રહેતાં. તેઓ ૨૦ થી ૩૦ કાફલાઓમાં જોડાતાં ને પાંચ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૩ જું]. જાવા અને કાઠિયા [૭૧ માઈલ દૂર દરિયાઈ નાકાબંધી કસ્તાં. સમેત્રાને હિંદુ ચાંચિયાઓના સમૂહો હેરાન કરતા, જે ત્યાં ડેરા નાખતા ને પોતાની લૂંટ વેચવા મૂકતા. ૫૦ વર્ષ બાદ ઈબ્ન બતુતા (Elliot, I. 344–345 માં) એ જ ફરિયાદ કરે છે. મુસલમાન-અભ્યદયે રાજપૂત સરદારને દરિયાકિનારે હાંકી કાઢી ચાંચિયા કરી દીધા હતા. તેઓમાં સહુથી નોંધપાત્ર ઉમેરો. ગોહિલોને હતો, જે મોખડાજી ગોહિલ નીચે પીરમ ટાપુ પરના એના કિલ્લામાંથી દરિયા પર અમલ કરતા. એની સત્તા ઈ. સ. ૧૩૪૫ માં મહમ્મદ તઘલકે તોડી ત્યાં સુધી આમ ચાલ્યું (Ras Mala I. 318). મુસલમાન વડે ઊથલી પડાયા પહેલાં ગુજરાતના રાજપૂત નાવિકે કેવાં મેટાં વહાણ ચલાવતા એ ક્રીઅર એડરિકે બતાવ્યું છે, જેણે ઈ. સં. ૧૩૨૧ ના સુમારમાં ૭૦૦ લોકોને લઈ જતા વહાણમાં હિંદી મહાસાગર ઓળગેલો (Kerr's Voyages, XVIII, 324 માં સ્ટીવન્સન). રાજપૂતો કેટલે દૂર જતા એ ઈ. સ. ૧૨૭૦ માં (Howorth's Mongols, I, 247 માં Yule's Cathay, 57) સુમેના કે મનથ અને ચીન વચ્ચે સફર કરતાં વહાણોના નિર્દેશથી દર્શાવાયું છે. ફિરંગીઓના આગમન (ઈ. સ. ૧૫૦૦-૧૫૦૮) સુધી અમદાવાદના સુલતાનોએ સમુદ્રાધિપતિ તરીકેની પોતાની સ્થિતિ જારી રાખેલી. પંદરમી સદીમાં બંડણી ભરતાં વિદેશી બંદરોની રાજ્ય-યાદીમાં* જાવા દેખા દે છે ( Bird's Gujarat, 131). એ ખંડણી રાજનૌકાદલના રક્ષણના બદલામાં જાવા સાથેના ગુજરાતી વેપારીઓ વડે અપાતા વેરા કે વહાણ પરના કરરૂપે હતા.5 * જ્યારે ઈ. સ. ૧૫૩૫ માં એણે બહાદુરને સુંદર રત્નજડિત પટે મેળવ્યા ત્યારે હુમાયુએ કહ્યું: આ સમુદ્રાધિપતિના શણગાર છે (Bayley's Gujarat, 386). $ ૧૭૩૬-૩૭ની Bombay Public Diary 10, pages 197–207 માં માનવંતી કંપનીના રક્ષણ નીચે વેપારીઓએ સુરત કે ખંભાતમાંથી આયાત અને નિકાસ કરેલા બધા માલ પરના બે ટકાની નેધ સાથેનાં સુરત અને ખંભાતના મહેસૂલ- , મથાળાં સરખાવો. પૂર્વ આફ્રિકામાં, ઈ. સ. ૧૪૯૮ માં (J. As, Soc. of Bengal, V. 784) વા દ ગામાએ ખંભાત અને હિંદના બીજા ભાગમાંથી આવેલા નાવિકોને જોયેલા, જે ઉત્તર તથા દક્ષિણમાંના તારાઓની મદદથી પોતાને દોરવણી આપતા ને જેમને પોતાનાં સામુદ્રિક સાધન હતાં. ઈ. સ. ૧૫૧૦ માં અલબુ જવા અને મલાક્કામાં પ્રબળ હિંદુ તત્ત્વ જોયેલું. સુમાત્રામાં પરમેશ્વર નામે હિંદુ રાજ્ય કરતો હતો, જેનો ચીની માતાથી થયેલો પુત્ર રાજપૂત કહેવાતો (Commentaries, II, 63; III, 73-79). સમુદ્ર પરનો અમલ યુરોપિયન પાસે ગયા ત્યારે ગુજરાતના હિંદુઓ વેપારીઓ, ખલાસીઓ અને ચાંચિયાઓ તરીકે નોંધપાત્ર હિંમત અને આવડત બતાવતા રહ્યા. સત્તરમી સદીમાં ફ્રેન્ચ મુસાફર મેન્ડે (ઈ. સ. ૧૬૩૮, Travels 101–108)ને ઉત્તર સુમાત્રામાં અચીન ગુજરાત સાથેના વેપારનું મહાન કેંદ્ર માલુમ પડેલું. ૧૭ મી અને ૧૮ મી સદીઓ દરમ્યા કચ્છ-માંડવીના અને ઉત્તર સૌરાષ્ટ્રમાંના નવાનગરના સંગનિયો કે સંગર રજપૂતો ઘણું ભયાનક હતા. ઈ. સ. ૧૭૫૦ માં ગ્રોઝ સંગનિયનની નાની ઝરે ઈરાની અખાત તરફ જતી હોડીઓને હેરાન કરતી હોવાનું Page #509 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [પરેિ. વર્ણવે છે, જે કે એ મેટાં વહાણે પર ભાગ્યેજ હુમલો કરતી. ૧૮૦૩ અને ૧૮૦૮ વચ્ચે (Low's Indian Navy, I. 274) બેટમાંથી આવેલા ચાંચિયાઓ એમનાથના જીર્ણ શીર્ણ મંદિરમાં જઈ વસ્યા. ૧૯૨૦ માં જ્યારે અંગ્રેજોએ વાઘેર પાસેથી બેટ અને દ્વારકા લીધાં ત્યારે ચાંચિયાઓમાં વાઘેરે ઉપરાંત વાઢેલો-રાઠોડેની શાખા, ભટ્ટીઓ, ખારવા, લોહાણું, મકવાણા, રાઠોડ અને વાધરીઓ હતા. ચૌરની નિશાની આરમડાના પાડોશી સરદારમાં રહી.+ + આ વાઢેલે હેમિલ્ટન (ઈ. સ. ૧૭૨૦)ના Warels of Chance (New Account I. 141) હોવાનું જણાય છે. આ ચાન્સ તે દિવ પાસેનું ચાંચ છે; એ જે પરથી ભાટિયાઓને ચાંચિયાઓનું મુંબઈનું નામ મળ્યું છે તે સ્થળ છે. ૧૮ મી. સદીના અંતની નજીકમાં ચાંચના ભાટિયાઓએ થાણાના સમુદ્રતટ પર દહાણુની પાસે ચાંચિયાઓની વસાહત કરી લાગે છે. મેજર પ્રાઈસ (Memoires of a Field Officer, 322) સુરતથી મુંબઈની મુસાફરી કરતાં એ નામની ચાંચિયાઈ કોમના મુલક એવા ચાંચિયા જંગલમાં થઈને દહાણુ પાસે પસાર થતાં કરેલ સાવધતાભરેલા વેગની નેંધ લે છે (ઈ. સ. ૧૭૯૨ જન). ને સૌરાષ્ટ્રના સરદારોમાંથી દરિયાખેડને જ પ્રેમ જતો રહ્યો નહોતો. ચાલુ સદીની શરૂઆતમાં (ઈ. સ. ૧૮૨૫) ટોડ (Western India 452; Ras Mala I,245 સરખાવો), કેવી રીતે ભાવનગરના બિછ(? વિજય) સિંઘને એને દરબાર એ એને માટે શોખ હતો ને વહાણ બનાવવાં એ એના મુખ્ય રસ અને આનંદનો વિષય હતો, વળી કેવી રીતે કચ્છના રાવ ઘોરે (ઈ. સ. ૧૭૬૦-૧૭૭૮) માંડવીમાં વહાણ બનાવરાવેલું ને સજાવેલું તથા એમાં માણસ પૂરા પાડેલા ને પછી એ વહાણ યુરોપિયન કે બીજી બહારની મદદ વિના સલામત રીતે ઇગ્લેંડની સફર કરી મલબાર-કિનારે પાછું ફરેલું, જ્યાં નૈઋત્યના પવનની મેસમમાં આવી પહોંચતાં એ તુટી ગયું લાગે છે, એ બધું કહે છે.* * સર એ. બન્સ [JI. Bombay Geog. Soc. VI ( 1835) 27,28] પ્રમાણે કચ્છના લોકોની વહાણવટામાંની અને વહાણ બનાવવામાંની ખાસ આવડત કચ્છના રામસિંધ માલમ નામે જુવાન રજપૂત લધે હતી. એ લગભગ એક સદી પહેલાં હેલેંડ જઈને એ કલાઓ શીખેલો (Bombay Gazetteer, . 116. Note 2 જુઓ). ૧૫. ફર્ડ (ઈ. સ. ૧૮૨૨) માનતો કે બધી હિંદુ અસર લિંગ કે ઉત્તરપૂર્વ મદ્રાસમાંથી આવી. ફર્ગ્યુસન (Ind. Arch. 103, Ed. 1876) કહે છે : અમરાવતીના સુંદર અવશેષ દર્શાવે છે કે કૃષ્ણ અને ગોદાવરીના મુખમાંના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ હિંદના બૌદ્ધોએ પેગુ, કબડિયા અને છેવટે જાવાના ટાપુમાં સંસ્થાન વસાવેલાં. દેવરનિયર (ઈ. સ. ૧૬૬૬ : Bal's Translation, I. 174) સરખા. મસુલીપટમ એ બંગાળના ઉપસાગરમાં એકમાત્ર એવું સ્થળ છે, જ્યાંથી વહાણો પૂર્વ તરફ બંગાળા, આરાકાન, પેગ, સિયામ, સુમાત્રા, કોચીન–ચીન અને મનિલસ માટે અને પશ્ચિમ તરફ હેરમુઝ, મખા અને માડાગાસ્કર માટે સફર કરે છે. અભિલેખ (Indian Antiguary, Page #510 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] જાવા અને કહિયા [૪૭૩ V, 314; VI, 356) જાવાની દંતકથાઓએ જાળવેલા, કલિંગના કિનારા અને જાવા વચ્ચેના સંબંધના ખરાપણાની પ્રતીતિ કરાવે છે. શકોના પૂર્વના પ્રવાસ પરના ડે. ભાંડારકરના રસપ્રદ લેખમાં સમજાવ્યા મુજબ (Jour. B. B. R. A. S. XVII) અમુક અભિલેખો માગધી તાવ પણ દર્શાવે છે, જે જોવામાં સુમાત્રામાંથી અને સુમાત્રામાં કાંતો બંગાળાના અથવા તો ઓરિસ્સાના દરિયાકિનારેથી પહોંચ્યું હશે. પછીની માહિતી પૂર્વ તથા દક્ષિણ ભારતીય હિસ્સો વધારવા તરફ વળે છે. Notices et Extraits des Manuscripts de la Bibliotheque Nationale, Vol. XXVII (Partie II) 2 Fasicule, Page 350 સરખાવો. 15. Beal's Buddhist Records, II, 222 note 102 Hi aziat (124340l સરખાવો. તાહિઆ પોચારા એટલે બૅટ્રિયા હશે, પણ પંજાબ વધારે સંભવિત લાગે છે. (Beal's Life of Hiuen Tsiang, 136 Note 2 21201QI.) ૧૭. ઇદ્રિસી ઈ. સ. ૧૧૩૫ (Elliot, I. 92) : મુલતાન અને સીસ્તાન વચ્ચેના રણની સરહદ પર વચલા વાંધાનું રોમાલા નગર છે. કનિંગહમ (Ancient Geog, 252) : જ્યાં નારા–જની સિંધુ કચ્છના રણમાં દાખલ થાય છે તેની પાસે એક રોમક હાટ છે. ૧૮. Cunningham's Num. Chron. 3rd Ser. VIII, 241, મહાભારતના RIHTO ( Wilson's Works, VII, 176; Cunningham's Anc. Geog., 187) ખારા પાટમાંના એકમાંથી પોતાનું નામ લીધું હશે. ઈન્ન ખુરદાદબહ (ઈ. સ. ૯૧૨) રુમાલા( Elliot, I, 14, 87, 92, 93)ને સિંધના દેશોમાંના એક તરીકે જણાવે છે ને રમાલા નગરના સંબંધમાં અલ ઈદ્રિસી ઈ. સ. ૧૧૫૩ (Elliot, I, 74, 93) કલબતાથી ત્રણ દિવસની મુસાફરીને પ્રદેશ જણાવે છે. ?c. Cunningham's Numismatic Chronicle 3rd Ser. VIII. 236. કાસુરને સમય અનિશ્ચિત છે. ફર્ગ્યુસન (Arch., III, 746 ) એને ઈ. સ. ૧૪૪ માં મૂકે છે. એ સ્પષ્ટતઃ વહેલો હતો, કેમકે ઈ. સ. ૫૩૨ ના એક અભિલેખમાં માળવાનો રાજા યશોધર્મા ગુપ્તાએ કે હણેએ કદી નહિ ધરાવેલા પ્રદેશ ધરાવતા હોવાનો દાવો કરે છે. Cunningham's Num. Chron. 3rd Ser. VIII, 236. History Text 76, 77 સરખાવો. 20. Jour. As. Soc. Bl. VII (Plate I) 298; Burnes' Bokhara, III, 76; Eliot's History, 1, 405. જેને શાહરાઈ બંદર તરીકે જણાવેલું છે તે દીવ ૭ મી અને ૮ મી સદીમાં ચીની વહાણ માટે મુલાકાતનું મથક હતું (Yule's Cathay, I, Lxxix). ૨૧. ઈ. પૂ. ૩૦ માં ઔગસ્ટસ પાસે ગયેલ એલચીમંડળના પંજાબી પોરસની જેમ (જોકે આ પોરસ અલેકઝાન્ડરના પોરસના પ્રદેશ પર રાજ્ય કરતો હોવાને લીધે એ તરીકે ઈ-૨-૨૧ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. ઓળખાતો હશે.) કા માનીતું પાર્થેિયન નામ ક્રાતિસ હોવાનું લાગે, પરંતુ કાતિસ નામને કોઈ દાખલ કત હુણ સરદારોમાં નોંધાયે નથી ને કા બત કે સ્વામી બુદ્ધ જેવામાં ક”ને ઉપયોગ કબડિયાની દંતકથાના કા થાંગને અર્થ પરમ સ્વામી થાય છે એમ માનવા માટેની ભૂમિકા જણાય છે. 22. Epigraphia Indica, I, 67 ૨૩. ઈ. સ. ૬૩૭ માં ધાડપાડુઓએ ઓમનમાંથી થાણ પર અને બહરીનમાંથી ભરૂચ અને સિંધ પર હલ્લો કરેલ(Reinaud's Memoire Sur L.” Inde. 170, 176). ૨૪. ઈ. સ. ૬૫૦ ના અરસામાં ચીનનું સૈન્ય મગજમાંથી ગંધાર નદીએ ગયેલું એ નિઃશંક લાગે છે. શહેનશાહે શ્રીહર્ષને અંગ-હ-બુએસે નામે એલચી મેક. ઉઅંગ-હ-યુએસે પહોંચે તે પહેલાં શ્રીહર્ષ મૃત્યુ પામ્યો હતો (મૃત્યુ ઈ. સ. ૬૪૨), અને એનું સ્થાન (સેન-કુતી) અલન-ચુન મંત્રીએ ઝૂંટવી લીધું હતું. સત્તા ઝુંટવી લેનારે એલચીને હાંકી કાઢશે એ તિબેત ચાલ્યા ગયે, જે ત્યારે મહાન સંગલ્સનને તાબે હતું. તિબેતમાંથી અને નેપાલના રાજ પાસેથી મદદ લઈ ઉગ પાછો ફર્યો તેણે અલનને હરા ને એનો ગંધાર નદી (ખિએન-તો-વી) સુધી પીછો કર્યો. પ્રવેશ બાપૂર્વક મેળવવામાં આવે, લકરને પકડવામાં આવ્યું. રાજ, રાણી અને રાજાના કુંવરોને કેદ કરી ચીન લઈ જવામાં આવ્યાં, ને પ૮૦ શહેર તાબે થયાં. મૅજિસ્ટ્રેટોએ પ્રાચીનોના મદિરમાં વિજય જાહેર કર્યો ને શહેનશાહે ઓઉઅંગને અ-સન-ત-ફેરેને દરજે ચડાવ્યો (Journal Asiatique Ser. IV. Tom. X. pages 81-121). અનુવાદક ધારે છે કે આખું યુદ હિંદના પૂર્વમાં થયેલું ને ગંધાર નદીને ઉલેખ એ ભૂલ છે. આ મતનું ખરાપણું શંકાસ્પદ છે. આ સમય ચીની સત્તાના સહુથી વિશાળ પ્રસારનો છે એ યાદ રાખવાનું છે. તેઓ બટુક અને પ્રાયઃ બિયન ધરાવતા. Yule's Cathay I. Jxvii. Jour. As. Soc. Ser. V. Tom. X. 289–291 માં જુલિયન સરખાવો. ૨૫. આ તોફાનોની બાબતમાં Beal's Life of Higen Tsiang, Max Mullers India, 286 જાઓ. અરબ લેખકે ચચે જાટ લોકોને કેટલી હલકી દશામાં ઉતારી દીધેલા એ અવલોકે છે. જાવામાં પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતની ઓલાદનું તુલનાત્મક મહત્તવ સરખાવતાં એ યાદ રાખવાનું છે કે પશ્ચિમી તવના થરની ઉપર ૮ મી સદીમાં બંગાળાના તિબેતી વિજયમાંથી પલાયન થઈ આવી વસેલા ઉત્તરકાલીન બંગાળા અને કલિંગનો થર રહેલો છે, બાબુ ગુરખાઓની સાથે લાગેલા, અને ૯ મી અને પછીની સદીઓમાં જ્યાં પોતાના ધર્મનું હવે માન રહ્યું નહોતું તે પ્રદેશમાંથી ચાલ્યા આવતા બૌદ્ધોના સમૂહોને થર રહેલો છે. ૨૬. ઈ. સ. ૧૧૬ માં બેબિલોન અને કોસિનના કબજા પછી હેથિને તાઇગ્રેિસ અને ઈરાની અખાતમાં નીચે સફર કરી, દક્ષિણ સમુદ્રનાં નીર પર વહાણ હંકાર્યા, હિદ વિશે પૂછપરછ કરી ને પોતે ત્યાં જવા માટે હવે વધારે પડતો વૃદ્ધ થયો હોવાથી એ Panz 491 (Rawlinson's Ancient Monarchies, VI. 313). 29. Reinaud's Abulfeda. cccxc Page #512 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] જાવા અને કડિયા [૪૭૫ ૨૮. “કાંબોજ” નામનું મૂળ “કાજપુર” લાગે છે, જે તેલેમી (ઈ. સ. ૧૦૦)ના કબીરામાંના વર્તમાન રૂપમાં લગભગ જળવાઈ રહેલું કાબુલનું જનું નામ છે. એ શબ્દ અનિશ્ચિત રીતે આકમિનિયન કેમ્બિસીસ (ઈ. પૂ. પર૯-૫૨૧), બેહીસ્તુન અભિલેખના કબુજી સાથે સંકળાયેલ છે. અશોકનાં શાસન(ઈ. પૂ. ૨૪૦)માંના પાંચમામાં કાજ ગંધાર કે પેશાવર અને યેન કે બેટ્રિયા વચ્ચે મધ્ય અંતર ધરાવે છે. જે વાસ્કન અનિશ્ચિત સમય ઈ. ૫. ૫૦૦ થી ઈ. ૫. ૨૦૦ સુધી વિસ્તરે છે. એના જણાવ્યા મુજબ કાબાજ લેકે સંસ્કૃત બોલતા (Muir's Sanskrit Texts, II. 355, note 145). મહાભારતના છેલ્લા યુદ્ધ(ઈ. સ. ૧૦૦ થી ૩૦૦) [J]. Roy. As. Soc. (1842) VII. 139–140]માં સ્પષ્ટતઃ બમિયન પાસેના કબજે શકો, દરદ અને હુણો સાથે પ્લેચ્છ ગણતા. એક વૃત્તાંત (Fergusson, III. 665) કાબે જેનું મૂળ સ્થાન સિંધુની પૂર્વે તક્ષિાની આસપાસના દેશમાં મૂકે છે. આ ઘણું કરીને ખરું નથી. મૂળ સ્થાનમાં રહેલા કોબાની નિશાની હિંદુકુશના કૌમાજમાં રહેલી લાગે છે. ર૯. Hunter's Orissa, I. 310 જુઓ. ૩૦. સિયામની દક્ષિણ પશ્ચિમે આવેલ યવન (Beal's Life of Higen Tsiang, xxxii). ૩૧. Bunbury's Ancient Geography, II. 659 માં ઉદાહત, બનબેરી સૂચવે છે કે સેનિયસે પોતાની માહિતી ચીનમાંના એલચી માર્કસ ઓરેલિયસ (ઈ. સ. ૧૬૬) પાસેથી મેળવી હશે. 32. Jour. Bengal Soc. VII (1). 317 33. Remusat Nouveaux Melanges Asiatiques, l. 77 in Jour. Asiatique Series, VI. Tom. XIX, page 199 Note 1; Fergusson's Architecture, III, 678 38. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX, page 150 34. Barth in Journal Asiatique. X. 57 38. Barth in Jour. As. Ser. VI. Tom. XIX. Page 190; Journal Royal Asiatic Society. XLV (1882), cii 39. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX. pp. 181, 16 ૩૮. મિ. ફર્ગ્યુસન (Architecture, page 666) અને કર્નલ યુકે (Ency. Brit. Cambodia) ખેનવાટને શહેર–વસાહત તરીકે સ્થાનિક બૌદ્ધો ઘરાવે છે એ સ્વીકારે છે. આની વિરુદ્ધમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે (એજન) “નગરને સ્થાનિક અપભ્રંશ “અંગકોર થાય છે તેથી “નગર” સ્થાનિક “નખાનનું મૂળ ભાગ્યે જ હોઈ શકે. વળી સ્થાનિક બૌદ્ધો એ મંદિર બુદ્ધનું હોવાનો દાવો કરે છે તેથી તેઓને નખનમાં એના Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭; ] મો કાલથી ગુપ્તકાલ [ પરિ સના મૂળ અર્થ કરતાં ખીજુ એવુ' કાઈ મૂળ મળ્યુ હોવુ જોઈએ. આ ફેરફારનું નાગ અર્થાત્ સમાં કે સીથિયન અર્થાત્ હાલના નાગર કે ગુજરાતના નાગર-બ્રાહ્મણમાં ગાઢ સમાંતર રહેલુ' છે. ૩૯. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX, 190 ૪૦. Yule's Marco Polo, II. 108; Reinaudês Abulfeda, cdxvi ૪૧. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX. 174 ૪૨. મિ. ફર્ગ્યુસને કલંબેાડિયામાંના દેશાંતરગમનના સમય માટે ચેાથી સદી સૂચવેલી. પછીથી તેએ વસાહતીઓ ઘણે અંશે ાવાના ગુજરાતી વિશ્વેતાએ જ હોવા જોઈએ એવા નિણૅય પર આવ્યા (Architecture, III. 665-678). ૪૩. Fergusson, Architecture, 665. Tree and Serpent Worship, 49, 50 સરખાવેા. કબાડિયાના લેાકેા ભારતીય સૂર્યપૂજક લાગે છે. તે ફ઼િલાથી આવેલા હોવાનુ જણાય છે. મૈં ૪૪. ‘મેર' નામ દ્વીપકલ્પના પ્રાચીન સાહિત્ય અને કલાએ માટેના પારિભાષિક શબ્દ તરીકે અપનાવાયુ છે. Barth, J. As. Ser. V1. Tom. XIX. 193; Renan, એજન, page 75 Note 3 અને Ser. VII. Tom. VIII. page 68; Encyclopaedia Britannica Art. Cambodia માં Yule સરખાવા. કખાડિયા અને કાબુલ-ખીણની કૃતિનું સામ્ય હન (ઈ. પૂ. ૨૦૬-ઈ. સ. ૨૪) અને વેઈ (ઇ.સ. ૩૮૬-૫૫૬) વશેાના ચીની લેખકો વડે થયેલી પિન અર્થાત્ કાફીની કેક બેાજ(કાબુલખાણુ)ના કારીગરાની પ્રશંસાનું સ્મરણ કરાવે છે, જેનુ કૌશલ સેના ચાંદી તાંબા અને કલઈનાં વાસણ અને બીજી ચીત્તે બનાવવામાં હતું એના કરતાં શિલ્પકલા અને સુથારી કલામાં એહું વિખ્યાત નહાતુ. (Specht in Journal Asiatique II (1883), 333 and Note 3). નવમી સદીને એક અભિલેખ કાંબેાજના રામના પુત્ર અચ્યુત સ્થપતિના ઉલ્લેખ કરે છે (Epigraphia Indica, I. 243). ૪૫. Renaud's Abulfeda, cdxxi; Sachau ́s Alberuni, I 210 ૪૬. Fergusson's Architecture III. 666 ૪૭. કાશ્મીરમાંના સયુકત કેદારી-એફથલી શાસન માટે Cunningham's Ninth Oriental Congress, I. 231–2 જુએ. રાજાએનુ નહિ, તેા નામેાનુ એકપણુ એકથલીએ અને કેદારીઓ વચ્ચેના સબંધ કેટલે ગાઢ હતા એ દર્શાવે છે. સિક્કા યુએચી કે કેદારી રાાને ગુચ્છાદાર વાળવાળે અને શ્વેત દૃણ કે એથલી રાન્તને ટૂંકા કાપેલા વાળવાળા આલેખીને એક તફાવત જાળવે છે. ૪૮. ઈ. સ. ૭૦૦ ના સુમારમાં ઉંરુત્તી, કાશગર, ખેતેાન અને તારીમ ખીણમાંનુ કુચી ઘેાડાં વર્ષ માટે તિખેતી થયાં (Parker's Thousand Years of the Tartars, 243). ઈ. સ. ૬૯૧ માં જે પશ્ચિમ તુર્કો કેટલાંક વર્ષોથી પડતી પામતા જતા અને વિભકત હતા તે મહાન પૂર્વી' તુક' વિજેતા મેરચે। વડે તૂટી ગયા. મસૂદીમાંને નીચેનેા ફકરા ( Prairies Page #514 -------------------------------------------------------------------------- ________________ ૩ જું] જાવા અને કંબોડિયા [૪૭૭ 'D'Or, J. 289) તિબેતમાં વેત હુણ કે મિહિર સત્તાના સ્થાપનને ટેકો આપે છે: અમર (તુ માટે સામાન્ય શબ્દ)ના પુત્ર હિંદના લોકો સાથે મિશ્ર થયા. તેઓએ તિબેતમાં રાજ્ય સ્થાપ્યું, જેના પાટનગરને એમણે મેડ કહ્યું. xe. Encyclopaedia Britannica, Articles Tibet and Turkestan. ૫૦. ઈન હીકલ અને અલ ઇસ્તમ્રી (ઈ. સ. ૫૦) એ બંને બંગાળના ઉપસાગરને Canada 21212 58 9. Reinaud's Abulfeda, (clclviii; Encyclopaedia Britannica, Artilce Tibet page 345) સરખાવો. 47. Yule's Cathay I, lxxxi 42. Ency. Brit., China, 646 ૫૩. થિસગે તિબેટની સત્તા પ્રસારવા ઉપરાંત હિંદુઓ સામેના જોડાણમાં મહાન હરુન–અર-રશીદ(ઈ. સ. ૭૮૮-૮૦૯)ના પુત્ર મામૂન સાથે જોડાવા પૂરતો એ મહત્વનો હતો] તિબેતમાં ઘણા વિદ્વાન હિંદુઓ આસ્થા, સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરાવ્યો, લામાવાદ સ્થિર કર્યો અને ઘણાં મંદિર બંધાવ્યાં. એ નોંધપાત્ર છે કે (અભિલેખો વંચાય છે ત્યાંસુધી) નનવાટનાં મંદિરોની શ્રેણુ થિસોંગના રાજ્યકાલ (ઈ. સ. ૮૦૩-૮૪૫) દરમ્યાન શરૂ કરાઈ હતી. 48 Yule's Marco Polo II. 39-42; J. R. A. Soc. I, 355 ૫૫. Yule's lour. R. A. Soc. (N. s.) I 356 પ૬. Jour, R. As. (N. S.) 1. 355 માં Yule સરખાવે. દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાંનું કંદહાર એ કેદારીઓ કે નાના યુએચઓના, પોતાનાં સંસ્થાનોને પિતદેશનું નામ આપવાના શોખનું બીજું દૃષ્ટાંત છે. ૫૭. Yules Marco Polo I. 82–84 સરખાવો. 4. Yule in Ency. Brit. Art. Cambodia 724, 725, 726 ૫૯. ફા સ્થાને (ઈ. સ. ૪૦૦) કનેજની ૫૦ માઈલ ઉત્તરપશ્ચિમે એક નાગમંદિર જોયેલું (Beal’s Buddhist Records, I. 40), જેનો એક વેતકર્ણવાન નાગ દેવ હતો. એ ધે છે : નાગ મોસમી વર્ષા આપે છે ને સર્વ રોગો અને આપત્તિઓને દૂર રાખે છે. વર્ષાને અંતે નાગ નાના વેતકણુવાન સર્ષમાં ફેરવાઈ જાય છે ને પૂજારીઓ એને ભોજન કરાવે છે.. તરહુતમાં વેરાન કપિલવસ્તુમાં ફા સ્થાનને તળાવ બતાવાયું હતું ને એમાં એક નાગ હતો, જે, એ કહે છે, હમેશાં બુદ્ધના સ્તૂપની સતત ચકી અને રક્ષા કરે છે ને ત્યાં રાતે અને સવારે પૂજા કરે છે (એજન, ૧. ૫૦). સુગ-યુન (ઈ. સ. ૫૧૮) સ્વાત(ઉથાન)માં એક તળાવ અને પચાસ પૂજારીઓવાળું એક મંદિર જુએ છે (Beal's Buddhist Records, I. 69). મંદિર નાગરાજનું મંદિર કહેવાતું, કેમકે એને નાગ ભંડોળ પૂરા પાડે છે. એક બીજા ફકરામાં (એજન, ૯૨) એ અવકે છે કે પિસ્સી(ફાર્સ)ની સરહદ પરની સાંકડી ભૂમિમાં નાગ નિવાસ કરતે Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. હતા ને વરસાદને અટકાવતો અને બરફને ઢગલો કરતો હતો. હ્યુએન ત્સિઅંગ (એજન, ૧, ૨૦) નેધે છે કે બેલર ડુંગરોની પૂર્વ તારીમ નદીની ઉત્તરે આવેલ કુચમાં શેન અશ્વો અર્ધ નાગ–અશ્વો છે ને શેન મનુષ્પો અર્ધ નાગ-મનુષ્ય છે. કુચની પશ્ચિમે ૧૫૦ માઈલ પર આવેલ અકસુમાં ભયંકર નાગો મુસાફરોને ઊડતી રેતી અને કાંકરાનાં તોફાનોથી કનડે છે (એજન ૨૫); અકસુની ઉત્તરપૂર્વે ૧૦૦ માઈલ પર આવેલ ઉષ્ણ સરોવર કે જેહઈમાં નાગ અને મત્સ્ય સાથે વસે છે. ભીંગડાંવાળા રાક્ષસે સપાટી પર ઊંચે આવે છે ને મુસાફરો એમની પ્રાર્થના કરે છે (એજન, ર૬). એક અહંત (પૃષ્ઠ ૬૩) પ્રાર્થના કરે છે કે પોતે નાગરાજ થાય. એ નાગરાજ થાય છે, ખરા નાગરાજને મારી નાખે છે, એને મહેલ લે છે, નાગોને પોતાની સાથે જોડે છે ને વંટોળિયા તથા વાવાઝોડાં લાવે છે. કનિષ્ક એની સામે આવે છે ને અત બ્રાહ્મણનું રૂપ લઈ કનિષ્કના સૂપોને તોડી નાખે છે. કનિષ્કના ખભાઓમાંથી મોટી પુણ્ય-જ્યોત નીકળે છે ને “હ્મણ નાગરાજ ક્ષમા યાચે છે. પૂર્વજન્મનાં દુષ્કતોના ફળરૂપ એની દુષ્ટ અને તામસી પ્રકૃતિએ અહંતને નાગરાજ થવા પ્રાર્થના કરાવી હતી. વાદળ ઘેરાતાં તો સાધુઓ જાણતા કે નાગરાજ ઉપદ્રવ કરવા માગે છે. મઠની ઘડિયાળ વગાડવામાં આવતી ને નાગરાજને પ્રસન્ન (કે ભયભીત) કરવામાં આવતો (એજન, ૬૪-૬૬). નાગ શક્તિશાળી જાનવર, મેઘ -આરહી, વાયુ-સંચાલક, જલ-વિહારી જાનવર, છતાં જાનવર જ હતા. જલાલાબાદ(કે બોજિઆમાં)ના નાગનો વૃત્તાંત ઉત્તમ છે. બુદ્ધના સમયમાં નાગ બુદ્ધને દૂધવાળો હતો. એણે પોતાને સ્વભાવ ગુમાવી નાગની ગુફામાં પુષ્પ મૂક્યાં, પોતે નાગ થાય એવી પ્રાર્થના કરી ને ખડક પરથી કૂદકો માર્યો. એણે દેશને વેરાન કર્યો ને એટલું બધું નુકસાન કર્યું કે તથાગ (બુ) એને ધર્મ અંગીકાર કરાવ્યો. નાગે બુદ્ધને પોતાની ગુફા લેવા કહ્યું. બુદ્દે કહ્યું : ના, હું મારી છાયા મૂકતો જઈશ; તમને ક્રોધ થાય તે મારી છાયા તરફ જે ને એ તમને શાંત કરશે (એજન, ૯૪). બીજે લાક્ષણિક નાગ સ્વાત નદીને અપલાલ છે (એજન, ૬૮). કશ્યપ બુદ્ધના સમયમાં અલાલ ગંગી નામે મંત્રકાર હતા. ગંગાના મંત્ર નાગાને શાંત રાખતા ને પાક બચાવતા, પરંતુ લોકો અકૃતજ્ઞ હતા ને કોઈ ભાગ આપતા નહિ. ગંગીએ શાપ દીધું કે હું ઝેરી અને ભયંકર નાગ જગ્યું. એ સ્વાત-ખીણના નાગ અલાલ તરીકે જ . એણે ખારો પ્રવાહ કાઢયો ને પાક બા. સ્વાતની સુંદર અને પવિત્ર ખીણની હોનારતની વાત શાક(બુદ્ધ)ને કાને પહોંચી. એ મંગલ ગયા ને પર્વતની બાજુ પર ઇદ્રની ગદાથી પ્રહાર કર્યો. અલાલ બહાર આવ્યો, બુદ્દે એને ઉપદેશ દીધો ને ધર્મ ગ્રહણ કરાવ્યો. બાર વર્ષોમાં એક વાર પાકને નુકસાન કરે એ શરત એ કઈ વધુ ઉપદ્રવ ન કરવા કબૂલ થયે (એજન, ૧૨૨). તક્ષશિલાની પશ્ચિમે સાતેક માઈલ પર આવેલ જ સરોવર નિર્વાસિત કબજીનું પ્રિય સ્થાન હતું ત્યાં એલાપત્ર નાગરાજ રહેતો હતો. એ ભિક્ષુ હતો, જેણે પૂર્વભવમાં એક વૃક્ષને નાશ કરે . જ્યારે પાકને વરસાદની કે સારી આબોહવાની જરૂર પડતી ત્યારે શમન કે વેદે લોકોને એલાપત્રના સરવરે પ્રાર્થના કરવા લઈ જતા (પૃષ્ઠ ૧૩૭). જે કાશ્મીર કદાચ કબજીના પૂર્વ દિશાના વિજયમાંનું વિશ્રામસ્થાન હતું Page #516 -------------------------------------------------------------------------- ________________ ૩ જુJ. જાવા અને કડિયા [४७९ તેને પ્રદેશ પ્રાચીન કાળમાં નાગ સરોવર હતું.' | | કાશ્મીરમાં હજી ગંધારની નિશાની છે. Ency. Brit. Kashmir, page 13 સરખાવો : કાશ્મીરની જાતિઓ ગંધાર, ખસ અને દરદ છે. માધ્યતિ જળને કાઢી મૂકવાં, પણ એક નાને ભાગ નાગરાજ માટે ઘર તરીકે રહેવા દીધે (૧, ૧૫૦). આ વાતનો શો અર્થ છે? જે પહાડી પ્રદેશમાં લોકો ખીણમાં રહે છે ત્યાં નદી એકી સાથે સહુથી વધુ તરંગી અને સહુથી વધુ ભયાનક શક્તિ છે. ભાગ્યેજ કોઈ એવી મોસમ આવે છે કે જ્યારે નદી કાં તો પોતાનાં પૂરોથી અથવા તો પોતાના ખાલીપણાથી નુકસાન ન કરે અને કેટલીક વાર હિમરાશિઓ અને ભૂમિઅલનો આખા પ્રવાહને રોધે છે ને ખીણને પાયમાલ કરે છે. નદીના પૂરા સુકાઈ જવા જેટલું ભારે અને વિચિત્ર અનિષ્ટ કોઈની ઇચ્છાનું, કોઈના કોપનું પરિણામ હોવું જોઈએ. નાગ કુપિત છે; એને ભોગ જોઈએ. વળી નદી સરોવરમાં બંધાય છે, સરોવર માટીની પાળને મથાળે પહોંચે છે ને પરરૂપે ધસે છે. માત્ર નાગ જ વેરાન કરી શકે તેમ એ વેરાન કરે છે. શક્તિના આટલા ભયંકર પરચા પછી પેઢીઓ સુધી નાગોને લગતા તમામ સંશય મરી જાય છે (Drew's Cashmere and Jammoo, 414–421 સરખાવો). હિંદમાં ચીની સાપનું સ્થાન નાગ લે છે. ચીનમાં નાગ અજ્ઞાત છે; હિંદમાં નાગ કરતાં કોઈ શક્તિ વધારે ભયાનક નથી. બળવાન ભારે સાપ નાને શાંત નાગ કેવી રીતે થઈ શકે, કેવી રીતે નહિ? જે સર્ષ પોતાનું રૂપ બદલવાને સમર્થ ન હોય તો એ પૂજાઉં બની શકે ? પૂજા રૂપને નહિ, પ્રકૃતિને ઘટે છે. વળી પૂજિત સર્પ રક્ષક બને છે. મહાન માનુષી ધિસત્વ પોતાનું નાગરાજમાં પરિવર્તન કરે છે ને અનવતપ્ત સરોવરમાં રહે છે, જેના શીતલ જલન પ્રવાહ જગતને સમૃદ્ધ કરે છે : (Buddhist Records, II. 11 ). સ્વાતના એક દેવાલયમાં બુદ્ધ નાગનું રૂપ લે છે ને લોકો એના આધારે જીવે છે (૧૨૫). રોગચાળાએ સ્વાતને પાયમાલ કર્યો. બુદ્ધ સુમ નામે સર્ષ થાય છે ને જે એનું માંસ ચાખે છે તે બધાને રોગ મટી જાય છે (૧૨૬)જે એક નાગકન્યા, પોતાનાં પાપને લીધે સર્ષરૂપે જન્મી છે ને સરોવરમાં રહે છે તે બુદ્ધને ચાહે છે, જે ત્યારે શાક-રાજ હતા. બુધનું પુણ્ય એ કન્યાને એનું ગુમાવેલું મનુષ્યરૂપ પાછું અપાવે છે. એ સરોવરમાં જાય છે, કન્યાના સર્ષ-સંબંધીને હણે છે ને એને પરણે છે. શાકથ સાથેના લગ્ન વડે પણ કન્યામાંથી એની સર્ષ-પ્રકૃતિ ચાલી જતી નથી. રાતે એના મસ્તકમાંથી નવ ફણાવાળો નાગ નીકળે છે. શાક નવા ફણાઓને મારી કાઢે છે ને એ પ્રહારના સમયથી હમેશાં રાજકુલને શિરોવેદના થયા કરી છે (૧૩૨). આ છેલ્લી વાર્તા બૌદ્ધધર્મ વધારે અશિષ્ટ અને વધારે ભયાનક જે જનજાતિઓ એનો ઉપદેશ ગ્રહણ કરે તેના પર કેવી અસર કરે છે એ દર્શાવે છે. ધર્મ અંગીકાર કરનારાઓ માનવ બનવા પામે છે, જેને સર્ષ-મસ્તક દેખાયા કરે ને જના ખમીરમાંનું બધું નષ્ટ થઈ ગયું ન હોવાનું દર્શાવે. બીજી વાર્તાઓમાં સંસ્કારબદ્ધ સર્પ તરીકે બુદ્ધ બૌદ્ધધર્મમાં સંહારકમાંથી રક્ષકની પૂજામાં થયેલી નૈતિક પ્રગતિ બતાવે છે. બાકીની વાર્તાઓ શક્તિપૂજામાંથી મનુષ્ય અર્થાત મનની પૂજા તરફ થયેલી અનુરૂપ બૌદ્ધિક પ્રગતિ દર્શાવે છે. જલશક્તિ કેટલીક વાર કૃપાળુ અને ઉપકારક તો કેટલીક વાર ભયાનક અને હાનિકારક, બોધિસત્વ બને છે, જે હમેશાં કૃપાળુ હોય છે, કે એની શુભેચ્છાને ક્યારેક અનિષ્ટ શક્તિઓના કેપ આગળ નમતું જોખવું પડે છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦] મૌર્ય કાલથી ગુપ્તકાલ [પરિ આથી બ્રાહ્મણધર્મ નારાયણ એટલે સમુદ્રને શિવ કે સોમનાથ એટલે સમુદ્રાધિપતિમાં ફેરવે છે. બીજાં પાસાંની જેમ આ પાસામાં ધર્મ, પ્રકૃતિની જ શક્તિઓને શરૂઆતમાં માણસે નમવું પડે છે. એની પૂજામાંથી માનવ કે અભિજ્ઞ ચિત્ત જેને કૌશલમાં તથા જ્ઞાનમાં થયેલા વિકારોએ એને શક્તિઓને સ્વામી બનાવે છે તેની પૂજામાં પસાર થાય છે. આ ઉચ્ચતર આદર્શો ઘણે અંશે ખાલી ભપકો છે. બૌદ્ધ વાર્તાકાર સરોવરને સૂકવે; એ સરોવરને નાગરાજ માટે રાખી જવાની કાળજી રાખે છે. અગ્રેસરો અને વસાહતીઓની ભયાનક લડતોની અંદર આપત્તિકાલમાં બુદ્ધનો આત્મા જતો રહે છે ને શક્તિના પૂર્વકાલીન અને વધુ અવિનાશી આત્માને ખાલી મંદિર સાંપતો જાય છે. આ શક્તિ તે નાગરાજ છે, જે સરેવરમાં લાંબા વખતથી વસ્યો છે; એ સરોવરને શાંતિ વાસ્તે બુદ્દે સૂકવી દેવાનું ટાળ્યું છે. ૬૦. મિ. ફર્ગ્યુસન (Architecture, 219) કાશ્મીરના મંદિરોને ઈ. સ. ૬૦૦ અને ૧૨૦૦ની વચ્ચે મૂકે છે ને એમાંના સહુથી મોટા એવા માર્તડ મંદિરને ઈ. સ. ૭પ૦ ના અરસામાં મૂકે છે. એ કહે છે કે પ્રશિષ્ટ તવ ખોટું હોઈ શકે નહિ. થાંભલા પાસાદાર છે. ગ્રીસનું ડેરિક સ્વરૂપ પ્રાયઃ ૪થી અને ૫ મી સદીના ગંધાર વિહારોમાં લીધેલું છે. ફર્ગ્યુસનને ખાતરી થઈ હતી (એજન, ૨૮૯) કે કાશમીરનાં મંદિરો બાંધનારાઓને ધર્મ નાગપૂજા હતો. કંબોડિયામાં બ્રાહ્મણ-અવશે જવામાંના અવશેષો જેવા હતા (એજન. ૬૬૭), પરંતુ નખનવાટ શ્રેણી અને કાશમીરનાં મંદિરો વચ્ચેનો સંબંધ અચૂક હતો (એજન, ૨૯૭, ૬૬૫). નાગપૂજન બંનેનું ધ્યેય હતું (એજન, ૬૭૭-૬૭૯). અધૂરી માહિતી ફર્ગ્યુસનને નખનવાટનો સમય તેરમી સદીથી વહેલે ન આંકવાની ફરજ પાડેલી (એજન, ૬૬૦, ૬૭૯ ). અભિલેખોને પુરાવો, જે (J. As. Ser, VI, Tom. XIX. page 190) મંદિરોની લાંબી શ્રેણીમાં સહુથી ઉત્તરકાલીન એવા આ મંદિરને સમય ૯ મી અને ૧૦ મી સદીઓ જેટલો પાછો લઈ જાય છે એ કામીરમાંના માર્તડ મંદિરના અને અંગોરમાંના મહાન નખોનવાટ મંદિરના નિર્માતાઓ વચ્ચે રહેલા કોઈ સીધો સંબંધની સંભાવનામાં ઘણો ઉમેરો કરે છે. 49. Ency. Brit. Art. Tibet, 344 52. Ency. Brit. Art. Cambodia ૬૩. Yule's Marco Polo, II. 45, 47 Page #518 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ આનુશ્રુતિક વૃત્તાંત ૧. આર્ય સમુદ્ર આચાર્ય અને આર્ય મંગૂ આચાર્ય સોપારા જેમની વિહારભૂમિ હતી તેવા આર્ય સમુદ્ર આચાર્ય અને આર્ય મંગૂ આચાર્ય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે? નંદિસૂત્ર”ની “સ્થવિરાવલી"માં આર્ય સમુદ્ર પછી આર્ય મંગૂને વંદન કર્યા છે એ ઉપરથી જણાય છે કે આર્ય સમુદ્ર આર્ય મંગૂના ગુરુ હતા. આર્ય સમુદ્ર શરીરે દુર્બળ હતા એ કારણે આહારની વાનીઓ જુદા જુદા માત્રક(નાને પાત્ર)માં લેવામાં આવતી હતી, જ્યારે આય મંગૂ બંધી ચીજો એક જ પાત્રમાં લેતા હતા. જુદા જુદા પાત્રમાં લાવેલી વાનીઓને તેઓ ઉપયોગ કરતા નહોતા. એક વાર બંને આચાર્ય વિહાર કરતા સોપારક ગયા. બંને આચાર્યોની ગોચરી વહેરવાની રીતભાતમાં ભેદ જોઈ ત્યાંના બે શ્રાવકે, જે પૈકી એક ગાડાં હાંકતો હતો અને બીજો દારૂ ગાળવાનો ધંધો કરતો હતો તે, બંનેએ આર્ય મંગૂ પાસે આવીને પૂછયું ત્યારે આર્ય મંગૂએ ગાડાવાળા શ્રાવકને ખુલાસો આપતા કહ્યું : હે શાકટિક ! તમારું જે ગાડું દૂબળું હોય તેને દોરડાથી કસીને બાંધે તો જ એ ચાલી શકે છે. બાંધ્યા વિના એને ચલાવવામાં આવે તો એ તૂટી પડે. મજબૂત ગાડું બાંધ્યા વિના ચાલી શકે એટલે એને તમે બાંધતા નથી. પછી બીજા શ્રાવક વકટિકા એટલે દારૂ ગાળનાર ને એને ય દષ્ટાંત આપી એમણે સમજાવ્યું કે તમારી જે કૂંડી દૂબળી હોય તેને તમે વાંસની પેટીઓથી બાંધીને પછી એમાં તમે મધ ભરો છે, પણ મજબૂત કૂંડીને બાંધવાની જરૂરત પડતી નથી, તેમ આર્ય સમુદ્ર દૂબળા ગાડા જેવા અગર દૂબળી કુંડી જેવા છે, જ્યારે અમે મજબૂત ગાડા અગર કૂડી જેવા છીએ. આર્ય સમુદ્ર ૪૮૧ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. સારી રીતે યોગસાધના કરી શકે એ માટે એમના માટે આ રીતે આહાર લેવામાં આવે છે.” આર્ય મંગૂનું શરીરવાથ્ય સારું હતું. તેઓ ઉઘત-વિહારી હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. એમને શિષ્ય પરિવાર પણ ઘણો હતો. આર્ય મંગૂ* આર્ય સમુદ્ર અને આર્ય સુહસ્તીના મતો વિશે નેધ મળે છે કે “આર્ય મંગૂ શંખના ત્રણ પ્રકાર માનતા હતા: ૧. એકભાવિક, ૨. બદ્ધાયુષ્ક અને ૩. અભિમુખનામત્ર. આર્યસમુદ બે પ્રકાર ગણાવતા : 1. બદ્ધાયુષ્ક અને ૨. અભિમુખનામાત્ર, જયારે આર્ય સુહસ્તી માત્ર અભિમુખનામગોત્ર જણાવતા ૨. કાલકસૂરિ સૌરાષ્ટ્રમાં ઢાંકમાં કાલકસૂરિના આગમનની અને એમના ભરૂચના પ્રસંગેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : ઉજજેનના રાજા ગભિલે જયારે કાલકાચાર્યની બહેન સાથ્વી સરસવતીનું સૌદર્ય જોઈ એને બળજબરીથી ઉપાડી પોતાના અંતઃપુરમાં રાખી ત્યારે કાલકાચાર્ય ભારે ક્ષુબ્ધ થયા. એમનું ક્ષાત્રતેજ અંદરથી પોકારી ઊઠયું ને એને બદલે લેવાની એમણે પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞા મુજબ તેઓ પારસ-ફૂલ (ઈરાની ગયા અને ત્યાંના ૯૬ શિક શાહી રાજાઓને હિંદુગદેશ હિંદુસ્તાન)માં લઈ આવ્યા. તેઓ પારસથી સીધા સૌરાષ્ટ્રમાં ઢાંક નગરમાં આવ્યા. વર્ષાકાલ હોવાથી આગળ વધી શકાય એમ નહોતું તેથી ત્યાં આવેલા રાજાઓએ સૌરાષ્ટ્રનાં ૯૬ મંડળ બનાવી દેશ વહેંચી લીધે. એ સમયે ભરૂચમાં કાલકાચાર્યના ભાણેજ રાજા બલમિત્ર અને યુવરાજ ભાનુમિત્ર નામના ભાઈએ રાજ્ય કરતા હતા. વર્ષાકાલ પૂર્ણ થતાં એ ૯૬ શક રાજાઓએ અને ભરૂચના બલમિત્ર સાથે મળીને ઉજેની ઉપર હુમલો કર્યો. આચાર્ય ગઈ ભિલની ગર્દભીવિદ્યાને નિષ્ફળ બનાવી એને હરાવ્યો અને પોતે પ્રાયશ્ચિત્ત લઈ પોતાની બહેનને પણ સંયમમાં સ્થિર કરી. કાલકાચાર્ય એક વખત ભર્ચ આવ્યા ત્યારે રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીના પુત્ર બલભાનુએ કાલકાચાર્યની દેશના સાંભળી દીક્ષા લીધી. આથી રછ થયેલા બલમિત્ર રાજાએ કલિકાચાર્યને નિર્વાસિત કર્યા. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] આનુ કૃતિક વૃત્તાતો [૪૮૪ બીજી એક કથા મુજબ કાલકાચાર્યના ભાણેજ રાજા બલમિત્ર-ભાનુમિત્રે એમના પુરોહિતની શિખવણીથી એમને નિર્વાસિત કર્યા. ત્રીજી એક કથા મુજબ રાજાએ આખા નગરમાં અનેષણ કરાવી એટલે આચાર્યને ક્યાંયથી ભિક્ષા મળી શકતી નહિ, આથી એમણે એ નગરમાંથી વિહાર કર્યો. કાલકસૂરિએ “પ્રથમાનગ” અને “કાલકસંહિતા"ની રચના કરી હતી, પરંતુ એ ગ્રંથો ઉપલબ્ધ થયા નથી. કેટલાક વિદ્વાને “પ્રજ્ઞાપના સૂત્ર”ના કર્તા આર્ય શ્યામાચાર્યને જ કાલકાચાર્ય માને છે. કાલકસૂરિ વિ. સ. પૂર્વે ૫ (ઈ. સ. પૂર્વે ૬૧) માં સ્વર્ગવાસી થયા હશે એમ પં. કલ્યાણવિજયજીનું માનવું છે (પ્રબંધાર્યાલયન, પૃ. ૨૬). ૩. બલમિત્ર-ભાનુમિત્ર લાદેશના મુખ્ય નગર ભરુકચ્છમાં બલમિત્ર નામે રાજા રાજ્ય કરતો હતો. એ ભાનુમિત્રનો મોટો ભાઈ હતો અને કાલકાચાર્યને ભાણેજ થતો હતો. એ બલમિત્રને બલભાનુશ્રી નામે એક બહેન હતી, તેને ભાનુ નામને પુત્ર બલમિત્રને. ભાણેજ થતો હતો.૭ આ બલમિત્ર રાજાના સમયમાં જ આર્ય ખપૂટાચાર્ય અહીં ભરૂચમાં આવ્યા હતા. કાલકાચાર્ય પારસફૂલથી જે ૯૬ શાહી–શક રાજાઓ–ને સૌરાષ્ટ્રમાં લાવ્યા હતા તેમની સાથે જ બલમિત્રે ઉજજેનના ગભિલ્લ ઉપર ચડાઈ કરી એને પરાસ્ત કરવામાં સહાય કરી હતી. પ્રભાવચરિત” તેમજ “વ્યવહાર–ચૂણિ” વગેરેમાં ઉજજેનના સિંહાસન ઉપર શાહી રાજાને બેસાડવાનો ઉલ્લેખ છે, જ્યારે “કહાવેલી'માં ઉજજોનીના રાજસિંહાસન ઉપર લાટના રાજા બલામત્રને બેસાડ્યાનો ઉલ્લેખ કર્યો છે. વસ્તુતઃ લડાઈ જીત્યા પછી તરત તો ઉજ્જૈનીની ગાદી ઉપર શક રાજા બેઠે હતો, પણ એ ત્યાં બહુ ટકી શક્યો નહિ. લગભગ ૪ વર્ષ પછી બલમિત્ર અને ભાનુમિત્રે એને ઉજજેનીમાંથી કાઢી મૂકી ઉજજેની ઉપર પોતાનો અધિકાર જમાવ્યો હતો.૧૦ બલમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી કાલકાચાર્ય ભરૂચમાં વર્ષો–માસું રહ્યા હતા. એ સમયે બલમિત્રના ભાણેજ બલભાનુને કાલકસૂરિના ઉપદેશથી દીક્ષા Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ] મૌર્ય કાલથી ગુપ્તકાલ [ પરિ. લેવાના વિચાર થતાં આચાય શ્રીએ એને પેાતાનો શિષ્ય બનાવ્યા હતા. આ પ્રસંગથી ગંગદેવ પુરાહિતે રાજાને ભરમાવી ખટપટ ઊભી કરી. પિરણામે કાલકાચાય ચામાસામાં જ વિહાર કરીને પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરી ગયા હતા, ત્યાંના રાજાની વિનંતીથી એમણે પાંચમને બદલે ચતુર્થીના દિવસે પ પણાનું સાંવત્સરિક પર્વ ઊજવ્યું હતું . ૧૧ ૪. આ ખપુટાચા જેમની વિહારભૂમિ ભરૂચ, ગુરુશસ્ત્રપુર૧ર આદિ પ્રદેશમાં હતી તે આય ખપુરાચાય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : આય` ખપુટાચા એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્યાં હતા. એમણે પેાતાની મંત્રવિદ્યાને ઉપયાગ જૈન શાસનની સુરક્ષા ખાતર જ કર્યાં હતા. એ વિશે કેટલાક પ્રસંગે આ પ્રકારે છે : વિંધ્યાચલની ભૂમિમાં લાટ દેશમાં આવેલી રેવા નદીને કિનારે વસેલા ભૃગુકચ્છ નગરમાં જ્યારે કાલકાચા ના ભાણેજ મિત્ર રાજા હતે। ત્યારે આ ખપુટાચા` એ નગરમાં વિદ્યમાન હતા. એમણે સ` સંધ સમક્ષ બૌદ્ધોને વાદમાં પરાજિત કર્યા હતા. ગુડશસ્ત્રપુરને બહુકર નામના બોદ્ધ આચાર્ય જૈન આચાય સાથે વાદ કરવા ભરૂચ આવ્યા, પણ વાદમાં એ પરાજિત થતાં ક્રેાધાવેશમાં અનશન કરી, કાળધર્મ પામી યક્ષપણે ઉત્પન્ન થયા. એ ગુડાસ્ત્રપુરમાં રહેલા જૈન સંઘના સાધુએને પજવવા લાગ્યા. ત્યાંના સંધે આ ખપુટાચા પાસે બે સાધુએ દારા બધા સમાચાર મેાકલ્યા. આ ખપુરાચાના ભાણેજ ભુવન મુનિ નામે એમના શિષ્ય હતા. એ એવા તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા કે એક વાર સાંભળવા માત્રથી ગમે તે વિદ્યા શીખી લેતા. એ શિષ્યને એમણે આના કરતાં કહ્યું : ‘વત્સ ! હું ગુડસ્ત્રપુર જઉ છું. તુ કુતૂહલથી પણ આ ખાપરીને કદી ઉઘાડીને જોઈશ નહિ.' આચાય ગુડશસ્ત્રપુર ગયા, ખંડુકર યક્ષના મંદિરમાં પ્રદેશ કરી વસ્ત્ર એઢીને સૂઈ ગયા. પૂજારી આવ્યા, પણ તે ઊઠયા નહિ. પછી તે રાજાના આદેશથી એમના ઉપર રાજસેવકે લાકડીએથી પ્રહાર કરવા લાગ્યા ત્યારે એ પ્રહાર સીધા અંત:પુરની રાણીને વાગવા લાગ્યા. ભારે કાલાહલ મચી Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] આનુકૃતિક વૃત્તાંત [૪૮૫ ગયો. રાજાએ જાણ્યું કે આ કેઈ વિદ્યાસિદ્ધ પુરુષ લાગે છે, તેથી એ રાજા આચાર્ય પાસે આવી માફી માગી કરગરવા લાગ્યો. આચાર્ય ઊઠયા. એમણે યક્ષ અને બીજી મૂર્તિઓને પિતાની પાછળ આવવા આજ્ઞા કરી એટલે એ બધી ચાલવા લાગી. પાષાણુની બે મોટી કુંડીઓ પણ એ રીતે પાછળ ચલાવી. ગામના સીમાડે આવીને યક્ષ અને બીજા વ્યંતર દેવને મુક્ત કર્યા એટલે એ મૂર્તિઓ પોતાને સ્થાને ચાલી ગઈ, પરંતુ બે કુંડીઓને ત્યાં જ રહેવા દીધી. આ તરફ ભરૂચથી સમાચાર આવ્યા કે એમનો ભાણેજ શિષ્ય ભુવન મુનિ વિદ્યા પ્રભાવથી શ્રાવકને ઘેરથી સ્વાદિષ્ઠ આહાર પાત્રોમાં ભરાવી, આકાશમાર્ગે ઉડાડી મગાવી જમે છે, અને એ બૌદ્ધ લેકે સાથે ભળી ગયું છે. આ સાંભળી આચાર્ય તાબડતોબ ભરૂચ આવ્યા. આચાર્યું પેલાં ઊડતાં પાત્રોની આગળ શિલા. ગોઠવી એટલે બધાં પાત્ર, એની સાથે અથડાઈને ભૂકે થઈ ગયાં, તેથી આચાર્ય આવ્યાનું જાણી શિષ્ય કરીને ત્યાંથી નાસી ગયે. પછી તે આચાર્ય બૌદ્ધો પાસે ગયા. બૌદ્ધોએ એમને કહ્યું કે “ભગવાન બુદ્ધને ચરણે પડો.” ત્યારે આચાર્યો બુદ્ધમૂર્તિને ઉદ્દેશી કહ્યું : “આવ, વત્સ ! શુદ્ધોંદનસુત ! મને વંદન કર.” એટલે બુદ્ધિમૂર્તિએ આચાર્યના પગમાં પડી નમસ્કાર કર્યા. ત્યાં દ્વાર આગળ એક સ્તૂપ હતો તેને પણ પગે પડવા આજ્ઞા કરી, ત્યારે એ નમી પડ્યો. પછી બુદ્ધની મૂર્તિને ઊઠવા આજ્ઞા કરી ત્યારે એ અધો નમેલી અવસ્થામાં રહી એટલે એ “નિગ્રંથનમિત” એવા નામથી ઓળખાવા લાગી. એ જ રીતે પાટલિપુત્રના રાજા દાહડને એનાં સ્વેચ્છાચારી શાસનોના કારણે દંડ દેવા એમના શિષ્ય મહેદ્રસૂરિને કણેરની બે મંતરેલી સેટી આપીને ત્યાં મોકલ્યા હતા. એમણે ત્યાંના રાજા અને બીજા ૫૦૦ બ્રાહ્મણોનો ગર્વ ઉતારી દીધે હતો. ૧૩ આ ખપુટાચાર્યના સત્તાસમય વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે : ભ. મહાવીરના નિર્વાણ પછી (૪૮૪ અર્થાત ઈ પૂ. ૬ ૩ વર્ષ) આર્ય ખપુરાચાર્ય નામે ગુરુ થયા. ૧૪ ૫. કલ્યાણવિજયજીના મંતવ્ય મુજબ આ એમને સ્વર્ગવાસનું વર્ષ હોવું જોઈએ. ૧૫ Page #523 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપતકાલ [પરિ. ૫. વજસેનસૂરેિ અને જિનદત્ત શ્રેષ્ઠી એક વખત માટે બારવણી દુકાળ પડતાં સાધુઓને ભિક્ષા મેળવવાની મુશ્કેલી પડવા લાગી, આથી આર્ય વજીસ્વામી રાવર્ત ગિરિ ૧૬ ઉપર અનશન કરવા જઈ રહ્યા હતા તે વખતે એમણે પોતાના શિષ્ય વસેનાચાર્યાને જણાવ્યું કે જે દિવસે તમને શસહસ્ત્ર મૂલ્યવાળા પાકની ભિક્ષા મળે તેના બીજા દિવસથી સુકાળ થશે. કેટલાક સમય પછી વજસેનાચાર્ય વિહાર કરતા સોપારક નગરમાં આવ્યા. અહીં સોપારકમાં જિનદત્ત નામે શ્રેષ્ઠી અને એની ઈશ્વરી નામે પત્ની વસતાં હતાં. અનાજ ન મળવાથી એમનું આખું કુટુંબ ભારે વિટંબણુ ભગવતું હતું, આથી એમણે આવા દુ:ખથી કંટાળી જીવનનો અંત લાવવા વિચાર કર્યો. છેવટનો લક્ષ મૂલ્યનો પાક રાંધી ઈશ્વરી એમાં વિષ નાખવાનો વિચાર કરી રહી હતી ત્યારે વજસેનાચાર્ય ત્યાં ભિક્ષા માટે આવી ચડ્યા. ઈશ્વરીએ પ્રમુદિત મનથી એ પાક એમને વહોરાવ્યા ને બધી વાત આચાર્ય આગળ નિવેદિત કરી ત્યારે ગુરુએ જે આગાહી કરી હતી તે મુજબ વજસેનાચાર્યે એમને કહ્યું: “હવે તમારે વ્યાકુળ થવાની જરૂર નથી, કેમકે આવતી કાલથી સુકાળ થશે.” એને બીજે જ દિવસે અનાજથી ભરેલાં વહાણ સોપારક બંદરે આવી પહોંચ્યાં. બધા લેક નિશ્ચિત થયા. શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરી બંનેએ પોતાના ચાર પુત્રો 1. નાક, ૨. ચંદ્ર, ૩. નિતિ અને ૪. વિદ્યાધરની સાથે આ. વજનસૂરિ પાસે દીક્ષા લીધી. એ ચાર નાગે, ચંદ્ર, નિતિ અને વિદ્યાધર એ નામથી સાધુઓની ચાર શાખા શરૂ થઈ. ૧૭ આર્ય વજીસ્વામીનો જન્મ વીર નિ. સં. ૪૯૬ (વિ. સં. ૨૬, ઈ. પૂ.૩૦) માં અને સ્વર્ગવાસ વીર નિ. સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪, ઈ. સ. ૧૮)માં થયો હતો ૧૮ એ ઉપરથી વજસેનનો સમય પણ એ જ ( બીજી શતાબ્દી) મનાય. ૬. નવાહન ભરુકચ્છ( ભરૂચ)માં નવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. એનો ખજાનો બહુ મેટો હતો. એ સમયે દક્ષિણમાં ગોદાવરી નદીના કાંઠે આવેલા પ્રતિષ્ઠાન પૈઠણીમાં શાલિવાહન૧૯ નામે બલિ રાજા હતો તેની પાસે સૈન્યબળ બહુ મોટું હતું. નવાહન અને શાલિવાહન બંને એકબીજાના શત્રુ હતા. Page #524 -------------------------------------------------------------------------- ________________ શું] આકૃતિક વૃત્તાતે [૪૮૭ શાલિવાહન પ્રત્યેક વર્ષે નવાહન ઉપર ચડાઈ કરતો, પરંતુ નવાહન પોતાના સૈનિકોને યથેષ્ઠ દ્રવ્ય આપતો હતો અને જે સૈનિક શત્રુ સૈનિકનાં હાથ અને મસ્તક કાપીને લાવતે તેનું વિશેષ સંમાન કરૉ હતો. પરિણામે શાલિવાહનનું સૈન્ય હારી જતું અને એને રણમેદાન મૂકીને ભાગી જવું પડતું. એક દિવસે શાલિવાહનના મંત્રીએ રાજાને સલાહ આપતાં જણાવ્યું કે “રાજન ! આ રીતે નવાહનને હરાવવો સંભવિત નથી; કેઈ યુતિથી જ એને પરાસ્ત કરી શકાય. મને એમ સૂઝે છે કે તમે મારા ઉપર કોઈ દોષારોપણ કરી મને દેશવટો આપો.” પછી તો એક પશ્ચંત્ર રચીને મંત્રીને રાજ્યમાંથી નિર્વાસિત કરી દેવામાં આવ્યું. મંત્રી ભરકચ્છ તરફ રવાના થય ને એણે એક મંદિરમાં જઈને નિવાસ કર્યો. સામંતરાજમાં એ વાત બધે પ્રસરી ગઈ કે શાલિવાહને પોતાના મંત્રીને કાઢી મૂક્યો છે. આ વાતની ખબર જ્યારે નભોવાહનને પડી ત્યારે એણે પિતાના અધિકારીઓ મારફત મંત્રીને બોલાવ્યો અને મંત્રી–પદ સ્વીકારવા નિમંત્રણ મોકલ્યું. પહેલાં તો મંત્રીએ આનાકાની કરી, પણ જ્યારે નોવાહને પોતે આવીને મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો ત્યાર એ તૈયાર થયો. મંત્રીએ ધીમે ધીમે રાજકુટુંબમાં પોતાનો વિશ્વાસ જમાવવા માંડ્યો, આથી બધા એને આદરની દષ્ટિએ જોવા લાગ્યા. પછી તો એણે રાજાને પુણ્યકાર્યો કરવાની સલાહ આપી રાજકોશના દ્રવ્યથી સ્તૂપ, મંદિર, તળાવ, વાવ, કૂવા વગેરે બનાવવા ખર્ચ કરવા માંડ્યું. મંત્રીએ ગુપ્તચર દ્વારા શાલિવાહનને પત્ર મોકલી જણાવ્યું કે “હવે શત્રુ પર ચડાઈ કરે.” ખબર મળતાં જ શાલિવાહને ભરુકચ્છને ચારે તરફથી ઘેરી લઈ યુદ્ધ કર્યું, પરંતુ નોવાહનની પાસે હજીયે ખજાનામાં પુષ્કળ દ્રવ્ય હતું અને એણે પોતાના સૈનિકોને ખૂબ કબ આપ્યું, પરિણામે શાલિવાહનને પરાજિત થઈ પાછા ફરવું પડયું. પછી એ મંત્રીએ રાજકોશનું દ્રવ્ય વિશેષરૂપે ખરચવા માંડયું. આ વખતે એણે રાણીઓ માટે કિંમતી આભૂષણો કરાવી આપ્યાં. પછી મંત્રીએ ફરીથી શાલિવાહનને પત્ર મોકલી ચડાઈ કરવા સૂચવ્યું. શાલિવાહન આ વખતે ભારે તૈયારી સાથે આવ્યું. રાજાનો ખજાનો ખાલી થઈ ચૂકયો હતો તેથી એની સેના હારી ગઈ અને ભરૂચ ઉપર શાલિવાહનને અધિકાર થઈ ગયે. ઇતિહાસમાં પ્રસિદ્ધ પશ્ચિમ ભારતને ક્ષહરાતવંશીય શક ક્ષત્રપ નહપાન તે જ આગમોમાં ઉલિખિત નવાહન છે.૨૦ એ ઈ. સ. ના બીજા શતકમાં વિદ્યભાન હતો. ૨૧ Page #525 -------------------------------------------------------------------------- ________________ સૌ કાલથી ગુપ્તકાલ ૭. આચાર્ય વજ્રભૂતિ ભૃગુકચ્છવાસી આચાય વજ્રભૂતિ કદરૂપા અને દૂબળા હતા. એમની પાસે શિષ્યપરિવાર પણ નહોતા, પરંતુ તે મેટા કવિ હતા. એમનાં કાવ્ય રાજાના તપુરમાં પણ ગવાતાં. ૪૯ ] [ પરિ. એ સમયે ભરૂચમાં નભાવાહન રાજા રાજ્ય કરતા હતા. એની રાણી પદ્માવતીને વિચાર થયા કે આવાં કાવ્યાના કર્તા આચાર્યનાં દર્શન જરૂર કરવાં જોઈ એ. એક દિવસે રાણી રાજાની આજ્ઞા લઈ ભેટણું સાથે લઈ અનેક દાસીએના પરિવાર સહિત વજ્રભૂતિ આચાર્યની વસતિ પાસે જઈ પહેાંચી. પદ્માવતીને વસતિના બારણામાં આવેલી જોઈ આચાય પોતે જ આસન લઈ બહાર પધાર્યા. ' પદ્માવતીએ પૂછ્યું: વજ્રભૂતિ આચાય કયાં છે ? ' વજ્રભૂતિએ ઉત્તર આપ્યા કે ‘ તેઓ બહાર ગયા છે.' પરંતુ દાસીએ શારાથી સમાવ્યું કે ‘આ જ વજ્રસૂતિ આચાય છે.' ત્યારે એ નિરુત્સાહ થતાં વિચાર કરીને ખોલી કે હે સેરુમતી નદી !૨૨ તને જોઈ, અને તારુ પાણી પીધું ! તારું નામ સારું છે, પણ તારું દર્શીન સારું નથી.’ પછી તેા રાણીએ પોતે એમને એળખતી નથી એવા દેખાવ કરી, આચાર્યની આગળ ભેટણું મૂકી જણાવ્યું કે ‘ આ આચાર્યશ્રીને આપજો.' એમ કહી એ પાછી વળી. ૨૩ ૮. લકુલીશ કાયાવરાહ( કારવણ )ના પાશુપત શૈવાચા લકુલીશ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : લકુટીશ કે લકુલીશ એટલે હાથમાં દંડ ધારણ કરેલા હાય તેવા શિ. શિલ્પસ્વરૂપમાં પણ એમના એક હાથમાં દંડ અને બીજા હાથમાં બિજોરુ હોય છે. બ્રહ્માના માનસપુત્ર અત્રિ દેવવિષેની છઠ્ઠી પેઢીએ લકુટીશ-લકુલીશનો જન્મ વિશ્વરૂપ નામના બ્રાહ્મણ અને એની પત્ની સુદનાના પુત્ર તરીકે થયા હતા. લકુલીશની ત્રણ વર્ષની ઉંમર હતી ત્યારે શ્રાવણ વદેિ અમાવાસ્યાના દિવસે સૂર્ય ગ્રહણુ થતું હેાવાથી વિશ્વરૂપે કુરુક્ષેત્રમાં સ્નાન કરી, દાન આપી પુણ્યઉપાર્જન કરવાનો વિચાર કર્યાં. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] આકૃતિક વૃત્તાંત [૪૮૯ કુરુક્ષેત્ર જતા વિશ્વરૂપે પત્નીને અગ્નિહામની આહુતિ આપવાને આદેશ કરેલ તે મુજબ સુદર્શના એક બ્રાહ્મણને બોલાવવા ગઈ પણ સુદર્શનાએ ઘેર આવી જોયું તો હુત દ્રવ્ય ખલાસ થઈ ગયાં હતાં તેથી બ્રાહ્મણને પાછો વાળ્યો. આમ રોજ બનવા લાગ્યું. વિશ્વરૂપ કુરુક્ષેત્રથી પાછા આવ્યા ત્યારે સુદર્શનાએ બધી હકીકત કહી સંભળાવી. એક દિવસે વિશ્વરૂપે છૂપી રીતે બધું જોયું ત્યારે લકુલીશ બાળકને જ પારણામાંથી બહાર નીકળીને આહુતિ આપતે નિહાળે. પિતાએ મજાકમાં કહ્યું : “ભાઈ ! તને બહુ સદી પડી હશે !' આ સાંભળતાં જ બાળક મૂછિત થઈ ગયો. પછીથી શુદ્ધિમાં આવ્યો જ નહિ તેથી એનું શબ ગામમાં આવેલા મંદિરના તળાવમાં પધરાવવામાં આવ્યું. આ શબ પાણીમાં જલેશ્વર લિંગનો સંસ્પર્શ થતાં સજીવન બન્યું. છોકરે પાણીમાં રમત દેખાય. માબાપ અને લોકોને હર્ષ થયો. ઘેર આવવા વિનંતી કરી, પણ લકુલીશ ઘેર પાછા ન ફર્યો, એ તો જંગલમાં ક્યાંય અદશ્ય થઈ ગયે. ફરી એ ચક્રપુર ગામમાં પ્રગટ થયા. લકે એની પાછળ ગયા અને માબાપે એને ઘેર આવવા વિનંતી કરી. બાળકે કહ્યું : “હું સામાન્ય જીવ નથી, પરંતુ શંકરનો અવતાર છું. હું તમને માબાપ તરીકે નથી માનતો. હું મારા પંથે જઉં છું.” એટલું કહી એ કાયાવરોહણ તીર્થ તરફ ગયો. ત્યાંના શિવાલયમાં દેવની સ્તુતિ કરી એમાં લીન બની ગયો.૨૪ વાયુપુરાણ (અ. ર૩, લિંગપુરાણ (અ. ૨૪), કૂર્મપુરાણ (અ. ૧૩) અને શિવપુરાણ (સંહિતા , અ. ૫) વગેરે પુરાણોમાં મહેશ્વર કહે છે કે ૨૮ મા મહાયુગના કલિયુગમાં જ્યારે યાદવોમાં ઉત્તમ વાસુદેવને જન્મ થશે ત્યારે હું પણ નકુલીશ્વર (લકુલીશ, લકુલી) બ્રહ્મચારી બ્રાહ્મણરૂપે અવતાર લઈશ. આ અવતાર કાયાવતાર અથવા કાયાવરોહણ નામના સ્થળમાં થશે ત્યારે મારે કુશિક, ગાર્ગ્યુ, મિત્ર અને કૌરુષ્ય નામના ચાર તપસ્વી, લેગી, વેદપારંગત અને ઊર્ધ્વરેતા બ્રાહ્મણે શિષ્યો હશે. આ પાશુપતે શરીરે ભસ્મ ચોળીને મહેશ્વર-ગના છે આશ્રયથી રુકમાં જશે. ૨૫ ૯. સિદ્ધગી નાગાર્જુને જે કંકાપુરીના નિવાસી સિદ્ધયોગી નાગાર્જુને પાલીતાણા નગર વસાવ્યું તેમનાં વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે? ઇ-૨-૩ર Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. ટંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ અને એની પત્ની સુવતાને નાગાર્જુન નામે પુત્ર હતો. એણે બાલ્યાવસ્થામાં જ એક સિંહને મારીને પોતાનું ક્ષાત્રતેજ બતાવ્યું હતું. એણે ઓષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા અને સુવર્ણરસની સિદ્ધિ કરવાનો નિર્ણય કર્યો હતો, આથી એ ઓષવિઓ અને જડીબુટ્ટીઓ શોધવા માટે જંગલે, પર્વત અને ગુફાઓમાં રોજ ભમ્યા કરતો. એક સમયે આ. પાદલિપ્તસૂરિ સૌરાષ્ટ્રનાં તીર્થોની યાત્રા કરતા કરતા ઢંકાપુરી ઢાંક)માં આવ્યા. નાગાર્જુનને આચાર્યશ્રીના આગમનના સમાચાર મળ્યા. એ જાણતો હતો કે આચાર્યશ્રી પાદલેપ દ્વારા આકાશગામી વિદ્યાથી પ્રતિદિન પાંચ તીર્થોની યાત્રા કરતા હતા. નાગાર્જુને એક શિષ્ય મારફત પોતે સિદ્ધ કરેલા રસની કૂપિકા આચાર્યશ્રીને ભેટરૂપે મોકલી. આચાર્યો એ કૂપિકા એ શિષ્યની સામે જ પછાડીને ફોડી નાખી અને પોતાનો પેશાબ એક કાચની કૂપિકામાં ભરીને મોકલતાં જણાવ્યું કે “રસકૂપિકા આ છે. નાગાર્જુને એ ખોલીને જોતાં લાગંધવાળો પેશાબ છે એમ જાણી કૂપિકા ભાંગી નાખી, તેથી અગ્નિ પ્રગટ થતાં પેશાબવાળી બધી માટી સુવર્ણમય બની ગઈ. નાગાર્જુન તો આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયે. એ સુરિજી પાસે આવ્યા અને આકાશગામી વિદ્યા તેમજ સુવર્ણસિદ્ધિનો આમ્નાય જાણવા સૂરિજીની સેવા કરવા લાગ્યો. એ હમેશાં આચાર્યશ્રીના લેપવાળા પગ અને સ્વાદ, રસ, ગંધ દ્વારા ૧૦૭ ઓષધિઓ ઓળખી શક્યો. પાદક્ષેપ કરી એ ડુંક. કૂકડાની જેમ ઊડ્યો. બે-ચાર વખત પડવાથી વાગ્યું ત્યારે આચાર્યશ્રીએ પૂછ્યું: “આ શું ?' પછી તે એણે બધી હકીકત કહી દીધી. આચાર્યશ્રીએ એની કુશળતાથી ખુશ થતાં ઓષવિઓને તમામ આમ્નાય બતાવી દીધે. નાગાર્જુને પાદલિપ્તસૂરિને રસસિદ્ધિનો ઉપાય પૂછો. આચાર્યશ્રીએ જણાવ્યું કે “જે તું કાંતિપુરથી પાર્શ્વનાથની મૂર્તિ લાવીને એમની સમક્ષ રસ બાંધીશ તે જ એ બંધાશે, અન્યથા નહિ.” એ કાંતિપુર ગયે. કઈ પણ પ્રકારે આકાશમાગે પાર્શ્વનાથની મૂર્તિ લઈ આવી સેઢી નદીના કાંઠે રસ સાધતાં કોટિવેધી રસ સિદ્ધ થ. આ રસના બે કુંપા ઢાંક પર્વતની ગુફામાં એણે સંતાડ્યા હતા. પાદલિપ્તસૂરિએ આપેલી આ વિદ્યાના બદલામાં નાગાર્જુને પોતાના ગુરુના નામસ્મરણ માટે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર (પાલીતાણા) નગર વસાવ્યું. શત્રુંજય ઉપર જિનમંદિર બંધાવી એમાં મહાવીર સ્વામીની મૂર્તિ અને ગુરુ પાદ Page #528 -------------------------------------------------------------------------- ________________ * શું] આકૃતિક વૃત્તાંત [૪૯૧ લિપ્તસૂરિની પ્રતિમાઓ સ્થાપિત કરી. આચાર્યશ્રીએ આ મહાવીર પ્રતિમા આગળ “ નુર ” પદથી શરૂ થતું સ્તોત્ર રચી સ્તુતિ કરી, જેમાં એમણે સુવર્ણ સિદ્ધિને આમ્નાય ગોપવ્યો છે, જે આજે પણ સમજાતો નથી.૨૧ ૧૦ નાગાર્જુનસૂર વલભીપુરમાં નાગાર્જુનસૂરિએ કરેલી આગમવાચના વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે? ઉપા. વિનયવિજયજી જેવા કેટલાક વિદ્વાનો એવી માન્યતા રજૂ કરે છે કે સ્થવિર દેવર્ધિગણિએ વલભીપુરમાં સિદ્ધાંતો પુસ્તકમાં લખાવ્યા તે ઘટનાનું નામ “વાલભી વાચના' કહે છે અને એ કારણે કંદિલાચાર્ય અને દેવર્ધિગણિ (જેમના સમયમાં ૧૫૦ કરતાં વધુ વર્ષોનો ગાળો છે, તેમને સમકાલીન માની લીધા છે. એઓ “લે પ્રકાશમાં આ પ્રકારે જણાવે છે : वलभ्यां मथुरायां च सूत्रार्थ घटनाकृते । वलभ्यां संगते संघे देवर्धिरग्रणीरभूत् । मथुराया संगते च स्कन्दिलार्योऽग्रणीरभूत् ॥ - વલભી અને મથુરામાં સૂત્ર અને અર્થનું સંઘન-આગમ વાચનનું સંમેલન થયું. વલભીમાં જે શ્રમણ સંઘ એકત્રિત થયો તેમાં દેવર્ધિગણિ પ્રમુખ હતા૨૭ અને મથુરામાં શ્રમણ સંઘ એકઠો થયે તેમાં કંદિલ આર્ય પ્રમુખ હતા. ઉપા. વિનયવિજયજીની આ માન્યતા તદ્દન નિરાધાર છે, કેમકે “કહાવલીમાં ભદ્રેશ્વરસૂરિ આ વિષયનો હોટ આ રીતે કરે છે : મથુરામાં સ્કંદિલ નાખે શ્રુતસમૃદ્ધ આચાર્ય હતા અને વલભીપુરમાં નાગાર્જુનસૂરિ હતા. એ સમયમાં દુષ્કાળ પડતાં એમણે પોતાના સાધુઓને ભિન્ન ભિન્ન દિશામાં મોકલી દીધા. ગમે તે રીતે દુષ્કાળનો સમય વ્યતીત કરીને સુભિક્ષના સમયમાં ફરી તેઓ એકઠા થયા અને અભ્યત શાસ્ત્રોનું પરાવર્તન કરવા લાગ્યા ત્યારે એમને માલુમ પડ્યું કે પ્રાય: એ ભણેલાં શાસ્ત્રો પોતે ભૂલી ચૂક્યા છે. આ દશા જોઈને આચાર્યોએ મૃતનો વિરછેદ થતો રોકવા માટે સિદ્ધાંતોનો ઉદ્ધાર કરવો શરૂ કર્યો. જે જે આગમપાઠ યાદ હતો તે એ જ રીતે સ્થાપિત કર્યો અને જે ભુલાઈ ગયે હતો તેને લગતાં સ્થળ પૂર્વાપર સંબંધ જઈને વ્યવસ્થિત કરવામાં આવ્યાં. ૨૮ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પર. વળી, સિદ્ધાંતનો ઉદ્ધાર કર્યા પછી સ્કંદિલાચાર્ય અને નાગાર્જુનસૂરિ પરસ્પર મળી શક્યા નહિ, આ કારણે એમણે ઉદ્ધાર કરેલે સિદ્ધાંત તુલ્ય હોવા છતાંયે એમાં ક્યાંક કયાંક વાચના ભેદ રહી ગયે. કંદિલાચા મથુરામાં બમણુસંઘને એકઠા કરી આગમવાચન કરી તે સ્કાંદિલી વાચના કે “માધુરી વાચના નામથી પ્રસિદ્ધિ પામી. એ જ રીતે કંદિલાચાર્યના સમયે જ વલભીમાં મળેલા શ્રમણ સંઘના પ્રમુખ આચાર્ય નાગાર્જુનસૂરિ હતા અને એમણે આપેલી વાચના “નાગાર્જુની વાચના” અગર “વાલભી વાચના” એ નામથી પ્રસિદ્ધિ પામી ૨૯ માધુરી વાચના વીર નિર્વાણથી ૮ ૨૭ અને ૮૪૦ ની વચ્ચે કોઈ વર્ષ થઈ૩૦ વલભી વાચના પણ એ જ સમયે થઈ ૧૧. સિદ્ધસેનસૂરિ વૃદ્ધાવાદિસૂરે અને સિદ્ધસેનસૂરિના ભરૂચના પ્રસંગેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : ગૌડ દેશના કેશલા ગામના રહેવાસી મુકુંદ બ્રાહ્મણે આય કંદિલસૂરિ પાસે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી હતી. મુકુંદ મુનિએ ભરૂચમાં “નાલિકેલવસતિ,” (નારિયેળ પાડા) નામના ચેત્યમાં બેસી કરેલી આરાધનાથી સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવી વાદશક્તિ પ્રાપ્ત કરી તેથી એમને આચાર્યપદવી પ્રાપ્ત થતાં એમણે રદ્ધવાદિસરિ તરીકે નામના મેળવી એ સમયે વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરી રહ્યો હતો. એક દિવસે દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીના પુત્ર સિદ્ધસેન નામે વેદ પારંગત વિદ્વાન એમની પાસે આવ્યા. એમણે વૃદ્ધવાદી સાથે શાસ્ત્રાર્થ કર્યો. જે હારે તે જીતનાર શિષ્ય બને એવી શરત કબૂલ કરવામાં આવી. સિદ્ધસેનની હાર થવાથી એ એમનો કુમુદચંદ્ર નામે શિષ્ય થયા. એણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી આચાર્ય પદવી પ્રાપ્ત થતાં સિદ્ધસેનસૂરિ' નામથી ખ્યાતિ મેળવી. કવિત્વશક્તિથી વિક્રમાદિત્ય રાજાને પ્રસન્ન કરી, દિવાકર'નું બિરુદ મેળવી રાજસભામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એકદા સિદ્ધસેનસૂરિએ રાજાને પૂછીને ઉજયિનીથી પ્રતિષ્ઠાન તરફ વિહાર કર્યો. તેઓ ભરૂચને સીમાડે પહોંચ્યા ત્યારે ત્યાં ગોવાળિયા એકઠા થઈને એમની પાસે આવ્યા અને ધર્મોપદેશ કરવાની આચાર્યને વિનંતી કરી, એ Page #530 -------------------------------------------------------------------------- ________________ આનુકૃતિક વૃત્તાંત [ ૪૯૩ ઉપરથી એમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ધર્મોપદેશ કર્યો. પાછળથી એ લેકેએ એ ધર્મોપદેશના સ્થળે સંસ્મરણરૂપે તાલારાસક' નામે ગામ વસાવ્યું અને જેનેએ ત્યાં જિનાલય પણ બંધાવ્યું હતું. પછીથી સિદ્ધસેનસૂરિ ભરૂચમાં ગયા તે વખતે ત્યાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા રાજય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. એ જ અવસરે ભરૂચના ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો, પણ સિદ્ધસેનસૂરિએ સર્વપપ્રયોગથી સૈનિકે બનાવી આપીને એને બચાવી લીધું. આ ઉપરથી એમનું સિદ્ધસેન’ નામ સાર્થક કરી બતાવ્યું. આ. હેમચંદ્રસૂરિએ “સિદ્ધ વય: - કવિઓમાં સિદ્ધસેનસૂરિ સર્વોત્તમ કવિ છે' એમ કહીને એમને અંજલિ અપ છે. એમણે ન્યાયાવતાર, સમતિ પ્રકરણ અને દ્રાવિંશદ્ધાત્રિશિકા વગેરે ગ્રંથ રચેલા પ્રાપ્ત થાય છે. ૧૨. મલવાદિસૂરિ વલભી નગરના રહેવાસી મધ્યવાદિમૂરિ વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે૩૩. મલવાદી નામના ત્રણ આચાર્યોનો પત્તો મળે છે. નામની એકતાના કારણે ત્રણે આચાર્યોના જીવનપ્રસંગ સેળભેળ થઈ ગયા છે. પ્રભાવક ચરિત'માં આ પ્રકારે ઉલ્લેખ છે : વલભીનગરમાં દુર્લભદેવી નામની સ્ત્રીને ૧ જિનયશ, ૨ યક્ષ અને ૩ મલ્લ નામે ત્રણ પુત્ર હતા. આ દુર્લભદેવીના ભાઈ જિનાનંદસૂરિ નામે એક જૈનાચાર્ય હતા. જિનાનંદસૂરિએ પોતાના એ ત્રણે ભાણેજને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. ત્રણે શિષ્યોને ભણાવી એમણે મોટા વિદ્વાન બનાવ્યા. ગુરુ પાસે એક અદ્ભુત પુસ્તક હતું. એ પુસ્તકને વાંચવાનો દેવી નિષેધ હતો, કેમકે એનાથી ઉપદ્રવ થવાની સંભાવના હતી, પરંતુ મલ્લ મુનિ ભારે તેજસ્વી હોવાથી ગુરુને ભય હતો કે આ બાળ મુનિ આ પુસ્તક વાંચવા ઉતાવળા બનશે અને અનર્થ સજશે. આથી એમણે પોતાની બહેન સમક્ષ મલ્લા મુનિને એ પુસ્તક નહિ ઉઘાડવા સમજાવ્યા. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] સોય કાલથી ગુપ્તકાલ [ પરિ. એકદા જિનાનંદસૂરિ વલભીથી વિહાર કરી ભરૂચના ‘શકુનિકા—વિહાર’ના દનાથે ગયા, અહીં નંદ નામના બૌદ્ધાચાર્ય ધી એમને વાદ કરવા આહવાન આપ્યું. નંદના વિતંડાવાદથી આચાયનો પરાજય થયેા. અહીં વલભીમાં ગુરુની ગેરહાજરીમાં મલ્લ મુનિને એ પુસ્તક જોવાની ઉત્કંઠા તીવ્ર ખની. એમણે પુસ્તક ખેાલતાં નીચેનો બ્લેક વાંચ્યા : विधि - नियम - भङ्ग - वृत्तिव्यतिरिक्तत्वादनर्थ कमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ –જૈન સિવાયનાં બીજાં દર્શીન જે કાંઈ કહે તે વિધિ, નિયમ, ભાંગાપ્રકારા અને વૃત્તિ રહિત હોવાથી અન કરનારાં છે, માટે એ અસત્ય છે તેમજ અધમ રૂપ છે. મલ મુનિ એ શ્લોકનો અર્થ વિચારી રહ્યા હતા ત્યાં જ શ્રુતદેવીએ અદૃશ્ય રીતે એ પુસ્તક એમના હાથમાંથી ઝૂંટવી લીધું. આ પુસ્તક આ રીતે જવાયી મા મુનિને ભારે શેશક થયા. તેઓ આક્રંદ કરવા લાગ્યા. એમની માતા દુલ ભદેવી તેમજ સંધને પણ આ વાતની જાણ થતાં પારાવાર દુ:ખ થયું. પછી તેા મલ્લ મુનિએ પેાતાની ભૂલના પ્રાયશ્ચિત્ત-રૂપે બરડાની પાડીની એક ગુફામાં જઈ તપશ્ચર્યાપૂર્વક સરસ્વતીની આરાધના કરવા માંડી. સધે એમની આ પ્રકારની સાધનાથી દુલ થયેલા દેજો, પારણાં કરાવી યોગ્ય આહાર વહેારાવ્યા. દેવી પ્રસન્ન થયાં ત્યારે એમણે પેલા પુસ્તકની માગણી કરી. દેવી એ પુસ્તક નહિ, પણ એ પુસ્તકના એક શ્લોકમાંથી તુ સ` અ મેળવી શકીશ ' એવું વરદાન આપી અંતતિ થઈ ગયાં. મલ્લ મુનિએ દશ હજાર શ્લોકપૂરનો ‘દાદશારતયચક્ર' નામે અદ્ભુત ગ્રંથ ચ્યા. જિનાનંદસૂરિ વલ્લભી આવ્યા અને સધની વિનંતીથી આચાર્યે એમને આચાય પદથી અલંકૃત કર્યા. બૌદ્ધાચાય નંદે ગુરુ જિનાનદારને વામાં હરાવ્યા હતા એ જાણીને મલ્લાદિસૂરિ ભરૂચ આવ્યા. એમણે નંદને વા માટે લલકાર્યાં. નદે ઉપેક્ષા બતાવતાં કહ્યું કે ‘આ તેા બાળક છે, એ શું મારી સાથે વાદમાં ટકવાનો છે ?' જ્યારે મલ્લ મુનિએ આગ્રહ કરીને કહ્યું ત્યારે રાજસભામાં બંને વાદીઓને Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] - આકૃતિક વૃત્તાંત [૪૯ શાસ્ત્રાર્થ થે. છ મહિના સુધી અખંડ રીતે વાદ ચાલ્યા કર્યો. છેવટે બૌદ્ધ વાદી મલ મુનિના પૂર્વપક્ષ યાદ ન રાખી શકવાથી હારી ગયો. નંદને એના પરિવાર સાથે ભરૂચમાંથી ચાલ્યા જવાનો રાજા તરફથી હુકમ મળ્યો. મહરિને “વાદી' બિરુદથી અલંકૃત કરવામાં આવ્યા. ભરૂચના સંઘે મધ્યવાદિરિનાં માતા દુર્લભદેવીને ભર્ચ બેલાવી લાવી એમનું બહુમાન કર્યું. આ. હેમચંદ્રસૂરિએ તેથી જ કહ્યું છે કે “અનુમન્ઝવાને તજી –તાર્કિકમાં મલવાદી સર્વોત્તમ છે.' મલવાદિસૂરિએ જે દ્વાદશાનિયચક્ર' ગ્રંથ રચ્યો તે ઉપલબ્ધ થયો છે, પરંતુ એમનાં ‘પદ્મચરિત' અને “સન્મતિટીકા' નામના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી. મલ્લવાદિસૂરિના સત્તાકાળ વિશે “પ્રભાવચરિત'ના વિજયસિંહરિચરિતમાં આ પ્રકારે ઉલ્લેખ છે : श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते । जिग्ये च मल्लवादी बौद्धांस्तद्व्यन्तरांश्चापि ॥३॥ • - મહુવાદિરિએ વીરનિર્વાણુ સં. ૮૮૪ ( વિ. સં. ૧૪, ઈ. સ. ૩૫૭૫૮)માં બૌદ્ધ અને એમના વ્યંતરને જીતી લીધા. - જિનયશ સૂરિએ પ્રમાણશાસ્ત્રને એક ગ્રંથ રચ્યો તે અલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યો. વળી, એમણે “વિશ્રાંત-વિદ્યાધર વ્યાકરણ” ઉપર ન્યાસગ્રંથની રચના કરી. યક્ષાચાર્યો યક્ષસંહિતા' નામને અષ્ટાંગ-નિમિત્તને ગ્રંથ રચ્યો હતો, પરંતુ આ બંનેના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી. ૧૩. દેવધિગણિ ક્ષમાશ્રમણ સૌરાષ્ટ્રના વલભીનગરમાં આગમને પુસ્તકારૂઢ કરનારા દેવર્ધિગણિ ક્ષમા શ્રમણના જીવન વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : સૌરાષ્ટ્રના વેરાવળ પાટણમાં રાજાના સેવક કામધિ નામના ક્ષત્રિય અને એમની પત્ની કલાવતીના પુત્રપણે દેવધિને જન્મ થયો હતો. તે , Page #533 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [૫ર. - દેવર્ષિ ભણીગણી યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે એને બે કન્યાઓ પર ણાવવામાં આવી હતી. એને શિકારનો શોખ હોવાથી ઘણી વખત એ સાથી મિત્રોની સાથે જંગલમાં શિકાર કરવા જતા. દેવધિ પૂર્વભવમાં હરિણગમેધી નામે દેવ હતા, જેણે બ્રાહ્મણ દેવાનંદાના ગર્ભને ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં મૂક્યો હતો. એ દેવે સૈધર્મેદ્રને પોતાના અંતિમ સમયે જણાવ્યું હતું કે મારા સ્થાને જે નવો હરિણગમેલી દેવ આવે તે હું જ્યાં જન્મ લઉં ત્યાં મને પ્રતિબંધ કરે એવી વ્યવસ્થા કરી આપો.” ઈંદ્ર કહ્યું : “ખુશીથી, એવી વ્યવસ્થા થશે, પરંતુ તમારા દેવભવનની ભીંત ઉપર તમે એ નેંધ કરશે, જે વાંચીને એ દેવ તમને પ્રતિબોધ કરવા આવે.” નવો દેવ આવ્યો, તેણે ભાત ઉપર લખાયેલું આ લેક વાગ્યે : स्वभित्तिलिखितं पत्रं मित्र ! त्वं सफलीकुरु । हरिणगमेषी वक्ति संसारं विषमं त्यज ॥ –હે મિત્ર ! પિતાની ભીંત ઉપર લખેલા પત્રમાં તું સફળ કરે, એમ હરિણગમેલી કહે છે અને કહે છે કે આ વિષમ સંસાર છોડી દે. આ લેખ મુજબ નવા હરિણગમેધીએ એક-બે પ્રયત્ન કર્યા છતાં દેવર્ધિ કશું સમજ્યા નહિ. છેવટે એણે ત્રીજે ઉપાય યોજ્યો. દેવધિ આ જ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં એણે પોતાની સંમુખ સિંહ, પાછળ ખાઈ, બંને બાજુએ દાંતવાળા બે સૂવર, નીચે ધરતીકંપ અને ઉપરથી પથ્થરના વરસાદનું ભયંકર દશ્ય જોયું. આ જોઈ એનાથી ચીસ પડાઈ ગઈ : “મને બચાવો, બચાવો. દેવે એને ઉપાડીને લહિત્યસૂરિ પાસે મૂકી દીધો. આચાર્યો એને દીક્ષા આપી. એ ભણીગણીને વિદ્વાન થયા. ઉપકેશગથ્વીય દેવગુપ્તસૂરિ પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણીને “ક્ષમાશ્રમણની યોગ્યતા પ્રાપ્ત કરી. એમણે શંત્રુજય ઉપર જઈ કપર્દી, ગોમુખ યક્ષે અને ચકેશ્વરી દેવીની સાધના કરી, આગમને પુસ્તકારૂઢ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. દેવર્ધિગણિ સમાચમણે વીર નિ. સં. ૯૮ (વિ. સં. ૫૦-ઈ. સ. ૪૫૪)માં બધા સિદ્ધાંતગ્રંથ પુસ્તકારૂઢ કર્યા. એમણે “નંદિસત્ર”નામે સિદ્ધાંત ગ્રંથ પણ રચ્યો છે. ૩૪ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં જૈન સિદ્ધાંતગ્રંથને પુસ્તકારૂઢ કર્યા, એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : Page #534 -------------------------------------------------------------------------- ________________ [૪૯૭ ૪ થું] આનુશ્રુતિક વૃતિ મથુરાની “સ્કાદિલી વાચના અને વલભીપુરની “નાગાર્જુની વાચના થયા પછી લગભગ સો-દોઢસોથી યે વધુ વર્ષ વ્યતીત થયા પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીનગરમાં વીર નિર્વાણ સંવત ૯૮૦( વિ. સં. પાં, ઈ. સ. ૪૫૪)માં ફરીથી બમણસંઘ એકત્રિત થયે અને માથરી તેમજ વાલભા વાચનાઓના સમયે લખાયેલા સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ વગેરે મોજૂદ હતાં તે બધાં લખીને સુરક્ષિત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યું. આ કાર્ય–સંઘટના સમયે માથુર પરંપરાના અગ્રણી યુગપ્રધાન દેવગિણિ ક્ષમાબમણ હતા અને વાલભી પર પરાના પ્રમુખ કાલકાચાર્ય અને ઉપપ્રમુખ વાદિવેતાલ શાંતિસૂરિ હતા. એ વિશે નીચેની ગાથાથી સૂચન મળે છે : वालब्भसंघकज्जे उज्जमिअं जुगपहाणतुल्लेहिं । गंधव्ववाइवेयालसंतिसूरी लहीएहिं ॥ -વલભી સંઘના કાર્યમાં યુગપ્રધાન તુલ્ય ગંધર્વવાદિવેતાલ શાંતિરિએ લેખનકાર્યમાં ઉદ્યમ કર્યો. એમ જણાય છે કે બંને વાચનાનુયાયી સંઘોમાં અવશ્ય સંઘર્ષ ઉભો થયો હશે તેથી અનેક પ્રકારની કાપકૂપ પછી જ બંને સંઘમાં મેળ થયા પછી બંને વાચનાના સિદ્ધાંતોને પરસ્પર સમન્વય કરવામાં આવ્યું. બની શકયું ત્યાંસુધી ભેદભાવ મટાડી દઈ એને એકરૂપ કરી દેવામાં આવે અને જે મહત્ત્વપૂર્ણ ભેદ હતો તેને પાઠાંતરરૂપે ટીકા, ચૂર્ણિમાં સંગૃહીત કરવામાં આવ્યો. જે કેટલાક પ્રકીર્ણ ગ્રંથ કેવળ એક જ વાચનામાં હતા તે તેવા ને એવા જ પ્રમાણ માનવામાં આવ્યા. આ પ્રકારની વ્યવસ્થા પ્રમાણે આ. કંદિલની માધુરી વાચના અનુસાર બધા સિદ્ધાંત લખવામાં આવ્યા. જ્યાં જ્યાં નાગાજુની વાચનાનો મતભેદ તેમજ પાઠભેદ હતો તે ટીકાઓમાં લખી લેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરને નાગાજુનાનુયાયી કોઈ પણ રીતે છોડી દેવાને તયાર નહતા તેઓને મૂલ સૂત્રમાં વાચળતરે પુ' શબ્દની સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો. આ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં આગમોને પુસ્તકારૂઢ કર્યા, એને “આગમવાચના કહી શકાય નહિ.૩૫ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ]. મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. ૧૪-૧૫. રાશિલસરિ અને જીદેવસૂરિ બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાસે આવેલા વાયડગામમાં વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવ અને એનાં પત્ની શીલવતી નામે રહેતાં હતાં. એમને મહીધર અને મહીપાલ નામે બે પુત્ર હતા. નાનો પુત્ર મહીપાલ ઘણુંખરું પરદેશમાં કાર્ય કરતો હતો. વાયડગના આચાર્ય જિનદત્તસૂરિ વાયડ અને એની નજીકના પ્રદેશમાં વિચરતા હતા. એમના ઉપદેશ સાંભળી સંસાર ઉપર વિરાગ્ય થતાં મહીધરે દીક્ષા લીધી. ભણીગણીને ગીતાર્થ થતાં ગુરુએ એમને આચાર્ય પદવી આપી, પોતાની શાખાને અનુસરે એમનું ‘રાશિ સૂરિ' નામ પાડી એમને પોતાની પાટ બેસાડયા ને જિનદત્તસૂરિ કાળધર્મ પામી ગયા. મહીપાલ રાજગૃહ નગરમાં વિચરતાં દિગંબરાચાર્ય શ્રુતકીર્તિના પરિચયમાં આવ્યું. એણે એમની પાસે દીક્ષા લીધી ને એ “સુવર્ણકતિ નામથી પ્રસિદ્ધિમાં આવ્યા. શ્રુતકીર્તિ આચાર્યે એમની યતા જોઈ એમને “અપ્રતિચક્રવિદ્યા' અને “પરકાયપ્રવેશવિદ્યા' એ નામની બે વિદ્યાઓને આમ્નાય આપી પોતાના પટ્ટધર બનાવ્યા. મહીપાલની માતાએ રાજગૃહ તરફના વેપારીઓ પાસેથી મહીપાલની દીક્ષાશિક્ષાના સમાચાર સાંભળી એમને મળવા એ રાજગૃહ તરફ ગઈ. શીલવતીએ પોતાના બે દીકરાઓમાં એક તાંબર અને બીજે દિગંબર એમ બે મત જોઈ બંનેને એક માર્ગના અનુયાયી કરવાની દષ્ટિએ સુવર્ણકીર્તિને કહ્યું : “જિનેશ્વરને તે એક જ માર્ગ-સિદ્ધાંત હેય, એમાં વળી ભેદ કેવા છે આથી તમે બંને ભાઈ એકઠા થઈને સાચા માર્ગનો નિર્ણય કરો, જેથી હું પણ એ માર્ગને અનુસર.' માતાનાં લાગણીર્યા વચનોથી સુવર્ણકીતિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓને આચારમાર્ગ તેમજ ત્યાગ જોઈ બંને આચાર્યોને જુદી જુદી રીતે પિતાને ત્યાં ગોચરી લેવા બોલાવ્યા. વેતાંબર માગનું વિશુદ્ધતર વાસ્તવિકપણું માતાએ સપ્રમાણ બતાવતાં સુવર્ણકીર્તિને શ્વેતાંબરમાર્ગ ગ્રહણ કરવા અનુરોધ કર્યો. રાશિ સૂરિએ પણ એમને ખૂબ સમજાવ્યા ત્યારે દિગંબર સુવર્ણકીર્તિએ વસ્ત્રને સ્વીકાર કરી શ્વેતાંબર માર્ગ અપનાવ્યા. કવેતાંબર સંપ્રદાયના સિદ્ધાંત થોડા સમયમાં જ ભણીગણી ગીતાર્થ થતાં રાશિવસૂરિએ પોતાના ભાઈ સુવર્ણકીર્તિને આચાર્યપદવી આપી “વદેવસૂરિ નામે પિતાના પટ્ટધર બનાવ્યા. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪ 3 ] આનુશ્રુતિક વૃત્તાંતા [ ૪૯૯ કાઈ યાગીએ જીવદેવસૂરિના શિષ્યની વાચા બંધ કરી દીધી હતી અને એક વાર એમના સમુદાયની સાધ્વી ઉપર યાગચૂર્ણ નાખી પરવશ કરી હતી, પરંતુ આચાર્યે પેાતાની અપૂર્વાશક્તિથી બંને પ્રસ ંગેામાં યાગીને પરાજય કરી એને યેાગ્ય શિક્ષા કરી હતી. આ આચાયના સમયમાં ઉજ્જૈનમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કાં હતા. એણે સંવત્સર ચલાવવા માટે પૃથ્વીનું ઋણ ચૂકવવા દેશેદેશ પેાતાના મંત્રીને મેાકલ્યા હતા. તેઓમાંનેા લીંબા નામના પ્રધાન વાયડ આવ્યા. એણે અહીંના મહાવીરમ દિને જીણુ જોઈ એના ઉદ્ધાર કરાવ્યા અને એના ધ્વજ-દંડની પ્રતિષ્ઠા વિ. સં. છ માં જીવદેવસૂરિના હાથે કરાવી, વાયડમાં લલ્લ શેડ જ્યારથી જૈનધર્મી બન્યા ત્યારથી જ વાયડના બ્રાહ્મણે એમના ઉપર અને છવદેવસૂરિ ઉપર દ્વેષભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એક વાર એક મૃતપ્રાય ગાય જીવદેવમૂર્િ–અધીનસ્થ મહાવીરચૈત્યમાં વાળી દીધી. સવારે જ્યારે સાધુઓએ જોયું તે દેરના મંડપમાં જ ગાય ભરેલી હાલતમાં પડી હતી, એટલે જીવદેવસૂરિએ એકાંત સ્થાનમાં ખેસીને પાતે સિદ્ધ કરેલી પરકાયપ્રવેશિની વિદ્યાથી પોતાના પ્રાણ બહાર કાઢી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા, આથી ગાય ત્યાંથી ઊડીને બ્રહ્માના મદિરમાં ગભગૃહમાં જઈ ને પૈસી ગઈ તે નિશ્ચેતન થઈ ઢળી પડી. પૂજારીએ આ ચમત્કાર–ભરી ઘટનાની વાત બ્રાહ્મણાને કહી. ઉત્પાત જેવી ઘટનાથી બ્રાહ્મણો વિચારમાં પડી ગયા. એમને જણાયું કે ગઈ કાલે કેટલાક યુવકોએ જૈનેને છેડયા એનું આ પરિણામ છે. વિચારશીલ બ્રાહ્મણો જીવદેવસૂરિ પાસે આવી આજીજી કરતા કહેવા લાગ્યા : ગુરુદેવ ! આ ગાય જીવતી ઊડીને બહાર જાય એવા ઉપાય કર.' પરંતુ આચાય શ્રીએ એમની વિનંતી ઉપર ધ્યાન ન આપ્યું. એમણે પાસે ખેઠેલા લક્ષ શેડને વીનન્યા કે ‘આચાય શ્રીને કહીને અમને આ સંકટમાથી બચાવી દે.' લલ શેડ તેા આ બધું જાણતા હતા એટલે બ્રાહ્મણાને ઠપકા આપી કહ્યું ૐ ‘તમારે આ સંકટમાંથી તમારા ઉદ્ધાર કરવા હોય તેા જૈના સાથે સુલેહનામું થઈ શકે તેવી આ શરતા કબૂલ કરવી પડશે. જુએ, જેના વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવા ઊજવે એમાં કાઈ એ કાઈ પ્રકારનું વિઘ્ન ઊભું ન કરવું. વાયડમાં જે કઈ ધાર્મિક કાય વ્યવસ્થા થાય તેમાં મહાવીરના સાધુઓને ભાગ પહેલા રહેશે. જીવદેવસૂરિની ગાદીએ જે આચાય બેસે તેમને સુવણ યજ્ઞાપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરવા. Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૦૦]. મૌર્યકાલથી ગુપ્તકાલ [ પાર. બ્રાહ્મણોએ ઉપર્યુક્ત શરતો કબૂલ કરી ત્યારે છવદેવસૂરિએ એકાંત સ્થાનમાં જઈ પોતાના પ્રાણ ખેંચી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા. ગાય ઊઠીને બહાર ગઈ કે તરત આચાર્યે પોતાના પ્રાણ સંકેલી લીધા. આ પ્રસંગ પછી છે અને બ્રાહ્મણે વચ્ચે કદી કલેશ થયો નહિ. છવદેવસૂરિએ મરણ નિકટ જાણી ગની વ્યવસ્થા કરી, અનશનપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. આ આચાર્યના સ્વર્ગવાસ સમયે જ પેલા યોગીને આચાર્ય મહાત કર્યો હતો તે વાયડમાં આવ્યું અને મૃતક વદેવસૂરિનું મોં જોવા એણે વિનંતી કરી. કેમકે છવદેવનું કપાલ એક ખંડનું હોવાથી એને એ લેવું હતું, પરંતુ આચાર્ય અગાઉ આપેલી સલાહ મુજબ એ કપાલ ગણવછેદકે ફેડી નાખ્યું હતું તેથી એ ગીને ઈરાદો બર ન આવ્યો. એણે નિરાશ વદને જણાવ્યું: વિક્રમાદિત્ય અને આ આચાર્યને એક–ખંડ કપાલ હતું, જે એક ભાગ્યશાળી માનવીનું લક્ષણ ગણાય છે. એ પછી યોગીએ આચાર્યના અગ્નિસંસ્કારવિધિમાં ભાગ લીધે. પં. શ્રી કલ્યાણવિજયજી છવદેવસૂરિના સમય વિશે “પ્રબંધાર્યાલોચન.” (પૃ. ૩૪)માં નોંધ કરે છે : “વિક્રમાદિત્યના મંત્રી લીંબાએ વાયડમાં ચૈત્યને ઉદ્ધાર કરાવ્યાનો અને વિક્રમ સંવત ૭ માં છવદેવસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવ્યાને, પ્રબંધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી છવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણ મળે છે, પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન નહોતા એમ પ્રબંધની કેટલીક વાતો ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એ જ છે કે દેવ પ્રથમ શ્રુતકીર્તાિના શિષ્ય સુવર્ણકર્તિ નામે દિગંબર મુનિ હતા એમ પ્રબંધકારે જણાવ્યું છે, શ્રુતકીતિ કયારે થયા એ આપણે જાણતા નથી, છતાં બંને સંપ્રદાયના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગંબર અને તાંબરની પરંપરાઓ જુદી પડી હતી.૩૭ આ સ્થિતિમાં છવદેવને પ્રથમાવસ્થામાં દિગંબર માનીને એમને વિક્રમાદિત્યના સમકાલીન માનવા યુક્તિસંગત નથી.” છેવટે તેઓ નિર્ણય કરતાં જણાવે છે કે “પ્રસ્તુત પ્રબંધના ચરિતનાયક છવદેવમૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ, પણ એ સમયથી લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પછીના પુરુષ હતા. લલ્લ શેઠ દ્વારા જે બ્રાહ્મણે એ જૈનોની સાથે શરતે કરેલી તે બ્રાહ્મણે કાલાંતરે સત્તાહીન અને જાગીરહીન થઈ જતાં જૈનોના આશ્રિત ભોજકે થયા હતા એમ હું માનું છું. ૩૮ Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] આકૃતિક વૃત્તાંત [ ૫૦૧ ૧૫. લાટાચાર્ય લાટ દેશના આચાર્ય કે લાટાચાર્ય નામથી પ્રસિદ્ધ આચાર્ય વિશે. આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : જૈન મુનિએ પોતાને રહેવા માટે મકાન આપનાર ગૃહસ્થને “શયાતર’ કહે છે. શય્યાતરના ઘરનાં આહાર- પાણી તેઓ લેતા નથી. એક જ ગુરુના શિષ્યો જગ્યાની સંકડાશને લીધે જુદા જુદા ગૃહસ્થોનાં મકાનમાં રહે ત્યારે શય્યાતર કેને માનવો, એને ખુલાસો એવો મળે છે કે અમુક સંગોમાં દરેક મકાનના માલિક શયાતર મનાય અને અમુક સંગોમાં મૂળ ઉપાશ્રયને માલિક જ શય્યાતર મનાય. આ બાબતમાં લાટાચાર્યને મત એ છે કે જે મકાનમાં સકલ ગ૭ના છત્રરૂપ આચાર્ય રહેતા હોય તેને માલિક શય્યાતર મનાય, બીજા મકાનના માલિકને શય્યાતર માનવા નહિ.૩૯ પ્રસિદ્ધ જ્યોતિીિ વરાહમિહિરે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ, પ્રદ્યુમ્ન, વિજ્યનંદિ નામોની સાથોસાથ લાટાચાર્યને પણ આધારભૂત પ્રમાણ માન્યા છે. ૧૬. અધાવબોધતીર્થ અધાવધતીર્થ ભરૂચ નગરમાં હતું, એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : ભૃગુપુર( ભરૂચ)માં જિતશત્રુ રાજાએ અશ્વમેધ યજ્ઞ કરવાનો આરંભ કર્યો. એમાં છેલ્લા દિવસે હોમવા માટે એક જાતિમાન ઘડાને લાવવામાં આવ્યું. રેવા નદીનાં દર્શનથી એ ઘોડાને જતિસ્મરણ જ્ઞાન થયું. - વીસમા તીર્થકર મુનિ સુવતવામી પૂર્વભવના મિત્ર એ અશ્વને પ્રતિબોધ કરવા પ્રતિષ્ઠાનપુર(પૈઠણ)થી ૧૨૦ ગાઉનો ઉગ્ર વિહાર કરી ભરૂચમાં આવ્યા. જિતશત્રુ રાજા એ અશ્વની સાથે ભગવંતને વંદન કરવા આવ્યો. રાજવીએ યજ્ઞનું ફળ પૂછયું. ભગવંતે પ્રાણીને વધથી નરકનું ફળ બતાવ્યું. એ સમયે પેલા અશ્વને આંખમાં આંસુ આવ્યાં. રાજાએ કારણ પૂછતાં ભગવંતે એને પૂર્વભવ કહેવા માંડ્યો : | ચંપાનગરીમાં સુરસિદે નામે રાજ હતો તેને અતિસાર નામે પરમ મિત્ર હતો. સુરસિદ્ધ દીક્ષા લીધી. એ કાળધર્મ પામી દેવ થયો. ત્યાંથી ચ્યવી તીર્થ કરરૂપે મારે અવતાર થયે. Page #539 -------------------------------------------------------------------------- ________________ મૌચ કાલથી ગુપ્તકાલ [ પરિ. મતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે સા`વાહ થયેા. એ મિથ્યાદષ્ટિ હાવા છતાં વિનીત હતા. એણે એક શિવાલય બંધાવ્યું હતુ. એક વેળા જિનધ નામના શ્રાવક મિત્ર સાથે એ એક જૈનાચાર્ય પાસે ગયા. એમણે જિનાલય બંધાવવાથી થતા પુણ્ય વિશે ઉપદેશ આપ્યા. એ ઉપદેશથી એણે સુવર્ણમય જિનપ્રતિમા બનાવી અને એ ત્રણે કા એની પૂજા કરતા હતેા. ૫૦૨] ઉત્તરાયણના દિવસે લિંગપૂરણ પ` ઊજવાતું. એ દિવસે સાગરદત્ત એના શિવાલયમાં ગયા. ત્યાં જટિલ તાપસેાએ થ્રીની લિંગપ્રતિમા બનાવી. ઘીના કારણે અનેક કીડીએ ત્યાં આવી. જટિલ તાપસેાએ એને નિર્દય રીતે કચડી નાખી. આ જોઈ સાગરદત્ત એમના ધર્મની નિંદા કરી. જિટલેાએ એના ભારે તિરસ્કાર કર્યાં. એ દિવસથી એ સાવહુ કૃપણ બની ધવિમુખ થયા, આથી એણે તિય ચનું આયુધ બાંધ્યું તે એને બીજા ભવમાં અશ્ર્વરૂપે અવતાર થયા. એને ઉપદેશ આપવા હું અહીં આવ્યા છું. છ મહિના પછી એ અશ્વ મરણ પામ દેવ થયા. અવધિજ્ઞાનથ પોતાને પૂર્વભવ જોઈ એણે ભૃગુપુરમાં રત્નમય જિનાલય બંધાવ્યું. એમાં મૂળનાયક તરીકે મુનિ સુવ્રતરવાની અને અશ્વની પ્રતિમા સ્થાપન કરી તેથી આ તીનું નામ ‘અધાવખેાધતી' પડયું.૪૦ ૧૭. શકુનિકાવિહાર ભરૂચમાં આવેલું અશ્ચાવખાધી ‘શકુનિકાવિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું એ વિશેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : સિંહલદીપના સિંહપુર નામે નગરમાં ચંદ્રગુપ્ત રાન્ત અને ચંદ્રલેખા નામે રાણીને સાત પુત્રા ઉપર સુદના નામે પુત્રી જન્મી. એ વિદ્યા અને કલાએ ભણી યુવાવસ્થામાં આવી. એકદા ધનેશ્વર નામના સાર્થવાહ ભરૂચથી કેટલાંક વહાણામાં કરિયાણુ, ભરીને સિંહલદીપ ઊતર્યાં અને રાજા પાસે આવ્યેા. રાજકન્યા સુદર્શના રાજા પાસે ખેડી હતી. સૂંઠ, મરી વગેરેના નમૂના બતાવતાં ધનેશ્વરને છીંક આવી ત્યાં એ “ નમા અરિહંતાણું '' પદ્મ ખેા. આ પદ સાંભળી સુશનાને મૂર્ખ આવી ગઈ. રાજા તે વાણિયા ઉપર રાષે ભરાયા. સુશનાને ચેતના આવતાં એણે જાતિસ્મરણજ્ઞાનથી ‘ધનેશ્વર તા મારા ધર્માંબધું છે' એમ કહી એને છેડાવ્યા. રાજાએ કારણ પૂછતાં સુદર્શના પેાતાના પૂર્વભવ કહેવા લાગી : Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪ થુ] આનુશ્રુતિક વૃત્તાંતા [ ૫૦૩ “હું પૂભવમાં ભરૂચમાં નર્સીંદાના કાંઠે રહેતા એક વડલા ઉપર સમડી-રૂપે રહેતી હતી. વર્ષાકાળમાં સાત દિવસ સુધી એકધારી વર્ષા થઈ. આઠમા દિવસે ભૂખથી ઊડતી ઊડતી એક શિકારીના ધરના આંગણેથી માંસનેા ટુકડા લઈ હું ઊડી. શિકારી બાણ લઈ મારી પાછળ પડયો. એણે મને ખાણથી વીંધી નાખી. કરુણ રુદન કરતી, આકુળવ્યાકુળ થતી એવી મારા ઉપર એક જૈન સાધુએ પાણી સીંચ્યું. મરતાં મરતાં મને એમણે નવકારમંત્ર સંભળાવ્યા. મરીને હું તમારી પુત્રી સુદર્શનારૂપે અવતરી. ધનેશ્વરે તમે અરિહંતાણં' પ૬ ખેાલતાં એ નવકારના સ્મરણથી મને જાતિસ્મરણ-જ્ઞાન થયું.’ ' પછી એ સુદના માતા-પિતાની અનુજ્ઞાં લઈ પોતાનાં અનેક વહાણામાં કિ ંમતી દ્રવ્યા અને ખાનપાનની વિવિધ સામગ્રી ભરી દાસ, દાસી, તાકાના પરિવાર સહિત ધનેશ્વર સાવાહની સાથે ભરૂચ બંદરે ઊતરી. ધનેશ્વરે ત્યાંના રાજાને રાજકન્યા સુદાનાના આગમનના સ ંદેશા મેકલ્યા. રાજા પેાતાના પિરવાર સાથે એ રાજકન્યાનું સ્વાગત કરવા ભેટણાં સાથે સામે આવ્યા. રાજાએ એને પ્રવેશાત્સવ કર્યો. સુદર્શનાએ અશ્રાવખેાધતીનાં દર્શન, વંદન, પૂજન કર્યાં, તીર્થોમાં ઉપવાસ કર્યાં. રાજાએ આવી ધાર્મિક વૃત્તિની રાજકન્યા માટે ઘણી બધી અનુકૂળતાએા કરી આપી. એક દિવસે સુદના ભરૂચમાં આવેલા ( ભાનુ અને ભૂષણ નામના ) શ્રુતધરા પાસે જઈ વંદન કરી, વિનીત ભાવે પૂછવા લાગી : ભગવન્ ! કયા કના કારણે હું પૂર્વભવમાં સમડી હતી ?' આચાર્યે ઉત્તર આપ્યા કે ‘વૈતાઢ્ય પર્વતમાં આવેલી સુરમ્યા નગરીમાં શંખ રાજાની તું વિજયા નામે પુત્રી હતી. માહિષ ગામ જતાં તે નદીકિનારે કુફ્રુટ સર્પ જોયા. રાવશ તે એને મારી નાખ્યા. પછી નદીકાંડે રહેલા એક જિનાલયમાં તે ભગવ ંતની પ્રતિમાને ભક્તિથી વંદન કર્યું. ચૈત્યથી બહાર નીકળતાં વિહારથી થાકી ગયેલાં એક સાધ્વીની તેં સેવા- શુશ્રુષા કરી. “ એ કુકુટ સપ` મરીને શિકારી થયે અને પૂર્વભવના વેરથી એણે તને આણુથી વીંધી નાખી. વગેરે ધર્મકાર્યો કર.’ બીજા ભવમાં સમડી થઈ. હવે તું જિનેપષ્ટિ દાન Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ આ સાંભળી સુદર્શનાએ પોતાનું બધું ધન સાત ક્ષેત્રોમાં વાપરવા માંડયું. અશ્વાવબોધતીર્થનો એણે ઉદ્ધાર કરાવ્યો, એમાં ચોવીસ દેવકુલિકાઓ રથાપિત કરી, તથા પૌષધશાળા, દાનશાળા અને અધ્યયનશાળા વગેરે બંધાવ્યાં. આથી એ ઉદ્ધાર પામેલું ધાવબોધતીર્થ એના પૂર્વભવના નામથી શકુનિકાવિહાર ' “સઉલિયાવિહાર' સમડી-વિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું.૪૧ આર્ય ખપુરાચાર્યના સમયમાં કે એ અગાઉ બૌદ્ધોએ અવાવબોધતીર્થ ઉપર કબજે કરી લીધો હતો તેથી આય પુરાચાર્ય બૌદ્ધોને વાદમાં પરાજય કરી “બિલાડા પાસેથી દૂધ છોડાવવામાં આવે તેમ' એ તીર્થ છોડાવી જૈન સંઘને અધીન કરાવ્યું હતું. ૨ ૧૮. ભલીગ્રુહ ભૃગુકચ્છથી દક્ષિણા પથ જવાના માર્ગમાં “ભલ્લીગૃહ' નામથી ઓળખાતા ભાગવત સંપ્રદાયના એક મંદિર વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : એક જૈન સાધુ સાર્થની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ જતો હતો તેને કઈ ભાગવતે પૂછયું : “ભલ્લીગૃહ શું છે ?” સાધુએ એ વિશે વૃત્તાંત કહેવા માંડયું: “ધી પાયન નામે જે પરિવ્રાજક સાંબ આદિ સુરામાં યાદવકુમારોને હાથે મરણ પામી દેવ થયા હતા તેમણે દ્વારિકાનું દહન કર્યા પછી બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર દેશ છોડીને પાંડવો પાસે દક્ષિણ મથુરા તરફ જતા હતા. દ્વારકાથી પૂર્વ તરફ નીકળી તેઓ હસ્તિક૯૫ (હાથબ) નગરમાં આવ્યા, ત્યાંના રાજા અચ્છદંતને હરાવી દક્ષિણ તરફ જતાં તેઓ કસુંબાય નામે અરણ્યમાં આવ્યા. ત્યાં કૃષ્ણને તરસ લાગતાં બલદેવ પાણી લેવા ગયા. એ સમયે કૃષ્ણના જ મોટા ભાઈ જરાકુમાર, એમને હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણી નેમિનાથે ભાખી હોવાને કારણે દ્વારકાને ત્યાગ કરીને અરણ્યમાં જઈ રહ્યા હતા તે, શિકારી-રૂપે આવ્યા અને ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા વાસુદેવને મૃગ ધારી, એમના પગ ઉપર મર્મસ્થાને બાણ મારી એમના મૃત્યુનું કારણ બન્યા. ભલી' એટલે બાણથી વીંધાયેલા પગવાળી કૃષ્ણ વાસુદેવની મૂર્તિ જે મંદિરમાં છે તે “ભલ્લીગૃહ' નામે ઓળખાયું છે. આ વૃત્તાંત સાંભળીને ભાગવત પૂર્વક વિચારવા લાગે કે “જે એમ નહિ હોય તે આ શ્રમણને હું ઘાત કરીશ.” પછી એ ગયે અને એણે વાસુદેવને પગ બાણથી વીંધાયેલો છે, એટલે પાછા આવીને સાધુને ખમાવ્યા અને કહ્યું: મેં આ પ્રમાણે ચિંતવ્યું હતું માટે ક્ષમા કરો.૪૪ Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪ થું]. આકૃતિક વૃત્તાંત પિ૦૫ ૧૯. ભૂતતડાગ ભરુકચ્છથી ૧૨ જિન દૂર બંધાયેલા ભૂતતડાગ’ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : ભરુકચ્છના એક વાણિયાએ ઉજજૈનીના કુત્રિકાપણમાંય જઈ ભૂતની માગણી કરી. એનું એણે દશ હજાર મૂલ્ય જણાવ્યું. વાણિયાએ એ રકમ ચૂકવી આપી. વેપારીએ શરત મૂકી કે “ભૂતને સતત કામ આપવું પડશે, નહિતર એ ખરીદનારને મારી નાખશે.એ શરત મંજૂર રાખી વાણિયાએ ભૂત ખરીદ્યો. પછી તે વાણિ જે જે કામ બતાવતો તે બધાં ભૂત ક્ષણવારમાં પૂરાં કરી દેતો. એણે ભૂત પાસે એક સ્તંભ-થાંભલો તૈયાર કરાવ્યો. વાણિયાએ બીજા કામના અભાવમાં એ સ્તંભ ઉપર ચડવા-ઊતરવાનું કામ સોંપ્યું. પછી તે ભૂતે થાકીને પોતાની હાર કબૂલ કરી. આ પરાજયના ચિહ્નરૂપે ભૂતે વાણિયા આગળ એવી ઈચ્છા વ્યક્ત કરી કે “ઘેડા ઉપર સવારી કરીને ચાલતાં જ્યાં તું પાછું વાળીને જોઈશ ત્યાં હું એક તળાવ બાંધી આપીશ.” વાણિયાએ ૧૨ જન દૂર જઈ પાછું વાળીને જોયું અને ભૂતે એ સ્થળે એ તળાવ બાંધ્યું, જે “ભૂતતડાગ” નામથી પ્રસિદ્ધિ પામ્યું. ૪૬ આ તળાવ ભરૂચની ઉત્તરમાં હતું. ૨૦ કુત્રિકા પણ ભરૂચમાં કુત્રિકા પણ હતું એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : - કુત્રિકા પણઃ કુત્રિક-ત્રણ ભુવન અને આપણ-દુકાનઃ અર્થાત ત્રણ ભુવનની ચેતન–અચેતન સર્વ વસ્તુઓ જ્યાં મળી શકે તેવી દુકાન. અવંતિજનપદ ઉપર રાજ્ય કરતા રાજા ચંડપ્રદ્યોતના સમયે ઉજજૈનીમાં ૯ કુત્રિકા પણ હતાં. ભરૂચના એક વણિકે ઉજજયિનીના એક કુત્રિકાપણમાંથી દસ હજારની કિંમતે ભૂત ખરીદ્યો હતો, જેણે ભરૂચમાં ભૂતતડાગ બાંધ્યું હતું.૪૭ ભરૂચમાં પણ એક કુત્રિકા પણ હતું.૪૮ ર૧. માસ્મિક માલ અને ફલહી મલ્લ સોપારકના માસ્મિક મલ્લ અને ભરૂચના ફલહી મલ્લ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : ઈ-૨–૩૩ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. આવશ્યક-ચૂર્ણિમાં જણાવ્યું છે કે તે પારકને સિંહગિરિ રાજા મલ્લોની સાઠમારી કરાવતો હતો અને જેને વિજય થાય તેને પુષ્કળ દ્રવ્ય આપતો હતો. પ્રતિવર્ષની સાઠમારીમાં ઉજજૈનીને અણુ મલ્લ વિજયચિહ્ન તરીકે પતાકા લઈ જતો હતો, આથી સિંહગિરિ રાજાએ એક માછીનું બળ પારખી એને મલ્લવિદ્યા શીખવા પ્રેરણા કરી મલ બનાવ્યા. બીજે વર્ષે આ માસ્મિક મલે અણને હરાવી દીધો. પરાજયથી માનભંગ થયેલો અણ સૌરાષ્ટ્રમાં કઈ મલ્લ હેવાના સમચારથી સોપારકથી સીધો સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો, ત્યાં ભરુકચ્છમાં એક ખેડૂતને એક હાથે હળ ખેડત અને બીજે હાથે ફલહી-કપાસ ચુંટતો જે.૪૯ અટ્ટણ સૌરાષ્ટ્ર ન જતાં આ ખેડૂતને લાલચ આપી ઉજજૈની લઈ ગયો અને એણે એને મલ્લવિદ્યા શીખવી. એ ફલહી ભલ્લ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ બંને સાઠમારી પ્રસંગે સોપારી આવ્યા. ભાસ્મિક મહલ સાથે ફલહી મલ્લનું યુદ્ધ થયું. ત્રીજે દિવસે ભાસ્મિક મલ્લ હાર્યો અને છેવટે મરણ પામ્યો.૫૦ ૨૨. યંત્રપ્રતિમા બૃહકલ્પ-ભાષ્ય માં યંત્રપ્રતિમા વિશે આ પ્રકારે માહિતી મળે છે: ૫૧ આ. પાદલિપ્તસૂરિએ રાજાની બહેનના સમાન આકારની યાંત્રિક પ્રતિમા બનાવી હતી. એ પ્રતિમા હાલતા-ચાલતી, ઉન્મેષ-નિમેષ કરતી, હાથમાં પંખો લઈને આચાર્યની સંમુખ ઊભી રહેલી બતાવી હતી. બ્રાહ્મણોએ રાજાને ભ્રમમાં નાખી પાદલિપ્તસૂરિના ચારિત્રયમાં શંકા ઉપજાવી, તેથી આચાર્ય એ પ્રતિમાનાં યંત્ર વિખેરી નાખ્યાં. યવન દેશમાં આવાં સ્ત્રી-સ્વરૂપ પ્રચુર પ્રમાણમાં કરવામાં આવે છે. ૨૩. સોપારક મુંબઈની ઉત્તરે થાણા જિલ્લામાં સમુદ્રના કિનારે સોપારા નામનું નગર આવેલું છે.૧૨ અહીંના સિંહગિરિ રાજાને મલ્લવિદ્યાનો ભારે શોખ હતો. પ્રતિવર્ષ એ ભલેની સાઠમારી કરાવતો. એણે જ અહીંના એક માછીને પોથી માસ્મિક મલ્લ નામથી પ્રસિદ્ધિ અપાવી હતી.૫૩ સોપારક જૈન ધર્મનું કેદ્ર હતું. અહીં આર્ય સમુદ્ર, આર્ય મંગૂ૫૪, અને આર્ય વજીસ્વામીના શિષ્ય વસેનાચાર્ય આ નગરમાં આવ્યા હતા. વજસેનાચાર્યના Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪ થ્રુ ] આનુશ્રુતિક વૃત્તાંતા [ ૫૦૭ ચાર શિષ્ય ૧. નાગેન્દ્ર, ૨. ચંદ્ર, ૩. નિવૃતિ અને ૪. વિદ્યાધરના નામથી સાધુએની ચાર શાખાએ પ્રવતી હતી.૫૫ અહીંના જિનાલયમાં જીવંતસ્વામી ઋષભદેવની પ્રતિમા હોવાથી એ જૈનેાની તી ભૂમિ હતું.પ૬ વર્ણાશ્રમમાં નહિ માનનારા જૈન ધર્મના અનુયાયીઓમાં અહીંના વૈકટિક ( દારૂ ગાળનારા-કલાલ ) અને શાકટિક (ખેડૂત) ગૃહસ્થાની વાત જાણીતી છે. આ પ્રદેશમાં કલાલે પણ ખીજાઓની સાથે ભેાજન લઈ શકતા હતા.૫૭ સાપારક દરિયાઈ ખદર હોવાથી વેપારનું મોટું મથક હતું. પરદેશથી કેટલાંય વહાણ માલ ભરીને રાજ આવતાં હતાં અને અહીથી ખીજા દેશોમાં જતાં હતાં. ‘ નિશીથચૂર્ણિ` 'માં ઉલ્લેખાયેલી એક અનુશ્રુતિ મુજબ-સાપારામાં વેપારીએનાં પાંચસે। કુટુંબ રહેતાં હતાં. ત્યાંના રાજાએ એમને કર માફ કર્યો હતેા, પણ મંત્રીની સલાહથી રાજાએ એમની પાસેથી કરની માગણી કરી. પરંતુ ‘રાજાની માગણી સ્વીકારવાથી પુત્ર-પૌત્રાને પણ આ કર આપવા પડશે' એમ વિચારી વેપારીએએ કર આપવાની ના પાડી. રાજાએ કહ્યું કે કર આપવા ન હેાય તે। અગ્નિપ્રવેશ કરે.' આથી પાંચસોય વેપારીઓએ પેાતાની પત્ની સહિત અગ્નિપ્રવેશ કરી જીવનનેા અંત આણ્યા. આ વેપારીઓએ પાંચસેા શાલભંજિકાએથી શેાભતુ એક સુંદર સભાગૃહ ત્યાં બનાવ્યું હતું કે જયાં વેપારીએ સાદા કરતા અને પારસ્પરિક વાંધાઓને નિકાલ કરતા.૫૮ અહીંના પ્રસિદ્ધ શિલ્પી કાકાસ ઉજ્જૈનીમાં પેાતાનું નસીબ અજમાવવા ગયા તેને વિશે ‘આવશ્યકચૂર્ણિ 'માં આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે: ૧૯ સાપારકમાં એક રથકાર-સુતાર રહેતા હતા. એની દાસીને બ્રાહ્મણથી એક પુત્ર થયા. એ દાસચેટ ગુપ્તપણે રહેતા હતા. હું જીવીશ નહિ એવું વિચારી એ રથકાર પેાતાના પુત્રાને પાતાની વિદ્યા શીખવવા લાગ્યા, પણ પુત્રાની બુદ્ધિ મંદ હોવાથી તેઓ ક ંઈ પણ શીખ્યા નહિ. પેલા દાસચેટે રથકારની બધી વિદ્યા સંપાદિત કરી. રથકાર મરણ પામ્યા. એ નગરના રાખ્તએ દાસચેટ(કાકાસ)ને આખું ઘર આપી દીધું. એ કાક્કાસ ધરનેા માલિક બન્યા. એકદા સાપારકમાં દુકાળ પડ્યો. કેાાસ પેાતાનું નસીબ અજમાવવા ઉજ્જૈની ગયા. પેાતાની જાણ કરવા એણે યાંત્રિક કબૂતરા દ્વારા રાજાના ગંધશાલિ ( એક પ્રકારના સુગંધી ચાખા ) ચણવા માંડયા. કઠારીએએ રાજાને ફરિયાદ કરી. તપાસ કરતાં કાક્કાસ નજરે પડ્યો. એને રાજા પાસે લાવવામાં આન્યા. રાજાએ એને એળખ્યા અને એના ભરણ પાપણની વ્યવસ્થા કરી. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮) મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. કાકાસે રાજાની આજ્ઞાથી ગરુયંત્ર બનાવ્યું. રાજા રાણી અને આ કાકાસ સાથે આકાશમાં વિહરવા લાગ્યાં. જે કોઈ રાજા એને નમતે નહિ તેને એ કહેતા કે હું આકાશમાર્ગે આવીને તમને મારીશ, આથી બીકના માર્યા બધા રાજા એને વશ થયા હતા. ઉજજૈનીને રાજાનું નામ હતું જિતશત્રુ, પણ તેલ વડે દાઝી જવાથી એ કાળો પડી જતાં કાગડાના વર્ણ જેવો લાગતાં લોકો એને “કાકવણ' નામથી ઓળખતા હતા. એ રાજાને બીજી રાણીઓ પણ હતી. પટરાણી જ્યારે ગયંત્રમાં બેસી ફરવા જતી ત્યારે બીજી રાણીઓ પૂછતી : અમને બેસાડશે ? રાણીએ એમની માગણીને દાદ ન આપી ત્યારે એક રાણીએ, જ્યારે આ ગરૂયંત્ર ઊડવાની તૈયારી કરતું હતું ત્યારે, એના પાછા ફરવાની એક ખીલી કાઢી લીધી. ગરૂડયંત્ર ઊડયું, પણ પાછા ફરવાનો વિચાર થયો ત્યારે ખબર પડી કે પેલી ખીલી નહોતી. આખરે એ ગરુડયંત્ર કલિંગ દેશમાં પહોંચ્યું અને જમીનથી - થોડે દૂર એની પાંખ ભાંગી જતાં એ ત્યાં પડયું. કફકાસ રાજા-રાણીને ત્યાં મૂકી નગરમાં ગયો. ત્યાંનો રથકાર રથ બનાવી રહ્યો હતો. એમાં એણે એક ચક બનાવ્યું હતું અને બીજું અડધું ઘડ્યું હતું. કોકકાસે રથકાર પાસે ઓજાર માગ્યાં. રથકારે કહ્યું : “આ એજાર તે રાજાનાં હોવાથી બહાર અપાતાં નથી, એટલે ઘેરથી મારાં ઓજાર લાવી આપું.' એમ કહી એ ગ. દરમ્યાન અહીં કેકકાસે એવું ચક્ર બનાવ્યું કે ઊંચું રખાય તે ઉપર જાય, કોઈ સાથે અથડાય તો એ પાછું ફરે, અને પાછળ માં રહે તેમ રાખે તો પડે નહિ. આ રીતે ચક્ર બનાવીને કક્કાસ એને તપાસતો હતો, એવામાં પેલે રથકાર ત્યાં આવ્યા અને એણે જોયું તો ચક તૈયાર થઈ ગયું હતું. બહાનું કાઢી એ ત્યાંથી ગયો અને એણે રાજાને કહ્યું કે “કેકાસ આવ્યો છે, જેના બળથી બધા રાજ વશમાં લેવાયા છે. રાજાના હુકમથી કક્કાસને પકડવામાં આવ્યું. એને મારવામાં આવ્યો ત્યારે જ એણે કહ્યું કે કાકવણું અને એની રાણી અમુક જગ્યાએ છે. એ ઉપરથી રાજાએ કાકવણું અને એની રાણીને પકડી લીધો અને એમને ભોજન આપવાની ના પાડી. નગરજનોએ અપયશની બીકથી કાકપિંડ પ્રવર્તાવ્યા, જેથી એ દ્વારા રાજા-રાણીને આહાર મળી શકે. રાજાએ કેક્કાસને કહ્યું : “મારા પુત્ર માટે ચારે બાજુએ સાત માળને મહેલ બનાવ અને એની વચમાં મારા માટે બનાવ, જેથી હું બધા રાજાઓને અહીં લાવી શકું.' કાકાએ એવો મહેલ બનાવી આપે. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] અનુકૃતિક વૃત્તાંત [ પ૦૯ હવે કેકાણે શકુનયંત્ર રચી કાકવર્ણના પુત્રને એ દ્વારા પત્ર મોકલ્યો કે “તમે અહીં આવે એટલામાં આ રાજાને હું મારી નાખું છું. તમારાં પિતા-માતાને અને મને છોડાવો.” દિવસ પણ નકકી કર્યો. એક દિવસે રાજા પુત્ર સાથે મહેલમાં બેઠો હતો ત્યારે કેકાએ ખીલી ઉપર પ્રહાર કર્યો એટલે એ મહેલ સંપુટ-બિડાઈ ગયો. રાજા અને એનો પુત્ર મરણ પામ્યા. કાકવર્ણના પુત્રે એ નગર પોતાને અધીન કર્યું અને પોતાનાં પિતા-માતા તેમજ કોકાસને મુક્ત કર્યા. બીજાઓનું એવું કથન છે કે કક્કાસને વૈરાગ્ય થતાં એણે આપઘાત કર્યો. ર૪. રેવતાચલ કેટિનગરી(કોડીનાર)ના રહેવાસી સમભટ્ટ અને એની પત્ની અંબિકાની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : કસરહદ નગરમાં ચાર વેદને પારગામી સર્વદેવ નામે બ્રાહ્મણ અને એની પની સત્યદેવીને અંબાદેવી નામે પુત્રી હતી. એને કેટિનગરી(કેડીનાર)ના સોમદેવ ભટ્ટ બ્રાહ્મણ સાથે પરણાવી હતી. એમને વિભાકર અને શુભંકર નામે બે પુત્ર થયા હતા. એકદા નેમિનાથ ભગવાનના શિષ્ય સુધર્મસૂરિના ચારિત્રધારી બે શિષ્ય ભિક્ષા માટે અંબાદેવીના ઘેર આવ્યા. અંબાદેવીએ ખૂબ ભક્તિથી એમને શુદ્ધ આહાર પહેરાવ્યા. એને પતિ સામદેવ ઘેર આવ્યો ત્યારે એ ખૂબ આક્રોશથી કહેવા લાગે : વિશ્વદેવ-મહાદેવની ક્રિયા કર્યા વિના રઈને સ્પર્શ કેમ કર્યો?” આમ કહી અંબાદેવીને ભારે તિરસ્કાર કર્યો, એટલું જ નહિ, એને મારપીટ પણ કરી. ઘરનાં બીજાં માણસોએ એને છોડાવી. અપમાન સહન ન થતા અંબાદેવી એના બે પુત્રોને લઈને ઘેરથી ચાલી નીકળી. નાના બાળકને એણે કેડ પર તેડી લીધા અને મોટાને આંગળી ઝાલી ચલાવતાં વિચારવા લાગી કે “જૈન મુનિને દાન આપવાથી ભારે પરાભવ થયે છે તો એ ધર્મ જ મને શરણરૂપ થાઓ.' એમ ધારી એ ઉતાવળે પગલે ગિરનાર તરફ ચાલી. ધીમે ધીમે એ પર્વતની તળેટીમાં આવી પહોંચી. એ તૃષા, સુધા અને ચાલવાથી ખૂબ થાકી ગઈ હતી અને પર્વત બહુ ઊંચે હતું છતાં હિંમત રાખી શુભ ભાવનાથી એ પર્વત ઉપર ચડી. નેમિનાથ ભગવાનને ખૂબ ભાવથી વંદન કર્યું. ચૈત્યમાંથી બહાર આવી એ આમ્રવૃક્ષ નીચે Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] સૌ કાલથી ગુપ્તકાલ [ પશ્ચિ વિસામે લેવા ખેડી. ક્ષુધાતુર બાળકે પાકેલી આમ્રવૃક્ષની ભૂખ માગી એટલે એણે એ આપી. નેમિનાથનું સ્મરણ કરી એણે બંને પુત્રો સાથે શિખર ઉપરથી ઝપાપાત કર્યાં. એ દેવી બની. બાદેવીના ગયા પછી સામભટ્ટને ભારે પસ્તાવા થયા. એ એની પાછળ ગિરનાર ગયા. અબાદેવી અને બાળકોને મૃત સ્થિતિમાં જોયાં. એ પણ એક ભયાનક કુંડમાં પડયો. મરીને વ્યંતર-રૂપે એ દેવીના વાહનરૂપે સિંહનો અવતાર પામ્યા.૬૦ ૨૫. ગિરિનગર ગિરિનગરમાં એક અગ્નિપૂજક વણિક દર વર્ષે એક ઘરમાં રત્નો ભરીને પછી એ ધર સળગાવી અગ્નિનું સતર્પણ કરતા હતા. એક વાર એણે નિયમ મુજબ ઘર સળગાવ્યું, એ સમયે પવન ખૂબ ફૂંકાયા, તેથી આખું નગર ખળી ગયું. ખીજા એક નગરમાં એક વણિકે આ રીતે અગ્નિનું સત કરવાની તૈયારી કરી છે એમ ત્યાંના રાજાને ખબર પડી, આથી ગિરિનગરની આગનો પ્રસંગ યાદ. કરીને એણે એનું સર્વસ્વ હરણ કરી લીધું....૬૧ ૨૬ સ્તંભનફ સ્તંભતીર્થ અને સ્ત ંભનપુર અગર સ્તંભનકપુર એ બે નામ ઐતિહાસિક ગ્રંથેામાં મળી આવે છે. સરખાં નામથી બંને એક હોય એવા આભાસ થાય છે, પરંતુ બંને નામેાવાળાં ગામ જુદાં જુદાં છે. જૈન ગંથાના આધારે પાર્શ્વનાથની મૂર્તિ આગળ સિદ્ધ નાગાર્જુને રસનું રતંભન કરવાથી સ્તંભનપુર-થાંભણા ગામ શેઢી નદીના કિનારે વસ્યું એવી અનુશ્રુતિ જાણવા મળે છે. સિદ્ધ નાગાજુ તે ગુરુ પાદલિપ્તસૂરિ પાસેથી કાર્ટિલેધી રસ સિદ્ધ કરવાનો ઉપાય પૂછતાં આચાય શ્રીએ જણાવ્યું કે ‘પ્રતાપશાલી પાર્શ્વનાથની પ્રતિમા સંમુખ સુલક્ષણી પદ્મિની સ્ત્રી જે દિવ્ય એષધિના રસથી શુદ્ધ કરેલા પારાનું ખલમાં મન કરે તેા કોટિવેધી રસ ઉત્પન્ન થાય.' નાગાજુ ને એવી પાર્શ્વનાથની પ્રતિમા મેળવવા એના પિતા વાસુકિ પાસેથી માહિતી મેળવી. અસલ દ્વારિકામાં સમુદ્રવિજય રાજાએ પાર્શ્વનાથની ભરાવેલી અનુપમ પ્રતિમા પણ દ્વારકા સમુદ્રમાં ડૂબી જતાં સાથે ડૂબી ગઈ હતી. કાંતિપુરના ધનપતિ નામના શેઠે વેપારાર્થે પેાતાના વહાણને સમુદ્રમાગે લઈ જતાં દૈવી Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] આનુશ્રુતિક વૃત્તાંતા [ ૫૧૧ સૂચનથી એ પ્રતિમા બહાર કાઢી કાંતીપુરમાં ભવ્ય જિનાલય બંધાવી એમાં એને પ્રતિષ્ઠિત કરી હતી.૬૨ નાગાર્જુન એ શેઠને ત્યાં કપટી સેવક બનીને કાંતીપુરમાંથી એ પ્રતિમાને આકાશમાર્ગે ઉડાડી લાવ્યા અને શેઢી નદીના કાંઠે એક સુંદર જગ્યામાં એને સ્થાપિત કરી. હવે પદ્મિની સ્ત્રી માટે એણે માહિતી મેળવી કે પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહનને ચંદ્રલેખા નામે સુલક્ષણી પદ્મિની સ્ત્રી હતી. એટલે નાગાર્જુને ત્યાં થોડા સમય રાજસેવક બની ચંદ્રલેખાનું હરણ કર્યું. અને માકાશમાગે એને શેઢી નદીના કાંઠે લઈ આવ્યા. ભયભીત રાણીને નાગાર્જુને સાચી હકીકત સમાવી. આ રીતે એ રાજ રાણીને લાવતા અને દિવસ થતાં એના મહેલમાં મૂકી આવતા. એ મૂર્તિ અને રાણીની સહાયથી એણે કોટિવેધી રસ સિદ્ધ કરવા પારાનું સ્ત ંભન કર્યું અને સિદ્ધિ મેળવી. એ જગ્યાએ નાગાર્જુને સ્ત ંભનપુર અગર સ્ત ંભનકપુર ( ચાંભણા-થામણા : ઉમરેડ પાસે, જિ. ખેડા ) ગામ વસાવ્યું. ૨૭. સ્તંભતી આજે ખંભાત નામથી ઓળખાતા નગર સ્તંભતીથ વિશે જૈન તેમજ બ્રાહ્મણ ગ્રંથામાં વિવિધ અનુશ્રુતિએ સ ંઘરાયેલી જાણવા મળે છે. સ. ૧૩૬૮ માં સ્તંભનકની પાર્શ્વનાથ પ્રતિમાને ખ'ભાત લાવવામાં આવી તેથી એ ગામ સ્ત ંભપુર નામથી ખ્યાતિ પામ્યું. ‘સ્કંદપુરાણુ’ની અંતર્ગત ગુજરાતનાં અનેક તીર્થક્ષેત્રાને લગતા ખંડ છે તેમાં માહેશ્વરખંડમાંના કૌમારિકાખંડમાં મહીસાગરસંગમક્ષેત્રનાં તીથ વર્ણવ્યાં છે. મહીનદીના કાંઠે મહી સાગરને મળે છે ત્યાં સાત કેશ (ગાઉ) પ્રમાણનું મહીસાગર-સ ંગમક્ષેત્ર છે.૬૩ એનું બીજું નામ ગુપ્તક્ષેત્ર પણ છે. કાર્તિકેયે આ (ખંભાતના) સ્થળે તારકાસુર દૈત્યને મારી ત્યાં વિજયસ્તંભ રાપ્યા અને સ્ત ંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ ‘સ્તંભતીર્થ' થયું. ખીજે સ્થળે એમ કહ્યું છે કે મહીસાગર-સંગમક્ષેત્રે બ્રહ્માની સભામાં સ્તંભ (ગવ`) કર્યાં તેથી એનું નામ ‘સ્તંભતીર્થ’ પડ્યું.૧૪ શ્રી. રત્નમણિરાવ જોટ ‘ખ ંભાતનો પ્તતિહાસ”માં ‘ખંભાત’ નામ ‘સ્કુ ંભતી -’ માંથી નીકળ્યું છે એ મત રજૂ કરતાં કહે છેઃ ‘ભ એ વૈદિક દેવ છે અને એના અ શિવનું યેાતિય લિંગ એવા થાય છે. ઘણા જ પ્રાચીન કાળથી ગુજરાતના Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨] સૌય કાલથી ગુપ્તકાલ [ પરિ. આ કિનારે શૈવ મતાનું ખાસ સ્થાન હતા અને લિંગપૂજાના આ કિનારા ઉપર આરંભ થયા, એમ માનવાને કારણ છે. ભને સ્ત ંભાકાર શિવલિ ગમાં અધ્યારોપ થયા છે અને એને પુરાણા અને શૈવાગમા લિ ંગાદ્ભવ મૂર્તિને નામે પાછળથી જાણવા લાગ્યાં અને આવા પ્રકારના લિંગના માહાત્મ્યને લીધે ‘ક ંભતી’ ઉપરથી ‘ખંભાયત’ નામ પડયું છે, જેને આપણે ‘ખંભાત’ એવા ટૂંકા નામથી આજે ખેલીએ છીએ.’૬૫ શ્રી. ઉમાશ’કર જોશી શ્રી. જોટના ઉપર્યુક્ત મત રજૂ કરી નિષ્ક કાઢતાં કહે છે: “ખંભાત નામ કુંભતી ઉપરથી આવ્યું હોય તેપણ એને લિંગપૂજા સાથે-અને એ પણ ઐતિહાસિક કાળમાં સબંધ હશે એમ નિશ્ચયપૂર્વક કહેવુ મુશ્કેલ છે.’૬૬ પાટીયા ૧. મંત્રિસૂત્રની સ્થવિરાવલી ગાથા : ૨૭, ૨૮ ૨. વ્યવહારસૂત્ર-મનિટિીા, ઉદ્દેશ ૬, પૃ. ૪૪ ૩. વ્યવહારમાષ્ય ઉ. ૬, ગા. ૨૪૧ થી ૨૪૬; વ્યવ, મનાિરિટીવા, ઉ. ૬, પૃ. ૪૩, ૪૪ ૪. શ્રાવપ્રતિમળસૂત્ર ના ટીકાકાર દેવેદ્રસૂરિ વદારુવૃત્તિ, પૃ. ૯૨માં અને રત્નશેખરસૂરિ ટીકા, પૃ. ૧૯૨ માં એક બીન આ` મગ્ને મથુરા-મગૂ' નામથી ઉલ્લેખ કરે છે, પરંતુ નિશીથવ્રુષિ (ભા. ૩, પૃ. ૬૫૦-૫૧), આચારાંનવૃનિ (ઉત્તરભાગ, પૃ. ૮૦,) અને નૃપ-મનિટિીા (પૃ. ૪૪) બને આ* માંગ્એને એક માની વૃત્તાંત આપે છે: એક વાર આ મગૂ મથુરા ગયા ત્યારે શ્રાવકા રાજ પુણ્ય ભાવનાથી સ્વાદિષ્ઠ આહાર વહેારાવવા લાગ્યા. બીજા સાધુએ તે ચાલ્યા ગયા, પણ આય મગૂએ જીભની લાલચથી ત્યાં સ્થિર વાસ કર્યાં. તેઓ આલેાચના કર્યા વિના કાળધર્મ પામી, મથુરામાં ચક્ષણે ઉત્પન્ન થયા. પેાતાના પૂર્વભવ જોઈ, પેાતાની થયેલી ભૂલ સમજી એમના શિષ્યા આની રસમૃદ્ધિમાં ફસાય નહિ એ માટે ઉપાય યાયે, શિષ્યા જ્યારે નગર બહાર લ્લે જઈ પાછા આવતા ત્યારે એ ત્યાં સ્થાપિત કરેલી પ્રતિમામાં પ્રવેશ કરી જીભ સાંખી કરીને બહાર ક!ઢી રાખતા. મુનિએએ આમ કરવાનું કારણ પૂછતાં પેાતાના પૂર્વભવ અને રસલેાલુપતાના કટ્ટુ પરિણામની વાત કહી સ ંભળાવતા. ૫. ગૃહપમાય, ગા. ૩૪૪, વિભાગ ૧, ૫ત્ર ૪૪, ૪૫ Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] આનુકૃતિક વૃત્તાંત [૫૧૩ ૬. જુઓ પ્રમાવરિતમાં કાલકરિચરિત' તથા શ્રી અંબાલાલ છે. શાહ कालककाथासंग्रह. ૭. પ્રમાણિત કાલકરિચરિત, લો. ૯૪, ૯૫ ૮. એજન, તત્રાહિત વમિત્રો રાના વમા સમ: II વઢવાગામે યોપિયા નિધિ: ૧૮ પાદલિપ્તસૂરિચરિત ૯. એજન, કાલકસૂરિચરિત, લે. પ૬ ૧૦. એજન, શ્લો. ૯૦ ૧૧. એજન, લે. ૧૦૧-૧૧૪ ૧૨. ગુડશસ્ત્રપુર સ્થળને હજી નિર્ણય થયો નથી, પરંતુ કથાસંદર્ભ ઉપરથી જણાય છે કે એ નગર ભરૂચથી બહુ દૂર નહતું. ૧૩. વરચક્રૂત્રકૂળત્તિ, પ્રમાવરિત'માં પાદલિપ્તસૂરિ ચરિત, ‘ આનમાર'માં “આર્ય ખપુટચરિત’ ૧૪. પ્રમારિતમાં વિજયસિંહરિચરિત', લે. ૭૯ ૧૫. પ્રભાવચરિત-ભાષાંતરમાં “પ્રબંધાર્યાલોચન', પૃ. ૩૮ ૧૬. આર્ય વજી સ્વામીએ બીજા દુર્ભિક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઈને અનશન કરી દેહત્યાગ કર્યો તે વખતે કે ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણે કરી હતી અને એ કારણથી જ એ પર્વતનું નામ “રથાવર્ત ગિરિ” પડવું હતું. રથાવત પર્વત જૈનોનું એક પ્રસિદ્ધ તીર્થ હતું. આ પર્વત સંભવતઃ દક્ષિણ માળવામાં વિદિશા(ભીલસા)ની પાસે હતો. “આચારાંગ-નિયુકિતમાં પણ આને તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે. હવે જે વજસ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તો આને અર્થ એટલો જ થાય કે આવો ઉલ્લેખ કરનારી “આચારાંગ–નિયુક્તિની રચના વજ સ્વામી પછી થઈ છે, અને જે “આચારાંગનિયુકિતને શ્રુતકેવલી ભદ્રબાહુકતૃક માનવામાં - આવે તો “રથાવર્ત” એ નામ વજસ્વામીના સ્વર્ગવાસના સમયથી નહિ, પણ એ પૂર્વનું છે, એમ માનવું જોઈએ. પ્રમાવરિતના અનુવાદમાં જુઓ, 'પ્રબંધ પર્યાલોચન, પૃ. ૧૭. વળી, આ રથાવત ગિરિ કુંજરાવર્ત ગિરિની પાસે આવેલો હતો. મરજીસમાધિ પ્રકાર (ગા. ૪૬૭ થી ૪૭૩) મુજબ-વજ સ્વામી પાંચસો સાધુઓની સાથે રથાવત પર્વત પર આવ્યા હતા. ત્યાં એક ક્ષુલ્લક-નાના સાધુને મૂકીને તેઓ બીજા પર્વત ઉપર ગયા • હતા. મુલકના કાળધર્મ પામ્યા પછી લોકપાલોએ રથમાં આવીને એમની શરીરપૂજા કરી હતી, આથી એ ગિરિ “રથાવર્ત ગિરિ' તરીકે લોકમાં પ્રસિદ્ધ થશે. બીજા પર્વત ઉપર વજસ્વામી મરણ પામ્યા. ઈ હાથી ઉપર આવીને એ સ્થાનની પ્રદક્ષિણા કરી ત્યારથી એ ગિરિ “કુંજરાવત” તરીકે ઓળખાય. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ] સૌ કાલથી ગુપ્તકાલ [પરિ ૧૭. લાચારાંગસૂત્ર-મગિરિટીજા, પૃ. ૩૯૫-૯૬; પસૂત્ર-સુવોધિા, પૃ. ૫૧૩૬ પસૂત્ર-ળિાવછી, પૃ. ૧૭૦-૭૧; વસૂત્ર-વીવિા, પૃ. ૧૫૧ ૧૮. પ્રમાવવતિના અનુવાદમાં જુએ પ્રબંધપર્યાલાચન,' પૃ. ૧૭. ૧૯. પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહને પેાતાના પરાક્રમથી જ ઘણા દેશોને જીતી લઈ પેાતાના રાજવૈસવને સમૃદ્ધ કર્યાં હતા. ૨૦. આવચ-યૂનિ, ૨, પૃ. ૨૦૦-૧ ૨૧. Select Inscriptions, નં. ૫૮, પણ ૧ ૨૨. કંસેરુમતી નદી લાટમાં આસપાસના પ્રદેશમાં આવી હશે, એમાં પાણી રહેતુ નહિ હોય અગર એનુ પાણી સારુ' નહિ હાય. ૨૩. વ્યવહારમાષ્ય, ગા. ૫૮, ૫૯; વ્યવહારસૂત્ર-મગિરિવૃત્તિ, વિભાગ ૪, પેટા વિભાગ ૨, પૃ. ૧૪, ૧૫ ૨૪. વારવળમાહાત્મ્ય. વળી, વાયુપુરાળ, પુિરા વગેરેમાં પણ આ હકીકત પ્રકારાંતરે મળે છે. ૨૫. દુર્ગાશંકર શાસ્ત્રી, શૈવધર્મના સ ંક્ષિપ્ત ઇતિહાસ,'' પૃ. ૪૩, ૪૪ ૨૬. પ્રમાવવતિમાં ૫ મું ‘પાદલિપ્તસૂરિચતિ’; પ્રબંધજોશમાં ૫ મે। પાદલિપ્તસૂરિપ્રબંધ'; પુરાતન-પ્રબંધસંત્રમાં ૪૪ મે ‘પાદલિપ્તસૂરિપ્રબંધ', પૃ. ૯૨. એ ગ્રંથમાં ૪૩ મા ‘નાગાર્જુનપ્રબંધ'(પૃ. ૯૧)માં આ પ્રકારે થાડા ફેર છે : રાજપુત્ર રણસિંહની ભેાપલા નામની પુત્રી ઉપર નાગરાજ વાસુકિને પ્રેમ થતાં નાગાર્જુનને જન્મ થયેા. વાસુએ પુત્રસ્નેહવશ બધા પ્રકારની એષધિઓનાં પાંદડાં એને ખવડાવ્યાં. એના પ્રભાવથી એ બધી સિદ્ધિવાળે થયેા. પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન રાન્તના કલાગુરુ તરીકે એ નિયુક્ત થયા. વળી, રસસિદ્ધિ માટે પાદલિપ્તસૂરિએ સૂચવેલા, ઉપાય માટે નાગાર્જુને પિતા વાસુકિને પાર્શ્વનાથપ્રતિમા મેળવવાને ઉપાય પૂછ્યો. આ સિવાયની બીજી બધી હકીકતા શબ્દફેરથી સરખી છે. ૨૭. જુએ ‘દેવિધ’ગણિ’. ૨૮. ‘કહાવલી’, પત્ર ૨૯૮ ૨૯. વીરનિર્વાળસવત્ ગૌર નૈનાળના, પૃ. ૧૧-૧૧૧ ૩૦. એજન, પૃ. ૧૦૪ ૩૧. એજન, પૃ. ૧૧૦ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] અનુકૃતિક વૃત્તાંતો [૫૧૫. ૩૨. કમાવવરિતમાં “વૃદ્ધવાદિસૂરિચરિત' ૩૩. પ્રમાવરિત ૧૦, મલ્લવાદિસૂરિપ્રબંધ ૩૪. એજન, દેવર્ધિગણિચરિત’ ૩૫. વીરનિર્વાણસંવત શૌર વેન વાળના, પૃ. ૧૧૨-૧૧૭ ૩૬. પ્રમાણિતમાં અને પ્રવંધોશમાં છવદેવ-રિચરિત' ૩૭. દિગંબરાચાર્ય દેવસેનના ઉલ્લેખ પ્રમાણે વીર નિ. સં. ૬૦૬ (વિ. સં. ૧૩૬ઈ. સ. ૮૦) અને શ્વેતાંબરીય ઉલેખ પ્રમાણે વીર. નિ. સં. ૬૯ (વિ. સં. ૧૩૯)માં દિગંબરમતની ઉત્પત્તિ થઈ હોય એમ જણાય છે. ૩૮. પં. શ્રીકલ્યાણવિજયજીના કથન મુજબ ભોજક જ્ઞાતિનું હજી પણ આદરસૂચક વિશેષણ “ઠાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જ્ઞાતિ જાગીરદાર હશે એ નિશ્ચિત છે. એ લોકોનું પાલનપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પરગણામાં–જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં – માન છે અને જૈનો ઉપર કેટલાક પરંપરાગત લાગી છે. આથી પણ એ લોકોને આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે. જ્યારથી એ લેકએ વાયડ એયું ત્યારથી જ અધિક પરિચય અને સંબંધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભકિત કરવાનું શરૂ કર્યું હશે અને જૈનોએ એમને લાગા બાંધી આપ્યા હશે. દંતકથા પ્રમાણે એમને હેમચંદ્ર જન બનાવ્યાનું કે બીજી દંતકથા પ્રમાણે ખરતરગછીય જિનદત્તસૂરિએ જૈન ધર્મમાં લેવરાવ્યાનું અને જૈનને ઘેર ભોજન કરવાથી ભેજક નામ પડવાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ભોજક શબ્દ નવાંગીવ્રત્તિકાર અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો અને એનો અર્થ પૂજક” એ થતો હતો. આથી માનવાને કારણ મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્ર અને જિનદત્તસૂરિની પહેલાં જ એ લકોને વાયડગચ્છના જ કેઈ આચાર્યો જેન મંદિરોના પૂજક તરીકે કામ કરી લીધા હશે. અને એ આચાર્યનું નામ જિનદત્તસૂરિ પણ હોય તો નવાઈ નથી, કારણ કે વાયડ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ “જિનદત્તસૂરિ' જ અપાતું હતું: “પ્રભાવક્યરિત્ર' અનુવાદમાં પ્રબંધ પર્યાચન', પૃ. ૪૪-૪૫ ૩૯. વદqમાષ્ય, ગા. ૩૫૩૧, ટીકા ભા. ૪, પૃ. ૯૮૩; નિમાષ્ય ગા. ૧૧૩૯ નિશીથગૃષિ, ભા. ૧, પૃ. ૨૫૫ ૪૦. ‘વિવિધતીર્થજર, ૧૦ મે ‘કરવાવવધતીર્થકલ્પ' પૃ. ૨૦; “માવતિ ' માં ૬ ઠું “વિનર્સિરિત', પ્લે ૮-૩૯, પૃ. ૪૧ ૪૧. “વિવિધતીર્થ૪૫ માં ૧૦ મે રવવવધતીર્થT', પૃ. ૨૦. ૨૧. કમવચરિતમાં ૬ઠ્ઠા ‘વિજયસૂરિચરિતમાં “ધનેશ્વરને બદલે “જિનદાસ નામ છે અને કથામાં થોડો ઘણો ફેરફાર છે તો . ૪૨-૬૫, પૃ. ૪૧). Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬] . મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. ૪૨. માર્ગારેમ્સ ફર્વ ક્ષીર સૌજન્યો મોરચત ! ___अश्वावबोधतीर्थ श्रीभृगुकच्छपुरे हि यैः ॥२२४॥ -प्रभावकचरित, पादलिप्तसूरिप्रबंध ૪૩. નિશીથવૂળ માળ, ગા. ૨૩૩૦ ની ચૂર્ણિ, ભા. 3, પૃ. ૪૭૯ ૪૪. ઉત્તરાધ્યયન-નેમિચંદ્રસૂરિવત્તિ, પૃ. ૪૦-૪૧, “વદારુવૃત્તિ', પૃ. ૧૭, ૧૯; વળી સત્તા પૃ. ૧૫, ૧૬; સ્થાનાં સૂત્ર-અમચવમૂરિ–વૃત્તિ, પૃ. ૪૩૩-જૈન આગમ - સાહિત્યમાં ગુજરાત' પૃ, ૫૬, ૧૧૩-૧૧૪ ૪૫. જુઓ “ત્રિાજ.” ૪૬. “ વૃ ત્રા -માર્ગ” ગાથા. ૪૨૨૦-૪૨૨૩, ટીકા, વિભાગ ૪, ૫ત્ર ૧૧૪૪-૪૬ ૪૭. જુઓ “પૂતતા.” ૪૮. “ વૃ ત્વ-માર્ગ’ ગા. ૪૨૧૪-૨૨૩, વિભાગ ૪, પત્ર ૯૬૩ ४८. एगेणं हत्थेणं हलं वाहेति, एक्केणं फलहीओ उप्पाडेइ । ૫૦. “માચાર ચૂળ, ઉત્તરભાગ, પૃ. ૧૫૨, ૧૫૩ ૫૧. વૃદ –માણ' ગાથા ૪૯૧૫, વિભાગ ૫, પત્ર ૧૩૧૫-૧૬ પર, ફુગ ચ સમુતલે સોપાર નામ ના. ઉત્તરાધ્યયન-નેમિસૂરી, પૃ. - ૭૯. વળી જુઓ સવાર-ચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ. ૧૫ર. ૫૩. જુઓ “માસ્ટિક મલ્લ અને ફલહી મ.” ૫૪. જુઓ આર્ય સમુદ્ર અને આર્ય મંગૂ.” ૫૫. જુઓ ‘વજ સેનસૂરિ અને જિનદત્ત શ્રેષ્ઠી.” ૫૬. સોપા નીવત્તરવામિથીઋષમતિમા–વિવિધતીર્થqમાં ક. ચતુરતમહાતીર્થનામાં , પૃ. ૮૫ ૫૭. જુઓ “આર્યસમુદ્ર અને આર્ય મંગૂ”. ૫૮. નિશીથમાણ, ગા. ૫૧૩૩-૩૪; નિશીથવૂળ, ભા. ૧, પૃ. ૧૦૨૦; વળી વૃદ્ઘ -સેમશૌર્તા , ભા. ૧, પૃ. ૭૦૮ ૫૯. સાવરચવૂળ, પત્ર ૫૪૦-૪૧. આવી કથા વસુકી , પૂ. ૬૧-૬૪ માં થોડા ફેરફારવાળી જોવા મળે છે. આ કથાથી વસુવહિંદીમાં બતાવેલા ફેરફારની આછી નોંધ આ પ્રકારે છે : Page #554 -------------------------------------------------------------------------- ________________ આનુશ્રુતિક વૃત્તાંત [૫૧૭* (૧) કક્કાસના પિતાનું નામ ધનદ સુતાર હતું. (૨) બાળપણમાં જ માતાપિતાનું મરણ થયું હતું. (૩) કાસ” નામ પડવાનું કારણ એ હતું કે એ ખાંડણિયા પાસે બેસીને ડાંગરની ફૂસકી (કુકસ) ખાતો હતો. (૪) કક્કાસ યવન દેશમાં જઈને આ યંત્રવિધા શીખી લાવ્યો હતો. (૫) એની માતૃભૂમિ તામ્રલિપ્તિ હતી અને ત્યાં દુકાળ પડ્યો હતો. (૬) આકાશગામી યંત્ર અને યંત્રમાં દેરીની. કરામત હતી. (૭) કેક્કાસ અને રાજા એમ બે જણ હમેશાં ગગનવિહાર કરતા હતા. (૮) પટરાણીની હઠના કારણે આપત્તિ આવી પડી. (૮) કક્કાસે બીજા રાજાને રથ તૈયાર કરી આપ્યુ. (૧૦) બે યાંત્રિક ઘોડાઓની રચના અને બે કુમારોનું ઉશ્યન, (૧૧) ચકયંત્રની રચના અને એ દ્વારા બીજા કુમારોને નાશ. (૧૨) કોકાસને વધ. કરવામાં આવ્યો હતો. ૬૦. પ્રમાણિતવિજયસિંહસૂરિચરિત', . ૮૦-૧૧૦, પૃ. ૪૪; અને વિવિધતીર્થમાં ૬૧. “અંબિકાદેવીક', પૃ. ૧૦૭ ૬૧. વૃ-િપૂર્વભાગ, પૃ. ૭; સવરચવમૂત્ર- જિરિટીના પૃ. ૮૮; વિરપાવરથમ ષ્ય-યાચારીત્રા, પૃ. ૨૭૮, અનુયોrદ્વાર-રમદીયા ટી, પૃ. ૧૮; મનુયોગ દ્વાર-હેમચંદ્રીય વૃત્તિ, પૃ. ૨૭ ૬૨. પ્રમારિતના ‘અભયદેવસૂરિચરિતમાં આ પ્રકારે ફેરફાર છે: કાંતી નામની નગરીને રહેવાસી ધનેશ નામને શ્રાવક સમુદ્રમાં પ્રવાસ કરી રહ્યો ત્યારે એક જગ્યાએ એનાં વહાણ દેવતાએ ખંભિત કરી દીધાં. શ્રાવક સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે એણે કહ્યું કે “આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે તે કઢાવીને તું લઈ જા.” ધનેશે એ પ્રતિમાઓ કઢાવીને સાથે લીધી. એમાંની એક ચારૂપમાં, • બીજી પાટણમાં આંબલીના ઝાડ નીચે આવેલા અરિષ્ટિનેમિના મંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક-થાંભણું (ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં આવેલા ઉમરેઠ નામના ગામની પાસે આવેલા થામણા) ગામમાં—એમ ત્રણ ત્રણ સ્થળે પધરાવી. (જુઓ લિ. ૧૩૮-૧૪૨). ૬૩-૬૪. પુરાણમાહાતમ્ય, કૌમારિકાખંડ, ૬૬-૧૨૫ ૬૫. ખંભાતને ઇતિહાસ, પૃ. ૨૩ ૬૬. પુરાણોમાં ગુજરાત, પૃ. ૨૧૩ Page #555 --------------------------------------------------------------------------  Page #556 -------------------------------------------------------------------------- ________________ વંશાવળીઓ ૧. મૌર્ય વંશ ચંદ્રગુપ્ત બિંદુસાર અશોક કુનાલ સંપ્રતિ શાલિક સોમશર્મા શતધન્વા બૃહદ્રથ ૨. ક્ષત્રપ વંશ ભૂમક (ા ક્ષ) નહપાન (રા ક્ષ ૪૧-૪૫) (રા મક્ષ ૪૬) દક્ષમિત્રા (પતિ ઉષવદાત) ૫૧૯ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ] દામજંદશ્રી ૧ લે (રા ક્ષ અને રા સક્ષ) સત્યદામા (રા ક્ષ) વીરદામા (રાક્ષ ૧૫-૧૬ ૦) સૌ કાલથી ગુપ્તકાલ (૨) સામેાતિક (રા ક્ષ ૧૧) ચાષ્ટ્રન (રા મક્ષ પર) જયદામા (રાક્ષ) રુદ્રદામા ૧ લો (રાક્ષ પર) (રામક્ષ ૭૨) જીવદામા (રામક્ષ ૧૧૯–૨૦) પૃથિવીષેણ (રા ક્ષ ૧૪૪) યશેાદામા ૧ લે (રા મક્ષ ૧૬૦-૧૬૧) રુદ્રસેન ૨ જો (રા મક્ષ ૧૭૭--૧૯૯) ર T રુદ્રસિંહ ૧ લા (રા મક્ષ ૧૦૨-૧૧૯) રુદ્રસેન ૧ લા સંઘદામા (રામક્ષ (રા મક્ષ (રામક્ષ ૧૨૨-૧૪૨) ૧૪૪–૧૪૫) ૧૪૫–૧૫૮) દામજદ ૨ જો (રાક્ષ ૧૫૪–૧૫૫) વિજયસેન (રામક્ષ ૧૬૧–૧૭૨) દામસેન દામજંદશ્રી ૩ જો (રામક્ષ ૧૭૨-૧૭૭) વિશ્વસિ હ ભદામા (રા ક્ષ ૧૯૦–૨૦૦; રા ભક્ષ ૨૦૦-૩૦૧) (રા ક્ષ ૨૦૦-૨૦૪; રા ભક્ષ ૨૦૪–૨૧) વિશ્વસેન (રાક્ષ ૨૦૫-૨૦૬ અને ૨૧૪-૨૨૬) Page #558 -------------------------------------------------------------------------- ________________ વસાવળીઓ સ્વામી જીવદામા રદ્રસિંહ ર જે (રાક્ષ ૨૨૬–૨૩૭) યશોદામા ર જે (રાક્ષ ૨૩૭–૨૫૪) રુદ્રદામા ર જો (રા યક્ષ) રુદ્રસેન જો (રા મક્ષ ર૭૦-૩૦૨) પુત્રી (૫) સિંહસેન (રા મક્ષ ૩૦૪-૩૦૬) રુદ્રસેન ૪ થે (રા ભક્ષ) સત્યસિંહ (રા ભક્ષ) રદ્રસિંહ ૩ જે (રા મક્ષ ૩૧૦-૩૨૦) રા ક્ષ = રાજા ક્ષત્રપ; રા મક્ષ = રાજા મહાક્ષત્રપ અહીં આપેલાં વર્ષ મૂળ અભિલેખોમાં આપેલાં વર્ષ છે. –૨–૩૪ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] રામગુપ્ત મૌય કાલથી ગુપ્તકાલ ૩. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત ૧ લે I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત ૨ જો (વિક્રમાદિત્ય) I કુમારગુપ્ત ૧ લે (મહેંદ્રાદિત્ય) I સ્કંદગુપ્ત (ક્રમાદિત્ય) ૪. ત્રૂટક વશ ઈંદ્રદત્ત દડુસેન (૨૦૭) વ્યાઘ્રસેન (૨૪૧) Page #560 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ ऐतरेयब्राह्मण शतपथब्राह्मण महाभारत સામાન્ય ૧. મૂળ સંદર્ભો (અ) વેદ સં. કાશીનાથ શાસ્ત્રી આગાશે પ્ર. આનંદાશ્રમ મુદ્રણાલય, પૂના; ૧૮૯૬ સં. અબે બેર પ્ર. ચૌખમ્બા સંસ્કૃત સિરીઝ ઑફિસ, વારાણસી; ૧૯૬૪ (આ) ઈતિહાસ-પુરાણ – ગ્રન્થ ૧ : સાતિપર્વ 21. V. S. Sukthankar પ્ર. ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂના; ૧૯૩૩ – ગ્રન્થ ૨ : સમાપર્વ 7. Franklin Edgerton પ્ર. ભાં. ઓ. રિ. ઈ., પૂના; ૧૯૪૪ – ગ્રન્થ ૩ : મારગર્વ સં. V. S. Sukthankar પ્ર. ભાં. ઓ. રિ. ઈ., પૂના; ૧૯૪૨ – ગ્રન્થ ૬ : ૩ો પર્વ સં. S. K. De પ્ર. ભાં. એ. રિ. ઇ., પૂના; ૧૯૪૦ 1 Tv 06 ૫૨૩ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪] हरिवंश रामायण अग्निपुराण कूर्मपुराण भागवतपुराण मत्स्यपुराण लिंगपुराण वामनपुराण वायुपुराण विष्णुपुराण शिवपुराण स्कन्दपुराण कारवणमाहात्म्य गर्गसंहिता સોય કાલથી ગુપ્તકાલ ગ્રન્થ ૧૦ : પવ સં. P. L. Vaidya પ્ર. ભાં. એ. રિ. ., પૂના; ૧૯૫૪ ગ્રન્થ ૧૮ : આમંધિવ સ. R. D. Karmarkar પ્ર. ભાં. એ. રિ. ઇ., પૂના; ૧૯૬૦ સ. રામચંદ્ર શાસ્ત્રી કિ ંજવડેકર પ્ર. ચિત્રશાલા મુદ્રણાલય, પૂના; ૧૯૩૬ ---- ભાગ ૩ પ્ર. લક્ષ્મી વેંકટેશ્વર મુદ્રણાલય, મુંબઈ; સ’. ૧૯૯૨ પ્ર. આનંદાશ્રમ મુદ્રણાલય, પૂના; ૧૯૦૦ પ્ર. આનČદાશ્રમ મુદ્રણાલય, પૂના; ૧૯૦૦ પ્ર. ગીતા પ્રેસ, ગેારખપુર; વિ. સં. ૨૦૦૮ પ્ર. આનદાશ્રમ મુદ્રણાલય, પૂના; ૧૯૦૭ પ્ર. લક્ષ્મી વેંકટેશ્વર પ્રેસ, કલ્યાણુ; વિ. સ’.૧૯૮૧ પ્ર. વેંકટેશ્વર પ્રેસ, મુંબઈ, વિ. સ. ૧૯૮૬ પ્ર. આનંદાશ્રમ મુદ્રણાલય, પૂના; ૧૯૦૫ સ. મુનિલાલ ગુપ્ત પ્ર. ગીતા પ્રેસ, ગેારખપુર; વિ. સ. ૧૯૯૦ પ્ર. આનંદાશ્રમ મુદ્રણાલય, પૂના, ૧૯૦૫ खंड १ : माहेश्वर खंड સં. ક્ષેમરાજ શ્રીકૃષ્ણદાસ પ્ર. લક્ષ્મી–વેંકટેશ્વર પ્રેસ, મુબઈ खंड ५ : आवन्त्यखंड સં. ક્ષેમરાજ શ્રીકૃષ્ણદાસ પ્ર. લક્ષ્મી–વેંકટેશ્વર પ્રેસ, મુંબઈ ગળારિા ( G. 0. S. No. XV )માં Appendix IV x. Central Library, Baroda; 1920 પ્ર. વેંકટેશ્વર પ્રેસ, મુંબઈ, ૧૯૧૦ Page #562 -------------------------------------------------------------------------- ________________ मल्लपुराण युगपुराण पेतवत्थु अशोकावदान दिव्यावदान સંદર્ભ સૂચિ [૫૨૫ સં. ભો. જ. સાંડેસરા અને ર. ના. મહેતા પ્ર. ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ (ગા. ઓ. સિ. નં. ૧૪૪), વડોદરા, ૧૯૬૪ ( સંહિતા-અંતર્ગત) સં. ડે. ૨. માંકડ પ્ર. ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર; ૧૯૫૧ (ઈ) બૌદ્ધ ત્રિપિટક ( सुत्तपिटके खुद्दकनिकाये विमानवत्थु-पेतवत्थु थेरगाथा-थेरीगाथा) પ્ર. Pali Publication Board, Na landa; 1959 (ઈ) ત્રિપિટકેતર બૌદ્ધ ધર્મ સં. સુજિતકુમાર મુખોપાધ્યાય પ્ર. સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી, ૧૯૬૭ બૌદ્ધ સંસ્કૃત ગ્રન્થાવલી-૨૦ સં. વૈદ્ય પરશુરામ શર્મા પ્ર. મિથિલા વિદ્યાપીઠ, દરભંગા; ૧૯૫૯ સં. R. D. Vadekar પ્ર. યુનિવર્સિટી ઓફ બેખે, મુંબઈ ૧૯૪૦ બૌદ્ધ સંસ્કૃત ગ્રન્થાવલી-૧ સં. વૈદ્ય પરશુરામ શમાં પ્ર. મિથિલા વિદ્યાપીઠ, દરભંગા; ૧૯૫૮ (ઉ) બૌદ વંશ महाबोधिवंस સં. S. A. Strong 31. Pali Text Society, London; 1891 दीपवंस સં. Oldenburg 31. Pali Text Society, London; 1879 मिलिन्दपञ्हो ललितविस्तर उपतिस्स Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬] મૌર્યકાલથી ગુપ્તકાલ महानाम अनुयोगद्वारसूत्र अंगविज्जा મહર્વિસ (Devanagari Pali Text Series No. 2) સં. N. K. Bhagwat 34. University of Bombay, Bom bay; 1986 - Eng. Trans. by Wilhelm Geiger 11. Pali Text Society, London; 1912 (9) જૈન આગમ मलधारिहेमचन्द्रसूरिकृत वृत्ति साथे પ્ર. આગોદય સમિતિ, મુંબઈ ૧૯૨૪ – હરિભદ્રસૂરિત વૃત્તિ સાથે પ્ર. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ સ. પુણ્યવિજ્ય મુનિ પ્ર. પ્રાકૃત ગ્રન્થ પરિષદ (ગ્રન્થોક ૧), વારાણસી; ૧૯૫૭ अभयदेवसूरिकृत वृत्ति साथ પ્ર. આગમેદય સમિતિ, મુંબઈ, વિ. સં. ૧૯૭૬ નિનાસfમદત્તરત સૂળિ સાથે પ્ર. ઋ. કે. ધે. સંસ્થા, રતલામ; વિ. સં. ૧૯૯૮ – નિર્યુલિત અને મચરિત વૃત્તિ સાથે પ્ર. આગમોદય સમિતિ, મુંબઈ ૧૯૨૮-૩૨ ચૂળ (પૂર્વભાગ અને ઉત્તરભાગ) પ્ર. ઋ. કે. વે. સંસ્થા, રતલામ नियुक्ति भने मलयगिरिकृत वृत्ति પ્ર. આગમેદય સમિતિ, મુંબઈ ૧૯૨૮-૨ નેમિચન્દ્રસૂરિત વૃત્તિ સાથે સં. વિજયમંગસૂરિ પ્ર. શેઠ પુષચંદ્ર ખેમચંદ્ર, વલાદ, ૧૯૩૭ अंतकृद्दशासूत्र आचारांगसूत्र आवश्यकसूत्र उत्तराध्ययनसूत्र Page #564 -------------------------------------------------------------------------- ________________ कल्पसूत्र जम्बूद्वीपप्रज्ञप्ति ज्ञाताधर्मकथा नंदिसूत्र સંદર્ભસૂચિ પિ૨૭ ઉપાધ્યાયધર્મશાકૃત વિસ્ટીવૃત્તિ સાથે સં. પં. દાનવિજય પ્ર. ભાવનગર; વિ. સં. ૧૯૭૮ – નવનયત વપિત્તિ સાથે સં. ૫. મફતલાલ ઝવેરચંદ પ્ર. મહેપાધ્યાય યશોવિજય પુસ્તકાલય, રાધનપુર; વિ. સં. ૧૯૯૧ - उपाध्याय विनयविजयकृत सुबोधिकावृत्ति साथे પ્ર. દેવચંદ લાલભાઈ જૈન પુસ્તક હાર ફંડ, સુરત; વિ. સં. ૧૯૬૭ वाचकशान्तिचंद्रकृत वृत्ति साथे પ્ર. કે. લા. જે. પુ. ફંડ, મુંબઈ, વિ. સં. ૧૯૭૬ अभयदेवसूरिकृत वृत्ति साथे પ્ર. આગોદય સમિતિ, મુંબઈ, ૧૯૧૬ મનિરિત વૃત્તિ સાથે પ્ર. આગમેદય સમિતિ, મુંબઈ ૧૯૨૪ માંડ્ય-જૂળ સાથે (ભાગ ૧ થી ૫) સં. આચાર્ય વિજય પ્રેમસૂરિ - વિ. સં. ૧૯૯૫-૯૬ – જૂનિ સાથે (ભાગ ૧ થી ૪) સં. ઉપાધ્યાય અમરચન્દ્ર અને મુનિ કનહૈયાલાલજી પ્ર. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, ૧૯૫૭-૧૯૬૦ મચરિસ્કૃત કૃત્તિ સાથે (પૂર્વાધ-ઉત્તરાર્ધ) - પ્ર. આગમેદય સમિતિ, મહેસાણું; વિ. સં. ૧૯૭૪-૭૫. संधदासगणिक्षमाश्रमणकृत भाष्य, मलयगिरिकृत पीठिकावृत्ति भने आचार्यक्षेमकीर्तिकृत वृत्ति સાથે (ભાગ ૧-૬) સં. મુનિ ચતુરવિ અને મુનિ પુણ્યવિજય પ્ર. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૩૩ ૧૯૪૨ निशीथसूत्र આ વિજયપ્રેમસૂરિ प्रज्ञापनासूत्र बृहत्कल्पसूत्र Page #565 -------------------------------------------------------------------------- ________________ પર૮] भरणसमाधि विशेषावश्यकभाष्य व्यवहारसूत्र श्राद्धप्रतिक्रमणसूत्र समवायांगसूत्र स्थानांगसूत्र મૌર્યકાલથી ગુપ્તકાલ “પીવામાં મુદ્રિત પ્ર. આગમય સમિતિ, મુંબઈ વિ. સં. ૧૯૮૩ जिनभद्रगणिक्षमाश्रमणकत – વોટથાવાર્યક્રત ત્તિ સાથે પ્ર . કે. ધે. સંસ્થા, રતલામ संघदासगणिक्षमाश्रमणकृत भाष्य तथा मलयगिरि ત વત્તિ સાથે સં. મુનિ માણેક, અમદાવાદ રત્નરો વરસૂતિ વૃત્તિ સાથે પ્ર. દે લા. જે. પુ. ફંડ, મુંબઈ, વિ. સં. ૧૯૬૮ – દેવેન્દ્રસૂરિત વન્તાત્તિ સાથે પ્ર. દે. લા. જે. પુ. ફંડ, મુંબઈ, વિ. સં. ૧૯૬૮ અમચવેવમૂરિત વત્તિ સાથે પ્ર. આગમેદય સમિતિ, મુંબઈવિ. સં. ૧૯૭૪ રામચલેવભૂતિ પત્તિ સાથે (ભાગ ૧-૨) પ્ર. આગમેદય સમિતિ, મુંબઈ, વિ. સં. ૧૯૭૬ (૨) આગોતર જૈન ધર્મ तपागच्छ–पट्टावली સં. કલ્યાણવિજયજી પ્ર. વિજયનીતિસૂરીશ્વરજી જૈન લાઈબ્રેરી, અમદાવાદ, ૧૯૪૦ निर्वाणकलिका સં. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી પ્ર. નિર્ણયસાગર મુદ્રણાલય, મુંબઈ, ૧૯૨૬ તોપત્તિ ભાગ ૧-૨ સં. આ. ના. ઉપષ્ય અને હીરાલાલ જૈન પ્ર. જૈન સંસ્કૃતિસંરક્ષક સંઘ, સેલાપુર, ૧૯૪૩, ૧૯૫૧ लोकप्रकाश પ્ર. જૈનગ્રન્થપ્રકાશક સભા, અમદાવાદ, વિ. સં. ૧૯૯૦ धर्मसागर उपाध्याय पादलिप्ताचार्य यतिवृषभ क्मियविजयमणि Page #566 -------------------------------------------------------------------------- ________________ सिद्धसेन दिवाकर - कक्कसूरि जनप्रभसूरि जिनभद्र भाचन्द्राचार्य मेरुतुंगाचार्य - સંદર્ભ સૂચિ સન્મતિત ત્રણ (ભાગ ૧-૫) સ. ૫. સુખલાલ સંધવી અને ૫. ખેચરદાસ દોશી પ્ર. ગુજરાત પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ; વિ. સ. ૧૯૮૦-૧૯૮૭ ગુજ. અનુ. અને પ્રસ્તાવના પ્ર. જૈન ગ્રન્થમાલા, અમદાવાદ; ૧૯૩૨ [પર૯ (એ) જૈન પ્રબન્ધા शत्रुंजयमहातीर्थोद्धारप्रबन्ध વિવિધતીર્થq ( સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ( ૧૦ ) સ. જિનવિજય પ્ર. સિંઘી જૈન જ્ઞાનપીઠ, શાન્તિનિકેતન; ૧૯૩૪ પ્રથમ્બાવરી ( પુરાતનપ્રવન્યસંપ્ર ૢને અતે) સં. જિનવિજય મુનિ પ્ર. સિંઘી જૈન જ્ઞાનપીઠ, કલકત્તા; ૧૯૩૬ પુરાતનપ્રવન્યસંપ્રદ ( સિંઘી જૈન ચન્થમાલા, ગ્રન્થાંક ૨) સ. જિનવિજય મુનિ પ્ર. સિંઘી જૈન જ્ઞાનપીઠ, કલકત્તા; ૧૯૩૬ માવપરિત (સિ`ઘી જૈન ગ્રન્થમાલા,ગ્રન્થાંક ૧૩) સ, જિનવિજય મુનિ પ્ર.સિંઘી જૈન શાસ્ત્ર શિક્ષાપીઠ, મુંબઈ, ૧૯૪૦ ગુજ. ભાષાંતર : પ્રભાવકચરિત્ર પ્રબન્ધ-પર્યાલાચન : મુનિ કલ્યાણવિજય પ્ર. જૈન આત્માનંદ સભા, ભાવનગર; વિ. સ. ૧૯૮૭ પ્રવન્યચિન્તામળિ (સિ'. જૈ. ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧) સ, જિનવિજય મુનિ પ્ર. સિંઘી જૈન જ્ઞાનપીઠ, શાન્તિનિકેતન; ૧૯૩૩ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ] मेरुतुंगाचार्य राजशेखरसूरि अभिनवगुप्त अमरसिंह कौटिल्य સૌ કાલથી ગુપ્તકાલ स्थविराक्ली विचारश्रेणी સ, મુનિ જિનવિજયજી પ્ર. જૈન સાહિત્ય સશેાધક, ખંડ ૨, અ ૩-૪ પૂના, ૧૯૨૫ પ્રવન્પોરા ( કે વસ્તુવિંશતિવન્ય ) ( સ . જૈ. ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૬) સં. જિનવિજય પ્ર.સિંઘી જૈન જ્ઞાનપીઠ, શાન્તિનિકેતન; ૧૯૩૫ (એ) શાસ્રીય ગ્રંથા તન્ત્રાો (Kashmir Series of Texts & Studies, Nos. XXI1I-VIII) Vols. I—XII સે. મુકુ ંદરાય શાસ્ત્રી વગેરે પ્ર. અલાહાબાદ; ૧૯૧૮ થી; શ્રીનગર; ૧૯૩૮ અમોરી ( ૪ થી આવૃત્તિ ) સ. Wasudev Laxman Shastri Pansikar પ્ર. નિયસાગર મુદ્રણાલય, મુંબઈ, ૧૯૧૩ અમરોરા (ગુજ. અનુ. સાથે) સ. અનુ. પ્ર. ધચંદ્ર કૈવલચંદ ખંડાલ, મિયાગામ; ૧૯૧૧ नामलिङ्गानुशासन ( अमरकोश ) સ. R. G. Bhandarkar & Vamana charya Jhalkikar આવૃત્તિ ૫ મી x. Department of Public Instrue-tion, Bombay; 1896 અર્થશાસ્ત્ર ( પ્રગ્ન્ય ૧-૩ ) સ. ત. ગણપતિ શાસ્ત્રી પ્ર.ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝ, નં. ૭૯, ૮૦, ૮૨; ત્રિવેન્દ્રમ, ૧૯૨૪-૧૯૨૫ Page #568 -------------------------------------------------------------------------- ________________ क्षीरस्वामी पतञ्जलि पाणिनि भरत भासर्वज्ञ भाव सर्वज्ञ मल्लवादी સંદર્ભ સૂચિ અર્થશાસ્ત્ર ( મા—૧) સ. R. P. Kangle પ્ર.યુનિવર્સિટી ઑફ ઍમ્બે, મુંબઈ, ૧૯૬૦ Eng. Trans. by R. Shamasastry Ed. - 7th [ ૫૩૧ પ્ર. Mysore Printing and Publish-ing House, Mysore; 1961 नाम लिंगानुशासन परनी वृत्ति : अमरकोशोद्घाटन સ. હરદત્ત શર્મા અને એન. જી. સરદેસાઈ પ્ર. એરિયેન્ટલ બુક એજન્સી, પૂના; ૧૯૪૧ વ્યારામહામાન્ય (Vols. I-III) સ, F. Kielhorn આવૃત્તિ-૨૦ ×. Department of Public Instruetion, Bombay; 1892,1906,1909 અષ્ટાધ્યાયી (ત્રંથ ૧-૨) સ. શ્રીશચન્દ્ર વસુ પ્ર. મેાતીલાલ બનારસીદાસ, દિલ્હી; ૧૯૬૨ (પુનર્મુદ્રણ) નાટયશાસ્ત્ર (G.O.S., Nos. 36, 68, 124,. 145), Vol. I-IV સ.... M. Ramakrishna Kavi and J. S. Pade પ્ર. એરિ. ઇન્સ્ટિ., વડાદરા; ૧૯૨૬, ૧૯૩૪, ૧૯૫૪, ૧૯૬૪ गणकारिका સ'. C. D. Dalal પ્ર. ગા. એ. સિ., નં. ૧૫૭; વડાદરા; ૧૯૨૦ દ્વાવારનચચ (ભાગ ૧ થી ૪) સ'. આચાય વિજયલબ્ધિસૂરિ પ્ર. લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૨૦,. છાણી; ૧૯૪૮-૧૯૬૦ Page #569 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ रामानुजाचार्य राजशेखर – દાદરાનગર (ભાગ-૧) સં. મુનિ ચતુરવિજય અને પંડિત લાલચન્દ્ર પ્ર. ગાયકવાડ પ્રાપ્ય ગ્રન્થમાલા, ગ્રં. ૧૧૬; વડોદરા: ૧૯૫૨ मानसार 2. P. K. Acharya 24. Oxford University Press; 1933 બ્રહ્મસૂત્ર ઉપર શ્રીમM (Bombay Sanskrit Series, No. LXVIII) સં. વાસુદેવ શાસ્ત્રી અથંકર પ્ર. ગવર્નમેન્ટ સેન્ટ્રલ પ્રેસ, મુંબઈ, ૧૯૧૪ काव्यमीमांसा આવૃત્તિ-૩ જી zi. C. D. Dalal and R. A. Sastry પ્ર. ગા. એ. સિ. નં. ૧; એરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા, ૧૯૩૪ છેલપદ્ધતિ (G.0.S, No. XIX) સં. C. D. Dalal and G. K. Shri göndekar પ્ર. સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા, ૧૯૨૫ rafgar (Vizianagram Sanskrit Series, No. 12 ) Parts I-II સં. સુધાકર દિવેદી 31. E. J. Lazarous & Co., Benares; 1995, 1899 બ્રહ્મસૂત્ર ઉપર મામતી ટીકા R. Anantakrişņa Šāstri (Rev. ed. - Bhargava Šāstri) પ્ર. નિર્ણસાગર પ્રેસ, મુંબઈ ૧૯૩૮ રત્નાવશ્રી (ન્દ્રકુમ, દ ક માં ઉલિખિત) वराहमिहिर वाचस्पति मिश्र Page #570 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૩૪ सायणमाधवाचार्य सोमेश्वरदेव हरिभद्रहि हेमचन्द्र सर्वदर्शनसंग्रह સં. વાસુદેવ શાસ્ત્રી અથંકર પ્ર. ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂના; ૧૯૨૪ માનસોલ્ટ (G. O. SNos. 28, 84, 188) સં. Gajanan K. Shrigondekar 34. Central Library, Baroda; 1925, 1989, 1961 षड्दर्शनसमुच्चय સં. દામોદર શાસ્ત્રી પ્ર. ચોખંબા સંસ્કૃત સિરીઝ, બનારસ, ૧૯૨૮ अभिधानचिन्तामणि સં. હરગોવિંદદાસ બેચરદાસ પ્ર. યશોવિજય ગ્રન્થમાલા, ગ્રં. ૪૧૭; ભાવનગર; ૧૯૧૫ देशीनाममाला 21. G. Bühler and R. Pischel આવૃત્તિ-ર જી પ્ર. ભાં. ઓ. રિ. ઈ., પૂના, ૧૯૩૮ – દયાશ્રયવ્ય (કામચતિવાણિત કૃતિ સાથે) ભાગ ૧-૨ સં. આબાજી વિષ્ણુ કાથવટે પ્ર. રાજકીય ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૧૫, ૧૯૨૧ – સિદ્ધરી દ્વાનુશાસન (જૈન યશોવિજય ગ્રન્થમાલા, ગ્રંથ ૩ ) પ્ર. યશોવિજય જૈન પાઠશાળા, બનારસ, ૧૯૦૫ (ઓ) લલિત સાહિત્ય સુકૃતસંવીર્તન (તિૌમુદીને અંતે સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રઘાંક ૩૨) સં. પુણ્યવિજ્ય સૂરિ પ્ર. સિંઘી જૈન શાસ્ત્ર શિક્ષાપીઠ, મુંબઈ ૧૯૬૧ अरिसिंह ठक्कुर Page #571 -------------------------------------------------------------------------- ________________ 'પ૩૪] મોર્યકાલથી ગુપ્તકાલ अंबदेबसूरि इन्द्रहंसगणि उदयप्रभसूरि સમKIRTયુ (વીન ગુર્જર વ્યસંઘમાં મુકિત, G. O. S., No. XIII) સં. ચિ. ડા. દલાલ પ્ર. ઓરિ. ઈન્ટિ , વડેદરા; ૧૯૨૦ विमलशाहचरित પ્ર. પંડિત હીરાલાલ, જામનગર ધર્માનુરમહાવ્ય (સિ. જે. ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪) સં. મુનિ ચતુરવિજય અને મુનિ પુણ્યવિજય પ્ર. સિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠ, મુંબઈ, ૧૯૪૯ – સુતર્લિોરિની (G. O. S., No. X. દૃશ્મીરમમનની આવૃત્તિમાં Appendix III રૂપે) સં. C. D. Dalal પ્ર. ઓરિ. ઇસ્ટિ, વડોદરા, ૧૯૨૦ कुवलयमाला સં. આદિનાથ નેમિનાથ ઉપાધે પ્ર. ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૯ राजतरंगिणी સં. M. A. Stein ૨ જું પુનર્મુદ્રણ પ્ર. મુનશીરામ મનહરલાલ, દિલ્હી, ૧૯૬૦ अभिज्ञानशाकुन्तल સં. ના. બા. ગોડબેલે આવૃત્તિ – આઠમી (વા. લ. પણશીકર) પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ૧૯૨૨ - मालविकाग्निमित्र સં. S. M. Paranjape પ્ર. M. V. Agashe, Poona; 1918 उद्योतनसूरि -कल्हण -कालिदास Page #572 -------------------------------------------------------------------------- ________________ चारित्र सुंदरगणि जयसिंहसूरि (कृष्णगच्छीय) ह (વીરસૂરિ-શિષ્ય) जिनमंडनगणि जिनसेनसूरि जिन हर्ष સદ સૂચિ [ ૫૩૫ વિઝ્મવંશીય (Bombay Sanskrit Series, No. XVI) સ'. S. P. Pandit આવૃત્તિ-૩ -૩ જી (Rev. by B. R. Arte) x. Department of Public Instruetion, Bombay; 1901 कुमारपालचरित्र महाकाव्य સં. મુનિ ચતુરવિજય પ્ર. જૈન આત્માનંદ સભા, ભાવનગર; વિ. સં. ૧૯૭૩ कुमारपालचरितमहाकाव्य સં. શાન્તિવિજય ગણિ પ્ર. ગાડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ, ૧૯૨૬ વસ્તુપાઅતેન:પાપ્રાતિ (ઘૂમ્મીરમરમર્યનના પરિશિષ્ટરૂપે મુદ્રિત) સ. C. D. Dalal પ્ર. મેરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વાદરા; ૧૯૨૦ हम्मीरमदमर्दन સ. C. D. Dalal પ્ર. ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વાદરા; ૧૯૨૦ कुमारपालप्रबन्ध સં. મુનિ ચતુરવિજય પ્ર. જૈન આત્માનંદ સભા, ભાવનગર; વિ. સ. ૧૯૭૧ ăરિવંશપુરાળ (પૂર્વાધ‘-ઉત્તરાધ') સ. પંડિત દરબારીલાલ ન્યાયતીથ પ્રમાણિકયચન્દ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાલા સમિતિ, મુંબઈ वस्तुपालचरित સં. મુનિ કીર્તિ`વિજય અમદાવાદ; ૧૯૪૧ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬] મૌર્યકાલથી ગુપ્તકાલ धनेश्वरसूरि नरेन्द्रप्रभसूरि नेमिचन्द्रभूरि पद्मनाभ शत्रुजयमाहात्म्य સં. હીરાલાલ હંસરાજ શ્રાવક પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૮૮૯ વસ્તુપાત્રપ્રસારિત (મોટી) તથા વસ્તુપારિત(નાની). (મરંવારમોષિના પરિશિષ્ટ રૂપે મુદ્રિત). સં. લા. ભ. ગાંધી પ્ર. ઓરિ. ઈન્સિ., વડેદરા: ૧૯૪૨ મહચાનવમનિવેશ (પ્રા. ગ્ર. પરિ. ગ્રન્થાંક ૫) સં. મુનિ પુણ્યવિજ્ય પ્ર. પ્રાકૃત ગ્રન્થ પરિષદ, વારાણસી; ૧૯૬૨ – તરંગવતીસંક્ષેપ જર્મન અનુવાદ : ભૂમેન ગુજ. અનુવાદ : મુનિ જિનવિજયજી : “તરંગવતી” પ્ર. જૈન સાહિત્ય સંશોધક, પં. ૨, અં. ૨, પૂના; ૧૯૨૪ कान्हडदेप्रबन्ध સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી આવૃત્તિ-૨ જી પ્ર. જા. ડા. દેરાસરી, અમદાવાદ, ૧૯૨૬ – ગુજ. અનુ. ડાહ્યાભાઈ પી. દેરાસરી પ્ર. જા. ડા. દેરાસરી, અમદાવાદ, ૧૯૨૪ મધુરા (“શૌર રાવથી વ્ય'માં મુદ્રિત) સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા પ્ર. નાગરી પ્રચારિણી સભા, વારાણસી, વિ. સં. ૨૦૧૬ हर्षचरित સં. S. ]). Gajendragadkar 31. A.P. Bapat and Brothers, Poona - Eng. Trans. by E. B. Cowell and F. M. Thomas (reprint) પ્ર. મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૬૧ पाल्हणपुत्र बाणभट्ट Page #574 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૩૭ बालचन्द्रसूरि बिल्हण भद्रेश्वरसूरि मालधारी हेमचन्द्र मल्लिनाथ मंडलिक વસન્તવિચાર મં ચ (G. O. S. No.VII) 21. C. D. Dalal પ્ર. સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા, ૧૯૧૭ कर्णसुन्दरी સં. દુર્ગાપ્રસાદ વ્રજલાલ અને કાશીનાથ પાંડુરંગ પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૮૮૮ વળી ( હસ્તલિખિત મુદ્રણપ્રત). સં. મુનિ પુણ્યવિજય भवभावनावृत्तिकथा કુમારસંભવ પરની સંગીજીવની વ્યાખ્યા સં. વાસુદેવ લક્ષ્મણશાસ્ત્રી પણશીકર આવૃત્તિ ૧૨ મી પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ ૧૯૩૫ પથદરાસ (કાવીન ગુર્જર પ્રહમાં મુદ્રિત) સં. ચિ. ડા. દલાલ પ્ર. સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા, ૧૯૨૦ મોહરાનપરાગય (G. O. S. No. IX) સં. મુનિ ચતુરવિજયજી પ્ર. સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા, ૧૯૧૮ मुद्रितकुमुद्रचन्द्र प्रकरण પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાલા, બનારસ, વીર સં. ૨૪૩૨ જૂર્વરારનવંશાવરી (“સ્વાધ્યાય', પુ. ૫ અંક ૩ માં પ્રકાશિત) સં. અંબાલાલ પ્રેમચંદ શાહ પ્ર. ઓરિ. ઇન્ટિ, વડોદરા, ૧૯૬૮ कुमारविहारशतक પ્ર. જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ. સ. ૧૯૬૬ यशःपाल यशश्चन्द्र रंगविजय रामचन्द्रगणि –૨-૩૫ Page #575 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાથી ગુપ્તકાલ लावण्यसमय विमलप्रबन्ध સં. મણિલાલ બકેરભાઈ વ્યાસ પ્ર. સંપાદક, સુરત; ૧૯૧૪ वस्तुपाल विजयसेनसूरि नरनारायणानन्द 24. C. D. Dalal and Ananta krishna Sastry પ્ર. ઓરિ. ઈન્ટિ, વડોદરા, ૧૯૧૬ रेवंतगिरिरासु (प्राचीनगूर्जरकाव्यसंग्रहमा मुद्रित G. O. S. No. XIII) 7. C. D. Dalal પ્ર. સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા, ૧૯૨૦ પત્તમાકુરિવરિચ (પ્રાકૃત ગ્રન્ય પરિષદુ, ગ્રન્થોક ૩) સં. અમૃતલાલ મોહનલાલ ભોજક પ્ર. પ્રાકૃત ગ્રન્થ પરિષદ, વારાણસી, ૧૯૬૧ વાતારિત ( ગુંગર: ચતુર્મામાં પ્રકાશિત) સં. મોતીચન્દ્ર અને વાસુદેવ શરણ અગ્રવાલ પ્ર. હિન્દી ગ્રન્થ રત્નાકર કાર્યાલય, મુંબઈ ૧૯૫૯ शीलांकाचार्य श्यामिलक सर्वानन्दसूरि संघदासगणि वाचक जगडुचरित्र સં. મગનલાલ દલપતરામ ખખર પ્ર. સંપાદક; ૧૮૯૬ વસુદેવહિણી (રવ ૧-૨) સં. મુનિ ચતુરવિજય અને મુનિ પુણ્યવિજય પ્ર. જૈન આત્માનંદ સભા, ભાવનગર, ૧૯૩૦ ૧૯૩૧ सोमप्रभाचार्य કુમારપાત્રપ્રતિવર્ષ (G.0.S. No. XIV) સં. મુનિ જિનવિજય 36. Central Library, Baroda; 1920 Page #576 -------------------------------------------------------------------------- ________________ सोमेश्वरदेव सोमेश्वरदेव हरिभद्रसूरि हरिभद्रसूरि (બૃહદ્ ગ૭) સંદર્ભસૂચિ [૫૩૯ कीर्तिकौमुदी સં. પુણ્યવિજયસૂરિ પ્ર. સિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠ, મુંબઈ૧૯૬૧ सुरथोत्सव સં. શિવદત્ત પંડિત અને કે. પી. પરબ પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૨ समराइच्चकहा સં. Hermann Jacobi 34. Asiatic Society, Calcutta; 1926 અશ્વિનાથવરિત (અપ્રસિદ્ધ) (મે. દ. દેસાઈના “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૨૭૯ માં ઉલિખિત). વન્દ્રપ્રમવામચરિત (અપ્રસિદ્ધ-પત્તના પ્રાચ જૈન ભાઠાગારીય ગ્રન્થ સૂચિ, ભાગ ૧, પૃ. ૨પર માં ઉલિખિત) એરિ. ઈન્ટિ, વડોદરા: ૧૯૩૭ – નેમિનાથવરિત (એમાંના સનતકુમારચરિતની આવૃત્તિ સાથે અંતિમ ભાગ) સં. Hermann Jacobi 34. Muncheri, 1920 નેમિનાથવરિત, ગ્રંથ ૧ સં. મધુસૂદન મોદી અને હરિવલ્લભ ભાયાણી પ્ર. લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૦ बृहत्कथाकोश સં. A. N. Upadhye પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૪૩ ત્રિષદશાપુપુરત (ભાગ ૧-૪) સં. હેલન એમ. જહોન્સન પ્ર. એરિ. ઈન્ટિ, વડોદરા, ૧૯૩૧-૧૯૫૬ દયાશ્રય #ાવ્ય (સંસ્કૃત) ગ્રન્થ ૧-૨ 34. Department of Public Instru ction, મુંબઈ, ૧૯૧૫, ૧૯૨૧ हरिषेण हेमचन्द्राचार्य हेमचन्द्राचार्य Page #577 -------------------------------------------------------------------------- ________________ 480] માયકાલથી ગુપ્તકાલ - 641941 7/24 (2134) : garnaafta : સં. શકર પાંડુરંગ પંડિત 31. Department of Public Instruc tion, Bombay 1900 - परिशिष्टपर्व (स्थविरावलीचरित): त्रिषष्टिशलाका gonaftas' ufrir 21. Hermann Jacobi 34. Asiatic Society of Bengal, Calcutta; 1883 FloYTHİAT (G. O. S. No. 1) 2. C. D. Dalal and R. A. Sastry 2419-3 oy (Rev. by K. S. Rama swami Sastri) 34. DIR. dze., 4ŠIERI; 9638 राजशेखर ($) HHÀ wil Cunninglam, A. (Ed.) Diskalkar, D. B. Corpus Inscriptionum Indicarum, Vol. 1: Inscriptions of Asoka (1st ed.). Cacutta; 1877 Inscriptions of Kathiawad, Pub. in New Indian Antiquary, Vols. I-III; Karnatak Publishing House, Bombay; 1944 Corpus Inscriptionum Indicarum, Vol. III: Inscriptions of the Early Gupta Kings and Their Successors. Calcutta; 1888 Important Inscriptions from the Baroda State. Baroda; 1943 Fleet J. F. Gadre, A. S. Page #578 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૪૧ Hultzsch, E. (Ed.) Corpus Inscriptionum Indicarum, Vol. I: Inscriptions of Asoka (New ed.). London; 1925 Mirashi, V. V. Corpus Inscriptionum Indicarum, Vol. IV : Inscriptions of the Kalachuri-Ghedi Era. 2 Parts. Ootacamund; 1955 Select Inscriptions bearing on Indian History and Civilization, Vol. I. Calcutta; 1942 Sircar, D. C. આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી (સં.) ગુજરાતના ઐતિહાસિક લેખે, ભાગ ૧-૩ પ્ર. ફૉર્બસ ગુજરાતી સભા, મુંબઈ ૧૯૩૩, ૧૯૩૫, ૧૯૪૨ આચાર્ય, ન. આ. (સં.) ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૩ પ્ર. ગુજરાત ઈતિહાસ પરિષદ, અમદાવાદ ૧૯૬૬ જૈનસંગ્રહું, વંદ ૨. સત્તા , વી. સં. ૨૪૫૩ નાર, પૂરણ ચંદ્ર (૨) પરીખ, પ્રવીણચંદ્ર ચિ.(સં.) ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૧-૨ માં પ્રકાશિત ખંડ ૨ : અભિલેખો પ્ર. ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ; ૧૯૬૨ બુદ્ધિસાગરસૂરિ (સં.) મુનિ, જયંતવિજયજી જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ, ભાગ ૧ લે પ્ર. શાહ લલ્લુભાઈ કરમચંદ દલાલ, મુંબઈ; વિ. સં. ૧૯૭૩ આબૂ ભાગ ૨ : અબુંદરપ્રાચીન–જૈન-લેખ સંદેહ પ્ર. વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, ઉનાન; વિ. સં. ૧૯૯૪ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ] મુનિ, જિનવિજયજી મુનિ, વિશાલવિજયજી વિજયધર્મસૂરિ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. શાહ, અખાલાલ પ્રે. Allan, John સોચ કાલથી ગુપ્તકાલ ― આખુ ભાગ ૫ : અ`દાચલ પ્રદક્ષિણા જૈન લેખસ દાહ પ્ર. યશેાવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર; વિ. સં. ૨૦૦૫ પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભાગ ૨ જૈન આત્માનંદ સભા, ભાવનગર; ૧૯૨૧ રાધનપુરપ્રતિમાલેખસ દાહ પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર; ૧૯૬૦ પ્રાચીનલેખસંગ્રહ, ભાગ ૧ લા સ. મુનિ વિદ્યાવિજયજી પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર; ૧૯૨૯ મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧ પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ; ૧૯૫૫ જૈનતી સવ સંગ્રહ, ભાગ ૧, ખંડ ૧ પ્ર.શેડ આણંદજી કલ્યાણજી, અમદાવાદ; ૧૯૫૩ (ખ) સિક્કા Catalogue of the Indian Coins in the British Museum; Catalogue of the Coins of Ancient India, London; 1986 Catalogue of the Indian Coins in the British Museum; Catalogue of the Coins of the Gupta Dynasties and of Saśānka, King of Gauda, London; 1914 Page #580 -------------------------------------------------------------------------- ________________ Altekar, A. S. Rapson, E. J. भलतेकर, अ. स. वासुदेव उपाध्याय, McCrindle, J. W. Megasthenes and Arrian Ptolemy (ગ) સંદર્ભ સૂચિ [૫૪૩ The Coinage of the Gupta Empire (Corpus of Indian Coins, Vol. IV) Numismatic Society of India, Banaras; 1957 Catalogue of Indian Coins in the British Museum, Vol. IV: Catalogue of the Coins of the Andkra Dynasty, the Western Kshatrapas, the Traikuṭaka Dynasty and the Bodhi Dynasty, London; 1908 - गुप्तकालीन मुद्राएँ પટના, ૧૯૬૪ મારતીય સિશે. પ્રયાગ; વિ. સ. ૨૦૦૫ ગ્રીક અને લૅટિન થા Ancient India as described in Classical Literature. Westminstr; 1901 Eng. trans. by Ancient India as McCrindle : described by Megasthenes and Arrian, Calcutta; 1877 Eng. trans. by McCrindle : Ancient India as described by Ptolemy (Calcutta; 1825). Ed. by S. N. Majumdar (Calcutta; 1927) - Periplus Maris Erythraei Eng. trans. by W. H. Scott: The Periplus of the Erythraean Sea, London; 1912 Page #581 -------------------------------------------------------------------------- ________________ 488) મૌર્યકાલથી ગુપ્તકાલ Hiuen Tsiang Hwui-li - UR 24421. Ojoy. 244. gotadt 4321. હરિભાઈ સંશાધન મંદિર, અલિયાબાડા; ૧૯૬૦ (ઘ) ચીન ગ્રંથો Siyuki. Eng. trans. by S. Beal : Buddhist Records of the Western World. London; 1884 Eng. Trans. by S. Beal: Life of Hiuen Tsang. London; 1911 On Yuan Chwang's Travels in India, Ed. by T. W. Rhys Davids and S. W. Bushell. 2 Vols., London; 1904-1905 Eng. trans. by J. Takakusu : A Record of the Buddhist Religion as practised in India and the Malay Archipelago. Oxford; 1896 Watters, T. I-tsing अबूल फझल अमीर खुशरो (ચ) અરબી અને ફારસી ગ્ર 37754-53796 (2nd ed.) Eng. trans. by H. Blochmann, Delhi; 1965 खझाइनु-ल फुतू ह Eng. trans. by Elliot in History of India as told by its own Historians, Vol. III. Ed. by Dowson, London; 1871 - देबलरानी व खिज्रखान Eng. trans. by Elliot in HIH, Vol. III. Ed. by Dowson, London; . 1871 .. Page #582 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૪૫ अल् बीरूनी इसामी ईन्न असीर किताबुल हिन्द - Eng. trans. by Elliot in History of India as told by its own ___Historians, Vol. II. Ed. by Dowson, London; 1869 - Eng. trans. by E. C. Sachau : ___Al Beruni's India, London; ___1910 - गुप. अनु. अपहुवामान मुटुमान पन्नी : ___ "मसमेनीनु हि" પ્ર. પત્ની એન્ડ સન્સ, પોરબંદર, ૧૯૩૪ फुतुद-उस् सलातीन Eng. trans. by Elliot is History of India as told by its own Historians, Vol. VI. Ed. by Dowson. London; 1875 कामिलु-त् तवारीख Eng. trans. by Elliot in History of India as told by its oun Historians, Vol. II, pp. 244 ff., Ed. by Dowson, London; 1869 जामे-उल-हिकायत Eng. trans. by Elliot, in HIH, Vol. II. Ed. by Dowson. London, 1873 तबकात-इ-अकबरी Eng. trans. by Elliot in HIH, Vol. V. ff. 177 ff. Ed. by Dowson, London; 1873 तारीख-इ-बदौनी Eng. trans. by Elliot in HIH, Vol. V. Ed. by Dowson. London; 1873 ओफीस, नूरुद्दीन मोहम्मद निझाम-उद्-दीन बदौनी Page #583 -------------------------------------------------------------------------- ________________ 48$] મૌર્યકાલથી ગુપ્તકાલ araft, foren-36- फरिश्ता तारीख-इ-फीरोझशाही Eng. trans, by Elliot in HIH, Vol. III. Ed. by Dowson. London; 1871 तारीख-इ-फरिश्ता Eng. trans. by Elliot in HIH, Vol. VI. Ed. by Dowson. London; 1875 फुतूहुल-बुलदान Eng. trans. by Elliot in HIH, Vol. I Ed. by Dowson. London; 1867 मरूजु-ल झहब Eng. trans. by Elliot in HIH, Vol. I. Ed. by Dowson. London; 1867 बलाझरी मसऊदी ૨. અર્વાચીન ગ્રંથ Altekar, A. S. Bhagvanlal Bhandarkar, R. G. A History of Important Ancient Towns and Cities in Gujarat and Kathiawad. Bombay; 1926 (Vide Jackson) Early History of the Deccan 3rd. ed. Calcutta; 1928 Gazetteer of the Bombay Presidency, Vols. II-VIII. Bombay; 1876– 1884 A History of Gujarat, Vol. I. London; 1938 Campbell (Ed.) Commissariat, M.S. Page #584 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [48 Cunningham, A. Dey, Nundolal Forbes, A. K. Jackson Ancient Geography of India Ed. by S. N. Majumudar. Cal cutta; 1924 The Geographical Dictionary of Ancient and Medieval India. London; 1927 Encydopaedia Britannica. 11th ed. Vols. 1-XXIX, Cambridge; 1910–1911 Rās Mālā, Vol. I. London; 1924 gjor. 240. PQWISCHIS 664214: 2174341011" આવૃત્તિ ૩ જી. અમદાવાદ, ૧૯૨૨ Gazettcer of the Bombay Presi dency, Vol. I, Part I. History of Gujarat: Early History, prepared from notes by Bhag vanlal Indraji. Bombay; 1896 Historical and Cultural Chronology of Gujarat. Baroda; 1960 The Vākāțaka-Gupta Age. (Re. printed) Banaras; 1954 The History and Culture of the Indian People, Vol. 1: The Vedic Age. London; 1952 - Vol. II: The Age of Imperial Unity. Bombay; 1953 – Vol. III. The Classical Age. Bom bay; 1954 A Sanskrit-English Dictionary (New ed.). Oxford; 1963 Majmudar, M. R. (Ed.) Majumdar, R. C. and Altekar A.S. Majumdar, R. C. and Pusalkar, A. D. (Ed.) Monier-Williams Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ Pargiter, F. E. Parikh, R. C. The Puranic Text of the Dynasties of the Kali Age. London; 1913 Introduction to the History of Gujarat as a background to the Life and Times of Hemachandra published in Kavyanuśásana, Vol. II. Bombay; 1988 Rapson, E. J. (Ed.) Raychaudhuri, H.C. Smith, V. A. Tripathi, R. S. જમીનદાર, રસેશ Cambridge History of India, Vol. I. Cambridge; 1922 Political History of Ancient India, 5th Ed. Calcutta; 1950 Early History of India. 4th Ed. Oxford; 1924 History of Ancient India. 2nd Ed. Varanasi, 1960 ક્ષેત્રપાલીન ગુજરાત : ઈતિહાસ અને સંસ્કૃતિ (અપ્રસિદ્ધ મહાનિબંધ). ભો. જે. વિદ્યા ભવન, અમદાવાદ, ૧૯૬૬ ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ : ઈસ્લામ યુગ, ખંડ ૧ પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૪૫ પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક ખંડે) પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૪૬ ગુજરાતને પ્રાચીન ઈતિહાસ પ્ર. ગુ. વ. સોસાયટી, અમદાવાદ, ૧૯૧૮ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પ્રજેન શ્વેતાંબર કૉન્ફરન્સ, મુંબઈ ૧૯૩૩ જોટ, રત્નમણિરાવ ભીમરાવ જોશી, ઉમાશંકર દેસાઈ ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ, મોહનલાલ દલીચંદ ' Page #586 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૪૯ નદવી, અબુઝફર ભગવાનલાલ સંપતરામ શાસ્ત્રી, દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર ગુજ. અનુ. છોટુભાઈ ર. નાયક : ગુજરાતનો | ઈતિહાસ, ભાગ ૨ પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૫ સૌરાષ્ટ્ર દેશને ઇતિહાસ, ભાગ ૧ લે પ્ર. ભગવાનલાલ અને કૃપાશંકર, મુંબઈ૧૮૬૮ ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભાગ, ૧-૨. આવૃત્તિ: શેધિત-વર્ધિતા સંસ્કરણ પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૩ ગુજરાતને પ્રાચીન ઇતિહાસ પ્ર. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૪ – મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧-૨ પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૫. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત પ્ર. જે. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૨ मुनिश्रीहजारीमलस्मृतिग्रन्थ, व्यावर; १९६५ वीरनिर्वाण संवत् और जैनकालगणना प्र. कल्याणविजय शास्त्रसमिति, जालोर; वि. सं. १९८७ पाईअसद्दमहण्णवो (प्राकृतग्रन्थपरिषद, ग्रन्थांक ७) સં. વાસુદેવ શરણ અગ્રવાલ અને દલસુખભાઈ માલવણિયા પ્ર. પ્રાકૃત ગ્રન્થ પરિષદુ, વારાણસી, ૧૯૬૩ વાવર, મા ૧-૬ प्र. चौखम्बा संस्कृत सीरीज आफिस, वाराणसी; १९६२ સાંડેસરા, ભોગીલાલ જયચંદ भारिल्ल, शोभाचन्द मुनि, कल्याणविजय सेठ, हरगोविन्ददास त्रिकमचंद भट्टाचार्य, तारानाथ तर्कवाचस्पति Page #587 -------------------------------------------------------------------------- ________________ ૨. પ્રકરણવાર [[સામાન્ય સંદર્ભ સૂચિમાં જણાવેલા ગ્રંથ સિવાયના ગ્રંથોની તથા નિર્દિષ્ટ લેખોની ] Garraghan, G. J. Langlois Ch. y. and Seignobos, Ch. પ્રકરણ ૧ A Guide to Historical Method. 4th Printing. New York; 1957 Eng. Trans. by G. G. Berry : Introduction to the study of History (4th impression). Lon don; 1982 Majumdar, R. C. Mommsen, Theoder Rapson, E. J. "Sources of Indian History," History and Culture of the Indian People, Vol. 1:Vedic Age, (2nd impression). London; 1952 "On the Training of Historians," Varieties of History. Ed. by Sten Fritep. Sixth Printing. New York; 1960 “Sources of History," Cambridge History of India, Vol. I: An cient India. Cambridge; 1922 “ઈતિહાસ: સ્વરૂપ અને પદ્ધતિ” પ્ર. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯ પ્રકરણ ૨ “ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ” પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ૧૯૩૩ પરીખ, રસિકલાલ છોટાલાલ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ૫૫૦ Page #588 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ ફર્બસ, એલેકઝાન્ડર કિર્લોક ભાંડારકર, દે. રા. મુનિ, જિનવિજયજી રણજિતરામ વાવાભાઈ -રત્નમાલ અને ગુજરાતનાં રાજ્યો તથા રાજ વંશીઓની તવારીખને સંગ્રહ પ્ર. રેવાશંકર અંબારામ ભટ્ટ, અમદાવાદ, ૧૯૯૩ ગુજ, અનુ. રણછોડભાઈ ઉદયરામઃ રાસમાળા, ભાગ ૧ લે. આવૃત્તિ ૩ જી પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૨૨ ગુજ. અનુ. ભરતરામ ભાનુસુખરામ મહેતા “અશોકચરિત” પ્ર. ગુ. વ. સોસાયટી, અમદાવાદ, ૧૯૨૭ પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધન સામગ્રી પ્ર. ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, ૧૯૩૩ ગુજરાતના ઇતિહાસનાં સાધનો, બુદ્ધિપ્રકાશ” પુ. ૫૬,૬૧, ૬૨.ગુ.વ. સોસાયટી અમદાવાદ, ૧૯૦૯, ૧૯૧૪, ૧૯૧૫ ગુજરાતના મધ્યકાલીન હિંદુ રાજપૂત યુગના ઈતિહાસનાં પ્રબંધાત્મક સાધન પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ૧૯૩૨ સૈારાષ્ટ્રના પ્રાચીન અભિલેખો, “પથિક”, વર્ષ ૭, અંક ૧૦-૧૧. અમદાવાદ, ૧૯૬૮ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળો પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૭ E. I, Vol. XVI, pp. 28 ff E. T., Vol. XVI, p. 283 શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર સાંડેસરા, ભોગીલાલ જ. Banerji, R. D. Banerji and Suk thanker Bhagwantal Indraji and Bühler “ The Inscription of Rudradāman at Junagadh," 1. A, Vol. VII, pp. 257 ff. Bombay; 1878 Page #589 -------------------------------------------------------------------------- ________________ 442] મૌર્યકાલથી ગુપ્તકાલ Bhau Daji . Bühler, G. Burgess James Hultzsch, E. Kern, H. J. B. B. R. A. S., Vol VII, pp. 113 f., 118 f., 125 f. - A. S. W. I., Vol. II, pp. 128 ff. "Eleven Land-grants of the Chau lukyas of Anahilvād" 1. A., Vol. VI, pp. 180 ff. Bombay; 1877 Report on the Antiquites of Kathia wad and Kacch Indian Museum, London; 1826 "A Grant of Arjunadeva of Gujarat dated 1264 A. D.” 1. A., Vol. XI, pp. 241 ff. Bombay; 1882 "The Inscriptions of Junnar.” Indian Antiquary, Vol. VI, pp. 39 ff. Bombay; 1877 "Junagadh Inscription of Rudra daman” E. l., Vol. VIII, pp. 42 ff. Calcutta; 1905-06 "Kosam Inscription of the Reign of Maharaja Vaisravaņa", Ep. . Ind., Vol. XXIV, p. 146. Delhi; 1937 "An Unpublished Kșatrapa Inscrip tion from Cutch” J. 0. l., Vol. XI, pp. 237 1. Baroda; 1962 "Some Newly Discovered Inscrip tions from Gujarat," V.V.R.B., Vol. I, Issue 2, English Section, pp. 1 ff., Vallabh Vidyanagar; 1957-58 Kielhorn, F. . Majumdar, N. G. Nanavati J. M. and Shastri H. G. Pandya, A. V. Page #590 -------------------------------------------------------------------------- ________________ Prinsep Rhys Davids, T.W. Shah, U. P. Sten Konow Tod, James Acharya, P. K. Ardesar, Jamsedjee Bhagvanlal Indraji and Bühler, G. Bühler -૨-૩૬ સદ સૂચિ [૫૫૩ J. A. S. B., Vol. Vll, pp. 338 ff. Essays on Indian Antiquities "Yuan Chwang orHiouen Thsang?", On Yuan Chwang's Travels in India, Vol. I. London; 1904 Akota Bronzes Department of Archaeology, Govt. of Bombay, Bombay; 1959 Corpus Inscriptionum Indicarum, Vol. II; Part I: Kharoshthi Incriptions. Govt. of India, Calcutta; 1919 Travels in Western India. London; 1839 પ્રકરણ ૩ Dictionary of Hindu Architecture London; 1927 "The Sudarsana or Lake Beautiful of the Girnar Inscriptions," J. B. B. R. A. S., Vol. VIII, Bombay The Inscription of Rudradaman at Junagadh," Indian Antiquary, Vol VII, pp. 257 ff. Bombay; 1878 Eng. trans. by V. S. Ghate: "The Indin Inscriptions and the Antiquity of Indian Artificial Poetry", Indian Antiquary, Vol. XLII, Bombay; 1913 "" Page #591 -------------------------------------------------------------------------- ________________ 148) મૌર્યકાલથી ગુપ્તકાલ Burgess, James Chatterji Cousens, Henry Kangle, R. P. Mehta, R. N. Report on the Antiquities of Kathi awar and Kachh. London; 1876 "A Historical Character in the Reign of Asoka Maurya”, D. R. Bhandarkar Volume Somanātha and Other Mediaeval Temples in Käthiawad A. S. I, Vol. XLV (Impcrial Series ). New Delhi, 1931 Kautilīya Arthaśāstra, Part III: A Study, University of Bom bay, Bombay; 1965 "Sudarsana Lake," J. 0. I., Vol. XVIII, pp. 20 ff. Baroda; 1968 Buddhist Conception of Spirits ( Calcutta Oriental Series No. II. E. 4). Calcutta; 1923 Chandragupta Maurya and His Times. Madras; 1943 Culture of Cities. London; 1945 “City,” Encyclopaedia of Social Sciences, Vol. III (Ed. by R. A. Seligman). New York; 1935 . In lian Chronology. Madras; 1911 Law, B. C. Mookerji, Radha Kumud Mumford, Leuis Munro, William B. Pillai, L. D. Swamikannu Sharma, T. R. L. “ The Rivers of Junagadh,” Sum maries of Papers, All India Oriental Conference, XXIV Session. Varanasi, 1968 Page #592 -------------------------------------------------------------------------- ________________ અત્રિ, છો. મ. પંડલ, ધર્મચંદ કેવળચંદ સંદર્ભ સૂચિ [૫૫૫ ક્ષત્રપકાલીન ગિરિનગર,” “વિદ્યાપીઠ,” વર્ષ - ૫, પૃ. ૯૪ થી. અમદાવાદ, ૧૯૬૭ અમરોરાને ગુજ. અનુવાદ. પ્ર. ધ. કે. પંડેલ, મિયાગામ; ૧૯૧૭ , સૈારાષ્ટ્રનાં કેટલાંક પ્રાચીન સ્થાન, “વા.'' પુ. ૧, પૃ. ૫થી. રાજકોટ; ૧૯૬૮ " जैन आगमधर और प्राकृत वाङ्मय," मुनिश्री हजारीमल स्मृतिग्रंथ, ब्यावर; १९३५ सार्थवाह પ્ર. બિહાર–રાષ્ટ્રભાષા-પરિષદુ, પટના: ૧૯૫૩ મહેતા, ર. ના. અને શાહ, પ્રિયબાળા मुनि पुण्यविजयजी मोतीचन्द्र પ્રકરણ ૪ Barua, B. M. Bhagvanlal Indraji and Bühler Bhandarkar, D. R. Chatterji, C. D. Asoka and his Inscriptions. Cal cutta; 1946 "The Inscription of Rudradāman at Junagadh," Indian Antiquary, Vol. VII, pp. 257 ff. Bombay; 1878 Ašoka. Ed. 3rd. Calcutta; 1955 "A Historical Character in the Reign of Asoka Maurya," D. R. Bhandarkar Volume. “Historical Contents of the Yuga puraņa", JBORS, Vol. XVI, pp. 18 ff. Patna; 1930 "Historical Data in the Garga samhita and the Brahmin Empire”, JBORS, Vol. XIV, pp. 397 ff. Patna; 1928 Dhruva, K. H. Jayaswal, K. P. Page #593 -------------------------------------------------------------------------- ________________ 449] Kielhorn, F. Law, B. C. Mookerji, R. K. Nilakanta Sastri, K. A. (Ed.) મૌર્યકાલથી ગુપ્તકાલ "Junagadh Inscription of Rudra dāman" Epigraphia Indica, Vol. VIII, pp. 42 ff. Calcutta; 1905-06 Buddhist Conception of Spirits (Calcutta Oriental Series No. II. E. 4). Calcutta; 1923 Chandragupta Maurya and His Times. Madras; 1943 A Comprehensive History of India, Vol. II: The Mauryas and Sātavāhanas. Bombay; 1957 Archaeology of Gujarat (including Kathiawar). Bombay; 1941 The Asokan Rock at Girnar. Baroda; 1936 "Thc Puranic Chronology of the Mauryan Dynasty", Journal of the Oreintal Institute, Vol. IX, pp. 387 ff. Baroda; 1960 Sankalia, H. D. Sastri, Hirananda Shastri, H. G. પ્રકરણ ૫ Narain, A. K. Pandey, R. B. Sircar, D. C. The Indo-Greeks. Oxford; 1957 Indian Paleography. Ed. 2nd. Varanasi; 1957 “The Yavanas,” The Age of Imperial Unity. Bombay; 1953 The Greeks in Bactria and India Cambridge; 1938 Tarn, W. W. Page #594 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૫૭ પ્રકરણ ૬ Altekar, A. S. Bakhle Banerjea, J. N. Benjamin, S. G. W. "Kshaharāta (?) Copper Coin", Journal of the Numismatic Society of India, Vol. XII, p. 5. Bombay; 1950 - Proceedings of the Indian History Congress, Nagpur Sossion, 1950, pp. 39 ff. JBBRAS (New Series ), Vol. III, p. 61 "The Satraps of Northern and Western India", A Comprehensive History of India, Vol. II, pp. 263 ff. Bombay; 1957 Persia ("The Story of Nations' Series ) London "Dekkan of the Satavahana Period", Indian Antiquary, Vol XLVII, pp. 69 ff. 114 ff. Bombay; 1918 : - Lectures on Ancient Indian Numis matics. Calcutta; 1921 JBBRAS, Vol. VIII (O.S.), p. 239 JA, 1897, pp. 120 ff. Paris, 1897 Early History of North India Calcutta; 1958 - The Sakas in India. Ed. 2nd. Santiniketan; 1967 Proceedings of Indian History Congress, Lahore Session, 1940, p. 149 Bhandarkar, D. R. Bhau Daji Boyer, A. M. Chattopadhyaya, Sudhakar Deoras, V. R. Page #595 -------------------------------------------------------------------------- ________________ 44C) મૌર્યકાલથી ગુપ્તકાલ Gbosh, H. C. Gokhle, Shobhana Gopalachari Gupte, Y. R. "The Chronology of the Western Ksatrapas and the Andhras”, IHQ, Vol. VII, pp, 117 ff. Cal cutta; 1931 "Andhau Inscription of Castana, Saka 11”, Journal of Ancient Indian History, Vol. II, Parts 1-2, pp. 104 ff. Calcutta; 1970 Early Hisotry of the Andhra Country. Madras; 1941 "The Kshaharatas. Were they exterminated or have they left any traces in the Population of the Deccan ?" I. A., Vol. LV, p. 178. Bombay; 1926 The Jain Sources of the History of Ancient India. Delhi; 1964 "Were the Western Kshatrapas Viceroys of the Kuşaņas ?* The Journal of the Ganganath Jha Research Institute, Vol. XXVI, Parts 1-3, pp. 703 ff. Allahabad; 1970 "Problems of Saka-Satavahana History" JBORS, Vol. XVI, pp. 227 ff. Patna; 1930 JRAS, 1918, pp. 111 f. . "Editorial Articles”, Lalit Kalà, Nos. 3-4, pp. 11 ff. New Deihi; 1956-1957 Jain, Jyoti Prasad Jamindar, Rasesh C. Jayaswal, K. P. Kannedy Khandalawala, Karl & Moti Chandra Page #596 -------------------------------------------------------------------------- ________________ Lawyer, M. Levi, Sylvain Majumdar, R. C. McCrindle Mirashi, V. V. Nilkanta Sastri, K. A. Pandey, R. B. સંદર્ભસૂચિ - (446 J. A., July-August, 1897, pp. 120 ff. Paris Journal Asiatique, Vol. CCXXVIII, pp. 61 ff. Paris IHQ, Vol. XXXVIII, No. 2-3, pp. 89 ff. Calcutta; 1962 "Periplus of the Erythrean Sea" IA, Vol. VIII, p. 108. Calcutta; 1879 "The Date of Nahapāna," Journal of Indian History, Vol. XLIII, pt. 1, pp. 111 ff. Trivandrum; 1967 A Comprehensive History of India. Vol. II. Bombay; 1954 Indian Paleography, Ed. 2nd. Varanasi; 1954 India under the Kushans. Bombay; 1965 "The Northern Kshatrapas”,JRAS, 1894, p. 541 The Sakas in India. Labore, 1947 JRAS, 1917, p. 829 “The Inscriptions in the Caves at Nasik,” Epigraphia Indica, Vol. VIII, p. 83. Calcutta; 1905-06 "Kanheri Inscription of the Time of Vāsişthiputra Śrī Sātakarņi" ASWI, Vol. V, pp. 28 ff. Journal of Bombay Historical Society, Vol. I, pt. 1, pp. 135 ff. Puri, B. N. Rapson & Indraji Satyasrava Schoff Senart, E. Shastri, Srikant Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦] . Sircar, D. C. :: મૌર્યકાલથી ગુપ્તકાલ "The Saka Satraps of Western : India,” The Age of Imperial Unity. Bombay; 1960 Sten Konow Corpus Inscriptionum Indicarum Vol. II, Part 1: Kharoshthi Inscriptions. Calcutta; 1929 - Modern Review, Vol. XXIX, p. 464. Calcutta; 1881 - "Dr.Banerji on Sakas and Kuşānas”, Indian Historical Quarterly, Vol. XIV, pp. 134 ff. Calcutta; 1938 - New Indian Antiquary, Vol. VII, p. 81 Thomas, F. W. Trivedi, H. V. "Śakastāna", Journal of the Royal Asiatic Society, 1906, pp. 181 ff.; 460 ft. “Notes on Some Western Ksha trapa Coins", The Journal of the Numismatic Society of India, Vol. XVII, Part 1, pp. 89 ff. Bombay; 1956. , JRAS, 1912, p. 121 Vogel જમીનદાર, રસેશ પશ્ચિમી ક્ષત્રપો કુષાણના ઉપરાજ હતા ? “વિદ્યાપીઠ,” પુ. ૧, પૃ. ૫૬થી. અમદાવાદ, ૧૯૬૭ માંકડ, ડે. ૨. : ' : “પશ્ચિમી ક્ષત્રપ,' “ઈતિહાસ-સંમેલન-નિબંધ સંગ્રહ” (સને ૧૯૪૩), પૃ. ૪૫થી. . , , અમદાવાદ, ૧૯૪૮ Page #598 -------------------------------------------------------------------------- ________________ Acharya, G. V. Altelkar, A. S. Banerji, R. D. Banerji, R. D. and Sukthankar Bhandarkar, D. R. Bhandarkar, R. G. Bühler, G. Chakraborty, S. K. Chhabra Shastri, સંદર્ભસૂચિ પ્રકરણ ૭ "Three Hoards of the Coins of the Western Kshatrapas," JRASB, Vol. III, No. 2, Numismatic Supplement No. XLVII, pp. 95 ff. Calcutta; 1937 Proc. IHC, Lahore Session, 1940, pp. 100 ff. "The Andhau Stone. Inscriptions of the time of Chastana and Rudradaman, Year 55," EI, Vol. XVI, pp. 19 ff. Calcutta; 1921 [૫૧ "Three Kshatrapa Inscriptions", EI, Vol. XVI, pp. 233 ff. Calcutta; 1922 "Kshatrapa Coins from Sarvania" AR. ASI, 1913-14, pp. 227 ff. Calcutta; 1917 The Early History of the Deccan. Calcutta; 1928 "On the relationship between Andhras and the Western Kshatrapas", IA, Vol. XII, pp. 273 ff. Bombay; 1883 A Study of Ancient Indian Numismatics. Mymensingh; 1931 "Intwa Clay Sealing", EI, Vol. XXVIII, pp. 174 f. Delhi; 1953 Page #599 -------------------------------------------------------------------------- ________________ 498) મૌર્યકાલથી ગુપ્તકાલ Diskalkar, D. B. : “Mewasa Stone Inscription", The Annual Report of the Wat son Museum of Antiquities, 1923-24, pp. 12 f. Rajkot "Numismatic Notes”, 14, Vol. XLVIII, pp. 120 ff. Bombay; 1919 Dixit, K. M. Dodge, J. V. and Kasch, H. E. Ghosh, A. (Ed.) Encyclopedia Britannica, Vol. XXIV. London; 1964 Indian Archaeology 1954–55 —a Review. New Delhi; 1955 “Daulatpur Inscription of Abhira Isvaradeva", JOI, Vol. XVIII, pp. 237 ff. Baroda; 1969 Gokha hobhana Gupta, P. L. Hamid, M. M. & others Bharatiya Vidya, Vol. XVIII, No. 3-4, pp. 84 ff. Bombay - "The Karddamaka Kshatrapas of Western India”, BPWM, No. 4, pp. 49 ff. Bombay; 1953-54 Catalogue of the Museum of Archaeology at Sanchi, Bhopal State. Calcutta; 1922 JRAS, 1890, p. 646 “A Note on an Unnoticed Western Kshatrapa Coin", INSI, Vol. XXX, pp. 198 ff. Varanasi; - 1968 Indraji, Bhagwanlal Jamindar, Rasesh Page #600 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ ( 498 Kielhorn, F. Lüders, H. Majumdar, R. C. & Altekar, A. S. (Ed.) Mehta, R. N. & Chowdhary S. M. Mukherjee, B. N. "Junagarh Rock Inscription of Rudradāman I, year 72” EI, Vol. VIII, pp. 36 ff. Calcutta; 1905-6 "Mulwasar Stone-Inscription of the time of Rudrasena I, year 122", El, Vol. X, Appendix, No. 962. Calcutta; 1912. The Vakataka-Gupta Age Varanasi; 1960 Excavtaion at Devnimori. Baroda; 1966 "A Note on an Unnoticed Kshatrapa Coin", INSI, Vol. XXVI, Pt. II, pp. 233 ff. Varanasi; 1964 "An Unpnblished Kshatrapa In scription from Cutch”, JOI, Vol. XI, No. 3, pp. 237 ff. Baroda; 1962 A Comprehensive History of India, Vol. II. Bombay; 1957 Dynasties of the Kali Age. London; 1913 JRAS, 1899, pp. 379 ff. Proc. IHC, 14th Session, p. 56 "The Karddamaka Kings", IHQ, Vol. IX, pp. 37 ff. Calcutta; 1933 Nanavati, J. M. & Shastri, H. G.. Nilkanta Sastri, K. A. (Ed.) Pargiter, F. E. Rapson, E. J. Rama Rao Raychaudhury, H. C. Satyasrava Sakas in India. Labore; 1947 Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] Senart, E. Sircar, D. C. Spooner, D. B. Sud, Hiralal (Ed.) Suryavamshi, B. S. Trivedi, H. V. જમીનદાર, રસેશ શાસ્ત્રી, ૬. શાસ્ત્રી, હ. ગં. विद्यालंकार, जयचन्द्र સૌય કાલથી ગુપ્તકાલ "Kanheri Inscription of the time of Vasisthiputra Śrī Satakarni", ASWI, Vol. V, pp. 78 ff. No. 8 Proc. I. H. C., 7th Session, pp. 78 ff. “Excavations at Basarh'', AR. ASI, 1913-14, pp. 98 ff. Catalogue of Sanskrtt & Prakrit Mss. in C. P. & Berar "Daulatpur Stone-pillar Inscription of Isvardeva Abhira", Bulletin of the Museum and Picture Gallery, Vol. XX, pp. 67 ff. Baroda; 1968 "Notes on Some Western Kshatrapa Coins', JNS, Vol. XVII, pt. 1, pp. 89 ff. Bombay; 1955 કથિક: રાજાએ અને સંવત'', Vidya, Vol. XI, No. 1, pp. 108 ff. Ahmedabad; 1968 ‘પશ્ચિમી ક્ષત્રપાઃ રાજવશે અને સમયનિર્ણય', “સ્વાધ્યાય', પુ. ૫, પૃ. ૨૬૧થી. વડાદરા; ૧૯૬૮ પશ્ચિમી ક્ષત્રપે।ની સાલવારી', “સ્વાધ્યાય”, પુ. ૧, પૃ. ૪૭૮થી. વડેદરા; ૧૯૬૮ ‘રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્તના સમય', “સ્વાધ્યાય”, પુ. પ, પૃ. ૧૦૬થી. વડાદરા; ૧૯૬૭ “ગુજરાતીનાં તીથ સ્થાને ''. અમદાવાદ; ૧૯૫૦ ‘‘મૈત્રકકાલીન ગુજરાત”. અમદાવાદ; ૧૯૫૫ ‘‘મારતીય કૃતિજ્ઞાસી રૂપરેલા", પુ. ૨,અાદ્દાવાર; १९३३ Page #602 -------------------------------------------------------------------------- ________________ Acharya, G. V. Agrawal, V. S. Bhandarkar, D. R. Brown, C. J. Chakraborty, S. K. Cunnigham, A. Dodge, J. V. & Kasch, H. E. Gadre, A. S. Ghosh A. (Ed.) Hamid, M. M. & others સ'દસૂચિ પ્રકરણ ૭ પરિશિષ્ટ - [૫૬૫ Rajputana Museum, AR, 1912-13 JNSI, Vol. XII, pp. 197 ff. Bombay; 1950 "Excavations at Besnagar", AR. ASI, 1913-14, pp. Calcutta; 1917 186 ff. Lectures on Ancient Indian Numismatics. Calcutta; 1921 Coins of India. Calcutta; 1922 A study of Ancient India Numismatics. Mymensingh; 1931 "Coins of Indo-Scythians", Num. Chr., Vol. XIII, pp. 188 ff. 1888-92 Coins of Ancient India from earliest times down the 7th Cent. A. D. London; 1891 Encyclopedia Britannica, Vol. XVI, London, 1964 Annual Report of the Archaeological Department of Baroda State, 1936-37, pp. 17 ff. Baroda; 1938 Indian Archaeology 1954-55-a Review, New Delhi; 1955 Indian Archaeology 1955-56-a Review. New Delhi; 1956 Catalogue of the Museum of the Archaeology at Sanchi, Bhopal State. Calcutta; 1922 Page #603 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ Indraji, Bhaga wanlal Law, B. C. Mehta, R. N. & Chowdhary, S. N. Rapson, E. J., Sastri, Hirananda "The Coinage of Western Ksha trapas," JRAS, pp. 639 ff. London; 1890 A History of Pali Literature, Vol. II. London; 1933 Excavation at Devnimori. Baroda; 1966 "The Coinage of the Mahaksha trapas & Kshatrapas of Saurashtra & Malwa", JRAS, 1899, pp. 357 ff. London Annual Report of the Archaeolo gical Department of Baroda State, 1935–36, pp. 54 ff. Baroda; 1938 “The Nasik board of Nahapan's Coins", JBBRAS, Vol. XXII, pp. 223 ff. Bombay; 1908 - "Uparkot Hoard”, JBBRAS, Vol. XX, pp. 20 f. Bombay; 1902 IHQ, XXXIII, No. 4, pp. 272 ff. Calcutta; 1957 - Studies in Indian Coins. Delhi; 1968 Catalogue of the Coins in India Museum, Vol. I. Oxford; 1906 JNSI, Vol. XXII, pp. 118 ff. Varanasi; 1960 Scott, H. R. Sircar, D. C. Smith, V. A. Sounder Rajan Page #604 -------------------------------------------------------------------------- ________________ Stevenson, J. D. D. વિજયેન્દ્રસૂરિ, મુનિ વૈદ્ય, બાપાલાલ શાસ્ત્રી, હ. ગં. बंद्योपाध्याय, रा. दा. Acharya, G. V. Altekar, A. S. Gupta, P. L. Mankad, B. L. Mirashi, V. V. સદ સૂચિ [૫૬૭ "Some remarks on Specimens of Saurashtra Coins", JBBRAS, Vol. II, pp. 377, ff. Bombay; 1847 “રાજા મહાક્ષત્રપ રુદ્રદામા.’ ભાવનગર; ૧૯૩૭ ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ”. અમદાવાદ; ૧૯૫૩ મૈત્રકકાલીન ગુજરાત'. અમદાવાદ; ૧૯૫૫ "प्राचीन मुद्रा". हिंदी अनुवाद-- रामचन्द्र वर्मा. नागरी प्रचारिणी सभा, काशी; वि. सं. १९८१ પ્રકરણ ૮ "Legend on Valabhi Coins", JASB, Num. Suppl., No. XLVII, pp. 99 ff. Calcutta; 1938 "Interregnum in the Reign of Mahakshatrapa Svami Rudrasena III (348-378 A. D.)" JNSI, Vol. VI, pp. 19 ff. Bombay; 1945 "Who Ruled in Saurashtra after the Western Kshatrapas?" Bharatiya Vidya, Vol. XVIII, pp. 83 ff. Bombay; 1961 "Valabhi Coins in the Baroda Museum", JNSI, Vol. XV, pp. 50 ff. Bombay; 1953 "The Legend on Valabhi Coins", JNSI, Vol. VI, pp. 14 ff. Bombay; 1945 Page #605 -------------------------------------------------------------------------- ________________ પ૬૮] મૌર્યકાલથી ગુપ્તકાલ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૧-૨ ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૫ પ્રકરણ ૯ Banejee, R. D. Age of the Imperiul Guptas Benares; 1933 Pasak, R. D. “Damodarpur Copper-plate Inscri ptions of Gupta Kings”, EI, Vol. XV, pp. 130 ff. Gai, G. S. "Three Inscriptions by Rāmagupta” J. J. J., Vol. XVIII, pp. 247 ft. Baroda; 1964 Gupta, P. L. "Who Ruled in Saurashtra after the Western Kshatrapas?" Bharatiya Vidyā, Vol. XVIII, pp. 83 ff. Bombay; 1961 Majumdar, R. C. “The Expansion of the Gupta Empire", The VákātakaGupta Age, Ch. VIII. (Reprint). Banaras; 1954 Singhal, C. R. "A Hoard of Gupta Gold Coins Found in Gujarat”, J. N. S. I., Vol. XV, pp. 195 f. Bombay; 1953. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૧ ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૫ Page #606 -------------------------------------------------------------------------- ________________ સાંડેસરા, ભા. જ. Bhandarkar, D. R. Gupta, P. L. Kielhorn Mookerji, R. K. Nilkanta Sastri, K. A. (Ed.) Sankalia, H. D. ४-२-३७ સદભસૂચિ [પ ‘પુરાવચન’, “શકારિ [વિક્રમાદિત્ય] : લે. રા. દા. બંદ્યોપાધ્યાય; ગુજ. અનુ. ભીમભાઈ દેસાઈ; ગાંડીવ સાહિત્ય મ ંદિર, સુરત; ૧૯૪૫ પ્રકરણ ૧૦ Asoka (Third Edition), Calcutta; 1955 "Punch-Marked Coins in Baroda Museum", Bulletin of the Museum & Picture Gallery, Baroda, Vol. X-XI, pp. 63 ff. Baroda; 1965 "The Kardamaka Kshatrapas of Western India", Bulletin of the Prince of Wales Museum, No. 4, pp. 49 ff. Bombay; 1953-54 Epigraphia Indica, Vol. VIII, pp. 46 ff. Calcutta; 1905-06 "Chandragupta and the Maurya Empire", The Age of Imperial Unity, Ch. IV (2nd Ed.). Bombay; 1953 Age of the Nandas and Mauryas Banaras; 1952 Archaeology of Gujarat (including Kathiawar), Bombay; 1941 Page #607 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ Smith, V. A. – Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat. Poona; 1949 Asoka the Buddhist Emperor of India ('Rulers of India' Series); 2nd Ed. Delhi, 1964 Catalogue of Coins in the Punjab Museum, Lahore, Vol I: IndoGreek Coins. Oxford: 1914 Whitehead, R. B. પ્રકરણ ૧૧ Basham, A. L. Rice, B. L. જેટ, રત્નમણિરાવ ભીમરાવ "Prince Vijaya and the Aryaniza tion of Ceylon," The Ceylon Historical Journal, Vol. I, pp. 163 ff. Dehiwela; 1951 Mysore and Coorg from Inscrip tions. London; 1909 ગુજરાતનું વહાણવટું ', “વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ” અમદાવાદ, ૧૯૨૭ યેષ્ઠીમધરાતિ અને મલપુરાણ ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૪૮. – ગુજરાતના સાહિત્ય અને અનુકૃતિમાં સિલેન', “સંશોધનની કેડી”. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૧ સાંડેસરા, મે. જ. Jhavery, M. B.: પ્રકરણ ૧૨ Introduction, faaluzaroan Bombay; 1926 Page #608 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૭૧ Kapadia, H. R. Krause, Charlotte Macdonell, A. A. Vidyabhusana, S. C. Winternitz History of the Canonical Literature of the Jains. Bombay; 1941 "Siddhasena Divakara and Vikra māditya", Vikrama Volume, pp. 231 ft. Ujjain; 1918 A History of Sanskrit Literature (Reprint). Delhi; 1962 History of Mediaeval School of Indian Logic. Calcutta; 1909 Eng. trans. by Mrs. S. Ketkar and Miss H. Kohn : History of Indian Literature, Vol. II Calcutta; 1933 वीर निर्वाण संवत् और जैन कालगणना ___ जालोर; वि. सं. १९८७ વિશાસ્ત્ર મારત, પુ. કરૂ, પૃ. ૧૫ कलकत्ता; १९५३ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પ્ર. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ ૧૯૩૩ “સન્મતિપ્રકરણ”, પ્રસ્તાવના. અમદાવાદ, ૧૯૩૨ मुनि, कल्याणविजय मुनि, जंबूविजय દેસાઈ, મોહનલાલ દલીચંદ પંડિત, સુખલાલ અને પંડિત, બેચરદાસ દેશી શાહ, ઉમાકાન્ત છે. ગુજરાતના કેટલાક પ્રાચીન પંડિત', “બુદ્ધિપ્રકાશ', પૃ. ૯, પૃ. ૩૦૨-૦૮ અમદાવાદ, ૧૯પર પ્રકરણ ૧૩ Bloomfield, Leonard Language (Reprinted ). London; 1961 Bühler, G. Eng. trans. by Bühler: Indian Palaeography (Reprint). Calcutta; 1962 Page #609 -------------------------------------------------------------------------- ________________ W?] મૌર્યકાલથી ગુપ્તકાલ Dani, Ahmed Hasan Indian Palaeography Oxford; 1963 Franke O. and Eng. trans. by C. A. Cameron : Pischel, R. "Kashgar and the Kharosthi", IA, Vol. XXXIV, pp. 31 ff. Bombay; 1905 Pandey, Raj Bali Indian Palaeography, Part I Banaras; 1952 Sastri, Hirananda Annual Report .of the Archaeo logical Department, Baroda State, 1937-38. Baroda; 1939 Upasak, C. S. History and Palaeography of Mauryan Brāhmi Script Nalanda; 1960 tar, shtrime भारतीय प्राचीन लिपिमाला, तीसरा संस्करण. faecat; fà. Ð. 209€ પ્રકરણ ૧૪ Banerji, R. D. Gokhle, Shobhana “The Sanchi Inscription of Swamin Jivadāman : 13th year”, Epigraphia Indica, Vol. XVI, pp. 230 ff. Calcutta; 1922 "Daulatpur Inscription of Abhira Isvaradeva Ś 254", Journal of Oriental Institute, Vol. XVIII, pp. 237 ff. Baroda; 1969 Sculptures from Śāmalāji and Rođā in the Baroda Museum. Baroda; 1960 Shah, U. P. Page #610 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫ શાસ્ત્રી, ૬ કે. “વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ” (દ્વિતીય આવૃત્તિ). ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ૧૯૩૯ “શૈવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ”. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ૧૯૩૬ ગુજરાતમાં બૌદ્ધ ધર્મ”, “સ્વાધ્યાય”, પુ. ૧, પૃ. ૨૭૧ થી. વડોદરા; વિ. સં. ૨૦૨૦ (ઈ. સ. ૧૯૬૪) શાહ, ઉમાકાન્ત છે. પરિશિષ્ટ Bhandarkar, D. R. “Mathura Pillar Inscription of Chandragupta II: G.E. 61”. Epigraphia Indica, Vol. XXI, pp. 1 ff. Delhi; 1981 "Eklingji Inscription of the Time of Naravahana of Nagahrada”, Journal of the Bombay Branch, Royal Asiatic Society, Vol. XXII, pp. 166 f. Bombay. Vaişnavism, Saivism and Minor Religious Systems (Re-print). Varanasi; 1965 Bhandarkar, R. G. Bühler, G. (Ed). "Cintra Stone Inscription of the time of Vaghela King Sārangadeva", EI, Vol. I, pp. 271 ff. Delhi; 1892. Epigraphia Iudica, Vol. XXIII, pp. 161 ft. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ ] મૌર્યકાલથી ગુપ્તકાલ Majmudar, M. R. Mehta, R. N. Pathak, V. S. Peterson, Peter Saletore, B. A. Thomas, F. W. and Winternitz "Antiquraries in Karvan with reference to Lakulish Worship”, Journal of the University of Bombay, Vol. XVIII, Part 4, pp. 48 ft. Bombay; 1950 "Avākbal - The Traditional Ulkā grama of Karavana Mahatmya”, Journal of Oriental Institute, Vol. VI, pp. 169 ft. Baroda; 1956-57 Śaiva Cults in Northern India Varanasi; 1960 A Collection of Prakrit and Sanskrit Inscriptions (Bhavanagar Inscriptions ). Bhavnagar Main Currents in the Ancient History of Gujarat.Baroda; 1960 Catulogue of Syuth Indian Manu scripts of the Library of the R. A. Society of Great Britain and Ireland, App., p. 274 कल्याण शिवांक. गोरखपुर, १९३३ “શૈવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ” પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૭૬ મૈત્રકકાલીન ગુજરાત", ભાગ ૨ ભે. જે. વિદ્યાભવન અમદાવાદ, ૧૯૫૫ 'કારવણના લકુલીશ અને તેમનો પાશુપતધર્મ, “વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકાઓ, ગ્રંથ ૧, અંક ૧, પૃ. ૧૭થી. વલ્લભવિદ્યાનગર ૧૯૫૭ પૃથુરાગ-રાસૌ, Eng. trans. by J. Beames, Indian Antiquary, Vol. I, pp. 269 ff. Bombay; 1872 अग्रवाल, वासुदेवशरण શાસ્ત્રી, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. દીવાનજી, પ્રહલાદ ચં. चन्द घरदाई Page #612 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ (404 પ્રકરણ ૧૫ Ansari, Z. D. & Mate, M. S. Bhagvanlal Indraji & Bühler, G. Desai, M. D. Ghosh, A. (Ed.) - Excavations at Dwarka Pouna; 1966 "The Inscription of Rudradāman at Junagadh', Indian Antiquary, Vol. VII, p. 257. Bombay; 1878 Some Roman Antiquities from Akota near Baroda, Bulletin of the Paroda Museum and Picture Gallery, Vol. II, Pt. I-II. Baroda; 1951 Indian Archaeology 1955-56-a Review. New Delhi; 1956 Indian Archaeology, 1956-57-a Review, New Delhi; 1957 Indian Archaeology 1959-60—a Review, New Delhi; 1960 “Chemical and Spectrometric Studies of Kshatrapa Silver Coins”, J. N. S. l., Vol, XXIX, pt. 1, p. 63. Varanasi; 1967 "The Sudarsana or Lake Beautiful of the Girnar Inscriptions B. C. 300—A. D. 450", JBBRAS, Vol. XVIII, pp. 47 ff. Bombay Excavation at Nagara Baroda; 1970 - Hegde Jamshedji, Ardeshar Mehta, R. N. Page #613 -------------------------------------------------------------------------- ________________ મૌકાલથી ગુપ્તકાલ - Excavations at Timbarva (M. 8. University Archaeology Series, No. 2). Baroda; 1955 - "A Roman Cameo from Karvan", Journal of the M. S. University of Baroda, Vol. I, No. 2, p. 133. Baroda; 1952 - "Sudarśana Lake," J. 0. l., Vol. XVIII, pp. 20 ff. Baroda; 1968 - "Valabbi of the Maitrakas," J. 0. I., Vol. XIII, p. 247. Baroda; 1964 -- “ Vastan Dungri- Au Archaeo logical Site," Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 5, pp. 56 ff. Surat; 1958 Excavation at Devnimori Baroda; 1966 Excavation at Shamalaji Baroda; 1967 Excavation at Amreli (Museum & Picture Gallery, Baroda, Bullatin Vol. XVIII). Baroda; 1966 Mehta, R. N. and Chowdhary, S. N. Mehta, R. N. and Patel, A. J. Rao, S. R. Sastri, Hirananda - Annual Report of the Archaeolo gical Department, Baroda State for 1935–36. Baroda; 1938 Subba Rao, B, Baroda through the Ages Baroda; 1953 Page #614 -------------------------------------------------------------------------- ________________ Subba Rao, B. and Mehta, R. N. Trivedi, M. B. Wheeler, R. E. M. અત્રિ, છેાટુભાઈ મ. મહેતા, ર. ના. મહેતા, ૨. ના. અને શાહ, પ્રિયબાળા શાસ્ત્રી, કે. કા. Acharya, V. H. Brown, Percy સદ સૂચિ “ Excavation at Vadnagar, Journal of the M. S. University of Baroda, Vol. IV, No. 1, pp. 19 ff. Baroda; 1955 [૫૭૭ 19 The Sudarsana Lake of Girnar Arikamedu', Ancient India, No. 2, pp. 17 ff. Delhi; 1946 ‘ક્ષત્રપકાલીન ગિરિનગર', “વિદ્યાપીઠ”, પુ. પ, પૃ. ૯૪ થી. અમદાવાદ; ૧૯૬૭ ‘નગરા’, ‘‘સ્વાધ્યાય”, પુ. ૪, પૃ. ૧૦૧ થી. વડાદરા; ૧૯૬૬ સાબરકાંઠાનાં પ્રાચીન જલાશયા’, “વિદ્યાપીઠ”, વર્ષ ૧, પૃ. ૧૦૪ થી. અમદાવાદ; ૧૯૬૩ ‘સૈારાષ્ટ્રનાં કેટલાંક પ્રાચીનસ્થાના’, “વા”, પુ. ૧, પૃ. ૫૦ થી. સૈારાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકાટ, ૧૯૬૮ પ્રકરણ ૧૬ ‘સુદર્શન તળાવ', “સ્વાધ્યાય,” પુ. ૭, પૃ. ૪૯ થી. અમદાવાદ; વિ. સ’. ૨૦૨૫ A Slort Account of the Principal Places of Antiquity in awl about Junagadh Indian Architecture ( Buddhist & Hindu) Fifth Edition. Bombay; 1965 Page #615 -------------------------------------------------------------------------- ________________ MUC) મૌર્યકાલથી ગુપ્તકાલ Burgess Chhabra, B. Ch. Cousens, H. Dhaky, M. A. Notes on the Amaravati Stupa Madras; 1892 - Report on the Antiquities of Kathiawad and Kachh (ASWI, Vol. II). London; 1876 "Intwa Clay-Sealing”, Epigraphia Indica, Vol. XXVIII, pp. 1741., Delhi; 1953 *Report on the Boria or Lakhamedi Stoop near Junagadh', Journal of the Asiatic Society of Bengal, Vol. 60, Part 1, No. 2. Calcutta; 1891 “The Vyāla Figures on the Temples of Gujarat,"Journal of the Gujarat Research Society, Vol. XXIII, pp. 293 ff. Bom bay; 1961 The Cave Temples of India London; 1880 Indian Archaeology 1958-59-A Review. New Delhi; 1959 Excavation at Devnimori Baroda; 1966 Historical and Literary Inscrip tions. Varanasi; 1962 Archae-logy of Gujarat Bombay; 1941 Studies in Early Buddhist Archi tecture of India. Delhi; 1966 Fergusson & Burgess Ghosh, A. (Ed.) Mehta, R. N. and Chowdhary. S. N. Pandey, Raj Bali Sankalia, H. D. Sarkar, H. Page #616 -------------------------------------------------------------------------- ________________ Smith, V. A. Sircar, D. C. Sompura, K. F. Tod, James સંદર્ભ સૂચિ [૫૭૯ History of Fine Art in India do Ceylon, Second Edition. Oxford; 1980 - Jain Stūpa and Other Antiquities of Mathura, ASI (NS), XX. Allahabad; 1901 “Devali Plates of Govinda, Vala bhi 500" EI, Vol. XXXV, pp. 264 ff. Delhi; 1968 “The Problem of Kathika Dynasty in Gujarat”, Journal of the Oriental Institute, Vol. XV, No. 1, pp. 69 ft. Baroda; | 1966 Travels in Western India London; 1839 ક્ષત્રપકાલીન ગિરિનગર', “વિદ્યાપીઠ,” પુ. ૫, પૃ. ૯૪ થી. અમદાવાદ, ૧૯૬૭ જૂનાગઢમાં ગિરનારની ઈટવા ટેકરીના બૌદ્ધ વિહારનું ખોદકામ', “ગુજરાત સમાચાર” અમદાવાદ, ઓકટોબર, ૧૯૪૯ કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ અને સિંહસ્તંભ, “કુમાર”, કલા–અંક (પ૨૮), પૃ. ૭૨-૭૩. અમદાવાદ, ૧૯૬૭ “ગુજરાતને મળેલો શિલ્પસ્થાપત્યને વારસો” અમદાવાદ, ૧૯૬૮ કચ્છના પ્રાચીન ઇતિહાસમાં ડોકિયું', પથિક', વર્ષ ૧, અંક ૧૦-૧૨, પૃ. ૩૧-૩૨. અમદાવાદ, ૧૯૬૭ “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૨ ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૫ અત્રિ છે. મ. આચાર્ય, ગિ. વ. નાણાવટી, જ મહેતા, ર. ના. શાસ્ત્રી, કે. કા. શાસ્ત્રી, હ. ગં. Page #617 -------------------------------------------------------------------------- ________________ WCO] Pillo, 6. . મૌર્યકાલથી ગુપ્તકાલ "ajoraidhi vile yat", "2917414," y. 9, Y. 260; 431Eri, la. 2. 2020 પ્રકરણ ૧૭ Agraval, V. S. Bhandarkar, D. R. Burgess Chowdhary, S. N. The Heritage of Indian Art New Delhi; 1964 Archaeological Remains at Nagari Memoir, A. S. I. Report on the Antiquities of Kathiawad and Kachh (Archaeological Survey of Western India, Vol. II). London; 1876 "Excavation of a Buddhist Stūpa and Vihāra at Devni-Mori near Shāmalāji”, Journal of the Oriental Institute, Vol. IX, pp. 451 ff. Baroda; 1960 -- "A Bronze Statuette of Atlas from Śāmalāji", J. 0. I., Vol. XI, pp. 209 ff. Baroda; 1962 Indian Archaeology 1958–59 — A Review, New Delhi; 1959 The Culture and Civilization of Ancient India. London; 1965 Excavations at Timbarva Baroda; 1955 -- "Five Sculptures from Devni Mori," Journal of Indian Society of Oriental Art, Special Number on Western Indian Art (1965-66). Calcutta Ghosh, A. (Ed.) Kosambi, D. D. Mehta, R. N. Page #618 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ Mehta R. N. & Chowdhari, S. N. Nanavati, J. M. Pandya, A. V Excavation at Devnimori Baroda; 1966 - "Preliminary Note on the Excava tions of the Devnimori Stūpa 1962-63", Journal of the Oriental Institute, Vol. XII, pp. 173 ff. Baroda; 1962 "A Kșatrapa Head from Saurāştra", Journal of the Oriental Institute, Vol. X, pp. 223 ff. Baroda; 1961 "The Kadio Dungar Rock-cut Monasteries near Broach," Vallabh Vidyanagar Research Bulletin, Vol. I, Issue 2, Plate V B. Vallabh Vidyangar; 1957-58 "Two Gaņa Sculptures from Gujarat,” Journal of Indian Society of Oriental Art, New Series, Vol. II,1967-68;Calcutta Excavations at Rairh Excavations at Amreli (Museum & Picture Gallery, Baroda, Bulletin Vol. XVIII). Baroda; 1966 The Excavations at Bairat Excavations at Sambhar Archaeology of Gujarat Bombay; 1941 Parikh, R. T. Puri, K. N. Rao, S. R. Sabani, Dayaram Sankalia, H. D. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ] Shah, U. P. Shah, U. P. & Mehta, R. N. Subba Rao, B. & Mehta, R. N. સૌય કાલથી ગુપ્તકાલ "Dhank Caves", Journal of Royal Asiatic Society, pp. 426 ff. London; 1938 - -- "Age of Differentiation of Digambara and Svetambara Images and the Earliest Known Śvetambara Bronzes," Bulletin of the Prince of Wales Museum of Western India, No. 1, pp. 30 ff. Bombay; 1952 Akota Bronzes. Bombay; 1959 Sculptures from Śāmaļājī and Roda in the Baroda Museum Baroda; 1960 "Sunga Railing Pillars from Lalsot", Journal of the Ameri can Oriental Society, Vol. LXXXII, No. 1. New Haven; 1962 "Terracottas from the Bikaner State", Lalit Kala, No. 8. New Delhi, 1960 'A Few Early Sculptures from Gujarat,' Journal of the Oriental Institute, Vol. I, No. 3, pp. 160 ff. Baroda; 1951 "Excavation at Vadnagar," Journal of the M. S. University of Baroda, Vol. IV, No. 1, pp. 19 ff. Baroda; 1955 Page #620 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૮૩ अप्रवाल, वासुदेवशरण નાણાવટી, જયેંદ્ર મહેતા, ૨. ના. અને ચૌધરી, સૂર્યકાન્ત શાસ્ત્રી, હરિપ્રસાદ શાહ, ઉ. પ્રે. 'राजस्थानमें भागवतधर्मका प्राचीन केन्द्र', "नागरी પ્રજારિજી પત્ર” વર્ષ ૨૬, અંક ૨-, પૃ. ૧૧૬-૧૨૨ કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ અને સિંહસ્તંભ', કુમાર',વર્ષ૪૪, અંક ૧૨, પૃ. ૭૨-૭૩. અમદાવાદ, ૧૯૬૭ ગુજરાતમાં એક પ્રાચીન બૌદ્ધ મહાવિહાર', “કુમાર”, અંક ૭૧, પૃ. ૯૩ થી. અમદાવાદ, ૧૯૬૩ “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૨ ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૫ ગુજરાતમાં બૌદ્ધ ધર્મ', “વાધ્યાય.” પુ. ૧, પૃ. ૨૭૧ થી. વડોદરા; વિ. સં. ૨૦૨૦ – ગુજરાતના ક્ષેત્રપાલીન એક શિલ્પનું ભરતક, રવાધ્યાય”૫, પૃ. ૧૯૬ થી. વડોદરા; વિ. સં. ૨૦૨૪ પરિશિષ્ટ ૧ History of Important Ancient Towns and Cities in Gujarat and Kathiawad. Bombay; 1926 “Prince Vijaya and the Aryani zation of Ceylon”, The Ceylon Historial Journal, Vol. I. Dehiwela; 1951 Introduction, FETCH or the Great Chronicle. Bombay; 1936 Lectures on the Ancient History of India (Carmichael Lectures). Calcutta; 1919 Altekar, A. S. Basham, A. L. Bhagwat, N. K. Bhandarkar, D. R. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ] Chatterji, S. K. Dey, N. L. Geiger, Wilhelm Krishnaswami Aiyangar, S. Mahtab, H. Mendis સોચ કાલથી ગુપ્તકાલ - Raychaudhuri, H. C. The Origin and Development. of the Bengali Language. Calcutta; 1926 Geographical Dictionary of Ancient and Mediaeval India. London; 1927 Introduction, The Mahavamsa or the Great Chronicle of Ceylon London; 1912 "A Short History of Ceylon," Indian Historical Quarterly, Vol. II, pp. 1 ff. Calcutta; 1926 Grammar of the Sinhalese Language Imperial Gazetteer of India, Vol. XXIII, New Edition. Oxford; 1908 "Ceylon," Age of Imperial Unity, Ch. XV. Bombay; 1951 History of Orissa, Vol. I Cuttack; 1959 "Ceylon", Comprehensive History of India, Vol. II: The Mauryas & Satavahanas. Bombay; 1957 "Ancient Routes from North India to Ceylon," Indian Daily Mail, 26th June, 1926 "Physical and Historical Geography," History of Bengal, Vol. I, Ch. I. Dacca; 1943 Page #622 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ [૫૮૫ Sengra, K. S. S. "Where did Prince Vijaya come froin ?" Indian Historical Quarterly, Vol. III, pp. 493 ff. Calcutta; 1927 Shahidullab, MD.: "The First Aryan Colonization of Ceylon," Indian Hist rical Quarterly, Vol. IX, pp. 742 ff. Calcutta; 1933 Sircar, D. C. "Ceylon,” Classical Age, Ch. XIV Bombay; 1954 દ્વિવેદી, મણિભાઈ પુરાતન દક્ષિણ ગુજરાત પ્ર. લેખક, નવસારી, ૧૯૪૦ મહેતા. રમણલાલ ના. રત્નમણિરાવ ભીમરાવ ‘વિજયની કથા–કેટલાક પ્રશ', “વિદ્યાપીઠ,” ૧ વર્ષ ૬, પૃ. ૧૦૨ થી. અમદાવાદ, ૧૯૬૮ ગુજરાતનું વહાણવટું (“વસંત રજત મહોત્સવ | મારકગ્રંથમાં મુદ્રિત). અમદાવાદ, ૧૯૨૭ - ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ ઇલામયુગ, છે : " ખંડ 8; : પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૮ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. ‘સિલેનમાં સ્થપાયેલો સિંહપુરને સિંહલ વંશ પથિક” દીપોત્સવી અંક, સં. ૨૦૨૨. અમદાવાદ, ૧૯૬૬ - મૈત્રકકાલીન ગુજરાત, ભાગ 1 ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૫૫ ઈ-૨-૩૮ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૮] Jackson, A. M. T. Campbell (Ed.) मुनि, कल्याण विजय जी જોટ, રત્નમણિરાવ ભીમરાવ જોશી, ઉમાશંકર મુનિ, કલ્યાણુવિજય શાસ્ત્રી, દુર્ગાશંકર કે. મૌય કાલથી ગુપ્તકાલ પરિશિષ્ટ ર "Western India as Known to the Grees and Romans", Gaze - teer of the Bombay Presi lencj, Vol. I, Part I, Appendix VJ. Bombay; 1896 પરિશિષ્ટ ૩ t "Java and Cambodia, Gazetteer of the Bombay Presidency, Vol. I, Part I, Appendix IV. Bombay; 1896 પશિંશ ૪ '' वीरनिर्वाण संवत् और जैन कालगणना. जालोर वि. सं. १९८७ ખંભાતનો ઇતિહાસ પ્ર. ખંભાત રાજ્ય, ખંભાત; ૧૯૩૫ પુરાણેામાં ગુજરાત (ભૌગોલિક ખંડ) પ્ર. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ; ૧૯૪૬ ‘ પ્રબંધ-પર્યાલાચન,’ (ગુજ. અનુ.) “ શ્રી પ્રભાવકચરિત્ર ’’, પ્ર. જૈન આત્માનંદ સભા, ભાવનગર; વિ. સં. ૧૯૮૭ શૈવ ધર્મોનો સક્ષિપ્ત ઇતિહાસ પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩૬ Page #624 -------------------------------------------------------------------------- ________________ પરિભાષા અધંકાય bust ત્રાંસા ગૂંચળાની ભાત spiral અર્ધમૂર્ત સ્તંભ pilaster તોરણ gateway અશ્રુતિ tradition પકવમૃત્તિકા terracotta 24.64744 epigraph, inscription પત્રવલ્લી-ભાત leaf-and-scroll અલંકરણ motif design આદ્ય-ઈતિહાસ proto-history પારેવા-પથ્થર schist આહત punch-marked પીઠિકા plinth, basement એક પાર્શ્વ profile પુરા-રક્ષણ conservation ઉતખનન excavation 42142g Reall archaeology ઉત્તરાંગ bust પ્રતીક સ્તૂપ votive stupa કપોત-ઘાટની કાનસ roll-cornice પ્રાગૂ-દતિહાસ pre-history કાલગણના chronology પ્રાગ-લેખન pre-literary કે લાલખંડ pot-sherd પ્રાચીનલિપિવિદ્યા paleography ક્ષેત્રતપાસ exploration ભારવાહક Atlas ખરતો પથ્થર sandstone alliat pilaster ગેમૂત્રિકા-ઘાટ zigzag-pattern માટીનું પકવેલું-terracotta 2141 la apsidal yais sealing ચૈત્ય–ગવાક્ષ chaitya-window Ecis pottery ચેકડાની ભાત chequer pattern લઘુચિત્ર miniature painting 3114* document qell fold 2.1 bracket Grid ceiling Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮] મૌર્યકાલથી ગુપ્તકાલ વિશ્રામકક્ષ green-room વેદિકા railing શંખવલય volute શંખાવૃત્ત volute શિરાવટી capital શૈલ rock શૈલ-ઉત્કીર્ણ rock-cut શૈલ-શાસન rock-edict 213 capital સર્વેક્ષણ survey સુશોભન motif સોપાન-શ્રેણી stair-ase 24'442/149 capital સ્થળતપાસ exploration 7417:14 monumental હર્મિક pavilion Page #626 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નામોની શબ્દસચિ અકબર ૨૮, ૮૪ અકબરેઉ ૪૪૮ અકોટા ૧૮૩, ૨૩૧, ૩૧૩, ૩૩૦, ૩૩૨, ૩૩૪, ૩૩૫, ૩૬૧, ૩૭૮ અક્ષપાદ ૨૯૩ અગ્નિમિત્ર ૧૦૮ અગ્નિવર્મા ૩૮૬ અંગ્રહાર ૨૩૨ અગ્રીનગર પર અછત ૫૦૪ અચુત ૪૭૬ અજ ૧ લે ૯૩ અણહિલપુર ૧૯ અણહિલવાડ ૨૧, ૨૯, ૪૭૦ અણહિલ્લપુર ૩૭ અનવતપ્ત ૪૭૯ અના શરબે ૪૬૯ અનિરુદ્ધ ૪૨૨ અત્રિ ૪૮૮ અનીન ૪૬૧ અનુપ ૪૧, ૧૨૯, ૧૩૨, ૨૦૬ અનુ-મૌર્યકાલ ૩૧૨, ૩૫૯ અનુરાધગ્રામ ૪૦૮ અનુરાધપુર ૪૯ અન્દ્રપાન ૪૩૪ અબ્ર-પુલિન્દ ૮૦ અપરાંત ૭૬, ૭૦, ૮૪, ૮૫, ૧૧૫, ૧૨૮, ૧૩૨, ૧૫૮, ૨૦૦, ૨૦૧, ૨૦૬, ૩૭૬ અપલદત્ત ૧૭, ૫૧, પર, ૫૫, ૯૦, ૯૨, ૯૪, ૯૬, ૧૪૩, ૧૮૬, ૨૦૩, ૨૪, ૨૧૨, ૨૧૩, ૨૨૬, ર૫, ૨૭૭, ૩૭૭ અપલદર ૮૯ અ૫લાલ ૪૭૮ અજમેર ૧૭, ૧૧૩, ૧૧૪, ૧૫, ૧૪૩, ૪૩૬ અજંટા ૩૮૪, ૪૧૨, ૪૫૭, ૪૬૫ અજિલિષ ૯૩ અજાતશત્રુ ૭૪ અજિતનાથ ૩૭૪, ૩૭૫ અટક ૪૩૫ અટકી ૪૧૭ અટ્ટણ ૨૨૧, ૫૦૬ અણહિલવાડ પાટણ ૧૪ ૫૮૯ Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ] મોર્યકાલથી ગુપ્તકાલ અપ્રતિચક્રાવિદ્યા ૪૯૮ અપોકાપા ૪૩૬ અપોલોગસ ૪૪૭ અપલદત્ત ૨૦૩ અપિલદેતસ ૪૨૯, ૪૪૬ અફઘાન ૪૬૪ અફઘાનિસ્તાન ૮૪, ૨૨૬, ૪૪૭ અબરખ ૩૨૩ અબુઝફર નદવી ૫૪ અબુલ ફાથા ૪૬૭ અબુલ ફેડા ૪૭૦ અભય ૪૯ અભયદેવસૂરિ, ૨૬, ૨૪૨, પાપ અભિમુખનામગોત્ર ૪૮૨ “અભિધમકેશ” ૨૪૦ “અભિધર્મસમુચ્ચય' ૨૪૦ અભિધાનચિંતામણિ ૪૬, ૪૭ અભિનવગુપ્ત ૩૦૦ અમરકેશ’ ૮૩, ૨૧૦ અમદાવાદ ૩૭, ૯૦, ૧૫૫, ૧૮૯, ૧૯૪, ૨૨૮, ૩૩૪, ૪૭૧ અમરાવતી ૩૪૮, ૪૫૫, ૪૬૭, ૪૭ર અમરેલી ૧૪૦, ૧૮૨, ૧૯૪, ૧૯૮, ૨૦૩, ૨૨૮, ૩૨૮, ૩૭૭, ૩૭૮, ૩૯૪ અમિત્રત ૫૦ અમિતેદન ૪૯ અમીર ૨૨ અમીર ખુશરે ૨૭ અમૂર ૪૭૭ અમૃત વસંત પંડ્યા ૧૮૨, ૩૯૮ અબ ૪૩પ અય ર જે ૧ર અયમ ૧૦૮ અયોધ્યા ૮૯, ૪૫૪, ૫૮ અગેન્ટી ૪૪૯ અરદો ૪૪૭ અરટ્રીઓઈ ૪૪૭ અરસીઓઈ૪૪૭ અરતોઅ ૪૩૪ અરદેશર ૪૪૭ અરદેશર જમશેદજી ૩૧૬, ૩૩૭ અરદેશર ૪૪૫ અરબ ૪૫૪, ૫૭, ૪૬ ૦, ૪૭૪ અરબરતાને ૪૬૬, ૪૬૮, ૪૬૮ અરબંન્ની ૪ર૬, ૪૨૭ અરબી ૪૭૦ અરબી સમુદ્ર ૪૩, ૪૪૪ અરવલ્લી ૪૩૬ અરિકામડુ ૩૨૨ અરિકી ૪૪૬ અરિપુર ૧૬૫ અરિસિંહ ૧૪, ૨૨ અરિષ્ટનેમિ ૫૧૭ અરીઅકી ૪૩૮, ૩૦, ૪૪૦ અરેબિયા ૪૪૪ અમેટા ૪૪૪ અરોર ૪૬૭ અરોરા ૪૫૬ અકસ્થલી ૨૮૬, અજુન પર “અર્થશાસ્ત્ર ૪૯, ૨૨૦ Page #628 -------------------------------------------------------------------------- ________________ અલી ૪૨૮ અર્દિવિજય ૪પર અર્જુ૬ ૨૩, ૮૪, ૨૯૦ ‘અમુ દાચલ,પ્રદક્ષિણાઐનલેખસંદેહ’૩૩ ‘અણુ દપ્રાચીનજૈનલેખસંદેાહ' ૩૩ અગર ૪૪૧ અલ ઈસ્તપી ૪૭ અલન-યુન ૪૭૪ અલ-બિલાદુરી ૪૬૯ અલખુ ૪૭૧ અલખેરુની ૪૭૦ અન્ન-૨મી ૪૬૫ અર્લી હિસ્ટરી ઑફ ઇન્ડિયા' ૧૦ અલી હિસ્ટરી ઑફ ગુજરાત ૯૦ શબ્દસૂચિ અલાઉદ્દીન ખલજી ૨૭ અલેકઝાન્દર ૪૪૬, ૪૪૭, ૪૫૭, ૪૬૪, ૪૬૬, ૪૭૩ અલિકસુદર ૮૦ અલિપુર ૧૬૫ અલેકઝાન્ડ્રિયા ૪૩૨, ૪૪૨ અલ્બીની ૨૭, ૪૫૯ અલ્હાબાદ ૧૯૩ અલ્લિાફેદીસ ૪૨૮ અવરાત ૪૨૭ ‘અવદાનકથા' ૮૮ અવલેાકિતેશ્વર ૩૫૫, ૩૮૧ અવંતિ ૧૩૨, ૧૫૮, ૨૦૬, ૨૨૩, ૧૫ અવેસ્તા ૯૯ અશાક મૌર્ય ૧૫, ૧૬, ૩૧, ૪૭, ૫૦, ૧૧, પર, પ૬, ૬૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૮, ૮૧, ૮૩, ૮૫, ૮૬, ૧૩૨, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૩૫, ૨૩૬, ૨૪૮, ૨૪૯, ૨૫૦, ૨૫૩, ૨૫૩, ૨૬૭, ૨૫૮, ૨૬૪, ૨૭૦, ૨૮૮, ૩૩૭, ૩૪૭, ૩૮૧, ૪૧૯, ૪૫૮, ૪૭૫ અશાકવનિકા ૬૨, ૬૩ ‘અશેાકાવદાન’ ૮૮ અશ્વમેધ ૯૫, ૧૬૩, ૧૯૭ અભાવમેધ ૨૨૯, ૨૮૭, ૨૮૯, ૫૯૧ ૩૦૩ અધાવોધતી ૩૬૦, ૫૧, ૫૨, ૫૦૩, ૫૦૪ ‘અષ્ટાધ્યાયી’ ૧૭૭ અસિન્દ ૪૩૬, ૪૫૦ અશ્મક૪૨૫ અસ્મગી ૪૨૫, ૪૨૭ અસ્તક× ૪૪૬ અહમદનગર ૧૦૦, ૧૧૫, ૪૪૦ અળતેકર ૧૩૭, ૧૪૨, ૧૪૩, ૧૬૦, ૧૬૨, ૧૬૩ અંગ ૨૨૦, ૪૧૪ અંગકાર ૪૫૮, ૪૫૯, ૪૬૧, ૪૬૨, ૪૭૫, ૪૮૦ અંકલેશ્વર ૩૬૫ અટ્ટક ૩૭૮ ‘અ’ગવિશ્વમા’ ૨૬, ૧૭૭, ૧૭૮, ૨૧૯, २२७ અગેદિવ ૪૪૯ અંગ્રેજી ૨૬૮, ૩૪, ૩૨૨ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ ] મૌર્યકાલથી ગુપ્તકાલ અંતમર્ડલી ૧૯૬ અંતિઅલકિદ ૩૭૭ અંતિઓ૪૭૧, ૪૬૭ અંતેકિન ૮૦ અંદરી ૪૨૫ અંધૌ ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૨૧૪, ૨૫૭ અંબદેવસૂરિ ૨૪ અંબર ૮૪ - અંબાજી ૩૫૭, ૩૯૬ અંબાદેવી ૫૦૦, ૫૧૦ અંબિકા ૩૫૪, પ૦૯ અંમરાજ ૩૦૧ આઈને અકબરી” ૧૦૭ આઉધ ૪૫૮ આકર ૧૩૨, ૨૦૬, ૪૩૭ આકરાવતિ ૧૧૫ ૧૨૯ આકાશલિંગ ૩૮૯, ૩૯૯ આકીલીનિયન ૪૭૫ આખ્યાનકર્માણકોશ' ૫૩ આગમ ૬, ર૩૦, આગમવાચના ૪૯૭ આગમ સાહિત્ય ૨૨૨, ૨૩૫, ૨૮૯ આગર ૪૩૭ આગ્નેયી ૩૮૮ ‘આચારાંગચૂર્ણિ' ૫૧૨, ૫૧૭ આચારાંગ-નિર્યુકિત ૫૧૩ आणट्टा ३४ આણંદ ૧૯૪, ૧૯૮, ૨૨૮ આણંદજી કલ્યાણજી ૩૩ આદિત્ય ૩૯૩, ૪૫૩ આદિનાથ ૨૮૮, ૩૫૭, ૩૫૯, ૩૯૬ આદિપુરાણ ૨૯૬ આદીશ્વર ૩૫૯ આત્રેય ૨૯૪ આનર્ત ૧૬, ૩૭, ૩૮, ૩૦, ૪૦, ૪૧, ૪૭, ૨૮, ૫૦, ૫૧, ૫૬, પ૭, ૧૮, ૬૧, ૬૫, ૭, ૮૪, ૧૩૨, ૧૩૪, ૧૩૫, ૨૦૧, ૨૦૦, ૨૦૬, ૨૦૯, ૨૧૫, ૩૭૬ આનર્તનગર ૩૮ આનર્તનગરી ૩૭ આનંદપુર ૨૩, ૨૨૩, ૨૮૪, ૨૮૬, ૨૯૦, ૪૩૬ આફ્રિકા ૪૪૨, ૪૪૭, ૪૭૦ આખી ૪૨૮ આબુ ૨૦, ૨૯, ૪૯, ૪ર૭, ૪૩૬, ૪૫૩ આબુરાસ ૨૩ આભીર ૧૬૦, ૧૬, ૧૬૩ આમરા ૩૨ આમ્રકાર્દવ ૧૬ ૫, ૧૯t આમૂદરિયા ૧૨૬ આનિયા ૮૪ આયોનિસત ૪૨૬ આરબ ૪૩૫, ૪૫૭, ૪૬૯ આરમડા ૪૭૨ આરાકાન ૪૭ર આરોર ૪૩૫ આર્કોટ ૨૯૭ , Page #630 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૫૯, આર્ષક ૪૩૮ આર્ય મંગૂ ૪૮૧, ૪૮૨, ૫૦૬, ૫૧૨ આર્યભટ ૨૩૯, ૫૦૧ આર્યભાષા ૨૨૯ આર્ય વજીવામી ૪૮૬, ૫૦૬, ૫૧૩ આર્ય શ્યામાચાર્ય ૩૯, ૪૮૩ આર્ય સમુદ્ર ૪૮૧, ૪૮૨, ૫૦૬ આર્ય સુહસ્તી ૪૮૨ આવશ્યકસૂત્ર-ચૂણિ ૫-૬, ૫૦૭, ૫૧ ૩ આવશ્યકસૂત્રનિર્યુકિત’ ૧૦૭, ૧૧૪, ૫૧૭ આસામ ૪૨૨, ૪૫૮ આહવા ૩૯૧, ૩૯૨ આહાડ ૪૩૬ આહિર ૪૭૦ આંતર-નર્મદ ૮૪ આંધ્ર ૮૧, ૧૩૭, ૧૭૧, ૧૮૨, ૧૮૪, ૪૨૫ દક્વિાકુવંશ ૧૫૭ ઇજિપ્ત ૪૪૯ ઈ-સિંગ ર૭ ઈથિઓપિયા ૪૩૧, ૨, ૪૫૦ ઈકિસી ૪૭૦, ૪૭૩ ઈન્થ-પથ-પુરી ૪૫૪, ૪૫૮ ઇન્ડિયન આર્કિપેલેગ ૪૩૧ ઈ-ડી ૪૪ ઈ-ડે-સિથિઓ ૪૩૪, ૪૩૬, ૪૩૭ ઈન્દિકોલ્યુસિ ૪૫૦ ઈશ્ન અથીર ૪૬૮ ઈન અસીર ૨૭ ઈગ્ન ખુરદાદબહ ૪૭૩ ઇગ્ન બતુતા ૪૭૧ દન્ત હીકલ ૪૭ ઈરિન ૪૪૫ ઈલિયસ ૪૩ ઈલોરા ૩૮૪ ઇસવહાન ૪૬૭ સામી ૨૮ પ્રસ્તારિઆ ૩ ઈદ્ર ૧૬૮, ૪૭૮, ૪૯૬, ૫૧૩ ઈંદ્રદત્ત ૧૯૬ ઇન્દ્રપ્રસ્થ ૪૫૪, ૪૫૮ ઇંદ્રહંસ ૨૪ ઈડર ૩૮૯, ૪૩૬ ઈબીરિયા ૪૪૬ ઈટવા ૧૪૧, ૨૮૮, ૩૨૪, ૩૪૪, ૩૪૫, ૩૬૭, ૩૭૮ ઈટવા-વિહાર ૩૪૯ ઈરાન ૪૭, ૯૨, ૯૯, ૧૨૬, ૧૫૬, ૧૭૪, ૨૦૫, ૨૧૩, ૨૧૪, ૨૭૫, ૨૮૭, ૨૯, ૩૩૩, ૪૦, ૪૨૪, ૪૩, ૪૪૭, ૪૫, ૪૫૭, ૪૬૬ ૪૬૮, ૪૭૪, ૪૮૨ ઈરાની પ૩, ૬૩, ૭૫, ૧૬, ૧૬૯, ૧૭૭, ૨૨૪, ૩ર૩, ૪૫, ૪૬૯ ઈરાની અખાત ૨૨૪, ૪૭૧ ઈસુ ૧૦૪, ૧૯, ૧૦, ૧૭૭, ૧૮૬, ૩૪૧, ૩૪૯, ૩૫૫, ૩૭૪ ઈશ્વરદત્ત ૧૩૭, ૧૬, ૧૬૧, ૧૬૩, ૧૭૩, ૧૮૧, ૧૮૨, ૨૫૪, ૨૮૩ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ] ઈશ્વરદેવ ૨૮૩ ઈશ્વરી ૪૮૬ ઉગ્રસેન ૬૪ ઉગ્રસેનગઢ ૫૩, ૬૫ ઉગ્રસેનપુર ૬૫ ઉજ્જૈન ૯૨, ૯૩, ૯૪, ૯૭, ૧૧૩, ૧૧૪, ૧૨૯, ૩૩૩, ૧૭૧, ૧૮, ૨૦૧, ૨૨૩, ૩૭૬, ૪૩૭, ૪૩૮, ૪૬૫, ૪૯૯ ઉજ્જન્ત ગિરિ ૬૪ ઉજ્જયંત ૬૩, ૬૪, ૨૨૪, ૨૮૭, સોચ કાલથી ગુપ્તકાલ ૩૫૯ ઉજ્જયિની ૩૪, ૪૮, ૫૧, ૫૬, ૬૧, ૮૧, ૮૩ ૮૬, ૨૦૦, ૨૨૧, ૨૨૩, ૨૨૪, ૨૫, ૨૩૯, ૨૪૦, ૨૪૨, ૨૮૭, ૨૯૦, ૩૫૯ ઉજ્જૈન ૪૮૨ ઉજ્જૈની ૪૮૩ ઉજ્જૈની ૪૮૨, ૪૯૨, ૫૦૫-૫૦૭ ‘ઉત્તરકાંડ’ ૧૨૬ ઉત્તરપ્રદેશ ૨૦, ૩૧૯ ઉત્તરા ૭પ ઉદયગિરિ ૧૬૧, ૧૯૩ ઉદયપ્રભસૂરિ ૧૪, ૨૨, ૨૩ ઉદિતાચા ૨૯૮ ઉદુમ્બર ૪૨૭ ઉદેપુર ૧૪૩, ૪૨૪, ૪૩૬ ઉદ્યોતનસૂરિ ૨૬ ઉતાઈ ૪૫૦ ઉપકેશગ૭૪૯૬ ઉપતિગ્રામ ૪૦૮, ૪૦૯ ઉપમિત ૨૯૮ ઉપમિતેશ્વર ૨૯૮ ઉપરકાટ ૧૮૦, ૩૧, ૩૩૭, ૩૪૯, ૩૫, ૩૬૭, ૨૭૧, ૩૭૮, ૩૮૦ ઉપલેટા ૩૫૭ ઉમરેઠ ૨૯, ૧૧૧, ૫૧૭ ઉમાશકર જોશી પર ઉરસા ૪૨૮ ઉરી ૪૨૫ ઉર્વા ૨૯૬ ઉલૂક ૨૯૩ ઉલ્કાગામ ૨૯૬ ઉકાગ્રામ ૩૦૪ ઉષવદાત ૧૦૧, ૧૦૯, ૧૧૮, ૧૨૪, ૧૭૭ ઉષા ૪૨૨ ઉબરાવઈ વેલા ૪૪ ઉભરાવતી વેલા ૪૪, ૨૩૦ ઊયત ૪૫, ૪૬, ૪૭, ૨૭, ૬, ૬૧, ૬૪, ૮૩, ૧૯૧, ૩૭૨ ઉરુ સી ૪૭૬ ઋક્ષ ૪૨ ઋક્ષવાન ૪૩ ઋગ્વેદ ૬, ૭, ૯૮ ઋષભદેવ ૩૫૯, ૫૦૭ એક્રતિઃ ૮૮, ૮૯, ૯૫, ૨૦૩, ૨૧૨, ૩૭૭ એઉથીર્દિમ ૮૯, ૯૦ એઉથીદેમાસ ૪૨૯ એઉદાકસેસ ૪૩૦ એએસનપુર ૪૩૫ Page #632 -------------------------------------------------------------------------- ________________ એકભાવિક ૯૮૨ એકલિંગજી ૨૯૭, ૨૯૯, ૩૦૩ એગાથારખાઈદાસ ૪૨૯ અંગેથરિકદીસ ૪૬૬ એગેથરખાઈદાસ ૪૪૨ ઍટલાસ ૩૩૦ એડન ૪૪૮ એથેની પ્રોમેકાસ ૯૧ ઍથેન્સ ૪૩૧ એન્તાની ૪૩૦ એન્તાનિયસ ૪૩૩ એન્તાનિયસ પાયસ ૪૪૧ એન્દાકસેસ ૪૨૯ ‘એન્સ્ટિન્ટ યોગ્રાફી' ૪૨૮, ૪૩૪, ૪૩૫ એપીતૌસા ૪૩૫ એપેાલા પર, ૨૦૩, ૪૬૭ એપેાલેગાસ ૪૪૭ એપેલેડેાટસ ૯૦, ૯૧ એપ્રેાસ્ટીસ ૪૪૫ એથલી ૪૭૬ એથલાઇટે ૪૬૦ એબિરિયા ૪૭૪ એબિસિનિયન ૪૪૩, ૪૬૮ એબિસિનિયા ૪૬૩ એભલમડપ ૩૭૮, ૩૮૨ એમ્બેલીમા ૪૩૫ એરિકે ૪૪૯ શબ્દચિ [૫૯૫ ‘એરિત્રિયન સમુદ્રના લામિયા' ૪૪૨ એરીઆનેાસ ૪૪૯ એયુડી ૮૨ એરેતેાથનીસ ૪૩૦, ૪૩૩ એરિઆકેસફેારા ૪૪૫ એરિયન ૪૨૪, ૪૫, ૪૨૬, ૪૩૫, ૪૪૨, ૪૪૭ એલાપત્ર ૪૭૮ એલીઝર ૪૪૪ એલેકઝાંદર ૪૨૪, ૪૩૦, ૪૩૩ એલેકઝાન્ડ્રિયા ૪૩૨, ૪૩૩ એલેર ૪૬૫ એશિયા ૧૭પ એશિયા, મધ્ય ૩૩૩ એશિયા માઈનોર ૪૪ ઐંગીદેઈ ૪૪૯ અંદ્રી ૩૮૮ આઉંગ-હ-યુએન્સે ૪૭૪ કસસ ૪૬૩ એકસામીસ ૪૩૬ એકીલિસ ૪૪૪ આકેલીસ ૪૩૨ આગરતસ ૪૩૦, ૪૭૩ ઓઝા ૨૫૩ એઝીની ૨૨૩, ૪૩૮, ૪૪૪, ૪૪૭ એટામુલ ૪૨૬, ૪૩૯ આટામુલા ૪૨૫ ઓદાનબિઓરિસ ૪૨૭ ઓખેલ ૮૯, ૨૧૨ ઓમેાલ્લાહ ૪૪૭ એમન ૪૭૪ આમીનાગર ૪૪૦ એર નદી ૨૯૬ એરબદર ૪૩૬ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ] આરખીતાઈ ૪૫૦ ઓરહાટ ૪૭ ઓરાત ૪૨૭ આરસી ૪૨૮ એરિસ્સા ૭૪, ૮૨,૪૧૨,૪૧૬, ૪૧૭, ૪૫૪, ૪૫૫, ૪૫, ૪૬૪, ૪૭૩ આરેટી ૪૨૫, ૪૨૬, ૪૨૭ એરેસ્ટ્રી ૪૨૮ આ હાડા ૪૫૦ ઓલપાડ ૪૩૭ આલાખાઇરા ૪૪૧ આર્લૅન્ડ ૪૪૨ ઔતૌમૂલ ૪૨૮ ઔદીચ્ય ૪૫૭ ઔદુમ્બરી શાલ્લી ૪૨૭ ઔર’ગઝેબ ૮૪ ઓરેલિયસ ૪૩૩ કક્કસૂરિ ૨૪ સૌય કાલથી ગુપ્તકાલ કચ્છ ૧૭, ૨૪, ૨૭, ૪૦, ૪૧, ૪૩, ૭૪, ૭૬, ૮૪, ૯૦, ૯૪, ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૫૯, ૧૬, ૧૬૬, ૧૯૬, ૧૯૮, ૨૦૧, ૨૦૫, ૨૦૬, ૨૦૮, ૨૮૩, ૩૫૮, ૩૭૦, ૪૬૭, ૪૬૮, ૪૭, ૪૭૨, ૪૭૩ ૧૯ કટસુરિ કટાસ ૪૨૨ કટેશ્વર ૩૫૮ કટેશ્વરી ૩પ૮ ડેલાલ ૩૩૪ કેદનાડુ ૪૩૩ ફડલુડી ૪૪૯ કડિયા ૨૮૩ ક્રડિયા ડુંગર ૩૬૫, ૩૭૮, ૩૯૨ કણાદ ૨૯૩ કષ્મિ ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૧૨, ૧૨૮, ૧૨૯, ૧૬૯, ૪૭૮ કગિરિ ૪૪૦ હેરી ૩૮૯, ૩૯૧ કતેસિફેાન ૪૭૪ કથિક ૧૨૬, ૩૬૫, ૩૮૬ કથિકવંશ ૧૨૬ કસિ . ૯૯ કફિશ ૯૪ કસિસ ૯૯ કદંબ ૩૭૩ કદ ગિરિ ૩૭૪ કનિંગહમ ૧૫, ૧૧૦, ૧૭૧, ૧૭૭, ૪૨૮, ૪૩૪, ૪૩૫, ૪૨૬, ૪૬૪, ૪૭૩ કુની ૪૪૪ કનૈયાલાલ દવે ૨૯ કન્નડ ૪૪૦ કન્નતાર ૪૪૯ કન્હેરી ૧૦૦, ૧૨૬ કપડવંજ ૨૯ કપિલ ૨૯૮ :પર્દિ ૪૯૬ કપિલવસ્તુ ૪૭૭ કપિલેશ્વર ૨૯૮ કપિલ ૪૨૭ ખલિતક ૪૪૭ ફખીલા ૪૪૩ Page #634 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૫૯૭ કબીરા ૪૭પ કમણિજજ ૪૩૭ કમની ૪૩૭ કમલપુર ૪૪, ૨૩૦ કમાઉં ૪૬૨ કબીસોલાઈ ૪૨૭ કનુજ ૪૪ કોની ૪૩૭, ૪૪૬ કરરજન ૪૬૨ કરવીર ૪૪૧ કરાડ ૩૮૨, ૪૪ કરાદ ૧૮૧ કરીને ૪૪૫ કરુર ૪૫૬ ४२.५ २२० કરાંચી ૪૩૫, ૪૬૭ કર્ક ૪૬૮ કર્ણસુંદર ૨૧ કર્દમ ૧૨૫ કઈમરાજ ૧૨૫ કર્દમા નદી ૧૨૫, ૧૨૬ કમિલ ૧૨૫ કપૂર આહાર ૧૧૩, ૧૧૪ કર્મણેય ૪૩૭ કલકત્તાનું ઇન્ડિયન મ્યુઝિયમ ૧૬૪ કલચુરિ ૩૮૧ કલછલા ૧૮ કલબતા ૪૭૩ કલાવતી ૪૯૫ કલિયુગ ૬૫, ર૯૪, ૪૮૯ કલિંગ ૭૪, ૭૭, ૭૯, ૮૬, ૨૦૦, ૨૧૨, ૨૨૦, ૪૧૨, ૪૧૬, ૪૨૫, ૪૨૬, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૫૦ ૮ કલિંગરાજ ૪૦૬, કલીએન ૪૪૮ કલડ ૪૩ ૩ કલાડા ૪૩૯ કલિએન ૪૪૮ કલી આણું ૪૫૦ કલ્ફીઆની ૪૫૦ કલીગેરિસ ૪૪૦ કર્યાપ ૪૭૯ કહણ ૧૩, ૧૨૫ કલ્યાણ ૪૫૦ કલ્યાણવિજયજી ૫૧, ૮૧, ૯૩, ૩૭૪, ૪૮૩, ૪૪૫, ૫૦૦, ૫૧પ કલ્યાણી ૨૩૨ કસમચિત્ર પર કસવર્ધન ૨૨૦ કસે નદી ૨૪૫ કસરુમતી ૨૩૯, ૪/૮ કરમતી નદી ૨૪૪, ૫૧૪ કહાવલી ૪૮૩, ૪૯૧ કંડીનો અખાત ૪૩૪ કંદહાર ૮૪, ૯૪, ૪૬૫, ૪૬૮, ૪૭૭ કંબેજ ૭૮, ૮૪, ૨૦૦, ૪૫૩, ૪૫૪, ૪૫૬, ૪૫૮, ૪૭૬ કબજિઆ ૪૭૮ કંબુજીય ૪૭૫ કંડિયા કપર-૪૫૫, ૪૫૭–૪૬૨ ૪૬૪, ૪૬૮, ૪૭૦, ૪૭૨, ૪૭૪, Page #635 -------------------------------------------------------------------------- ________________ પ૯૮] મૌર્યકાલથી ગુપ્તકાલ ૪૭૬, ૪૮૦ કંસ ૨૨૨ કાઉન્સ ૫૧ કાકવણું ૫૦૮, ૫૦૯ કાકાની સિંહણ ૩૯૨ કાચગુપ્ત ૧૫૪, ૧૯૪, ૨૨૮ કાઠિયા ૪૫૦ કાઠિયાવાડ ૪૩૪, ૪૩૬, ૪૫૬, ૪૬૫ કાઠિયાવાડ ગેઝેટિયર' ૫૩ કાત્યાયની ૪૦૯ કારોબોરિની ૪૪૭ કાનનદીપ ૨૨૪ કાન્હડદે પ્રબંધ’ ૨૫ કાપાલિક ૨૯૩, ૩૦૨ કાપિકા ૪૩૭ કાપિતાલિયા ૪૨૭ કાપિડરી ૪૩૭ કાપુર ૧૩, ૧૯૬ કાપુરાહાર ૨૧૫ કાબુલ ૮૮, ૯૦, ૯૪, ૪૩૪, ૪૪૭, ૪૫૩, ૪૫૬-૪૫૮, ૪૬૦-૪૬૨, ૪૭૫, ૪૭૬ કાબેર ૪૫૦ કામરેજ ૩૦, ૧૮૨, ૨૦૨, ૨૦૩, ૩ ૧૨, ૩૧૮, ૩૨૪, ૩૨૮, ૩૩૪, ૩૬ , ૩૭૮, ૪૩૭ કામધિ ૪૯પ કામિલ-ત તવારીખ' ૨૭ કામ્બોજ ૨૧૧, ૪૭૫ કાયાવતાર ૨૯૬ કાયાવરોહણ ૨૮૩, ૨૯૪, ૨૯૬, ૨૯૯, ૩૦૪, ૪૮૮, ૪૮૯ કાયાવરોહણેશ્વર ૨૯૭ કારણું ૨૩, ૨૮૩, ૨૮૫, ૨૯૬, ૩૩૨, ૩૩૪, ૩૩૭, ૩૭૮, ૪૮૮ કારવણ માહાભ્ય’ ર૯૪-૨૯૬, ૫૧૪ કારાકુલ સરવર ૧૨૬ કારજંગ ૪૬ કારુક ૩૦ કારકસિદ્ધાંતી ૩૦ કારુણિક ૨૯૩ કાર ૪૭૩ કારુષ્ય ૨૯૯ કારોહણ ૨૯૬, ૨૯૭ કાર્તિક રાશિ ૩૦૦ કાર્તિકેય ૨૮૩, ૫૧ કામ ૧૨૬ કાર્દમક ૧૭, ૧૨, ૧૦૩, ૧૦૪, ૧૨૫, ૨૦૪, ૨૦૫, ૨૧૪, ૨૨૬, ૨૫૪, ૨૬૧, ૩૭૬ કામરાજ ૧૨૫ કામેય ૧૨૬ કાલે ખાંડવાલા ૧૨૩ કાર્લા ૩૮૯, ૩૯૧ કાલે ૩૭૭ કાપણ ૧૭૧, ૧૭૭-૧૭૯, ૧૮૬, ૨૦૭, ૨૨૭ કાલકસઈ ૪૬ ૩ કાલકસંહિતા' ૪૮૩ કાલકસૂરિ ૯૨, ૪૮૨, ૪૮૩ કાલભાચાર્ય ૯૨-૯૪, ૧૨, ૨૩૦, Page #636 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ પિ૯૯ ૨૮૭, ૨૮૯, ૩૭૪, ૪૮૨-૪૮૪, ૪૯૭ જ્ઞાન ૨૩૮ કાલમુખ ૨૯૩, ૩૦૨ કાદવદન ૩૦૨ કાલસી ૮૨ કાલાનન ૩૦૧, ૩૨ કેલિબંગ ૩૮૪ કાલી ૪૪ કાલીસિંધુ ૯૫ કાન્ડિયન ૪૬૫ કાવી ૪૩૭ કાવેરી ર૯૦, ૪૪૮ કાવેરીપટમ ૫૦ “કાવ્યાનુશાસન' ૪૬ કાશગર ૪૭૬ કાશ્મીર ૧૩, ૧૦૦, ૨૨૩, ૪પ૦, ૪૫૬, ૪૫, ૪૬૦, ૪૬૫, ૪૬૪, ૪૭૬, ૪૭૮, ૪૮૦ કાપ–પરિવર્ત ૨૪૦ કાસહદ ૫૦૯ કાસિમ ૪૬૦ કાસ્પપાઈરી ૨૨૩ કાપીરિરસ ૪૫૦ કાહાપણ ૧૧૭, ૧૭૮ કાહાવણ ૨૨૭ કાળવા ૩૫૪ કાંગલે, પ્ર. ૬૮ કાંચી ૨૯૭ કાંડપુર ૧૮૬ કાંતીપુર ૪૦૦, ૫૧૦, ૫૧૧ કાંતી ૫૧૭ કબોજ ૨૧૦, ૨૨૦, ૪૫ કબજપુર ૪૭૫ કિ––સે–રો ૨૮૧ કિડારાઈટો ૪૬૦ કિડા ૪૬૧ કિતાબુ હિન્દી ૨૭ કિદાર ૧૬૪ કિન-ચે– ૪૫૩ કિરાડુ ૨૦ કિરામ ૪૩૫ કિપેરેસ ૪૫૦ કીર્તિકૌમુદી' ૨૨, ૭૦ કીમ ૪૩૭, ૪૪૬ કલહોર્ન ૧૬, ૭, ૨૧૦ કદરખેડા ૨૮ કુકર ૧૫, ૧૩૨, ૧૫૮, ૨૦૬ કુકકુર ૫૩ કુચ ૪૭૮ કુચી ૪૭૬ ગુજરાત પર કુડા ૪૩૯ કુત્રિક ૨૨૩ કુત્રિકા પણ ૫૦૫ કુનાલ ૮૦, ૮૧, ૮૫, ૮૬ કુફ ૪૬૭ કુબેર ૧૬૯ કમરખાણ ૧૯૪ કુમાર ૨૧ કુમારગુપ્ત ૧૮, ૫૮, ૧૨, ૧૫૪ ૧૫૬, ૧૮૮–૧૯૦, ૧૯૪, ૧૯૫) Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ : ૨૨૮, ૩૯૪ કુંભારિયા ૨૯ કુમારપાલ ૧૪, ૨૦-૨૨, ૨૪, ૬૪, કૂડા ૩૮ર ૩૦ ૦ “કૂર્મપુરાણ” ર૯૪, ૨૯૬, ૨૯૮, કુમારપાલ-ચરિત' ૨૪ ૪૮૯ કુમારપાલ-પ્રતિબંધ ૨૧, ૬૪, ૬૫ કૃષ્ણ ૨૪, ૩૮, ૪૦, ૪૧, ૨૨૨, કુમારવિહાર ૨૧ ૨૮૪, ૨૮૫, ૨૮૮, ૨૯૧, ૩૭૭, કુમુદચંદ્ર ૪૯૨ ૩૯૦, ૪૨, ૪૬૭ કુમુલન પર કૃષ્ણપુર ૪ર૬ કુરુક્ષેત્ર ૪૮૮, ૪૮૯ કૃષ્ણસ્વામી આયંગર ૪૧૫ કુટુંદવાડ ૪૪૦ કૃષ્ણ ૪૩૮-૪૪૧, ૪૫૪, ૪૫૫, કુલબર્ગ ૪૩૯ ૪૭ર, પ૦૪ કુલાલ ૮૫ કે. કા. શાસ્ત્રી ૩૫૮ કુલેપ ૫૭, ૧૩૫ કેકઓઈ ૪૨૬ કુવર્ણા ૪૦૮ કે ૪ર૬ ‘કુવલયમાલા’ ૨૬ કેદારી ૪૭૬, ૪૭૭ કુશણમૂલ ૧૧૭, ૧૭૮ કેદારી–એફથલી ૪૭૬ કુશણુમૂલે ૧૦૦, ૧૭૭ કેદુ પર કુશર્દિક ૩૮ કેન ૪૩ર કુશસ્થલી ૩૭, ૩૮, ૪૧, ૪૨ કેન્ટોન ૪૬૮ કુશાલ ૮૫ કેનીતાઈ ૪૪૯ કુશાવર્ત ૩૯ કેનેડી ૧ર૩ કુશિક ૨૯૮, ૨૯૯, ૪૮૯ કેબોત્રસ ૪૪૯ કુમાણ ૯૪, ૯૯, ૧૦૧, ૧i૭, ૧૨૪, કેમ્પબેલ ૩૪૨, ૪૪ ૧૨૮, ૧૪૨, ૧૭૨, ૧૭૮ કેબિસીસ ૪૭૫ કુષાણુવંશ ૧૮૪, ૨૧૪, ૨૭૮, ૨૭૯, કેરલપુત્ર ૪૪૯ ૩૮૮-૩૯૨, ૪૪૫, ૪૪૭, ૪૬૪ કેરીસે બોરા ૪ર૬ કુષાણુવંશ ૧૧૨ કેવલી ૨૪૩ કુંજરાવર્ત ગિરિ ૫૧૩ કેવળચંદ ૬૭ કંડલમેઠ ૨૯૦ કૈઝપ ૪૪૪ કુંડિનપુર ૧૮૩ કૈથલ ૪૨૭ કુંભકોણમ ૨૯૭ કૈલાસ ૪૦ Page #638 -------------------------------------------------------------------------- ________________ [૬૦૧ કેઆ ૪૩૪ કેકલ ૪૩૫ કેકાસ ૨૨૫, ૨૩૧, ૫-૭, ૫૦૪, ૫૦૯, ૫૧૬ કચીન ૪ર૬ કેચીન-ચીન ૪૫૮, ૪૬૫, ૪૭ર કઝેલેકદફીસ ૪૩૧ કેટિએબા ૪૬૦ કેટિયા ૪૪૬ કેટીનગરી ૫૦૯ કેટુંબા ૪૪૬. કેટ્ટોનારા ૪૩૩ કેડીનાર ૫૦૯ કોઢ ૨૩૧ કેદ્રના ૪૩૪ કોની ૧૦૬ કન્ડન ૪૪૯ કેન્સ્ટન્ટાઈન ૪૬૬ કેપ્ટોસ ૪૨૯, ૪૩૧, ૪૩ર કેબલિતિક ૨૨૩ કોમેશિયન ૪૬૭ કરબુલે ૪૬૪ કેરિયન ૪૬૬ કેરી ૪૩૪ કોલાબા ૪૩૯ કેલ્હાપુર ૪૩૯, ૪૪૦, ૪૪૧ કોશલા ૪૯૨ કસમ ૨૦ કોસમસ ૪૫૦, ૪પ૧, ૪૬૭ કોસંબા ૨૮૫ કસુંબારણ્ય ૨૮૫, ૨૯૧, ૫૦૪ કોસંબારન્ન ૨૯૧ કોહાટ ૪૩૪ કાંકણ ૭૪, ૬, ૧૦૦, ૧૧૧, ૧૩૩, ૧૯૬, ૨૧૦, ૨૬૩, ૪૩૮, ૪૪૧ કાંકણીઓ ૪૨૭ કૌટિલ્ય ૪૮, ૪૯, ૭૬, ૧૭૭, ૨૦૦, ૨૧૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' ૬૮, ૭૬, ૨૦૦, ૨૦૧ કૌમારિકાખંડ ૫૧૧ “કૌમારિકાક્ષેત્ર–માહાસ્ય૨૬ કૌજસ ૪૭૫ કૌરિય ૩૦૧ કૌરૂષ ૨૯૮, ૨૯૯, ૩૦૧, ૩૦૨ કૌરુષ્ય ૪૮૯ કૌશાંબી ૨૨૧ કૌશિક ૨૦૯, ૩૦૦ કૌશય ૨૨૦ ક્રાઈસી ૨૬ ક્રાઈસ્ટ ૪૩૩ ક્રાફર્ડ ૪૭૨ કીબોરા કર૬ કલબોરા ૪૨૬ કલદિસ ૪૩૨, ૪૩૩ કલોદિયસ ૪૩૨, ૪૩૩ કસોઅના ૪૩૫ ક્ષત્રપ ૨૯, ૧૦૫, ૧૧૬, ૧રપ, ૧૩૦, ૨૧૩, ૨૧૪, ૩ર૬ ક્ષત્રપક ૧૭૮, ૪૬૬ –૨– ૩૯ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૨] મૌર્યકાલથી ગુપ્તકાલ ક્ષેત્રપાલ ૧૦૯, ૨૦૧, ૨૧૯, ૨૨૨, ૨પ૬, ૨પ૭, ૨૬૯, ૨૭૧, ૨૭૨, ૩૩૭ ક્ષત્રપર્વશ ૧૮૯ ક્ષત્રપાવન ૨૧૩ લત્રવ ૧૧૬, ૨૧૩ ક્ષશ્રપાત ૨૦૫ પાવન ૯૮, ૨૦૫ ક્ષહરાત ૧૦૩-૧૦૬, ૧૧૧, ૧૧૪, ૧૧૫, ૧૨૦, ૧૨૨, ૨૩, ૧૨૫, ૧૨૯, ૨૫૪, ૨૬૧, ૪૮૭ લહરાત વંશ ૧૦૫ ક્ષીરસ્વામી ૮૩, ૨૧૦ ક્ષેમગુપ્ત ૧૫ ક્ષેદ્રકી ૪૩૬ ખખરાત ૧૦૫ ખગરાત ૧૧૯ ખઝાઈનું–લ-કુતૂહ ૨૭ ખતપ ૧૧૬, ૨૧૩ ખરૂપક ૧૭૮, ૨૨૭ ખપુટ ૨૮૭ ખપુટાચાર્ય ૩૬, ૨૮૯, ૨૦, ૩૬ ૦, ૩૭૪, ૪૮૩, ૪૮૪, ૪૫, ૫૦૩ ખબીરૂન ૪૪૮ ખરતરગચ્છ પ૧૫ ખર૫લાન ૧૦૧ ખરીફ્રેન ૪૩૪ ખરેષ્ઠી લિપિ ૧૭, ૯૧, ૯૨, ૧૦૨, ૨૩, ૧૨૮, ૧૬૮, ૧૭૧, ૧૭૫, ૨૦૩, ૨૦૪, ૨૫૪, ૨૬૨, ૨૭૪, ૨૬, ૨૮૧ ખલજી ૨૪ ખલિફાત ૪૬૮ ખસ ૪૭૯ ખંગારગઢ ૫૩ ખંડોસણ ૨૯ ખંભાત ૨૭, ૪૩, ૩૧૩, ૪૩૭, ૪૪૫, ૪૪૬, ૪૭૧, ૫૧૦-૫૧૨ ખંભાતનો ઇતિહાસ' પ૧ ખંભાયત પ૧૨ ખંભાલિડા ૨૮૮ ખંભાલીડા ૩૫૫, ૩૭૧, ૩૭૮, ૩૮૧ ખાનદેશ ૪૨૨, ૪૩૮ ખાપરા-કેડિયા ૩૧૬, ૩૪૯, ૩૫૮, ૩૭૦, ૩૭૮ ખાપરા-કેડિયાની ગુફા ૩૩૪, ૩૪૯ ખાવડા ૧૭, ૧૩૦, ૧૩ ખાંડણિયા ૫૧૬ ખિએન-તો-વી ૪૭૪ ખેડબ્રહ્મા ૩૮૮, ૩૮૯ ખેડા ૨૭, ૧૮૨, ૧૯૪, ૨૨૮, ૩૧૭, ૩૩૫, ૫૧૧ ખેરનીસેસ ૪૪૧, ૪૪૯ ખેંગાર ૭૧, ૧૧૯ ખેંગારગઢ ૬૫ ખેડિયાર ૩૫૬ ખેતાન ૭૬ ખેર ૪૫૯, ૪૬૫, ૪૬ ગઝની ૪૬૭, ૪૭૦ ગઢવાલ ૪૬૨ ગઢા ૧૪૧, ૧૫૮, ૧૬૦, ૧૬૧, ૨૧૪ ગઢેચી ૩૩૪, ૩૫૪ Page #640 -------------------------------------------------------------------------- ________________ શખસૂચિ 1૬૦૩ ગણકારિકા’ ૨૮૩, ૨૯૬ ગણપતિશાસ્ત્રી ૧૨૫, ૧૫૬ ગણાવચ્છેદક ૫૦૦ ગણેશ ૩૯૬ ગણેશરા ૧૨૦ ગઢે, એ. એસ. ૧૮૧ ગÇર ૧૮૨ ગરુડ ૪૧, ૪૨, ૨૨૫, ૨૨૮ ગરુડધ્વજ ૩૭૭ ગગ ૨૯૯ ગર્દશિયલ ૯૨, ૯૩, ૯૪, ૧૧૨, ૪૮૨, ૪૮૩ ગર્દભ વિદ્યા ૪૮૨ ગલગલી ૪૪ ગલ્લીતાલુતી ૪૨૮ ગળતેશ્વર ૨૯ ગંગદેવ ૪૮૪ ગંગા ૮૯, ૩૮૪, ૪૬૫, ૪૨૬, ૪૩૪, ૪૪૩, ૪૪૭, ૪૪૮, ૪૬૫ ગંગાખીણ ૪૫૦ ગંગારિડી ૪૨૫ ગંગી ૪૭૯. ગંજામ ૪૧૬ ગંડ–રક્ષક ૨૮૩ ગંડારીક ૪૫ ગંદારેઓઈ ૪૪૭ ગંદાલરિટ ૪૬૧ ગંધર્વ ૧૦૮ ગંધર્વદત્તાતંભક ૨૩૦ ગંધાર ૭૮, ૮૪, ૮૮, ૯, ૧૧૬, ૨૦૦, ૩૩૩, ૪૫૩, ૪૫૪, ૪૫૬, ૪૫૭, ૪૬૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૪, ૪૭૫, ૪૭૯ ગાથાસપ્તશતી' ૨૩૮ ગાગ સંહિતા ૮૧ ગાગ્યે ર૯૭–૩૦૦, ૪૮૯ ગાનિએર ૪૬૨ ગાંધર્વ ૧૩૪ ગાંધાર ૩૮૩, ૩૯૧, ૩૯૨, ૩૯૩ ગાંધારકલા ૩૯૦ ગિરનાર ૧૫, ૧૬, ૨૦, ૨૩, ૨૪, ૪૦, ૪૩, ૪૪, ૫, ૫૨, ૫૪, પ૫, ૬૪, ૬૫, ૭૦, ૭૩, ૭૪, ૮૨, ૧૮૫, ૨૧, ૨૨૦, ૨૩૫૨૩૭, ૨૪૮-૨૫૩, ૨૭, ૨૫૮, ૨૬૭, ૨૬૫, ૨૬૬, ૨૭૦, ૨૭૭૨૮૭, ૨૮૪, ૨૮૭, ૨૮૮, ૩૧૬, ૩૪૧, ૩૭૧, ૩૭૮, ૪૩૮, ૪૭૦, પ૦૯, ૫૧૦ ‘ગિરનાર-મહામ્ય ૫૩ ગિરિનગર ૧૬, ૩૭-૭૩, ૭૬, ૭૭, ૮૦, ૮૩, ૧૩૨, ૧૩૫, ૧૫, ૨૦૧, ૨૦૭, ૨૦૯, ૨૨૪, ૨૩૭, ૨૮૫, ૨૮૯, ૨૦, ૩૪૧, ૩૪૮, ૩૭૨, ૫૧૦ ગિરિનયર ૬૪ ગિરિપુર ૩૭, ૩૯-૪૨, ૪૬, ૪૮ ગિરિયા ૨૦૦ ગિરિત્રજ ૪૮, ૪૯ ગિ. વ. આચાર્ય ૩૨, ૭૦, ૧૬૦, ૧૬૪, ૧૮૧, ૧૯૨, ૩૪૪ ગીગર ૪૧૨, ૪૨૨ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪] મૌર્યકાલથી ગુસ્તકાલ ગીર ૪૪ ગુઅફઈ ૪૪૪ , ગુજરાતનું મૂર્તિવિધાન, ૨૯ ‘ગુજરાતનું વહાણવટું’ ૪૧૩ ગુજજર ર૭૯ ગુડશસ્ત્ર ૨૯૦ ગુડશસ્ત્રપુર ૪૮૪, ૫૧૩ ગુણમતિ ૨૪૦ ગુપ્ત ૨૯, ૧૫૩, ૧૫૫, ૧૫૬, ૧૬૫, ૧૭૪, ૧૮૦, ૧૪૯, ૧૯૩, ૨૨૬, ૨૬૪, ૨૭૯ ગુપ્તકલા ૩૮૪, ૩૮૭ ગુપ્તકાલ ૨૦૯, ૨૧૬, ૨૧૯, ૨૨૯, ૨૬૨, ૨૬૭, ૨૬૬-૨૬૯, ૨૭૩, ૨૮૦, ૩૨૬ ગુપ્તકાલીન ૨૫૦, ૨૭૧, ૨૭ર ગુપ્તક્ષેત્ર ૫૧ ગુપ્તવંશ ૧૨૨, ૧૫૭, ૨૨૭ ગુત સમ્રાટ ૧૯૦ ગુપ્ત સંવત ૧૯૪૨૦૮, ૨૨૮ ગુર્જર ૧૮, ૩૭, ૪૦૦, ૪૫૩, ૪૫૬, ૪૫૭, ૪૬૮, ૪૬૮ ગુજરદેશ ૨૨૨, ૨૩, ૨૮૬, ૨૮૭ ગુર્જરદેશભૂપાવલી’ ૨૫ ગુર્જર–પ્રતીહાર ૩૭૬ ગુજરવંશ ૬૩ ગુર્જર-વિજય ૪૫૩ ગૂંદા ૧૩૮, ૧૫૮, ૧૫૯ ગેઝેટિયર ૫૩ ગેડ઼ાસિયા ૪૪૯ ગેઈ ૪૩૩ ગેમેલીબા ૪૪૦ ગેરરેઝ ૪૬૭ ગેરીઆ ૪૪૯ ગેલસ ૪૩૧ ગોખરિયા ૪૩૯ ગઝ સંગનિયન ૪૭૧ ગોદાવરી કર૬, ૪૩૮, ૪૩૯, ૪૫૪, ४७२, ४८१ ગોધરા ૩૧૭ ગોપ ૨૮, ૩૩૨, ૩૭૯, ૩૯૬ ગોપનાથ ૨૨૨, ૪૩૭ ગોપ્તા ૨૦૯ ગોમુખ ૪૯૬ ગોરગીપી ૪૪૯ ગોરાદ ૨૯ ગોલસ ૪૫૧ ગોવર્ધન ૧૧૩ ગોવા ૪૪૧, ૪૪૮, ૪૫૦ ગોવારીસ ૪૪૧ ગોવિંદ ૬૦ ગોવિંદસ્વામી ૨૨૯ ગોહિલ ૪૭૧ ગોહિલવાડ ૧૮૨ ગેંડર ૪૬૩ ગેડલ ૩૫૫ ગોંદરમી ૧૫૪ ગૌડ ૪૯ર ગૌતમ બુદ્ધ ૭૪ ગૌતમીપુત્ર સાતકર્ણિ ૧૦૭, ૧૦૮, ૧૧૧, ૧૧, ૧૨૧, ૧૨૮, ૧૨૯, ૧૮૦, ૨૨૬, ૪૩૮ Page #642 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૬૦૫ ગૌદરમ ૧૮૨ ગૌહત્તી ૧૮૭ ગોંદરમી ૧૬૫ ગ્રહરિપુ ૭૦ ગ્રહારિ ૪૭૦ ગ્રીક ૩, ૧૭, ૨૭, પર, ૮૪, ૮૫, [૮૮, ૧૬૯, ૧૭૨, ૧૭૪, ૧૭૬, ૧૭૯, ૧૮૩, ૧૮૪, ૧૯૪, ૨૦૪, ૨૧૩, ૨૨૬, ૨૨૯, ૨૩૧, ર૭૫, ર૭૭, ૩૬૪, ૩૭૭, ૪૬૦, ૪૬૬, ४६८ ગ્રીક-રોમન ૧૭, ૧૭૦, ૧૭૩, ૧૭૪, ૧૭૬, ૨૦૭, ૨૪૭, ૨૭૬, ૨૭૭ ગ્રીક-રોમન લિપિ ૨૬૨, ૨૭૬ ગ્રીચ ૪૩૩ ગ્રીસ ૨૨૨, ૪૬૪, ૪૮૦ ગ્લેસર ૪૪૨ ગ્વાલિયર ૧૯૧ ઘલા ૩૩૨ ઘલ્લા ૪૪૪ ઘાટપ્રભા ૪૪૦ ધૂમલી ૨૯, ૩૦, ૩૧૭, ૩પ૭ ઘોડેગાંવ ૪૩૯ ઘોઘા ૨૨૯ ઘોર ૪૭ર ઘોપ ૧૨૩ “ચઉપનમહાપુરિસચરિય’ ૨૬ ચઉલે ૪૪૮ ચક્રપાલિત ૧૬, ૫૯, ૧૦, ૧૯૫, ૨૦૯, ૨૮૫, ૩૧૬ ચકપુર ૨૯૪, ૪૮૯ ચક્રભૂત ૨૦૭, ૩૫૮, ૩૭૨ ચક્રવતી, એસ. કે. ૧૭૮ ચક્રેશ્વરી ૪૯૬ ચચ ૪પ૭ ચઠન ૧૫૭ “ચતુર્વિશતિપ્રબંધ' ૨૩ ચત્રપ ૧૦૫ ચમેલી ૩૫૬ ચરમી ૪૨૮ ચહરદ ૧૦૫ ચંગજગ ૪૬૧ ચંડ પ્રદ્યત ૨૨૧, ૫૦૫ ચંદ્ર ૪૮૬, ૫૦૭ ચંદ્રકેતુપુર ૫૪ ચંદ્રગુપ્ત ૧૬, ૧૮, ૪૭-૫૦, ૫૮, ૭૩–૭૬, ૧૩૨, ૧૫૩, ૧૫૪, ૧૬૫, ૧૪૯, ૧૯૧, ૧૯૩, ૧૯૪, ૨૦૦, ૨૨૭ ૨૨૮, ૩૧૬, ૩૪૧, ૩૬૦, ૩૭૪, ૩૮૭, ૩૯૪, ૪૨૪, ૪૨૮, ૫૨ ચંદ્રગુપ્ત મૌર્ય ૪૭,૫૬, ૬૧, ૬૮ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ૧૫૫, ૧૮૯, ૧૯૨, ૧૯૩ “ચંદ્રપ્રભચરિત' ૨૪ ચંદ્રપ્રભાસ ૨૮૮ ચંદ્રબન ૪૬૫ ચંદ્રબોધિ ૨૨૭ ચંદ્રલેખા ૫૦૨, ૫૧૧ ચંદ્રવન ૪૬૫ ચંપાનગરી પર ચંબલ ૯૫ Page #643 -------------------------------------------------------------------------- ________________ }} ] ચાણસ્મા ૩૬૨ ચાન્સ ૪૭૨ ચાપ ૧૯ ચાપડિયા ૪૬૯ ચાપાકટ ૧૮ ચામુલ ૪૨૬ ચામુંડા ૨૮૪, ૩૮૮ ચામુંડાદેવી ૩૮૮ સોચ કાલથી ગુપ્તકાલ ચારમી ૪૨૫ ચારિત્રસુંદરગણિ ૨૪ ચારુદત્ત ૪૪, ૨૩૦, ૫૧૭ ચાવડા ૧૪, ૨૧-૨૫, ૨૮, ચાવડા કુલ ૪૬૮ ચાષ્ટન ૧૦૦, ૧૦૨-૧૦૪, ૧૦૬, ૧૦૭, ૧૧૦, ૧૧૧, ૧૨૧-૧૩૦, ૧૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૧૦, ૧૫૨, ૧૧૩, ૧૬૩, ૧૬૭, ૧૭૨, ૧૭૪, ૧૭૬, ૧૮૦, ૨૦૪, ૨૧૪, ૨૧૫, ૨૨૬, ૨૫૭, ૨૮૨, ૪૩૮ ચાષ્ટન વંશ ૧૧૮, ૧૨૬, ૧૧૭ ચાહમાન ૧૯ ચાંચ ૪૭૨ ચાંદાર ૪૩૮ ચાંપાનેર ૪૬૯ ચિખલપત્ર ૧૧૩ ચિતાડ ૨૦, ૮૯ ચિનાબ ૪૩૧ ચિપલુન ૪૪૯, ૪૪૧ ચીન ૨૩૦, ૪૫, ૪૬૦, ૪૬૪, ૪૬, ૪૬૭, ૪૭, ૪૭૧, ૪૭૯ ચીનાંશુક ૨૨૦ ચીની ૨૪૦ ચુડાસમા ૪૭૦ ચેલ ૪૨૬, ૪૨૮, ૪૩૯ ચેટરજી ૪૨૨ ચેમુલ ૪૩૯ ચેર ૪૪૯ ચારવાડ ૪૬૯ ચાળ ૮૦ ચોરા ૪૬૯, ૪૭૦ છત્ર૫ ૧૦૫, ૧૦૬, ૨૧૩ છત્રવ ૧૧૬, ૨૧૩ હેર૬ ૧૦૫ હરત ૧૭૬ હરાત ૧૦૫, ૧૦૬ છિંદવાડા ૧૮૧ છેટા ઉદેપુર ૧૮ છેટાલાલ અત્રિ ૩૩૭ ‘જગડુચરિત’૨૪ જગડુશાહ ૨૪ જબલપુર ૩૨૪, ૪૨૨ જમશીદ કાવસજી ૧૧૬ જમુના ૪૨૯ જમ્બુલસ ૪૩૧ જયગઢ ૪૪૧ જયદામા ૪૬, ૧૧૧, ૧૨૩, ૨૪, ૧૨૮, ૧૩૨, ૧૩૧, ૧૫૮, ૧૧૯, ૧૬૧, ૧૬૭, ૧૭૦, ૧૭૪, ૧૭૫, ૧૮૨, ૨૧૫, ૨૮૨ જયપુર ૪૨૮ જયમિત્ર ૩૨૭ Page #644 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૧૦૭ જયશિખરી ૨૫ જયસિંહ ૨૦ જયસિંહસૂરિ ૨૨, ૨૫ જયંતવિજયજી ૩૩ જયેન્દ્ર નાણાવટી ૩૯૨, ૩૯૮ જરસા ૩૧૬ જરાકુમાર ૨૯૧, ૫૦૪ જરાસંધ ૩૮, ૪૧ જર્નલ ઓફ ધી ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ' ૧૬૬ જલાલપુર ૪૨૮, ૪૪૯, ૪૭૮ જલેવર ૪૮૯ જશવંતસિંહ ૮૪ જસદણ ૩૫૭ જસ્ટિનિઅન ૪૬૪ જસ્ટીન ૪૨૯ જંજીરા ૪૩૨, ૪૩૯, ૪૪૮ ‘જંબુદ્દીપ પ્રજ્ઞપ્તિ’ ૨૩૨ જંબુમાર્ગ ૨૩૯ જંબુવિજય ૨૪૬ જંબુસર ૨૩૯ જબૂદીપ ૪૧૦ જભલ ૩૮૩ જાટ ૪૫૭, ૪૬૭-૪૬૯ જાન્હવી ૧૫૬ જાફના ૪૧૪ જામનગર ૧૪૧, ૩૧૨, ૩પ૭ જામે-ઉલૂ-હિકાયત’ ૨૭ જાયસ્વાલ ૮૬, ૧૧૦, ૧૧૪, ૧૬૪ જાલત ૩૧૨, ૩૧૭, ૩૧૮ જાલેર ૩૭૬ જાવડ ૩૫૯ જાવની ૪૫૭ જાવરા ૪૩૮, ૪૫૬ જાવા ૪૪, ૨૩૦, ૪૫૨-૫૭,૪૫૯, ૪૬૩–૪૬૫, ૪૬૮, ૪૭૩, ૪૭૬ ४८० જિતયશસ ૨૪૩ જિતશત્રુ ૫૦૧ જિનદત્ત ૪૮૬ જિનદત્તશ્રેષ્ઠી પર ૬ જિનદત્તસૂરિ ૧૧૫ જિનધર્મ પર જિનપ્રભસૂરિ ૨૩, ૫૩-૫૫ જિનભદ્ર ૨૩, ૨૪૩ જિનભદ્રાણિ ૨૪૩ જિનભદ્રસૂરિ ૫૩, ૬૫ જિનમંડનગણિ ૨૪ જિનયશ ૪૯૩ જિનયશ સૂરિ ૪૯૫ જિનવિજયજી ૩૩, ૫૩, ૫૪, ૭. ' જિનસેન ૧૭, ૧૦૯, ૨૪, ૧૨૭ જિનસેનસૂરિ ૨૬ જિનહર્ષ ૨૪ જિનાનંદસૂરિ ૨૪૩, ૪૯૩, ૪૯૪ જિનેશ્વર ૪૮૮ જિબ્રાલ્ટર ૪૬૯ કર્ણગઢ ૫૩ જીર્ણદુર્ગ પ૩, ૭૦, ૭૧ જીવદામા ૧૦૩, ૧૩૬–૧૪૦, ૧૪૭– ૧૪૯, ૧૫ર, ૧૫૯, ૧૬૦, ૧૬૩, ૧૬૮,૧૭૦, ૧૭૨, ૨૧૪,૨૧૫, ૨૮૨ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮] મોર્યકાલથી ગુપ્તકાલ છવદેવસૂરિ ૪૯૮, ૪૯૯, ૫૦૦ જીવંતસ્વામી ૫૦૭ જુરણફૂડ ૫૩, ૫૫ જુણદુર્ગ ૫૩, ૫૫, ૬૫ જુનૈદ ૪૫૪ જુન્નર ૧૦૮, ૩૮૨, ૪૩૯, ૪૪૦ જુન્નાર ૨૦ જૂનાગઢ ૧૫, ૨૯, ૩૦, ૩૩, ૪૫, ૪૬, ૫૧–૫૪, ૬૪-૬, ૭૩, ૮૨, ૯૬, ૧૧૪, ૧૨૯ ૧૩૧, ૧૩૨, ૧૪૧, ૧૫૪, ૧૫૮, ૧૬૨, ૧૭૫, ૧૮૦, ૧૮૧, ૧૯૪, ૧૯૮, ૨૦૦, ૨૦૪, ૨૫, ૨૦૮, ૨ ૧૪- ૧૬, ૨૨૪, ૨૨૮, ૨૩૫, ૨૭૩, ૨૮૮, ૩૧૧, ૩૧૬, ૩૧૭ ૩૨૮, ૩૩૪, ૩૩૫, ૩૩૭, ૩૪૨, ૩૪૪, ૩૪૯, ૩૫૦, ૩૨૩, ૩૫૪, ૩૫૬, ૩૫૮, ૩૬ ૮, ૩૭૦, ૩૭૨, ૩૭૮, ૩૮૦-૩૮૨, ૩૯૪, ૪૩૬, ૪૪૬ જૂર્ણદુર્ગ ૫૫ જેતપુર ૩૭૮, ૩૮૧ જેતલવાડ ૩૫૭ જેસલમેર ૨૩૮ જૈન ૩૭૦ જૈનતીર્થસંગ્રહ' ૩૩ જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ ૩૩ જેનલેખસંગ્રહ' ૩૩, ૭૦ જૈન સંપ્રદાય ૩૫૦ જોખા ૩૧૨, ૩૧૭–૩૧૯, ૩૩૪ ગણિયા ૮૩, ૩૧૬, ૩૩૭ જેગલથબ્બી ૧૧૪, ૧૧૫, ૧૨૧ જેગલથંબી ૧૭૬, ૧૮૦ જોગીડાની ગુફા ૩૭૪ જેટ ૫૧૨ જોધપુર ૮૪ જોગડ ૨૫૧, ૨૭૯ જૈગઢ ૮૨ જયેષ્ઠી ર૨૨ યેષ્ઠીમલ્લ ૨૩૨ ગ્રા ૪૨૮ જ્યોતિ પ્રસાદ જૈન ૧૨૭ જતિષ્કરંડક ૨૩૮ ર્જ, સેન્ટ ૪૪૯ ઝઘડિયા ૨૮૯, ૩૭૮ ઝઘડિયા નેત્રંગ ૩૬૫ ઝરકશન ૧૨૬ ઝરણશન નદી ૧૨૬ કર્મોનેખીગસ ૪૩૦ ઝાઅસગલ ૪૪૩ ઝાસગલ ૪૪૩ ઝાઝપોર ૩૬૫ ઝાલદ ૩૩૪ ઝિયા-ઉદ-દીન બરની ૨૮ ઝીંઝુરીઝર ૨૮૮, ૩૫૭ ઝીંઝુરીઝાર ૩૮૨ ઝીંઝુવાડા ૨૯ ઝેલમ ૪૨૨, ૪૬૬ રેગરી ૪૩૮ ઝોકાલીસ ૪૪૩ ટંકણદેશ ૨૩૦ ટાર્સ ૯૦, ૯૫, ૯૬ ટિબેટ ૪૬૪ Page #646 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૬૦૯ ટીઆરા ૪૩૮ ટીટાઈ ૩૯૬ ટીંબરવા ૩૦, ૩૧૨–૩૧૪, ૩૧૮, ૩૧૯ ૩૨૭, ૩૩૧ ૩૩૪, ૩૭૭ ટીંબા ૧૮૨, ૨૩૭, ૩૩૭ ટેકચંદાની ૧૮૨ ટેલર, જી. પી. ૯૦ ટેવરનિયર ૪૭૨ ટપોગ્રાફિયા ૪૫૦ ટોલેમી પર, ૧૨૭, ૧૨, ૧૩૧, ૧૮૫, ૩૭ ટ્રેઝર ટ્રોવ એકટ ૧૮૨ ટૌડ ૧૫, ૩૧, ૩૭૦, ૪૬૮, ૪૭ર ઠપક પપ ડભાઈ ૨૯, ૨૯૬, ૩૧૨ ડાભેલ ૪૪૧ ડાંગ ૩૦૧ ડિમુરી ૪૨૮ ડિંડ ૬૨ ડિસકળકર ૭૦ ડીસા ૪૯૮ ડેક્કન કૅલેજ ૩૧૨ ડેરા ઈસ્માઈલખાન ૪૩૪ ડોડવેલ ૪૪૨ ડેરિક ૪૮૦ ડેલી ર. શાહ ૩૩૮ ક્યુબ્રેઈલ ૧૧૦ તંક ૩૭૩ ઢંકાપુરી ૨૩૮, ૨૮૮, ૩૫૯, ૪૯૦ ઢાગર ૫૧૫ ઢાંક ૨૮૮, ૩૫૭, ૩૫૯, ૩૭૩, ૩૮૨, ૪૮૨, ૪૯૦ હવાણ ૧૨૧ ણરવાહણ ૧૦૮ Pહવાહન ૧૨૧ તક્ષશિલા ૯૩, ૧૦૫, ૧૧૯, ૧૦, ૩૫૯, ૪૬૮, ૪૭૮ તશિલા ૪૫૦, ૪૫૩, ૪૫૪. ૪૫૫, ૪૬૩, ૪૬૮, ૪૭૫, ૪૭૬ તલિલી ૪૨૮ તખ્ત-ઈ-બહી ૪૬૫ તગર ૪૪૮ તગલક મોહમ્મદ જૂના ૫૪, ૫૫ તત્ત્વબોધવિધાયિની ૨૪૨ તથાગત ૪૭૮ તપ્રોબની ૪૫૦ તબકાત-ઈ અકબરી' ૨૮, ૫૪ તબસ ૪૪૦ તબસોઈ ૪૪૦ તમિળનાડુ ૨૯૭ તરદ્રત ૪૭૭ તરંગવતી ૨૩૮ તળાજા ૨૪, ૨૮૮, ૩૫૫, ૩પ૬, ૩૭૩, ૩૭૮, ૩૮૨ કંડીકાડા ૩૦૧ તાઈઝીસ ૪૫૭, ૪૬૮, ૪૭૪ તાપસ ૪૪૦ તાતરીય ૪૭૦ તાપી ૩૧૯, ૪૧૫, ૪૩૭, ૪૪૧ તાપીમાહાભ્ય” રક તાબની ૪૪૩ તાબાની ૪૩૨ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ તાલુક ૪૨૫, ૪૫૮ “ તિલેય-પત્તિ' ૧૨, ૧૦૭, તામિલ ૪૧૩, ૪૪૯ ૧૦૮, ૧૨૬ તામ્રપણું ૪૦૬, ૪૦૮ તુરનેસબેઅસ ૪૪૮ તામ્રલિપ્તક ૪૨૫ તુરષ્ક ૨૨ તામ્રલિપ્તિ ૨૨૨, ૪૫, ૫૧૬ તુર્ક ૪૫૬, ૪૫૭, ૪૫૯, ૪૬, તાયર ૪૩૩ ૪૬૮, ૪૭૬ તારકાસુર ૫૧૧ તુર્કસ્તાન ૧૨૬ તારંગા ૩૬૦, ૩૭૪, ૩૭૫ તુલુમા ૮૦ તારા ૩૬૦ તુષાફ ૪૭, ૧૧, ૧૨, ૭૩, ૭૫, ૭૬, તારાફર ૩૬૦ ૧૩૨, ૩૪૨ તારાદેવી ૩૭૪ તુહફતુલ કિરામ ૪૩૫ તારાપુર ૩૩૪, ૩૬૦ તુંગભદ્રા ૪૩૯ તારીખ-ઈ-ફરિસ્તા’ ૨૮ તેગીન ૪૬૭ તારીખ-ઈ-ફીરોઝશાહી ૨૮ તેજપાલ ૨૧, ૨૩, ૫૩, ૨૮૭ ‘તારીખ-ઈ–બદીની ૨૮ તેજલપુર ૫૩ તારીને ૪૬ ૧ તેર ૩૮ર તારીમ ૪૭૬ તેલંગણ ૪૫ તારી-ખીણ ૪૬ ૭ તૈલિંગો ૪૨૮ તારીમ નદી ૪૭૮ તેલુગુઓ ૪૨૮ તાલધ્વજ ૩૭૩ તેલ્લીચેરી ૪૪૯ તાલારાસક ૪૯૩ તેસીઆસ ૪૨૪ તાલેસેપ ૪૫૯, ૪૬૨ તૈલખલી ૪૨૮ તાલુકતી ૪૨પ તપાન ૪૪૯ તાહિયા ૪૫૫, ૪૭૩ તરમાણ ૪પ૬ નિકટા ૪૪૦ તેલમાય ૨૭, ૧૦૫ હિન્દીસ ૪૪૯ તોલેમી ૨૭, ૨૬, ૪૨૯-૪૪૪, તિબેટ ૪૪૫, ૪૫૮, ૪૬૭, ૪૬૨, ૪૪૬, ૪૪૯, ૪૫૦, ૪૫૮, ૪૬૪, ૪૭૪, ૪૭૬, ૪૭૭ ૪૭૫ તિરદ્રત ૪૫૮ તોલેમેસ ૪૩૩ તિરિપંગલીકા ૪૪૦ ઝિનિસ્તા ૪૫૦ તિરુપનતર ૪૨૬ ત્યારુનીસ ૪૩૮ Page #648 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ત્રપગા ૪૪૬ ત્રાજન ૪પ૭ ત્રાવણકોર ૪૨૮ ત્રિકદીબ ૪૪૧ ત્રિકલિંગા ૪૨૫ ત્રિકૂટ પર્વત ૧૨૮, ૧૭૦, ૧૭૨, ૧૭૩ ત્રિકૂટ વિષય ૧૯૯ ત્રિપાઠી, આર. એસ. ૧૬૫ ત્રિપિટક ૬, ૩૬૫ ત્રિપુરાંતક ૩૦૦ ત્રિપુરી ૩૧૪, ત્રિભુવન ૨૨૩ ત્રિશલા ૪૯૬ ત્રિશૂળ ૧૬૮ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ ૨૬ ત્રિશિકા ૨૪૦ ત્રતા ૫૪ ત્રેતાયુગ ૬૫ પીના ૪૨૬ ૌફૂટક ૧૯, ૧૭૮, ૧૮, ૧૪૯, ૧૯૬, ૨૨૯, ૨૪૮, ૨૬૨, ૨૬૩, ૨૭૨, ૨૭૯ થર ૪૭૪ થરપારકર ૪૩૫ થાણા ૮૩, ૧૧૩, ૪૨૦, ૪૭૨, ૫૦૬ થાન ૪૩૭ થામણા ૨૮૮, ૩૬૧ થાલ્યુની ૪૨૫ થાંભણું ૫૧૦, ૫૧૧, ૫૧૭ થિઓકિલા ૪૩૭ થિત સેગ–તી ૪૬૦ થિસોંગ ૪૬૦, ૪૭૭ થીઓફિસ ૪૬૬ થન ૪૫૬ થેરેસ ૪૨૭ દક્ષિણપથ ૧૯૩, ૪૪૮ દખિણબદીસ ૪૪૮ દખણ ૭૪, ૨૫૮, ૪૩૭ દબાલિયા ૩૬૨ દમાસ્કસ ૪૩૦ દરદ ૪૭૯ દરબન ૪૩૪ દર્પણ ૯૨ દર્શનિઆ ૪૪૯ દશપુર ૧૧૩, ૧૧૪, ૨૨૫ દશાહ ૬૪ દહાણું ૪૭ર દહેગામ ૩૩૪ દહસેન ૧૯૬, ૧૯૭, ૨૨૯, ૨૪૮, ર૬૨, ૨૬૩, ૨૮૨ દંદગુદા ૪ર૬ દાની ૨૫૨, ૨૫૩ દામજદ ૧૦૨ દામજદશ્રી ૧૩૫-૧૩૭, ૧૩૯, ૧૪૪, ૧૪૫, ૧૫૯, ૧૭૨, ૧૭૫, ૧૮૦, ૧૮૨, ૨૧૪ દામસેન ૧૩૯, ૧૪-૧૪૪, ૧૬૦, ૧૬૬, ૧૬૮, ૧૭૦, ૧૭૨, ૧૭૩, ૨૧૪ દામજદ ૧૦૨ દાદર ૧૫, ૩૫૮, ૩૫૯, ૩૭૨ દામોદરકુંડ ૮૨ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ] દામાદરપુર ૨૧૬ દાયાનીસિયસ ૪૨૫, ૪૨૯, ૪૩૪ દાયાનીસાપાલીસ ૪૫૦ દાયાનીસેાસ ૪૪૯ દાય ૯૮, ૧૧૬, ૧૫૭, ૨૧૩ દારયવહુષ ૧૧૬ દારી ૪૨૭ દારુર ૪૩૯ દાસરેટ ૧૦૭ દાહડ ૪૮૫ દાહેાદ ૩૪, ૩૧૨ દિદારસ-દિઓદરાસ ૪૨૯, ૪૩૧, ૪૩૨ દિનિસિસ ૪૩૩ દિગંબર ૨૧, ૩૯૭ દિગંબરાચાર્ય ૫૧૫ મૌચ કાલથી ગુપ્તકાલ દિમિત્ર ૮૮-૯૦, ૨૧૨ દિમિત્રિએસ ૪૨૯ દિલ્હી ૨૭૯, ૪૫૪, ૪૫૮ દિવાકર ૩૬૦ દિહરામ ૪૭૦ દીક્ષિત, કે. એન. ૧૫૮ દીનાર ૨૩૧ ‘દીપત્ર સ’ ૨૨૯, ૪૦૫, ૪૦૬, ૪૧૨૪૧૪, ૪૧૭ દી ગ્રામણી ૪૦૯ દીર્ઘાયુ ૪૦૯ દીવ ૨૨૩, ૪૫૬, ૪૬૬, ૪૬૮, ૪૭૨, ૪૯૨ દુગાડ ૪૩૯ દુજાથ ૪૬૯ દુર્ગાચા ૨૩૯ દુર્ગાશંકર શાસ્ત્રી ૩૪, ૩૦૨ દુર્યોધન ૨૨૨ દુલ ભદેવી ૪૯૩, ૪૯૪, ૪૯૫ દુષ્યગણ ૨૪૧ દુષ્યંત પંડયા ૧૨૨ દેબલ ૪૫, ૪૬૭ દેમાકેાસ ૪૨૮ દેરંગી ૪૨૮ દેલમાલ ૨૯, ૩૬ર દેલવાડા ૨૯ દેવકર ૩૯૦, ૪૦૧ દેવકી ૨૯૪ દેવગઢ ૫૪, ૩૯૫ દેવગીર ૪૩૯ દેવગુપ્તસૂરિ ૪૯૬ દેવદત્ત ૯ દેવદત્ત રા. ભાંડારકર ૨૯૮, ૩૯૦ દેવની મેારી ૧૭, ૩૦, ૧૨૬, ૧૪૧, ૧૮૨, ૨૫૪, ૨૭૩, ૨૮૪, ૨૮૯, ૩૨૩-૩૨૫, ૩૨૯-૩૩૨, ૩૩૫, ૩૬૧-૩૬૩, ૩૭૮-૩૮૦, ૩૮૨૩૮૫, ૩૮૭, ૩૯૩, ૩૯૬ દેવપત્તન ૨૯૪ દેવપત્તન પ્રશસ્તિ ૩૦૩ દેવપાટણ ૪૬૯ દેવપાલી ૪૪૦ દેવરાત ૧૨૦ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ૨૪૧, ૨૮૮, ૨૪૯૧, ૪૯૫-૪૯૭ દેવલ ૪૫૬ Page #650 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૬૧૩ દેવલરાની-વ-ખિજખાન’ ૨૭ દેવલસિંધી ૪૬૭ દેવલિયા ૪૩૭ દેવલી ૩૭૩, ૪૪૦ દેવશ્રી ૪૯૨ દેવસેન પાપ દેવા ૧૮૨ દેવાનંદા ૪૯૬ દેવેન્દ્રસૂરિ ૫૧૨ દેશીનામમાલા” ૭૧ દદવેલ ૪૪૨. દેન્સગ ૪૬૦ દેલતપુર ૧૬૦, ૧૬૬, ૨૮૩, ૩૯૨, ૩૯૩ દોલતાબાદ ૫૪ દોંગા ૪૩૯ દ્રખમઈ ૪૨૯ દ્રખમાઈ ૪૪૭ દ્રગ્સ ૮૯, ૯૬, ૨૦૪, ૨૧૨, ૨૨૬ દ્રવિડ ૮૧, ૪૩૭ કોણ ૩૯ દ્રોણસિંહ ૩૦૧ કાદશાનિયચક ૨૪૩, ૪૯૪, ૪૯પ દ્વારકા ૫, ૩૦, ૩૭-૪૦, ૪૫, ૨૨૨, ૨૮૪, ૨૮૭, ૨૯૦, ૩૨૩, ૩૩૪, ૪૩૬, ૪૪૫, ૪૪૯, ૪૬૭-૪૬૯, ૪૭૨, ૫૦૪, ૫૧૦ ‘દ્વારકાક્ષેત્રમાહાસ્ય” ૨૬ દ્વારવતી ૩૭-૪૦, ૪૨, ૪૫, ૪૨૨ દિત્રિશઠાવિંશિકા' ૪૯૩ દ્વીપ ૨૨૩, ૪૩૬ દ્વૈપાયન ૨૯૪, ૫૦૪ યાશ્રય” ૨૧, ૨૬ “ધ પેરિપ્લસ ઓફ ધ એશિયનસી” ૪૪૨. ધનકટક ૪૨૬ ધનદ ૫૧૬ ધનદત્ત ૬૨ ધનપતિ ૫૧૦ ધનશ્રી ૬૧, ૬૨, ૬૩ ધનંજય ૪૯૩ ધનેશ ૫૧૭ ધનેશ્વર ૫૨, ૫૩ ધનેશ્વરસૂરિ ૨૬, ૩૫૯, ૩૭૩ ધરસેન ૩૦૧, ૩૯૪ ધર્મકીર્તિ ૨૪૪ ધર્મચંદ કેવલચંદ પડેલ ૬૭ ધર્મઘોષસૂરિ ૭૦ ધર્મ દેવ ૪૯૮ ધર્મરત્ન ૨૪ ધર્મવિવર્ધન ૮૧ ધર્માસ્યુદય ર૨, ૭૦ “ધર્મારણ્યક્ષેત્ર–માહાભ્ય’ ૨૬ ધર્મારણ્યમાહાભ્ય” ૨૪ ધર્માશોક ૫૦ ધાતવા ૩૧૨, ૩૧૭, ૩૧૮, ૩૧૯, ૩૨૩, ૩૩૪ ધાતુસેન ૪૧૯ ધાર ૪૩૮ ધારણદેવી ૩૭૪ ધારવાડ ૪૪૦ ધારા ૩૮ ધારાગઢ ૩૧, ૩૩૭ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪] મૌર્યકાલથી ગુપ્તકાલ ધારુર ૪૩૯, ૪૪૮ ધાલા ૪૩ર ધિણોજ ૨૯ ધિંગેશ્વર ૨૮૮ ધી ઇન્ડસ ડેલ્ટા કન્ટ્રી ૪૩૫ ધેનુકાકટ ૩૭૭, ૪૨૬ ધોળકા ૨૯ ધીલી ૮૨, ૨૫૧ ધ્રુવ ૪૦ ધ્રુવસેન ૬૩, ૩૦૧ નકુલી ૨૯૫, ૨૯૯ નકુલીશ ૨૮૩, ૨૯૫ નકુલીશ્વર ૪૮૯ નખી ૪૯ નખેનવાટ ૪૭૫ નખન ૪૭પ નખનવાટ ૪૭૭, ૪૮૦ નગરપુરી ૪૪૦ નગરા ૨૨૨, ૩૧૨–૩૧૪, ૩૧૭– ૩૧૯, ૩ર૩, ૩૨૩, ૩૨૩, ૩૨૪, ૩૩૨-૩૩૪ નગરી ૩૭૭ નગરીસ ૪૪૦ નગ્નદીપ ૪૦૮ નટપિટક ૨૮૦ નડિયાદ ૩૩૪ નદવી સાહેબ ૫૪ નાગીના ૪૪૧ નબથિયન ૪૪૩ નબથિયા ૪૪૨ નકસેન ૯૪, ૧૧૩ નવાહન ૧૨૧, ૨૨૨, ૨૩૮, ૨૪૭, ૪૮૭, ૪૮૮ નમસ ૪૩૭ નમ્નદિઓસ ૪૪૬ નયચક્ર' ૨૪૩, ૨૪૬ નરચંદ્રસૂરિ ૨૩ નરનારાયણાનંદ' ૨૨ નરવહણ ૧૨૧ નરવાહન ૧૦૮, ૧૨૧, ૧૨, ૨૯૯ નરસિંહ મહેતા ૩૫૪, ૩૫૬ નરેન ૯૦, ૯૨, ૯૫, ૯૬ નરેન્દ્રપ્રભ ૨૨ નર્મદા ૧૨૯, ૩૧૯, ૪૩૭, ૪૪૬, ૪૪૭ નવલખા ૨૯ નવસારિકા ૪૩૭ નવસારી ૨૨, ૪૩૭, ૪૪૮ નવાનગર ૪૭૧ નહપાન ૧૭, ૯૯, ૧૦૧૧૫, ૧૧૮-૧૨૪, ૧૨૭, ૧૨૮, ૧૪૨, ૧૬૭–૧૭૧, ૧૭૪–૧૮૦, ૨૦૪, ૨૧૩, ૨૧૫, ૨૨૨, ૨૨૬, ૨૩૮, ૨૫૮, ૨૭૩, ૨૮૦, ૩૪૭, ૩૮૨, ૩૯૧, ૪૮૬, ૪૮૭ નહરહણ ૧૨૧ નહણ ૧૨૧ નંદ ૪૯૪, ૪૯પ નંદક ૫૦, ૭૫ નંદવંશ ૭૪, ૪૧૯ નંદનવન ૩૮ નંદિસૂત્ર' ૨૪૧, ૪૮૧, ૪૮૬ નંદીવેલા ૪૪ Page #652 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૧૫ નાઈલ ક૨૯, ૪૩૧ નાખોનવાટ ૪૫૯, ૪૬૫, ૪૬૨ નાગ ૪૫૯, ૪૬૫, ૪૬૨ નાગદ્વીપ ૪૦૬, ૪૧૪ નાગધરા ૩૯૩ નાગમંદિર ૪૭૭ નાગર ૨૬ નાગરાજ ૪૭૭–૪૮૦, ૫૧૪ નાગવલિકા ૨૯૦ નાગ સરોવર ૪૭૯ નાગાર્જુન સિદ્ધ ૬૫, ૨૩૮, ૨૪૭, ૨૮૮, ૩૫૯, ૩૬૧, ૩૭૫, ૪૮૯, ૫૭, ૫૧૧ નાગાર્જુનસૂરિ ૨૪, ૨૪૧, ૪૯૧, ૪૯૨ નાગાજુનીકડા ૩૯૯ નાગાર્જુની વાચના ૪૯૨, ૪૯૭ નાગેન્દ્ર ૪૮૬, ૫૭ નાગ્રસ્મ ૪૩૫ નાડેલ ૨૦ નાનંગોલ ૧૧૩ નાનાઘાટ ૪૪૧ નાભક-નાપતિ ૮૦ નાખનુસ ૧૦૮, ૧૦, ૧૧૩, ૧૨૧ ૧૨૩ “ન્યાયાવતાર' ૨૪૨, ૪૯૩ નારગોલ ૧૧૩ “નારદસ્મૃતિ' ૧૮૫ નારા ૪૭૩ નારાયણ ૧૮૨ નારિયેળી પાડા ૪૯૨ નાલિકલ વસતિ ૪૯૨. નાસિક ૯૯, ૧૦૧, ૧૦૨, ૧૧૩૧૧૫, ૧૨૪, ૧૪૨, ૧૭૭, ૧૮૦, ૧૯૯, ૨૧૫, ૨૭૩, ૨૮, ૩૪૭, ૩૮૨, ૩૯૧, ૪૩૮, ૪૪૦ નાસિક્ય ૮૪ નાંદીપુર ૩૭૬ નિઆરકસ ૪૩૨ નિકાલાઓસ ૪૩૦ નિકેલસ, સેંટ ૪૬૭ નિઝામ ૪૩૯ નિઝામ–ઉદ્દીન ૨૮ નિત્રા ૪૪૧ નિત્રિઅસ ૪૩૨, ૪૪૧ ‘નિદાનસૂત્ર' ૩૮૬ નિમચ ૪૩૬ નિમિત્તાજીંગબોધિની' ૨૪૩ નિમાડ ૧૩૨, ૩૧૪ નિરુકત ૨૩૯ નિરંગણ ૨૨૧ નિવૃતિ ૪૮૬, ૫૦૭ “નિશીથચૂર્ણિ” ૫૧, ૮૧, ૨૨૪, ૨૪૩, પ૦૭, ૫૧૨ નિશીથ–સૂત્ર' ૨૨૫, ૨૪૩, ૨૮૬ નિષાદ ૨૦૬ નીઆસિન્ડોન ૪૩૩ નીરો ૪૪૨ નીલકંઠ ૧૧૦ નીવૃત ૧૩૨, ૨૦૧૬ નીસા ૪૫૦ નૃસિંહ ૪૨૨ Page #653 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૬] મૌર્ય કાલથી ગુપ્તકાલ નરુદ્દીન ૨૬ નેની ૪૯ નેપાળ ૪૬, ૪૭૪ નેમિચરિત’ ૬૫ નેમિચંદ્ર ૨૩૮ નેમિનાથ ૬૫, ૨૮૭, ૨૯૧, ૫૦૪, ૫૦૯ નેમિનાથચરિઉ ૩૩ નેમિનાથ ચરિત' ૨૪ નેરી ૪ર૭ નેલઝિંદા ૪૩૩, ૪૪૯ નૈનીતાલ ૪૮ ને ગાવા ૨૦ નોખ્ખી ૪૨૭ નોસેસ ૧૮૪ નૌર ૪૪૯ નૌશાહર ૪૩૫ નૌશીરવાન ૪૬૭ નૌસારિકા ૪૩૭ ન્યૂટન, જસ્ટીસ ૧૭૬ પઠાણ ૪૪૮ પકિદરી ૪૩૭ પટના ૪૨૫ “પટ્ટાવલિ–ગાથા’ ૧૦૯ પતિક ૧૧૯ પતંજલિ ૧૧, ૧૫૬, ૨૯૮, ૩૭૭ પત્તન ૨૨૨ પત્તલિની ૪૨૯, ૪૩૪ પદ્મ ૨૪૪ ‘પદ્મચરિત' ૨૪૪, ૪૯૫ પદ્મપાણિ ૩૫૫ ‘પદ્મપુરાણ ૨૪, ૨૬ પદ્મવર્ણ ૪૧ પદ્માવતી ૨૩૮, ૨૩૯, ૪૮૮ પદ્મિની ૫૧ પનઈએફરા ૪૫૦ પનનગલ ૪૪૦ પનામા ૪૩૫ પરટેલીસ ૪૨૫ પરબલી ૪૩૫ પરમત્યદીપની ૫૦, ૭૫ પરમાર ૧૯, ૪૬૫ પરમેશ્વરીલાલ ગુપ્ત ૧૩૧, ૧૪૩, ૧૫૪, ૧૫૫, ૧૬૪, ૧૬૫, ૧૯૮, ૨૧૪ પરસ ૪૨૭ પસંગી ૪૨૬ પર્ણદત્ત ૫૯, ૬૦ પકુંપણું ૫૯ પલઈuતમઈ ૪૩૯, ૪૪૮ પલાઈસીદુ ૪૪૩ પલસાણું ૩૧૮ પલાશિની ૪૬, ૪૭,૫૭, ૭૫, ૮૩ પવનગઢ ૪૩૮ પશ્ચિમઘાટ ૧૨૪, ૨૧૦ પસિપીડા ૪૩૫ પહલવ ૭૫, ૧૨, ૧૦૫, ૧૧૮, ૧૭૨, ૧૭૪, ૨૧૫, ૪૪૪, ૪૪૫, ४४७ પળાંશિયો ૮૩ પંચક૯૫ ૨૮૯ દાનાભ ૨૪ Page #654 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ પંચમહાલ ૩૪, ૩૧૨ પંચસિદ્ધાંતિકા’ ૨૩૯ પંચાલ ૮૯ પંચાસર ૨૧ પંચેશ્વર ૩૫૪ પંજાબ ૪૩, ૮૮, ૯૪, ૧૦૦, ૧૩૩, ૧૬૪, ૩૩૩, ૪૨૨, ૪૩૮, ૪૫૩, ૪૫૪, ૩૫૭, ૪૬૮, ૪૬૨, ૬૬૪, ૪૭૩ પંડાઈ ૪૫૦ પંડિન ૪૩૩ પંઢરપુર ૪૪૦ પાકિસ્તાન ૮૨ પાટણ ૨૭, ૩૦, ૪, ૫૧૭ પાટલિપુત્ર ૨૫, ૨૭, ૨૮, ૫૦, ૫, ૬૮, ૭૫, ૮૦, ૮૮, ૮૯, ૨૩૭. ૨૪, ૨૫૦, ૨૨૬, ૨૫૦, ૨૮૫ પાટગઢ ૩૫૮ પાણિનિ ૧૭૭, ૨૩૫ ૨૨૩, ૨૪૮ પાઠક, ડ. ૩૦ પાતાલ ૮૮, ૮૯, ૪૨૦, ૪૩૫, ૪૫૦ પાતાલદીપ ૪૨૬, ૪૨૮ પાતાલી ૪૩૨, ૪૩૪ પાદલિપ્ત ૨૩૮, ૩૭૫ પાદલિપ્તપુર ૨૩૭, ૨૩૮, ૨૮૭, ૩૫૯, ૪૯૦ પાદલિપ્તસૂરિ, પાદલિપ્તાચાર્ય ૬૫, ૨૩૧, ૨૩૭, ૨૩૮, ૨૮૭, ૨૮૮, ૩૫૯-૩૬૧, ૩૭૪, ૪૯૦, ૪૯, ૫૦૬, ૫૦, ૫૧૪ પાદલિપ્તસૂરિચરિત’ ૨૩૭, ર૩૮ પાડી ૪૨૫ પાપકાન ૪૪૫ પાપિકી ૪૩૭, ૪૬ પામિર ૪૨૬ પારસકૂલ ૬૩, ૯૨, ૨૨૪, ૨૮૭, ૪૮૨, ૪૮૩ પારોપાનીસી ૩૨૩ પાર્થિ આઈ ૪૬૪ પાર્થિયન ૪૪૪, ૪૪૫, ૪૪૭, ૪૭૪ પાર્થિયા ૧૭૪ પાવ તી ૨૮૪, ૩૮૮, ૩૯૬ પાર્શ્વનાથ ૨૧, ૨૮૮, ૩૬૧, ૪૯૦, ૫૧૧, ૫૧૧, ૫૧૪ પાલ ૪૪૮ પાલનપુર ૪૯૮, , પાલ્યપુર ૫૧૫ પાલિ ૧૫૯, ૧૭, ૨૨૯, ૪૦૫ પાલિતાણા ૬૫, ૨૩, ૨૮૭, ૩૫૯, ૩૭૩, ૪૯૦ પાલિનીદેવી ૩૬૨ પાલીબાડ્યા ૪૨૫, ૪૨૬ પાલીઓથા ૪૫૦ પાહણ ૨૩ પાશુપત ૨૮૩, ૨૯૩, ૨૯૮, ૩૦, ૪૮૮. ૪૮૯ પાશુપત સંપ્રદાય ૩૦૧, ૩૮૭. પાશુપતાચાર્ય ૨૭. પાસ્તર ૨૮ પાંચરાત્ર ૨૯૮, ૩૭૭ ઈ--૪૦. Page #655 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ પાં ૫૦૪ ના પુંડરિકપુર ૨૯૭ પાંડુ ૪૦૮, ૪૦૯ પૂના ૧૦૦, ૧૧૫ ૧૮૧, ૩૧૨, પાંડુક અભય ૪૦૯, ૪૧૯ . . ૪૨૨, ૪૪૦ પાંડુવાસુદેવ ૨૨૯, ૪૦૯, ૪૧૭, ૪૧૯ પૂર ૪૩૬ પાડેય ૯૭ પૂરણચંદ નાહર ૩૩ પાંડ્ય ૮૦, ૪૦ ૮, ૪૨૦, ૪૩૩, પૂર્વ આફ્રિકા ૪૩૬, ૪૭૧ ૪૪૯, ૪૫૦ પૂર્વનગર ૫૩ પિંગલ ૫૦, ૮૦, ૨૧૦ પૃથિવીષેણ ૧૪૨, ૧૪૩, ૧૬૬ પિંગલક ૭૫, ૬૭ . પૃથિવીસેન ૨૧૪ પિતિનિક ૨૦૦ પિગુ ૪૭૦, ૪૭૨ પિત્તલોડા ૩૭૭ પિગુથુલે ૪૫૦ પિત્તલખોરા ૩૮૯ પેટલુરીપલેમ ૧૮૨ પીપર ૪૫૦ પટરીગલ ૪૪૦ પીરમ ૪૪૬, ૪૭૧ પેટ્રપપિગિક ૪૪૭ પીરસુલતાનકી ઘેરી ૩૮૪ પેતવલ્થ” ૫૦, ૭૫ પીરેજ ૨૦ પથડ ૨૪, ૭૦ પીંડારા ૩૨૩ પેથડરાસ ૨૪ પુપતના ૪૫૦ પેનેગલ ૪૪૦ પુણ્યવિજયજી ૨૩૮ પેન્ડીઓન ૪૪૯ પુરાતનપુર ૫૩ પેપેરીની ૪૪૧ પુરાતનપ્રબંધસંગ્રહ’ ૩૩, ૭૦ પિરિઝતીસ ૪૩૩ પુરુવંશ ૧૫૭ પેરિપ્લસ” ૨૭, ૩૧, ૧૨, ૬૫, ૯૦, પુરુષોત્તમ પંડયા ૩૭૧ ! ૯૧, , ૧૦૭-૧૧૪, ૧૨૨પુલિંદ ૪૮ ૧૨૪, ૧૮૬, ૨૦૪, ૨૨૨, ૨૨૬, પુલુમાયિ ૪૩૮, ૪૪ ૪૨૩, ૪૨૦, ૪૩ર-૪૫, ૪૩૭, પુષ્કર ૧૧૩, ૧૪, ૧૨૪ ૪૩૯, ૪૪૧-૪૪૫, ૪૪૮, ૪૬૪, પુષ્કલાવતી રર૩, ૪ર૮, ૪૬૩ પુષ્યગુપ્ત ૪૭, ૭૩, ૫, ૬, ૧૩૨, પરિમલ ૪૨૬, ૪૩૯ ૩૪ પેલેસીમે ૪૪૩ પુષ્યમિત્ર ૮૮, ૯, ૯૩, ૫, ૧૦૮ પેશાવર ૮૨, ૪૪, ૪૫૩, ૪૫૭, પુળુભાવિ ૧૨, 11 ૬૦, ૪૬૫, ૪૬૩, ૪૬૮, ૪૭૫ Page #656 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૧૯ પૈઠણ, પઠન ૪૩૯, ૪૪૮, ૪૮૬, પ્રભાકરવર્ધન ૪૫૩ ૫૬ , ૫૦૧ પ્રભાચંદ્ર ૬૫ ' : પિકલેશ ૨૨૩ પ્રભાચંદ્રસૂરિ ૨૩૭, ૨૪૩' , " પિોખરાજ ૪૪૫ પ્રભાચંદ્રાચાર્ય ૪રર . . . ' પિચારા ૪૭૩ ‘પ્રભાવક ચરિત’ ૨૩, ૨૬, ૫૧, ૬૫, પિતન ૪૨૯ ૨૩૭, ૨૩૮, ૨૪૨-૨૪૪, ૨૪૬, પિન્ટસ ક૬૯ ૨૮૭, ૪૨૨, ૪૮૩, ૪૯૩, ૪૯૫, પિનિઅસ મેલા ૪૩૨ ૫૧૩ પિોરબંદર ૪૩૬, ૪૬૮ પ્રભાસ ૧૧૩, ૧૧૪, ૨૨૨, ૨૨૪, પોરસ ૪૭૩ ૨૮૫, ૨૯ પિરેસ ૪૩૦, ૪૩૧ પ્રભાસક્ષેત્રમાહાસ્ય' ૨૬ પલિલેશિયન ૪૭૦ “પ્રભાસખંડ ૪૭ પિલીલા ૪૩૭ પ્રભાસપાટણ ૨૦, ૧૧૩, ૨૮૩, ૩૦, પિસીદેન ૪૬૭ ૩૨૮, ૩૫૭ પોસીદેનિસ ૪૩૦ પ્રભુદામા ૧૪૨ પિસ્સી ૪૭૭ પ્રવરસેન ૧૬૩ પંડિચેરી ૩૨૨ પ્રશ્નપ્રકાશ” ૨૩૮ પરાતન ૬પ પ્રાઈસ, મેજર ૪૭૨ પરાતનપુર ૫૪ પ્રાચીનલેખસ ગ્રહ’ ૩૩ પૈસનિસ ૪૫૮ પ્રાચીન જૈનલેખસંગ્રહ’ ૩૩ ‘પ્રજ્ઞાપના સૂત્ર ૩૯, ૪૮૩ પ્રાસી ૪૨૫, ૪૨૬ . * પ્રતિષ્ઠાન ૪૯૨, ૫૧૧ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ ૧૩૧, પ્રતિષ્ઠાનપુર ૪૮૪, ૫-૧, ૫૧૪ ૧૬૨ પ્રતીહાર ૨૫ પ્રિન્સેપ, જેમ્સ ૧૫, ૧૬ પ્રથમાનુગ’ ૪૮૩ પ્રિયદર્શી ૭૩. પ્રદ્યુમ્ન ૫૦૧ પ્રિયસેન ૧૬૬ પ્રદ્યોત ૨૨૧, ૨૨૩ પ્રિયંગુપટ્ટણ ૪૪, ૨૩૦ ‘પ્રબંધકેશ” ૨૩, ૨૪૨ પ્રેકલેસ ૪૪૭ પ્રબંધચિંતામણિ' ૨૩, ૩૩, ૭૦ પ્રેતેગોરાસ ૪૪૯ પ્રબંધાર્યાલચની ૩૭૪, ૪૮૩, ૫૦૦ યુલિતી ૪૨૮ પ્રબંધાવલી’ ૨૩' પ્લેસમેન્દુ ૪૪૩ - Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ ] મૌર્યકાલથી ગુપ્તકાલ પ્લિની ૪૨૪–૪૨૬, ૪૨૦, ૪a ૪૩૩, ૪૩૯, ૪૪૧-૪૪૫ લુટાર્ક ૪૨૯ ફરિસ્તાહ ૪૭૦ ફલહીમલ ર૨૧, ૫૦૫, પ૦૬ ફર્ગ્યુસન ૪૫૪, ૪૫૮, ૪૫૯, ૪૨, ૪૬૪, ૪૬૫, ૪૭૨, ૪૭૩, ૪૭૫, ४८. ફાઉલ ૪૪૪ ફતેગ ૪૫૬ ફાગ ૪૭૪ ફા-યુઅન-યુ-લિન ૨૮૧ ફાર્બસ ૩૨ ફાર્સ ૪૭૭ ફા-સ્થાન ૮૬, ૪૬૫, ૪૭૭ ફિનિશિયન ૪૬૬ ફિલાદેલફેસ ૪૨૯, ૪૪૨ ફિરંગી ૪૭૧ કુતૂ ઉસલ સલાતીન ૨૮ કુતૂહ–બુલદાન’ ૨૭ ફૂલપાડા ૪૩૭ ફોગલ ૧૨૦ ફેતિઅસ ૪૨૯ ફેતિસ ૪૭૪ ફ્રા બેત ૪૭૪ ફ્રા માની ૪૭૪ ફ્રા થોંગ ૪૭૪ ફ્રીઅર એડેરિક ૪૭૧ કેન્કે ૪૬૯ લીટ ૪૩૯ ફલ્યુએલેન ૪૩૫ બજગર ૪૩૪, ૪૪૯ બડોપલ ૩૯૪, ૩૯૬ બતુતા ૪૬૮ બત્રીસીઓ ૨૪૨ બદકસાન ૩૩૩ બદનાવાર ૪૩૮ બદરીનાથ ૩૬૭ બદૌની ૨૮ બધાયુષ્ક ૪૮૨ બનબેરી ૪૭૫ બનાઉએસી ૪૪ બનાસ ૪૩ બનાસકાંઠા ૨૦૨ . બમિયન ૪૫૭, ૪૭૫ બોગરા ૪૩૮ બરકીના ૪૩૬ બરકે ૪૪૫, ૪૪૯ બરડો ૨૮૮, ૪૩૬, ૪૯૪ બરડાકસીમા ૪૩૬ બરદસ ૪૪ બરનેસ ૪૪૫ બરબરી ૪૩૫ બરબરીકાન ૪૪, ૪૩૫, ૪૪૫ બરિઓનીસ ૪૪૬ બરૂઝ પર બર્ગોસી ૪૩૦ બજેસ ૧૫, ૩૬૯, ૩૭૦, ૩૭૮, ૪૨૬, ૪૩૭, ૪૬૫ બર્ડ ૪૭૦ બર્નહામ ૮ બન્સ, સર એ. ૪૭૨ Page #658 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૨૧ બર્બર ૪૪, ૪૨૮ બર્મા ૪૪, ૪૬૦ બમ ૪૬૧ બલભાનું ૪૮૩ બલમિત્ર ૯૩, ૯૪, ૧૧૩, ૨૮૭, ૩૭૪, ૪૮૨–૪૮૪, ૪૯૩ બલમિત્ર-વિક્રમાદિત્ય ૩૭૪ બલરામ ૪૧, ૨૨૨, ૨૯૧, ૫૦૪ બખ ૧૨૬, ૪૪૭, ૪૭૪ બલાઝરી ૨૭ બલ્લીગ્રામ ૨૯૭ બવારીજ ૪૭૦ બશામ ૪૧૫ બશાઢ ૧૨ બસારિકા ૪૪૯ બહરિમદ ૪૫૪ બહરીન ૪૬૭, ૪૭૪ બહુકર ૪૮૪ બહેડા ૧૮૬ બંગાળ ૪૪, ૧૦૦, ૨૩૩, ૪૧૨, બાધ ૩૪ બાટીપટણા ૪૩૯ બાણ ૧૫૪ બાણાસુર ૪૨૨ બાપાલાલ વૈદ્ય ૧૮૬ બાબિલેન ૬ બાબુ ૪૭૪ બારવતી ૩૮, ૩૯ બારિગાઝા ૧૮૦, ૨૨૨, ૨૨૩, ૪૨૯, બારીગાઝા ૪િ૩૭, ૪૪૪-૪૪૯ બાનેંટ ૪૧૨ બાલચંદ્ર ૨૨ બાલચંદ્રસૂરિ ૧૪ બાલી ૨૦, ૪૩૧ બાલટીપણું ૪૩૮ બાલ્યઅચ ૪૫૨ બાલ્ટિક સ૬૯ બાવાપ્યારા ૪૬, ૨૮૮, ૩૪૫-૩૪૭, ૩૫૦, ૩૫૪, ૩૫૫, ૩૭૮, ૩૭૯, ૩૮૨ બાસિમ ૧૮૩ બાહીકનગર ૪૨૮ બાહલિક ૮૮, ૧૨૬, ૧૭૪, ૨૧૩, ૪૪૪ બાહલિક-યવન ૮૮, ૮૯, ૨૧૨ બિકાનેર ૩૮૪, ૩૯૪, ૩૯૬, ૪૪૦ બિજી ૪૭૨ બિઝન્તીઓન ૪૪૧, ૪૪૮ બિયન ૪૭૪ બિયાસ ૮૯ બિલાદરી ૪૬૮ બિલિમેરા ૪૩૭ બંગાળનો ઉપસાગર ૪૬૪, ૪૭૨, ૪૭૭ બંગાળા ૪૫૪, ૪૫૫, ૪૬૪, ૪૬૯, ૪૭૩ બંજર મસ્સીન ૪૬૩ બંદરગાહ ૩૭૭ બંધુવર્મા ૧૯૪ બંનુ ૪૩૪ બાઈ9તીઅમ ૪૪૯ બાખલ ૧૧૦ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨] મૌકાલથી ગુપ્તકાલ બિહલણ ૨૧ બિહાર ૭૪, ૧૦૦ બિંદુસાર ૫૦, ૭૫, ૪૨૮ બિંબિસાર ૭૪ બીઆસ ૪૨૫ બીનગર ૪૩૫ બીલ ૪૩૮ બીરા ૪૭૦ બીલેશ્વર ૨૮ બુકેફલા ૪૪૯ બુદ્ધ ૧૫, ૩૪૫, ૩૬૪, ૩૮૫, ૩૮૬, ૪૦૫, ૪૧૫, ૪૧૮, ૪૭૮, ૪૭૯, ૪૮૫ બુદ્ધગુપ્ત ૧૯૭ બુદ્ધષ ૧૭૯ બુદ્ધાનંદ ૨૪૩ બુદ્ધિસાગર ૩૩ બુધિયા ૪૩૫ ‘બુલેટિન ઑફ ધી મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી” ૧૬૬ બુસેફલ ૪૨૮ બૃહત્કથા' ૨૩૦ બૃહત્કથાકેશ” ૨૬ બૃહકલ્પભાષ્ય” પ૦૬ ‘બૃહકલ્પસૂત્ર’ ૫૧ બૃહદ્દીકા” ૨૪૪ બૃહ ૮૮ બૃહત્સંહિતા' ૨૬, ૪૩૮ બેકરે ૪૪૯ બેટ્રિયન પ૨, ૫૩, ૩૭૭, ૪૨૯ બેકટ્રિયા ૫૧, ૪૨૯, ૪૬૨, ૪૪૬, ૪૭૩, ૪૭૫ બેફટ્રો-ગ્રીક ૫૧, ૨૩, ૫૫ બેચરદાસજી ૨૪૨ બેટ-શંખોદ્ધાર ૨૭૭ બેવસાઈ ૩૧૨ બેડસા ૩૪૮ બેન, જે. એન. ૧૬૫ બેન્ડા ૪૩૯, ૪૪૧ બેપુર ૪૪૯ બેબાર ૩૬૨ બેબીલેન ૪૪૧, ૪૭૪ બેરિગાઝા જુઓ બારિગાઝા'. બેરિનસ ૪૩૨ બેરેનિક ૪૨૯, ૪૪૪ બેલીકુરોસ ૪૪૦ બેસનગર ૧૯૭, ૩૭૭ બેસૌદ ૪૩૫ બેસિલિસ ૪૪૨ બેહરા ૪૭૦ બેહિસ્તૂન ૯૮, ૨૧૩, ૪૭પ બેંકેટા ૪૪૧ બૈજનાથ પુરી ૧૦૦ ૌથન ૪૩૯, ૪૪૦ બૈરાટ ૩૭૭ બોખારા ૪૪૫ બેટ ૪૬૯ બેરૈયા ૪૩૫ બોધિગયા ૭૮ બોધિવંશ ૧૮૦ બામ્બે એશિયાટિક સોસાયટી ૯૦ “બોમ્બે ગેઝેટિયર૧૦ Page #660 -------------------------------------------------------------------------- ________________ એરદેવી ૩૬૭ મેરિયા ૩૦, ૨૮૮, ૩૪૨, ૩૪૩, ૩૪૫, ૩૬૭, ૩૭૮, ૩૮૧ બેરાબંદર ૪૫૨, ૪૬૫ એર્નિએ ૪૬૩ મેલનઘાટ ૯૨ મેલગી ૪૨૮, ૪૫૦ મેલેાર ૪૭૮ મેધાયનધ સૂત્ર’ ૨૨૯ બૌદ્ધ ૧૮૦, ૨૩૭, ૨૮૧, ૨૮૮, ૩૨૪, ૩૫૮, ૩૬૬, ૩૭૦, ૩૮૫, ૩૯૪, ૪૫૭, ૪૩૨, ૪૬૮, ૪૮૦ બૌદ્ધ ધર્મ ૮૦, ૯૧, ૧૭૧, ૨૮૮, ૨૮૯, ૩૪૪, ૩૮૨, ૪૭૯ બૌદ્ધ સંપ્રદાય ૩૦, ૩૫૬ પ્યૂલર ૧૬, ૧૬, ૨૩૬, ૨૫૦, ૨૫૩, ૨૫૩, ૨૯૭, ૪૩૭ ‘બ્રહ્મક્ષેત્રમાહાત્મ્ય’૨૬ જમ્બનુમ ૫૨, બ્રહ્મદેશ ૨૩૧ ૪૧૩ શબ્દસૂચિ બ્રહ્મા ૨૯૪, ૪૮૮, ૪૯૯ બ્રહ્મમ્બર ૨૯૪ બાહ્યખંડ’૨૬ બ્રાહ્મી લિપિ ૧૬, ૩૧, ૧૨૦, ૧૨૮, ૧૬૮, ૧૭૦–૧૭૫, ૧૮૩, ૨૪૭– ૨૫૦, ૨૫૩-૨૫૫, ૨૬૦-૨૬૪, ૨૭, ૨૭૧, ૨૭૪, ૨૭૫, ૩૪૪, ૩૬૫, ૩૬૬, ૩૭૮, ૩૮૦, ૩૮૬ બ્રિટિશ ૩૭૭ [ ૧૨૩ ભગવદુર્ગા ૨૩૯ ભગવાનલાલ કેન્દ્રજી ૧, ૧૬, પર, ૯૦, ૧૩૧, ૧૪૦, ૧૪૯, ૧૭૧, ૧૭૬, ૨૭૩, ૨૦૪, ૨૧૨, ૩૧૧, ૩૧૬, ૪૩૯, ૪૪૬ ભગવાનલાલ સંપતરામ ૬૮ ભગવાનસિંધ ૧૬૬ ભટ્ઠા ૧૨૬ ભટાર્ક ૧૫૫, ૧૯૦, ૧૯૨, ૧૯૬, ૩૯૪, ૩૦૧ ભગ્નિ આચાર્ય ૨૪૧ ભટ્ટી ૪૭૨ ભદ્રમુખ ૧૪૨, ૧૬૧ ભદ્રબાહુ શ્રુતકેવલી ૫૧૩ ભમ્મરિયા કૂવા ૯૧ ભરદ્ભુત ૧૮૬, ૩૯૫ ભરુકચ્છ ૧૭, ૨૦, ૨૭, ૩૮, ૧૧, ૮૬, ૯૦, ૯૪, ૯૬, ૧૧૩, ૧૧૪, ૨૨૧–૨૨૪, ૨૩૭, ૨૩૮, ૨૪૫, ૨૮૫, ૨૮૯, ૨૯૦, ૨૯૬, ૩૩૪, ૩૬૦, ૩૭૪, ૪૦૬, ૪૧૪, ૪૧૭, ૪૧૮, ૪૨૯, ૪૮૩, ૪૮૬, ૪૨૭, ૫૦૬ ભરૂચ ૨૦, ૨૭, પર, ૯૦, ૯૩, ૯૬, ૧૧૩, ૧૧૪, ૧૮, ૧૮૬, ' ૨૨૨-૨૪, ૨૨૯, ૨૩૦, ૨૪૨, ૨૪૩, ૨૮૫, ૨૮૭, ૨૯૦, ૨૯૬, ૩૧૨-૩૧૪, ૩૧૮, ૩૩૪, ૩૬૫, ૩૭૭, ૪૧૩, ૪૧૪, ૪૨૯–૪૩૧, ૪૩૭, ૪૪૬, ૪૪૯, ૪૫૩, ૪૬૮, ૪૭૪, ૪૮૨, ૪૮૪-૪૮૬, ૪૮૮, Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪] ૪૯૨-૪૯૫, ૫૦૧-૧૦૩, ૧૦૫, ૫૧૩ ભત દામા ૧૪૬, ૧૪૭, ૧૪૮-૧૫૧, ૧૫૩, ભ ધ્રુવ ૨૩૯ ૧૬૨, ૧૮૧, ૧૮૨, ૨૧૪ ભલ્લીગૃહ ૨૮૫, ૨૯૧, ૫૦૪ ભક્ષુકેશ્વરતીર્થં ૨૮૫ ભવનાથ ૩૧૬, ૩૪૪ ભવનેશ્વર ૩૫૭ ‘ભવિષ્યપુરાણ’૪૦ ભાઉદાજી ૧૧૯ ‘ભાગવતપુરાણ’૮૫ ભાગવત સંપ્રદાય ૧૬૮ ભાજા ૩૪૮ ભાચુંડા ૨૦ ભાણવડ ૩૫૭ ભાદર ૩૫૫ ભાનું ૧૦૩ ભાનુશ્રી ૪૮૨ ભાનુમિત્ર ૯૩, ૧૧૩, ૨૮૭, ૩૭૪, ૪૮૨, ૪૮૩ ભારતીય શકે ૪૬૪ ભારતીય વિદ્યાભવન ૪૧૫ મૌય કાલથી ગુપ્તકાલ ભારુકચ્છ ૮૪ ભાવનગર ૩૦, ૧૯૪, ૨૨૮, ૩૧૧, ૩૧૨, ૩૫૫, ૪૭૭, ૪૭૨ ભાવબૃહસ્પતિ ૩૦૦ ભાવલયુગ ૪૩૫ ભાસન ૨૮૩ ભાસ્કરક્ષેત્ર. ૨૮૫ ભાસ્કરાચાર્ય ૩૦૧ ભાંડારકર ૯૯, ૧૦૦, ૧૩૭, ૧o, ૧૭૧, ૧૭૮, ૧૭૯, ૧૮૧, ૪૩૯ ૪૪૧, ૪૪૮, ૪૭૩ ભિન્નમાલ ભીનમાલ } ૩૭, ૩૯૨, ૩૯૩, ૪૦, ૪૧૩, ૪૬૫ ભીમ ૨૨૨ ભીમમેારી ૩૫૬ ભીમદેવ ૧ લા ૨૪ ભીમદેવ ૨ જો ૧૯, ૨૨, ૨૪, ભીમદેવ વાઘેલેા ૭૧ ભીમનાથ ૩૭૮ ભીમા ૪૩૯ ભીમેશ્વર ૨૮૮ ભીર ૪૩૯ ભીલડી ૨૮૪, ૩૮૮, ૩૯૬ ભીલસા ૫૧૩ ભીલાડા ૩૬૨ ભાવડી ૪૩૯ ભુક્તિ ૨૦૯ ભુવડ ૨૫ ભુવનમુનિ ૪૮૫ ભુવા મુનિ ૪૮૪ ભૂજ ૪૦, ૧૬૬, ૧૯૪, ૨૨૮ ભૂત ૨૨૪, ૧૦૫ ભૂતતડાગ ૨૪, ૨૦૫ ભૂતબલિ ૨૮૮ ભ્રમક ૧૭, ૧૦૧, ૧૦૩–૧૦૬, ૧૧૧, ૧૧૨, ૧૧૯, ૧૨૦−૧૨૩, ૧૬૭, ૧૬૮, ૧૭૦, ૧૭૩, ૧૭૫, ૧૮૨, ૨૦૪ ભૂમધ્ય ૪૬૯ Page #662 -------------------------------------------------------------------------- ________________ રવિ ૧૬૨૫ ભૂમરા ૩૯૪ ભૂલેશ્વર ૨૮૪ ભૂલેશ્વર મહાદેવ ૨૮૪ ભૂલિસ્ટર ૨૮૪ ભૂષણ ૫૧૩ ભૃગુકચ્છ ૨૯૬, ૨૯૭, ૪૮૪ ૪૮૮, ५०४ ભૃગુક્ષેત્ર ૨૯૬ ભૃગુપુર ૫૦૧ ભેંસલે ૮૨ ભેજ ૮૦, ૨૩૭, ૩૮૨, ૪૧૪, ૫૧૫ ભોજ-પિતિનિક ૨૦૦ ભોજરાજ ૩૬૩ ભોપલા ૫૧૪ ભોપાલ ૧૮૧, ૧૯૧, ૪૨૨ ભરઘાટ ૪૪૦ ભયરાની ગુફા ૩૫૭ ભૌલિંગી ૪૨૮ ભૌલિંગી સાો ૪૫૦ ભ્રવિજય ૪૫ર મકરાણ ૪પ૦, ૪૬૮ મકવાણા ૪૭૨ નખત્રપાસ ૪૪૬ મખા ૪૭૨ મગ ૮૦ મગધ ૪૫, ૫૮, ૭૪-૭૬, ૮૧, ૮૮, ૧૪૮, ૧૯૩, ૧૯૪, ૪૧૪, ૪૧૬, ૪૧૭, ૪૫૩, ૪૫૬-૫૮ મણિપુર ૫૨, ૫૪, ૪૪૬ મણિભાઈ દ્વિવેદી ૪૧૫ મણ્દ ૨૯ મતરમ ૪પર ભરવાલ–સંખડિ ૨૯૦ ભસ્ય ૪૨૮ મસ્યપુરાણ ૮૫ અતિસાર ૫૦, ૫૦૨ મથુરા ૩૯, ૪૦, ૪૧, ૮૯, ૯૩, ૧૦, ૧૧૦, ૧૨, ૧૨૭, ૨૨૬, ૨૪૧, ૨૬, ૨૭૮, ૨૭૯, ૨૮૪, ૨૯૧, ૨૯૮, ૨૯૯, ૩૪૮, ૩૮૪, ૩૮૮-૩૬૩, ૩૯૯, ૪૦૬, ૪૯, ૪૯૨, ૪૯૭, ૫૦૪, ૫૧૨ મથુરા–મંગુ ૫૧૨ મથાઈ ૨૦૮ મદુરા ૪૮, ૪૩૩, ૪૪૯ મુદ્રક ૨૧૦ મદ્રાસ ૮૨, ૪૭ર મધુ ૪૧ મધુમતી ૪૧, ૩૫૯ મધુરા ૪૦૮ મધુસૂદન ઢાંકી ૩૯૨ મધુ-હ % ૪૦ મધ્યપ્રદેશ ૨૦, ૧૧૩, ૧૫૪, ૧૮૧, ૧૮૨, ૨૨૫, ૩૧૪, ૩૮૭ મધ્યમિકા ૮૯ મનિહસ ૪૭ર. મનું ૧૭૭ “મનુસ્મૃતિ ૧૭૭, ૩૦૦ મમિખલ ૪૭૯ મરસ ૪૪૬ ઈ-૨-૪ Page #663 -------------------------------------------------------------------------- ________________ સૌય કાલથી ગુપ્તકાલ ૬૨૬ ] ‘મરસમાધિ, પ્રકરણ’ ૧૧૩ મરાઠા ૧૨, ૨૫ મરુ ૧૩૨, ૨૦૬, ૪૪૬ મરુડ ૧૯૩, ૨૩૭ લઈ ૪૩૭ મલબાર ૪૩૩, ૪૪૪, ૪૫, ૪૬૫, ૪૭૨ મલયગિરિ ૨૬, ૨૩૮, ૨૪૫ મલાક્કા ૪૭૧ મલાયા ૪૫૪, ૪૫૫, ૪૭૦ મલાવ ૨૯ મલિક ૪૪ર મલિપ્પલ ૪૩૯ મલીખસ ૯૪૨, ૪૪૩ મલેએ ૪૩૭ મલ ૭૧, ૨૪૩, ૪૯૩, ૧૧, ૫૦૬ મલક ૨૧૦ ‘મલ્લપુરાણુ’ ૨૩૨, ૩૬૨ મલ્લમુનિ ૪૪, ૪૫ મલ્લવાદી ૨૪૩, ૨૪૪, ૨૪૬, ૪૯૩, ૪૯૪ મલ્લવિદ્યા પ૦૬ મવિનાદ ૨૩૨ મલ્લુસૂરિ ૪૯૫ ‘મલ્લિનાથચરિત’ ૨૪ મસઊદી ૨૭ મસાકા ૪૫૦ મસુલિમ ૪૫૫ મદી ૪૫૭, ૪૭૦, ૮૭૬ મહમૂદ ગઝનવી ૨૭, ૪૫૭, ૪૬૭,૪૭૦ મહમૂદ બેગડા ૫૪, ૩૫૦, ૩૭૨ મહમ્મદ તઘલક ૭૧, ૪૭૧ મહાડ ૩૮૨, ૪૩૮, ૪૩૯, ૪૪૮, ૫૦૯ મહાનામ ૪૦૫ ‘મહાભારત’ ૬, ૨૬, ૩૮, ૪૦, ૧૨૫, ૨૨૪, ૨૩૦, ૨૮૫, ૨૯૮, ૪૪૭, ૪૫૩, ૪૫૯, ૪૬૩, ૪૭૩, ૪૭૫ ‘મહાભાષ્ય' ૧૦ મહાભાજ ૨૧૦ મહાયાન ૨૪૦, ૨૮૮, ૪૬૧ ‘મહાયાન-ધર્મ-ધાવશિષતશાસ્ત્ર' ૨૪૦ મહારિઠ ૨૧૦ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ૩૧૨, ૩૬૨ મહારાષ્ટ્ર ૨૦,૮૨, ૧૦, ૧૧૧, ૧૧૩, ૧૨૪, ૧૮૦, ૧૮૩, ૨૧, ૨૨૫, ૨૬૧, ૩૧૯, ૩૭૭, ૩૮૨ ‘મહાવસ’ ૨૨૯, ૪૦૬, ૪૦૬, ૪૧૧– ૪૧૪, ૪૧૬, ૪૩૭, ૪૧૯ મહાવીર ૨૫, ૭૪, ૨૪૦, ૨૮૮, ૪૧૫, ૪૮૫, ૪૯૦, ૪૯૧, ૪૯૯ મહાસેન ૩૨૭, ૩૮૬, ૪૦૫ મહાસેન-કાર્ત્તિ કૅય ૨૮૨ મહિન્દ્ર ૪૦૫ મહિલાદેશ ૪૦૯ મહિલાદીપ ૪૦૮, ૪૧૪ મહિલારાષ્ટ્ર ૪૦૬ મહિષમર્દિની ૩૯૦ મહી ૪૩૬-૧૩૮, ૪૪૬, ૧૧૧ મહીધર ૪૯૮ મહીનગર ૫ Page #664 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી ૧૨૭ મહીપાલ ૪૯૮ મહીસાગર ૫૧૧ મહુવા ૩૫૯ મહેન્દ્ર ૪૦૫, ૪૨૬ મહેન્દ્રસૂરિ ૪૮૫ મહેન્દ્રાદિત્ય ૧૮, ૧૯૪, ૨૦૮ - મહેર જુઓ મેર' મહેરોને સમુદ્ર ૪૫૪ મહેશ્વર ૨૬, ૨૮૩, ૩૨૪, ૪૮૯ મહેશ્વર–યોગ ૪૮૮ મહેસાણા ૩૧૩, ૩૬૨ મંજુલાલ મજમૂદાર ૪૦૦ મંગરૂથ ૪૫૦ મંડગર ૪૪૧ મંડગઢ ૪૪૧ મંડોર ૩૭૬ મંડલિક ૨૪ મંદસોર ૨, ૧૧૩, ૨૨૫, ૩૯૫ મંદેલે ૪૭૫ મંદર ૩૬૭ માઈગઢેચી ૩૫૪ માગધી ૧૧૯, ૪૭૩ માધ ૪૬૫ માડાગાસ્કર ૪૭૦, ૭૨ ભાસ્મિક મલ્લ ૫૦૫, ૫૦૬ માતૃકા ૨૮૪ માત્રી ૩૫૪ માથુરીવાચના ૯૭, ૨૪, ૨૪૧, ૪૯૨, ૪૯૭ માધવ ૪૧, ૪૨ માનપુર ૪૩૮, ૪૪૬ “માનસાર” ૪૯ માનસિંહ ૮૪ માનસેરા ૮૨ માનસોલ્લાસ' ૨૩૨ માત્થવ ૪૨૮ મામૂન ૪૭૭ મારકસ ૪૩૩ મારગના ૪૫૦ મારવાડ ૨૦, ૪૨૪, ૪૩૪, ૪૩૮, ૪૫૩-૪૫૫, ૪૫૭, ૪૬૫ મારાલ્લા ૪૫૦ ભારબી ૪૨૭ માર્ક એન્ટોની ૪૬૪ માર્કસ ઓરેલિયસ ૪૬૪, ૪૬૬, ૪૭૫ ભાકિએનેસ ૪૪૯ માર્કોપોલે ૪૬, ૪૭૦ ભાટિન, સેન્ટ ૪૩૫, ૪૩૬ - માર્તડમંદિર ૪૮૦ માલકેસ ૪૪૨ માલતીકારી ૪૨૭ માલદીવ ૪૧૪ માલપ્રભા ૪૩૯ માલવ ૯૪, ૧૪૩, ૧૭૮, ૧૯૦, ૪૫૬ માલવગણ સંવત ૧૯૪ માલવિકાગ્નિમિત્ર' ૮૯ માલિંધ ૪૨૫ માટા ૪૬૮ ભાસ્કી ૨૭૯ માહિષ ૫૩ માહિષ્મતી ૧૩૨ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૨૮] મૌર્યકારી ગુપ્તકાલ માય ૮૪ માહેશ્વર ર૩, ૩૦૧, ૫૧૧ માહેશ્વરી ૨૮૪ માળવા ૨૦, ૨૩, ૭૨, ૮૧, ૮૪, ૮૮, ૧૦, ૧૭, ૧૧૫, ૧૨, ૧૨૯, ૧૩૩, ૧૫૩, ૧૫૪, ૧૬૩, ૧૮૯, ૧૯૨, ૨૦૦, ૨૨૩, ૨૨૬, ૨૭૯, ૩૧૯, ૪૩૮, ૪૫૪, ૪૫૫, ૫૧૩ માંગરોળ ૪૩, ૫૨, ૨૨૨, ૩૨૯, ૪૩૬, ૪૬૯ માંગ્લેમર ૪૫૦ માંડણગઢ ૪૪૮ માંડલિક ૧૬૫ માંડવી ૪૭૨ માંદાગર ૪૪૮ મિએસ ૪૨૦, ૪૩૧ . મિઠાનકોટ ૪૩૫ મિત્ર ૧૯૦, ૧૯૨, ૨૯૮-૩૦૦, YLE મિનનગર પર મિનન્દર , ૧૭, ૩૧, ૨, ૫, ૮૯– મિને દર ૯૨, ૯૪, ૬, ૧૮, સેન ૧૮૬, ૨૦૩, ૨૦૪, ૧૨, * | ૨૨૨, ૨૨૬, ૨૭૫, ર૭૭, મિલિન્દ ૩૧, ૮૯, ૫૩ મિસર ૬, ૨૭, ૧૮૫, ૪૨૯, ૪૩૧, ૪૪૪, ૪૪૭, ૪૫૧ મિસરી ૪૩૧, ૪૪૨ મિહિર ૪૫૩, ૪૫૪, ૪૬૭, ૪૭૭ મિહિરકુલ ૪૫૧, ૪૫૬, ૪૬૪, ૪૬૭ મીનનગર ૧૧૩. ૧૧૪, ૪૩૫, ૪૩૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬ મીન જુઓ “મિનન્દર. મીંઢોળા ૧૯૬ મુકુંદ ૪૯૨ મુખરજી, બી. એન. ૧૬૪ મુઘલ ૧૨, ૨૫, ૭૪ મુચુકુંદ ૪૧ મુઝીરીસ ૪૩૨, ૪૪૯ મુદગલ ૪૪૦ મુદ્રિતકુમુદચંદ્ર' ૨૧ મુનસર ર૯ મુનિ કલ્યાણુવિજયજી ૯૪, ૯૭ મુનિનાથ ૬૪ મુનિનાથ ચિલુક ૨૯૭ મુનિસુવ્રત ૩૬ ૦ મુનિસુવ્રતસ્વામી ૫૦૧, ૫૨ મુસ્થિરી ૪૩૨ મુરુડ ૧૦૮, ૨૩૧ મુલતાન ૧૩૨, ૪૨૦, ૪૩૪, ૪૪૭, ૪૫૦, ૪૬૭, ૪૭૩ મુસુલિપટમ ૪૫૯, ૪૭૨ મુસ્તફાબાદ ૫૪ મુહમ્મદ ૪૬૦ મુહમ્મદ શાહિદુલ્લાહ ૪૧૪ મેનન્દ્ર ) ૩૭૭ મિનેન્દ્રોસ ૪૨૦, ૪૪૬, ૪૪૭ મિનેઅન ૧૮૪ મિરપુરખાસ ૩૯૪ “મિરાતે અહમદી' ૨૫ મિરાસી, વા. વિ. ૧૮૩ મિલિગેગીરીસ ૪૩૨, ૪૩૯ Page #666 -------------------------------------------------------------------------- ________________ શથિ [૨૯ મુંડા ૩/૪ મુંબઈ ૩૨, ૧૧૬, ૧૬૪, ૩૩૬, ૩૭૧, ૪૬૮, ૪૭૨, ૫૦૬ મૂલતાન ૪૫૬ મૂલરાજ ૨૧ મૂલવાસર ૧૪ મૂસા ૪૪૪ મૂળદ્વારકા ૩૦ મૂળવાર ૧૬૧ “મૃચ્છકટિક’ ૩૨૭ મેકફ્રિન્ડલ ૧૨૩, ૪૨૫, ૪૨૭, ૪૩૫, - ૪૪૦ મૅકડોનલ ૨૪૬ મેકલ ૪ર૬ મેકગ ૪૫૯, ૪૬૨ મેગરી ૪૨૮ મેગલી ૪૨૬ મેગહલઈ ૪૨૫ મેગેસ્થિનીસ ૨૧૨, ૪૨૪, ૪૨૫, ૪૨૭, ૨૮, ૪૩૦-૪૩૩ મેડ ૪૭૭ મેડુ ૩૨૨ મેારા ૪ર૬ મેન્ડિસ ૪૧૩ મેન્દન ૫૩ મેન્ટંગ કુમુલન પર મેમ્બરોસ ૪૪૪ મેર ૪૪, ૪૫૩, ૪૫૪, ૪૬૮-૪૭૦ મેરિનેસ ૪૩૩ મેરૂતુંગ ૧૦૭ મેરૂતુંગાચાર્ય ૨૩ મેરુ પર્વત ૧૭ મેલાપાડા ૨૯૭ મેલડિંડો ૪૩૩ મેલિઝિગર ૪૩૨ મેલિઝિગારા ૪૩૯ મેલીઅસ કર૬ મેલીઝિગર ૪૪૮ મેવાડ ૨૦, ૨૯૯, ૪૨૪, ૪૨૬, ૪૩૬ મેવાસા ૧૫૯ મેશ્વો ૩૬૫, ૩૦૩ મેસી ૪૨૮ મેસોપોટેમિયા ૨૮• મેહર ૫૫ મેંગલોર ૩૨૪, ૪૩૨, ૪૧ મૈત્રક ૧૮, ૩૪, ૬૩, ૧૯૦, ૩૦૧, ૩૫૯, ૩૨૪, ૪૦૦ મૈત્રેય ૩૦૬ મૈત્ર્ય ૩૦૦, ૩૦૧ મૈસૂર ૨૯૭, ૩૦૫ મેએ ૯૩ મોખડાજી ગોહિલ ૪૭૧ માખાની ૪૪ મોગલ ૪૬૧ મોટળ ૨૮ મોડાસા ૩૬૨ મોડેગીલા ૪૪• મોઢ ૨૬ મેરા ૨૯, ૨૦૩ મોતીચંદ્ર ૭૨ મોતીચંદ્ર જૈન ૫ મો. દ. દેસાઈ ૭૦ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦] મૌર્યકાલથી ગુપ્તકાલ મોદરા ૪૩૩ મગલિંગ ૪૨૫ મોગ્લેસમ પર મોને ગ્લેસેન ૪૩૬ મોનીડીસ ૪૨૬ મોફીસ ૪૩૬, ૪૩૭ મેમસેન ૭ મોરબી ૧૯૪, ૨૨૮ મેરમેડી ૩૫૬ મોરની ૪૨૭ મલિંદી ૪૨૫ મોસિંકનેસ ૪૩૫ મેહપરાજય' ૨૧ મેહમ્મદ ર૭ મોહમ્મદ જૂના ૫૪ મોહમ્મદ તઘલક ૨૭, ૨૮, ૫૪, ૭૦ મોહમ્મદ ફરિસ્તા ૨૮ મહરાજપરાજય’ ૩૦૨ મેગલાઈડ ૪૬૧ મૌઝા ૪૪૪, ૪૪૭, મૌર્યકાલ ૨૦૨, ૨૫૫, ૨૫૯, ૨૬૦, ૨૬૫, ૨૬૭, ૨૬૮, ર૭૦, ૩૧૩ મૌસપલ્લી ૪૪૧ યૂલર ૪૪૩-૪૪૪, ૪૪૯ પેસ હોરમસ ૪૪૪ યક્ષ ૨૪૩, ૪૯૩, ૫૧૨ યક્ષાચાર્ય ૩૯૫ યક્ષસંહિતા' ૪૫ યચી ૪૬૧, ૪૬૨ યજુર્વેદ' કર૭ યદુ ૪૧ યદુવંશ ૧૫૭, ૩૭૩ યમુના ૩૮૪, ૪૨૬ યવન ૪૪, ૮૮, ૯૫, ૧૦૫, ૧૧૭, ૨૬૧, ૩૭૭, ૪૫૮, ૫૧૬ યવન–કબાજ ૮૦ યવનગઢ ૫૩ યવનરાજ ૧૩૨ યવનદીપ ૪૪ યવનાચાર્ય ૫૦૧ યશચંદ્ર ૨૧ યશપાલ ૨૧ યશોદામાં ૧૦૩ ૧૪૩, ૧૪૮, ૧૪૮, ૧૫૦, ૧૫૧, ૧૨, ૧૩, ૧૪૮, ૧૭૩, ૧૮૧, ૧૮૨, ૨૧૪, ૪૫૫, ४७३ યંગસેકિઆંગ ૪૫૮, ૪૬૦ યાજ્ઞવલ્કય સ્મૃતિ’ ૧૭૭ યાદવ ૩૮-૪૦, ૨૧૦, ૨૮૪, ૨૮૭ યાસ્ક ૨૩૯, ૪૭પ વિરેગડી ર૭૯ યુઅન સ્વાંગ ૨૭, ૩૪, ૪૫, ૬૪, ૨૪૦, ૪૦૯ (જુઓ “હ્યુએનસિકંગ') યુએચી ૪૬૦, ૪૦૬, ૪૭૭ યુક્રેન ૪૪૪ યુધિષ્ઠિર ૩૮, ૨૨૪ યુનાન ૪૫૮, ૪૬ ૦-૪૬૨ યુનાની ૮૮ યુક્રેતિસ ૪૬૭ યુલે ૪૩૩, ૪૩૫-૪૩૯, ૪૪૧, ૪૫૮, ૪૨, ૪૬૪, ૪૬૫, ૪૭૫ Page #668 -------------------------------------------------------------------------- ________________ ચેમેન ૪૨૯ યાગરાજ ૪૬૮, ૪૬૯ ચેાન ૮૪, ૨૦૦, ૪૭૫ યોધેય ૧૩૩ સામેાતિક ૧૦૨, ૧૩, ૧૦૬, ૧૨૧, ૧૨૭, ૨૨૮, ૧૪૭, ૧૪૯ ‘રઘુવંશ’૧૫૭ રજુક ૨૦૧ રઠિક ૨૦૦ શબ્દસૂચિ રણજિતરામ વાવાભાઈ ૩૨ રસિંહ ૫૧૪ રતલામ ૪૩૬, ૪૩૮ રતનપુરા ૨૦ રત્નદ્વીપ ૪૧૦, ૪૧૧ રત્નમણિરાવ ૪૧૩, ૪૧૪, ૫૧૧ ‘રત્નમાલ’ ૨૪ રત્નશેખરસૂરિ પર ‘રત્નાવલી’૪૫૮ રથાવગિરિ ૪૮૬, ૧૧૩ રમણલાલ મહેતા ૩૧૬, ૩૮૩, ૪૧૬ રમેશચંદ્ર મજુમદાર ૧૨૩ રશીદ-ઉદ્-દીન ૪૬૦, ૪૬૧ રસિકલાલ છે.. પરીખ ૪૧૪ રસેશ જમીનદાર ૧૧૮, ૧૬o, ૨ગમહાલ ૩૮૪, ૩૯૪, ૩૯૬ રંગવિજય ૨૫ રા. ગા. ભાંડારકર ૨૯૮, ૩૦૧ રાજગૃહ ૪૫, ૪૮ ૨૪૬ રાચીઅસ ૪૩૨ રાજકાટ ૩૦, ૧૪૧, ૧૪૩, ૧૧, ૩૫૫, ૩૫૭, ૩૮૨ ‘રાજતર’ગિણી’ ૧૩, ૧૨૫ રાજપીપળા ૩૯૨ રાજમહેન્દ્રી ૪૨૬ રાજશેખરસૂરિ ૨૩, ૨૯૫ રાજસ્થાન ૨૩, ૧૧૩, ૧૨૯, ૧૩૩, ૧૫૪, ૧૮૧, ૨૨૭, ૨૮૬, ૩૧૯, ૩૩૪, ૩૭૬, ૩૭૭, ૩૯૨, ૩૯૪, ૪૩૬ રાજુલ ૧૦૫ રાજુલા ૩૫૮ રાઠોડ ૪૭૨ [ ૬૩૧ રાઢ ૪૧૨, ૪૩૪, ૪૧૫–૪૧૭, રાઢા ફર રાણપુર ૨૮૮, ૩૫૭, ૩૫૮ રાતા સમુદ્ર ૪૨૯, ૪૩૩, ૪૪૪, ૪૬૯ રાધનપુર-પ્રતિમાલેખસંદેહ' ૩૩ રાધાકુમુદ મુકરજી ૪૧૨, ૪૧૩ રામ ૪૭૬ રામકુંડ ૧૧૩ રામગુપ્ત ૧૯૩, ૧૯૭, ૨૨૮ રામતી ૧૧૩ રામલાલ ચુનીલાલ મોદી ૨૬ રામસની ભૂશિર ૪૪૧ રામસિ ધ ૪૭૨ રામાનુજ ૩૦૧ ‘રામાયણ’ ૨૬, ૧૨૬ રાયચૌધરી ૭૬, ૧૨૬, ૧૬૩, ૪૧૫ રાયપુર ૪૪ રારુંગી ૪૨૭ રાવી ૪૨૭ Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨] મૌર્યકાલથી ગુપ્તકાલ રુસેન ૧ લે ૧૨૬, ૧૩૬, ૧૪૧ ૧૪૪, ૧૫૮, ૧૬૦, ૧૬૧, ૧૬૮, ૧૭૦, ૧૭, ૧૭૩, ૧૮૦–૧૮૨, ૨૧૪, ૨૭૮, ૩૪૪, ૩૬૫, ૩૮૧, ૩૮૧, ૩૮૬ રુદ્રસેન ૨ જે ૧૪૫, ૧૮૧, ૧૮૨, ૨૧૪ રાશિલસૂરિ ૪૯૮ રાસ અબુ સેમર ૪૩૧, ૪૪૪ રાસ ફરતક ૪૩૨ રાસમાળા' ૩૪ રાષ્ટ્રકૂટ ૧૮ રાષ્ટવર્ધન ૪૧ રાંકા-વાંકા ૩૫૬ રફમિણી ૪૧ રુદ્ર ૧૫ર, ૨૮૩, ૨૯૩ રુદ્રદત્ત ૪૪ રુદ્રદામક ૧૭૮, ૨૨૭ રુદ્રદામા ૧ લે ૧૬, ૧૭, ૪૫-૪૭, ૫૦, ૫૫–૫૮, ૭૩–૭૬, ૧૨૦, ૧૨૩, ૧૨૫, ૧૨૬, ૧૨૮–૧૩૬, ૧૫૮, ૧૫૯, ૧૬૧, ૧૭૨, ૧૭૫, ૧૭૬, ૧૮૬, ૨૦૦, ૨૦૫, ૨૬, ૨૧૪-૨૧૬, ૨૩૬, ૨૫૫, ૨પ૭, ૩૩૭, ૪૩૮, ૪૬ રુદ્રદામા ૨ જે ૧૦૩, ૧૪૭, ૧૪૮, ૧૫૦–૧૫ર, ૧૬૪, ૨૧૫ રૂદ્રભૂતિ ૧૬૦, ૨૮૨, ૨૮૩ રુદ્રમાળ ૨૯ ફુલેક ૪૮૯ રુદ્રસિંહ ૧લે ૧૭, ૧૦૩, ૧૧૯, ૧૩૫–૧૪૦, ૧૪૨, ૧૫૮–૧૬૧, ૧૬૩, ૧૬૮, ૧૭, ૧૨, ૧૭૪, ૧૮૧, ૧૮૨, ૨૧૪, ૨૨૭, ૩૪૮ રુદ્રસિંહ ર જે ૧૦૩, ૧૪૭, ૧૪૮, ૧૫૦, ૧૫૨, ૧૮૧, ૧૮૨ રુદ્રસિંહ ૩ જે ૧૨૭, ૧૫૨, ૧૫૩, ૧૫૫, ૧૬૫, ૧૭૩, ૧૪૯, ૨૧૫ રુદ્રસેન ૩ જે ૧૪૭, ૧૪૯–૧પર, ૫૪, ૧૬૪, ૧૬૫, ૧૬૭, ૧૭, ૧૭૫, ૧૮૧, ૧૮૨, ૧૯૨, ૨૧૫ રુદ્રસેન ૪ થે ૧૫ર, ૧૫૩ રુસેન-વિહાર ૩૪૪, ૩૪૫, ૩૭૮ રમદેશ ૪૫, ૪૫૩, ૪૫૪, ૪૫૬, માદેશ૪૫૯, ૪૬૪, ૪૬૫ રૂમાલા ૪૭૩ રુહાવી ૨૯ રૂપચંદ ૧૮૨ રૂપનાથ ૨૧૧, ૨૭૯ રૂપેણ ૪૩ રેઢ ૩૭૭ રેનોડ ૪૪૨-૪૪૪ રેસન ૯૯, ૧૦૦, ૧૦૫, ૧૩૭– ૧૪૦, ૧૫ર, ૧૫૩, ૧૫૯-૧૬૩, ૧૬૯, ૧૭૧, ૧૭૨, ૧૭૬–૧૭૮, ૧૮૩–૧૮૫ રેફલ્સ, ૪૫ર-૪૫૪ રેવત ૫૪ રેવંતગિરિ ૭૧ “રેવંતગિરિક૯૫ ૫૩ રેવંતગિરિરાસ” ૨૩, ૭૦ રેવા ૪/૪ Page #670 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ રેવાકાંઠા ૨૮૩ ‘રેવાક્ષેત્રમાહાત્મ્ય’૨૬ ‘રેવાખડ’ ૨૮૩ રૈવત ૨૭, રૈવતિગિર ૪૧ રાડા ૨૮ રેશમ ૧૬૩, ૧૭૪, ૨૨૨, ૨૩૧, ૩૨૦, ૩૨૩, ૪૫૫, ૪૬૪, ૪૭૩ રામકહાટ ૪૭૩ રામન ૧૮૩, ૨૩૧, ૩૨૨, ૩૩૦, ૪૫૫, ૪૬૦, ૪૬૪ રેશમાનિયા ૪૬૫ ૩૮-૪૨, ૪૬, ૬૪, ૬૫ માલા ૪૭૩ રોમ ૪૫૫ ૉંગની ૪૫૦ ૉડી ૪૫૦ ર્ડાન ૪૫૦ લકુટી ૨૯૫ લકુટીશ ૪૮૮ લકુલી ૨૫, ૪૮૯ લકુલીશ ૧૯૦, ૨૮૩, ૨૯૩, ૨૯૪, ૨૯૬-૨૯૯, ૩૦૫, ૪૮૮, ૪૮૯ ‘લક્ષણાનુસારશાસ્ત્ર’ ૨૪૦ લક્ષ્મી ૧૬૯ લખપત ૩૫૮ લલિતાદિત્ય ૪૬૭ ૧૯ ૪૯૯, ૫૦૦ લવ ૪૦ લકા ૨૨૯, ૪૮, ૪૧૩, ૪૧૬ ૪-૨-૪૨ ૪૧૯, ૪૩૨ લકાદ્વીપ ૪૦૬, ૪૧૯ લખરી ૪૫ લાકડા ૨૮ લાક્કાદીવા ૪૪૯ લાખામેડી ૩૪૨. લાટ ૨૦, ૨૭, ૩૭, ૩૮, ૧૦, ૯૩, ૨૦૦, ૨૨૫, ૨૨૯, ૨૩૯, ૨૯૬, ૨૯૭, ૩૭૬, ૪૧૨, ૪૧૬, ૪૩૭, ૪૫૬, ૪૫૭, ૪૮૩, ૫૦૧, ૫૧૪ લાટદેવ ૨૩૯ લાટમડલ ૨૯૬ લાટાચાય ૨૩૯, ૨૪૧, ૨૮૭, ૫૦૧ લાડ ૪૧૨, ૪૧૪, ૪૨૨ લા ૨૩૩, ૪૧૬, ૪૧૭, ૪૨૨ લાતિત ૩ લામાવાદ ૪૭૭ લામિરિક ૪૪૪ લારિકી ૪૩૭ લારિકે ૪૩૭ [ ૬૩૩ લાલસેાટ ૩૭૭ લાસેન ૧૩, ૪૨૪, ૪૨, ૪૩૦, ૪૩૧, ૪૩૩, ૪૩૮, ૪૫૨ લાળ ૪૦૫-૪૦૭, ૪૧૧–૪૧૮ લાંવા ૪ લિવિક ૨૧૦ લિમીરિકે ૪૪૯ લિયક ૧૦૧ ‘લિંગપુરાણ’ ૨૯૪, ૨૯૬, ૨૯૮, ૨૯૯, ૪૮૯, ૧૧૪ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] મૌર્યકાલથી ગુપ્તકાલ લિંગપૂજા ૫૧૧ લીંબા ૪૯૯, ૫૦૦ લુસિ ૯ લૂઈ મમ્ફર્ડ ૬૬ લૂકે ૪૪૯ લૂણું ૪૩, ૪૩૪-૪૩૬ લેખપદ્ધતિ' ૨૪ લેવિસ ૨૯૭ લેકપ્રકાશ ૪૯૧ લેનીબરે ૪૩૪ લેહજંઘ ૨૨૧ લેહનગર ૪૧૦ લેહાણું ૪૭૨ લેહિત્યસૂરિ ૪૯૬ લૌણી ૪૩૪ લૌતમીરા ૪૫૪ લૌહિત્ય ૩૭૩ યૂડર્સ ૧૬૦ ઘૂમેન ૨૪૪ વાપાણ ૩૫૫, ૩૮૧ વજુભૂતિ ૨૩૮, ૨૩૯, ૨૮૭, ૪૮૮ વજસેનસૂરિ ) , વસેનાચાર્ય ૧૧ વજસ્વામી ૩૫૯, ૧૩ વડનગર ૨૯, ૩૦, ૨૦૩, ૩૧૩, ૩૧૮, ૩૨૨, ૩ર૩, ૩૨૩, ૩૨૮, ૩૩૩, ૨૩૪, ૩૬ ૧, ૩૭૮, ૩૯૩, ૪૩૬, ૪૫૦ વડનગર–પ્રશસ્તિ' ૩૩ વડાલી ૨૭ વડોદરા ૩૦, ૧૬૬, ૨૦૨, ૨૩૧, ૨૯૬, ૩૦૪, ૩૧-૩૧૩, ૩૨૪, ૩૩૪, ૩૬૧, ૩૨, ૭૮, ૩૮૮, ૩૮૯, ૩૯૨, ૩૯૬ વઢવાણ ૨૯ વઢિયાર ૨૮૮ વણેસા ૩૧૮ વત્સ ૨૯૩ વનરાજ ૧૪, ૨૩, ૩૩, ૪૬૮ વનસ્પર ૧૦ વરતાતી' કર૭ વરબોધિ ૨૨૭ વરલત્ત ૪૨૭ વરલીઓ ૪ર૭ વરહન ૧૬૨ વરાહમિહિર ૨૬, ર૩૯, ૪૫, ૪૨૭, ૨૮, ૪૩૮-૪૪, પ૦૬ વરિયાવ ૩૩૪ વર્ધા ૧૮૩ વલભી ૫, ૧૪, ૧૮, ૨૦, ૨૬, ૨૭, ૩૦, ૩૭, , ૬૪, ૧૯, ૧૯૪, (૧૯૬, ૨૨૨, ૨૨૮, ૨૩૫, ૨૩૭, ૨૩-૨૪૧, ૨૮૭-૨૮૯, ૩૦૧, ૩૧૨, ૩૨૩, ૩૨૪, ૩૩૨-૩૩૪, ૩૪૦, ૩૭૩, ૩૯૦, ૪૨ ૩, ૪૫૩, ૪૯૧, ૪૯૩-૪૯૭ વલ્લભવિદ્યાનગર ૩૯૨, ૯૮ વસઈ ૪૧૨, ૪૩૯, ૪૪૮ વસતપાલ ૧૪ વસંત-રજત મહોત્સવ ગ્રંથ' ૪૧૩ ‘વસંતવિલાસ” ૨૨ વસુમિત્ર ૮૮, ૯૫, ૧૦૮ Page #672 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૧૩૫ વસુદેવ ૨૨૧ વસુદેવહિડી” ૨૬, ૩૦, ૪૪, ૬૧, ૨૧૯, ૨૨૫, ૨૩-૨૩૨, ૨૩૫ વસુબંધુ ૨૪૦ વસેજ ૧૮૧ વસ્તાન ડુંગરી ૩૨૯ વસ્તુપાલ ૧૪, ૨૧-૨૪, ૨૮૭ વસ્તુપાલ–તેજપાલ–પ્રબંધ' ૭૦ વસ્તુપાલ-તેજપાલ-પ્રશસ્તિ' ૨૨ વસ્તુપાલપ્રશસ્તિ' ૨૩ વસ્ત્રાપથક્ષેત્ર ૨૬ વસ્ત્રાપથમાહાભ્ય’ ૪૭, ૫૫ વંગ ૪૦૬, ૪૧૧, ૪૧૨, ૪૧૫, ૪૧૭, ૪૧૮, ૪૨૨ વંગનગર ૪૦૭, ૪૧૧, ૪૧૬ વંગરાજ ૪૦૬, ૪૦૭, ૪૧૩, ૪૧૭ વંથળી ૫૫ વંદારુવૃત્તિ” પાર વાકાટક ૧૬ ૩ વાગ્લટ ૨૪૫ વાઘેર ૪૭૨ વાઘેલા ૧૪, ૨૧, ૨૩, ૨૫, ૨૭ વાઘેશ્વરી ૩૩૭ વાચસ્પતિ ૧૭૭ વાજસનેયિ–સંહિતા' ૯૮, ૧૧૬ વાઢેલ ૭૨ વાદમહાર્ણવ' ર૪ર. વામન ૨૪૬, ૩૭૨ વામનસ્થલી પપ વામનાવતાર ૨૮૫ વાયડ ૨૯, ૪૯૮-૫૦૦, ૫૧૫ વાયડગચ્છ ૪૯૮ “વાયુપુરાણ ૧૦૭, ૨૮૪, ૨૯૪, ૨૯૫, ૨૯૮, ૨૯૯, ૪૮૯, ૫૧૪ વારાહી ૩૮૮ વાલભી વાચના ૯૭, ૨૪, ૨૪૧, ૯૧, ૪૯૭ વાલમીકિ રાશિ ૩૦૦ વાવ ૩૯૬ વાસિષ્ઠી ૪૪૧ વાસિષ્ઠીપુત્ર પુળુભાવિ ૧૨, ૧૦૫, ૧૧૪, ૧૨૧, ૧૬ વાસુકિ ૫૧૪ વાસુદેવ ૩૮, ૩૯, ૧૦૦, ૨૮૪, ૨૮૫, ૨૯૧, ૨૯૪, ૨૯૮, ૩૭૭, ૩૯૯, ૪૦૯, ૪૮૯, ૫૪ વાસુદેવ ઉપાધ્યાય ૧૮૬ વાસુદેવશરણ અગ્રવાલ ૪૫ વાસ્કો-દ-ગામા ૪૭૧ વાહૂ ૪૬૩ વાંકિયા ૩૫૬ વાંઢ ૧૫૯ વાંસવાડા ૧૮૧ વિક્રમ ૧૦૪, ૪૬૫ વિક્રમાદિત્ય ૧૮, ૯૩, ૯૪, ૯૭, ૧૫૩, ૧૫૪, ૧૮૯, ૧૯૩, ૨૪૨, ૨૨૭, ૩૫૯, ૩૬૬, ૩૭૪, ૪૯૨, ૪૯૯, ૫૦૦ વિચારશ્રેણ’ ૨૩, ૧૦૭ વિજય ૧૦૮, ૨૩૦, ૪૦૫-૪૦૯, ૪૧૧-૪૧૭, ૪૧૯, ૪૨૨, ૪૭૬, ૪૭૨ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૩૬] મૌર્યકાલથી ગુપ્તકાલ વિજયદુર્ગ ૪૪૧ વિધર્મસરિ ૩૩ વિજયનંદિ ૫૦૧ વિજયમિત્ર ૩૨૭ વિજયબાહુ ૪૭૦ વિજયસિંહરિ ૪૫, ૫૧૩ વિજયસેન ૨૩, ૧૪૩, ૧૪૫, ૧૬૨, ૧૮૧, ૧૮૨, ૨૧૪ વિજયા ૫૦૩ વિજયેન્દ્રસુરિ ૧૮૬ વિદર્ભ ૨૦૦, ૨૧૦ વિદિશા ૮૮, ૧૯૭ ૩૭૭, ૪૮૬, ૫૧૩ વિનયપિટક ૧૭૮, ૪૦૫ વિનયવિજયજી ૪૦૧ વિનીતક ૬૨ વિતરનિઝ ૨૯૬ વિભાકર ૫૦૦ વિમ કદફિશ ૯૪ વિમલ ૨૪ “વિમલચરિત્ર' ૨૪ ‘વિમલપ્રબંધ” ૨૪ વિમલવસહિ ૨૯ વિરાટપર્વ ૧૨૫ વિલાસિની ૪૬ વિલિવાયકૂર ૪૪૦ વિફર્ડ ૪૩૯ વિસન ૪૩૯ “વિવિધતીર્થકલ્પ' ૨૩, ૨૬, ૫૧, ૫૩, ૪૧૩, ૫૧૬, ૫૧૭ વિવેકથીરગણિ ૩૭૩ વિશાખાસ્થાન ૨૧, ૨૩૨ વિશાલવિજયજી ૩૩ વિશેષાવશ્યકભાષ્ય” ૫૧૭ વિશ્રાંતિવિદ્યાધર ૨૪૩ વિશ્રાંત-વિદ્યાધર–વ્યાકરણ ૪૯૫ વિશ્વકર્મા ૪૨ વિશ્વદેવ પ૦૯ વિશ્વરૂપ ૨૯૪, ૪૮૮, ૪૮૯ વિશ્વવર્મા ૧૯૩, ૧૯૪ વિધસિંહ ૧૪૫, ૧૪૬, ૧૬૨, ૧૮૧, ૧૮૨, ૨૧૪ વિશ્વસેન ૧૨૫, ૧૨૭, ૧૪૬–૧૪૯, ૧પ૧, ૧૬૩, ૧૮૧, ૧૮૨ વિષ્ણુ ૧૬, ૬૦, ૧૯૯, ૨૩૭, ૨૮૫, ૩૯૩, ૪૦૦ “વિષ્ણુપુરાણ ૮૫ વિષ્ણુરાત ૧૨૦ વિસાવદર ૩૫૭ વિસાવાડા ૨૮ વિંધ્ય ૪૧, ૧૫૪, ૧૯૨, ૪૪૬, ४८४ વિંધ્યશક્તિ ૧૬૩ વીરતા ૨૯ વીરદામાં ૧૪૪, ૧૪૫, ૧૬૮, ૧૭૦, ૧૭૨, ૧૮૨, ૨૧૪ વીરધવલ ૧૪, ૨૧, ૨૨ વીરપુર ૩૫૫ વીરભદ્ર ૨૩૮ વીરભદ્ર શિવ ૩૯૫, ૩૯૬ વીરમગામ ર૯, ૧૯૪ વરરાજ વાઘેલા ૭૧ Page #674 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૬૩૭ વીરસેન ૧૬૫, ૧૯૧ વીસલદેવ ૨૧ વૃજિક ૨૧૦ વૃદ્ધદેવ ૨૯૪ વૃદ્ધવાદી ૨૪૨, ૪૯૨ વૃદ્ધસર ૩૬ર વૃષભ ૧૬૮ વૃષભાચાર્ય ૧૨૧ વેઈ ૪૭૬ વેણુવત્સરાજ ૩૬૦ તેમ કક્િસ ૧૧૧, ૧૧૨ વેલાકૂલ ૪૪, ૨૨૪ વેલાવન ૪૧ વેરાવળ ૨૨૪, ૩૫૭, ૪૩૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૯૫ વેશ્યસિ ૧૦૧ વિજયંતી ૪૪ વિતરણ ૪૩૯ વતાઢય ૫૧, ૫૦૩ વૈશાલી ૧૪૨, ૧૬૧ વિણવી ૩૮૮ વોટસન મ્યુઝિયમ ૧૪૩, ૧૬૧ ‘વ્યવહારચૂણિ ૪૮૩ વ્યવહારસૂત્ર” ૨૩૮, ૨૪૪ વ્યારા ૧૯૯ વહાઈટહેડ ૯ ૦ શક ૧૬, ૭૩, ૭૫, ૯૩, ૯૪, ૧૦૧, ૧૦૫, ૧૧૬, ૧૬, ૧૬૩, ૧૬૫, ૧૬૬, ૧૭૨, ૧૭૪, ૧૯૨, ૨૦૭, ૨૨૭, ૨૬૧, ૪૩૩, ૪૩૪, ૪૫૭, ૪૭૩, ૪૮૩, ૪૮૭ શક-પહલવ ૧૧૭, ૧૬૯, ૨૧૪, ૨૭૫ શક-મુસ્ડ ૧૯૩ શક સંવત ૧૦૪, ૧૧૦, ૧૨૮, ૨૦૮ શકસ્થાન ૯૨ શકુનયંત્ર ૫૦૮ શકુનિકાવિહાર ર૨૯, ૨૩, ૩૬, ૪૧૩, ૪૧૮, ૪૮૪, પ૦૨, ૫૦૪ “શતપથબ્રાહ્મણ ૧૭૯ શત્રુજ્ય ૨૦, ૨૨-૨૪, ૫૧, ૮૬, ૨૩૮, ૩૫૯, ૩૭૩, ૪૯૦, ૪૯૬ શત્રુંજયગિરિ ૩૫૯ શત્રુંજય મહાતીર્થોદ્ધારપ્રબંધ' ૨૪ “શત્રુંજયમાહાસ્ય’ ૨૬, ૩૫૯, ૩૭૩ શર્વ ભટ્ટારક ૧૮, ૧૫૫, ૧૬૫, ૧૮૮–૧૮૧, ૧૯૩, ૧૯૪, ૨૦૮, . ૨૨૬ શહબાજગઢી ૮૨ શહરાઈ ૪૬૭. શ કર ૪૪૯ શંખ ૫૦૩ શંખપુર ૨૮૮ શંખ લિપિ ૩૫૦ શંખેશ્વર ૨૮૮ શંખોદ્ધાર ૪૧, ૪૨, ૪૬૮ શંભુ ૧૯ શંભુપ્રસાદ દેસાઈ ૭૦ શાકલ ૮૮ શાક્ય ૪૭૮ શાક્ય મુનિ ૩૮૫ શાક્યરાજ ૪૭૯ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮] મૌર્યકાલથી ગુપ્તકાલ શાતકણિ ૧૦૮, ૧૯, ૧૧૧, ૧૧૪, ૪૩૮-૪૪૦, ૪૪૮ શાપુર ૧૬૩ શામ શાસ્ત્રી ૪૮, ૧૫૬ શામળાજી ૨૯, ૩૦, ૨૩૭, ૨૮૪, ૨૮૯, ૩૨૩, ૩૨૨, ૩૨૩, ૩૨૫, ૩૨૭–૩૨૯, ૩૩ર-૩૩૫, ૩૬૧, ૩૬૨, ૩૬૫, ૩૭૮, ૩૮૨, ૩૮૭ ૩૮૯, ૩૦૧-૩૦૩, ૩૯૫-૩૯૭. શાલિવાહન ૪૮૬, ૪૮૭, ૫૧૧, ૫૧૪ શાલિક ૮૧, ૮૬, ૮૭ શાસ્ત્ર ૪૨૭, ૪ર૮ શાહજહાં ૮૪ શાહજહાંપુર ૪૩૮ શાહડેરી ૪૬૩ શાહદાદપુર ૪૩૫, ૪૪૫ શાહબંદર ૪૩૫, ૪૪૫ શાહરાઈ ૪૭૩ શાહી તંગીન દેવેજ ૪૬૭ શાહીનદેવ ૪૬૭ શાંતિક ૪૩૯ શાંતિચંદ્ર ૨૩૨ શાંતિનાથ ૨૮૮, ૩૫૭ શાંતિસૂરિ, વાદિવેતાલ ૪૯૭ શિએશો ૪૬૬ શિયાલકોટ ૮૮ શિરવાલ ૧૮૧ શિલ ૪૩૮ શિલાદિત્ય ૨૬, ૩૫૯, ૩૭૩ શિવ ૨૮૩, ૩૯૬ શિવધર્મ ૧૬૮ શિવનાથસિંઘ સેનગાર ૧૪. શિવપુરાણ' ૨૯૪, ૨૯૬, ૨૯૮, ૨૯૯, ૪૮૯ શિવબોધિ ૨૨૭ શિવ ભટ્ટારક ર૯૭ શિવભાગવત ૨૯૮ શિહોર ૪૩, ૪૧૫ શીકરપુર ૨૯૭ શીલવતી ૪૯૮ શીલાચાર્ય ૬૩ શીલાદિત્ય ૬૩ શીલાંકાચાર્ય ૨૬ શુદ્ધોદન ૪૦૯, ૪૮૫ શુંગ ૩૭૭ Íરક ૮૪, ૧૧૩, ૨૧, ૪૦૬, ૪૦૮, ૪૧૪–૪૧૭ શૃંગી ઋષિ ૪૧૪ શેઢી ૨૮૮, ૩૬૧, ૫૧૦, ૫૧૧ શેત્રુંજી ૩૫૫, ૩૮૨ શેન–અશ્વો ૪૭૮ શૈવધર્મ ૨૮૪, ૨૯૩ શૈવાચાર્ય ૪૮૮ , શેડાસ ૧૧૦ શોણિતપુર રરર શોભના ગેલે ૧૬૬ શ્યામ સરવર ૩૬૫ સ્થામિલક ૭ર શ્રમણાચાર્ય ૪૩૦ શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર’ ૫૧૨ શ્રીકંઠ ૨૯૩ Page #676 -------------------------------------------------------------------------- ________________ શબ્દસચિ [ ૬૯ સપરા ૪૩૪ સબના ૪૩૪ સબલીસા ૪૩૪ “સભાપર્વ” ૩૮ સમરકંદ ૧૨૬ સમરાઈશ્ચકહા” ૨૬ સમરારાસ” ૨૪ સમરાસાહ ૨૪ સમળીવિહાર ૩૬૦, ૫૦૪ સમંતપ્રાસાદિકા’ ૧૭૮, ૪૦૫ સમુદ્રગુપ્ત ૧૫૫, ૧૬૪, ૧૯૩, ૧૯૪, ૨૨૮, ૨૪૨, ૪૬૭ સમુદ્રદત્ત ૬૧, ૬૨ સરઓસ્ટસ ૪૨૯ સરગનીસો સરગેનીસ ૪૪, ૪૪૮ શ્રીપતિ ૪૦ શ્રીપાલ ૩૩ શ્રીબાધિ ૨૨૭ શ્રીમાલપુરાણ ૨૬ શ્રીસ્થલ ૧૨૬ શ્રુતકીર્તિ ૪૯૮, ૫૦૦ મૃતદેવી ૪૯૪ શ્વત્ર ૧૩૨, ૨૦૬ શ્વાન બેક ૪૪૨ તહસ્તી ૧૫ શ્વેતાંબર ૨૧, ૨૪૩, ૩૯૭ પદર્શનસમુચ્ચય ૨૯૫, ૩૦૦ સઉલિયાવિહાર ૫૦૪ સકિઅ ૪૫૮ સગપા ૪૩૪ સતલજ ૪૨૬ સત્યદામાં ૧૩૬, ૧૩૯, ૧૪૭, ૧૬, ૧૭૫, ૨૧૪ સત્યદેવી ૫૦૯ સત્યશ્રાવ ૧૨૫, ૧૨૭ સત્યસિંહ ૧૦૩, ૧૪૯, ૧૫ર, ૧૫૩, ૨૧૫ સદાશંકર શુકલ ૧૬૪ સનાડિયા ૧૮૨ સનીઆ ૪૫૦ સન્દનીસ ૪૪૨, ૪૪૮ સન્દમીસ ૪૪૨ સન્દાનીસ ૪૪૪ સન્મતિટીકા ૪૯૫ સન્મતિત ૨૪૨, ૨૪૪, ૨૪૬ સન્મતિપ્રકરણ ૪૯૩ સરનશીબ ૪૨૩ સરબન ૪૩૬ સરવન ૪૩૬ સરવનિયો ૪૩૬ સરવાણિયા ૧૫૪, ૧૫, ૧૮૧ સરસ્વતી ૯૨, ૯૩, ૪૮૨, ૪૯૨, ४८४ “સરસ્વતીપુરાણ ૨૬ સરીસબીસ ૪૩૯ “સર્વદર્શનસંગ્રહ’ ૨૯૫ સર્વદેવ ૫૦૯ સર્વાનંદસૂરિ ૨૪ સલબસ્ત્રી ૪૨૬, ૪૨૭ સલગેઈ ૪૫૦ સલાડ ૩૭૮ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ ] સલિકી ૪૪૩ સલેાપતના ૪૫૦ સવની ૩૫૭ સવેલાચલ ૪પર સહરાય ૪૫૬ સહસ્રલિંગ ૨૯, ૩૦ સહ્યાદ્રિ ૪૧ સંકણુ ૩૭૭ સ ંગનિય ૪૭૧ સંગમક્ષેત્ર ૫૧૧ સગમેશ્વર ૪૪૧ સગર ૪૭૧ સગ્રામ ૪૯૦ સધદામા ૧૩૯, ૧૪૧-૧૪૩, ૧૬૭, ૧૬૧, ૧૮૦, ૧૮૧, ૨૧૪, ૪૪૮ સધદાસગણું ૨૬, ૩૯, ૧૧, ૬૧, ૨૩૦, ૨૮૯ સંજાણુ ૧૧૩ સંડેર ૨૯ સૌ કાલથી ગુપ્તકાલ સંપ્રતિ ૫૧, ૮૦, ૮૬, ૮૭, ૩૫૯ સંભૂતિ ૧૬૯, ૧૮૩ સાઈંગરતીસ ૪૩૨ સાઈ ગેરસ ૪૩૨ સાઈ પ્રિયન ૪૬૬ સાકેત ૮૯ સાગચંદ્ર ૬૧ સાગરદત્ત ૧૦૨ સાઠાદ ૩૧૨, ૩૧૮ સાણંદ ૧૫૫, ૧૮૯, ૧૯૪, ૧૯૮, ૨૨૮, ૨૩૧, ૩૩૪ સાણા ૨૮૮, ૩૫૬, ૩૭૮ સાતકણિ ૧૧૧, ૧૩૩ સાતપૂડા ૪૧ સાતવાહન ૧૦૨, ૧૦૪, ૧૦૫, ૧૦૭, ૧૦૮, ૧૨૨, ૧૨૮, ૧૬૧, ૧૮, ૨૬૧, ૩૫૯, ૩૮૯, ૪૩૯ સાદીનાઈ ૪૩૮, ૪૩૯, ૪૪૨ સાબરકાંઠા ૧૮૨, ૨૦૬, ૩૧૩, ૩૧૭, ૩૩૫, ૩૬૨ સાબરમતી ૪૩ ‘સાભ્રમતીમાહાત્મ્ય' ૨૬ સામવેદ ૯૮ સારનાથ ૨૧૧, ૩૯૪, ૩૯૫ સારસ ૪૧ સારસ્વત ૮૪ સાર ગદેવ ૨૯૪, ૩૦૩ સાલમાસીન્સ ૪૪૨ સાલવાહન ૧૦૮ સાલસેટ ૪૬૫ સાલ કાયન ૪૫૦ સાલેતેાર ૨૯૭, ૩૦૫ સાવ તવાડી ૪૪૧ સાસાની ૧૬૨-૧૬૪,૪૫૬, ૪૬૪,૪૬૭ સાહરાય ૪૫૭ સાંકળિયા ૩૮૦, ૩૮૨ સાંચી ૧૫૪, ૧૬૫, ૧૭૯, ૧૮૧, ૧૮૬, ૧૯૧, ૨૫૮, ૩૯૫ સાંચાર ૨૦ સાંબ ૫૦૪ સાંબર ૩૭૭ સિકંદર પર, ૬૫, ૮૫, ૮૯-૯૧, ૧૧૬, ૧૬૯, ૨૨૬, ૨૭૬, ૪૫૭ Page #678 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [૬૪૧ સિકંદરિયા ૪૪ સિરનાલ ૪૪૦ સિગરતીસ ૪૨૯ સિરપલ ૪૩૮ સિગેરસ ૪૨૯, ૪૩૧, ૪૩૯ સિરસી ૪૪૦ સિગ્લેસ ૧૬૯ સિરાત્રી ૪૪૬ સિથિયન ૪૩૪ સિરિમાલગ ૪૪૦ સિથિયાં ૨૨૩, ૪૪૫, ૪૪૬ સિરોતોલેમાઈએસ ૪૩૯ સિદાપુર ૨૫૧ સિલેન ૨૨૮, ૨૩, ૩૬૬, ૪૦૫, સિદ્રોસ ૪૩૫ ૪૦૯, ૧૧-૪૧૬, ૪૧૮, ૧૯, સિદ્ધપુર ૨૯, ૧૨૫, ૧૨૬, ૪૩૬ ૪૨૩, ૪૪૪, ૪૫૦, ૪૬૪, ૪૬ ૬, સિદ્ધરાજ ૧૪, ૨૦, ૨૧, ૨૪, ૨૭ ४१७, ४७० સિદ્ધશિલા ૩૭૫ સિલ્વીન ૧૦૬ સિદ્ધસર ૩૫૭, ૩૮૨ સિવાના ૪૩૫ સિદ્ધસેન દિવાકરો૨૪૨, ૨૪૩ ૨૮૭, સિહોર ૪૧૨, ૧૩, ૪૧૮, ૪૨, સિદ્ધસેનસૂરિ ૩૬૦, ૩૭૪, ૪૯૨, ૪૨૩ ૪૯૩ સિહેરા ૪૨૨ “સિદ્ધહેમ' ૨૪૪ સિંગલી ૪૨૭ સિદ્ધાયિકા ૩૬૦, ૩૭૫ સિંગુર ૪૧૫-૪૧૭, ૪૨૨ સિનોર ૩૧૨ સિંધપુરમ ૪૨૨ સિન્થન ૪૩૪ સિંઘલ ૧૮૮ સિન્થસ ૪૪૫ સિત્રા ૨૯૪, ૨૯૭, ૨૯૯, ૩૦૩ સિન્દ ૪૫૦ ‘સિંત્રા-પ્રશસ્તિ' ૨૯૬, ૩૦૦ સિન્દબુર ૪૫૦ સિંદગી ૪૪ સિન્દુ ૪૫૦ સિંધ ૪૦, ૪૩, ૮૮, ૯૦૯૨, ૯૫, સિમુલ ૪૨૬ , ૧૦, ૧૩૨, ૧૩૩, ૧૬૨, ૨૨૬, સિયામ ૪૫૪, ૪૬૫, ૪૬૪, ૪૭૨, ૩૩૩, ૪૩૩, ૪૩૮, ૪૪૫, ૪પ૦, ૪૭૫ ૪૫૪-૪૫૭, ૪૫૯, ૪૦, ૪૬૮, સિયામી ૪૬૨ ૪૭૦, ૪૭૩, ૪૭૪ ‘સિયુકી' ર૭, ૪૩૮ સિંધવર્મા ૪૦ સિરદરયા ૧૨૬ સિંધુ ૪૦, ૪૩, ૮૮-૯૦, ૯૫, સિરનદીપ ૪૭૦ ૧૧૬, ૨૦૬, ૩૧૧, ૪ર૬, ૪ર૭, –૨–૪૩ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨] મૌર્યકાલથી ગુસ્તકાલ ૪૩૩-૪૩૬, ૪૪૩-૪૪૫, ૪૫૬, ૪૫૬, ૪૫૭, ૪૬૩–૪૬૭, ૪૭૩, ૪૭૫ સિંધુખીણ ૪૬૪ સિંધુદ્વીપ ૪૦ સિંધુરાજ ૩૦, ૪૦ સિંહગઢ ૪૨૨ સિંહગિરિ ર૨૧, ૫૦૬ સિંહદેવસૂરિ ૨૪૫ સિંહપુર ૪૦૬, ૪૦૭, ૪૦૯, ૪૧૧ ૪૧૯, ૪૨૨, ૫૦૨ સિંહબાહુ ૨૨૯, ૪૦૬-૪૯, ૪૧૨, ૪૧૪, ૪૧૭, ૪૧૮ સિંહલ ૪૪, ૨૩૦, ૪૦૮-૪૧૨, ૪૧૬-૪૧૯, ૪૨૨, ૪૬૭ સિંહલક ૪૬૭ સિંહલદીપ ૨૨૯, ૪૧૪, ૪૧પ-૪૧૯, ૫૦૨ સિંહલી ૪૪, ૪૧૭, ૪૧૯ સિંહવંશ ૪૬૬ સિંહસીવલી ૪૦૭ સિંહસેન ૧૦૩, ૧૪૯, ૧૫૨, ૧૫૩, ૭૦, ૧૭૫, ૨૧૫ સિંહાચાર્ય ૫૦૧ સિંહાલી ૨૨૯ સીઝીક્સ ૪૩૦ સીથિયન ૧૦૨ સીનિલ ૪૪૮ સીબાર ૪૫૦ સીમીલા ૪૩૯ સીરિયા ૮૫, ૨૮૦, ૪૬૭ સીલી ૪૨૮ સીલેદીબ ૫૦ સલ્યુસિક ૧૭૪ સીવલી ૪૦૬ સીસ્તાન ૯૨, ૪૭૩ સીંગપુર ૪૧૫, ૪૧૭, ૪૨૧ સીંગભુમ ૪૨૬ સીંગલબાણ ૪૨૧ સુરતરતી ૪૨૭ સુઆરી ૪૨૬ સુઈદસ ૪૩૩ સુકૃતકીર્તાિકલ્લોલિની' ૨૨, ૩૩ સુકૃતસંકીર્તન ૨૨, ૩૩, ૭૦ સુખલાલજી, પંડિત ૨૪૨ સુદર્શન ૧૬, ૪૫, ૪, ૫-૬૧, ૬૯, ૭૦, ૭૬, ૭૭, ૮૩, ૧૩૪, ૧૩૫, ૧૯૫, ૨૦૭, ૨૦૯, ૨૨૯, ૨૩૬, ૨૮૪–૨૮૬, ૩૧૬, ૩૩૫, ૩૩૭, ૩૪૧, ૩૪૨, ૩૭૩, ૩૮૬ સુદર્શના ૨૯૪, ૩૬, ૪૧૮, ૪૮૮, ૪૮૯, ૫૦૨–૫૦૪ સુધર્મસૂરિ ૫૦૯ સુધાકર ચટોપાધ્યાય ૧૩૭ સુપારા ૪૧૨, ૪૩૯, ૪૪૮, ૪પ૦ સુમ ૪૭૯ સુમનફૂટ ૪૦૮ સુમાત્રા ૪૪, ૨૩૦, ૪૫૪, ૪૫૫, ૪૬૫, ૪૭૧-૪૭૩ સુમિત્ર ૪૯ સુમેના ૪૭૧ સુમેર ૬ Page #680 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૬૪૩ સુયશસ્ ૮૧ સુરઠા ૩૯ સુરઠ ૪૫, ૬૪ સુરત ૧૮૨, ૧૯૯, ૩૧૨, ૩૧૮, ૩૨૯, ૩૩૪, ૩૯૨, ૩૯૩, ૪૩૭, ૪૭૧, ૪૭૨ સુરથોત્સવ’ ૨૨ સુરનદેશ ૪૬૭ સુરપ્રિય ૩૮ સુરમ્માનગરી ૫૩ સુરાષ્ટ્ર ૨૭, ૩૭-૪૧, ૪૫, ૪૮, ૫૦, પર, ૫૬, ૫૯, ૭૬, ૪, ૮૮, ૯૪, ૧૧૩, ૧૧૫, ૧૨, ૧૩૪, ૧૩૫, ૧૫૮, ૧૬૪, ૨૦, ૨૦૬, ૨૦૮, ૨૨૦, ૨૪૦, ૩૫૯, ૩૭૬, ૪૩૪, ૪૪૬, ૪૨૦, ૫૦૪ (જુઓ “સૌરાષ્ટ્ર'.) સુરાત્ર ૪૩૬ સુરાત્રીની ૪૩૪, ૪૩૬ સુરી ૪ર૭, ૪૨૮ સુવર્ણ ૧૦૦, ૧૭૭, ૧૭૮, ૨૦૭ સુવર્ણકીતિ ૪૯૮, ૫૦૦ સુવર્ણદ્વીપક૯પ ૪૬૭ સુવર્ણરેખા ૮૨, ૮૩ સુવર્ણસિક્તા ૪૫-૪૭, ૨૭, ૭૫, ૮૩ સુવિશાખ ૧૬, ૫૬-૫૮, ૧૩૪, ૧૩૫, ૨૦૭, ૨૧૫, ૩૧૬ સુવ્રતા ૪૯૦ સુસીમાં ૪૦૬, ૪૧૩ સુગ-યુન ૪૬૫, ૪૭૭ સૂણક ૨૯ “સૂત્રકૃતાંગ' ૬૩, ૨૪૧, ૪૩૬ સૂર્યવંશી, ડે. ૧૬૬ સૂરતગઢ ૩૮૪ સેઈનબો ૪ સેજપુર ૨૯ સેઝેન્ટીઓન ૪૩૮ સેટીની ૪ર૬ સેઢી ૪૯, ૫૧૭ સેતી ૪૨૬ સેન-કુતી ૪૭૪ સેનાત ૧૧૭ સેનેકા ૪૨૫ સેન્દ્રક ૧૯ સેબિરિયા ૪૩૪ સેરિગદીપ ૪૬૭ સેરેનદીપ ૪૭ સેલ્યુકસ નિકેતોર ૪૨૪ સેસીન્દીઓન ૪૫૦ સેસેક્રીએનાઈ ૪૪૯ સૈધવ ૧૯ સેબિરિયા ૪૪૬ સોઉબુદ્દાઉ ૪૪૦ સંકેત્રા ૪૬૬, ૪૬૮, ૪૭૦ સોજીત્રા ૩૯૨ સેડાસા ર૭૯ સેનકંસારી ૨૮ સેનગઢ ૪૧૫ સોનરેખ ૮૩, ૩૧૭, ૩૬૭, ૩૭ર સોનેપુર ૧૫૪, ૧૬૪, ૧૮૧ સોપારક ર૨૨, ૨૨૫, ૨૪૯, ૫૦૬, ૫૦૭ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪] મૌર્યકાલથી ગુપ્તકાલ સોપારા ૩૮, ૮૨, ૪૩, ૧૩, ૨૦૧, ૨૨૧, ૨૨૨, ૨૨૪, ૪૧૨-૪૧૪, ૪૧૬, ૪૧૮, ૪૩૯, ૪૮૧, પ૦૬ સોફાલા ૪૭૦ સેમ ૨૮૩ સોમચંદ્ર ર૯૩ સેમતિલકસૂરિ ૨૪ સેમદેવ ૫૯ સોમનાથ ૨૭, ૨૮૩, ૨૯૩, ૩૦ , ૩૧૨–૩૧૪, ૩૨૩, ૩૩૪, ૪૫૬, ૪૫૭, ૪૬૭–૪૭૨, ૪૮૦ સોમપ્રભસૂરિ ૨૧ સમપ્રભાચાર્ય ૬૪ સોમભટ્ટ ૫૦૯, ૫૧૦ સોમશર્મા ૨૮૩, ૨૯૩, ૪૫૯ સોમસિદ્ધાંત ૨૯૩ સમેત્રા ૪૭૧ સોમેશ્વર ૧૪, ૨૩૨ સોરઠ પર, ૪૬૭, ૪૭૦ સોલંકી ૧૨, ૧૪, ૧૯-૨૯, ૨૩૫. ૨૮૩, ૩૦૨, ૩૭૬ સલીમ્ના ૪૫૦ સોસીકા ૪૩૫ સૌધર્મેન્દ્ર ૪૯૬ સૈપારા ૪૪૮ સૈરાટરાટી ૪૫ સૌરાષ્ટ્ર ૨૦, ૨૭, ૨૮, ૪૦-૪૪, ૪૭, ૨૧, ૫૬, ૫૮, ૬૦, ૬૧, ૬૪, ૬૫, ૭૩, ૮૦, ૮૪, ૮૭, [૮૯-૯૧, ૯૪, ૧૧૯, ૧૭૮, ૧૪૮, ૨૦૩, ૨૧૨, ૨૨૭, ૩૫૫, ૩૭૦, ૩૯૨, ૪૧૭, ૪૧૮, ૪૨૨, ૪૩૪, ૪૩૭, ૪૪૬, ૪૫૪, ૪૬૬-૪૬૮, ૪૭૨, ૪૮૨, ૪૮૩, ૪૯૦, ૪૯૫, પ૦૬ (જુઓ “સુરાષ્ટ્ર”.) સૌવીર ૧૩૨, ૨૦૬, ૪૪૬, ૪૪૭ સ્કંદગુપ્ત ૧૬, ૧૮, ૪૬, ૪૭, ૫૬, ૫૮-૬૧, ૧૨૧, ૧૯૫, ૧૯૬, ૧૯૦, ૨૦૮, ૨૧૬, ૨૨૮, ૨૩૬, ૨૬, ૨૬૩, ૨૮૪, ૨૮૫, ૩૫૮, ૩૭૨ ‘સ્કંદપુરાણ ૨૬, ૪૭, ૫૫, ૨ ૮૩, ૨૮૫, ૨૯૫ સ્કંદસ્વામી ૨૩૯ સ્કંદિલ ૨૪૯, ૨૪૧ કંદિલસૂરિ ૪૯૨ સ્કંદિલાચાર્ય ૪૯૧, ૪૯૨ સ્કંદિલી વાચના ૪૯૨, ૪૯૭ ભ ૫૧૧ ખંભતીર્થ ૫૧૧, ૫૧૨ સ્કટ, એચ. આર ૧૭૬, ૧૮૦ ઑફ ૧૨૩ સ્ટેન કૅની ૧૫, ૧૧૦ સ્ટેફાનસ ૪૪૯ સ્તંભતીર્થ ૫૧૦ સ્તંભનકપુર ૨૮૮, ૩૬૧, ૫૧૦, સ્તંભનપુર ( ૫૧૧, ૫૧૭ સ્તંભેશ્વર ૫૧૧ સ્થલપત્તન ૨૨૩ સ્થવિરાવલી” ૨૩, ૪૮૧ સ્થિરમતિ ૨૪૦ Page #682 -------------------------------------------------------------------------- ________________ સ્નેએ ૪૨૪, ૪૨૮, ૪૨૯, ૪૩૦ સ્ત્રો’ગદ્ગનગ’એ ૪૬૦ સ્રોઇંગમસન ૪૬ ૦ સ્નાનગુડુ૨ ૨૩૨ સ્પાલિર ૧૧૨ સાસ ૪૩૨ ન્યૂડાસ્ટામાસ ૪૩૯ સ્વાત ૪૫૦, ૪૬૩, ૪૭૭ સ્વાતંખીણ ૪૬૧ સ્વાહા ૩૮૮ સ્મિથ, વિન્સેન્ટ ૭, ૧૦, ૨૧૨, ૪૪૧, ૪૪૨, ૪૬૬ હખામની ૪૭ હઝારા ૮૨ હદ્રમાઉત ૪૪૪ હનુમાનગઢ ૩૮૪ શબ્દસૂચિ હુમઝા ૪૬૭ હમીર ૨૨ હમ્મીરમદમર્દન' ૨૨ હરમાલાએસ ૪૪૯ હરિગમેષી ૪૯૬ હરિત ૪૧ હરિપ્રસાદ શાસ્ત્રી ૭૧, ૩૦૧, ૪૧૬ હરિભદ્ર ૬૩, ૨૯૫ હરિભદ્રસૂરિ ૨૪, ૨૬ ‘હરિવ’શ' ૩૯, ૪૦-૪૨, ૪૫, ૪૬, ४८ ‘હરિવંશપુરાણ’ ૨૬, ૧૦૭, ૧૦૯, ૧૨૨, ૧૨૪, ૧૨૭ હરિષે ૨૬ હરુન-અર્–રશીદ ૪૭૭ હરેકૃષ્ણ મહેતાબ ૪૧૬ હઝ ફેલ્ડ ૧૧૭ હશ્વ ૪૦, ૪૧ હપુર ૪૧ [ ૬૪૫ હર્ષ ૩૦૧, ૪૫૩, ૪૫૬, ૪૬૦, ૪૭૪ હર્ષચરિત' ૧૫૪ હમેાલાએસ ૪૪૯ હસ્તકવપ્ર ૪૩૭ હરતવપ્ર ૪૨૩ હસ્તિક૫ ૫૦૪ હસ્તિનગર ૪૫૩, ૪૬૩ હસ્તિનાપુર ૪૫૩, ૪૬૩ હાઈદ્રાઓતીસ ૪૨૭ હાટકેશ્વરક્ષેત્ર ૨૬ હાથબ ૨૦૩, ૨૨૨, ૪૩૭, ૪૪૬, ૫૫ હાથસણી ૫૫ હાથીગુફા ૨૫૮ હાયડેસ્સિસ ૪૬ હાયસીન્થે ૪૫૦ હિપેસીઝ ૪૨૫ હિપ્પખાસ ૪૩૦ હિમાચળ ૧૬૫ હિમાલય ૪૫૮, ૪૫૯ હિરકેઈન ૪૬૪ હિરાન ૪૩૭ હિલિએદાર ૩૭૭ હિસ્ટારિકલ ઍસેસિયેશન ૪૧૩ હિસ્નલ્લુરાખ ૪૪૪ હિસ્તધારાખ ૪૩૨ હિપ્પગી ૫૪૦ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ] હિપ્પાલાસ હિપેલસ હિપેલાસ હિપ્પાકૌર ) હિપ્પાકોરા મૌસલથી ગુપ્તકાલ ૪૩૩, ૪૩૫, ૪૪૩, ૪૪૪ ૪૩૯, ૪૪૦ હિં ગાળગઢ ૩૫૭ હિંદીચીન ૪૫૮, ૪૬૧ હિંદી મહાસાગર ૪૭૧ હિંદુ ૪૫૮, ૪૬૩, ૪૭૧, ૪૭૨ | હિંદુંગદેશ ૯૨, ૪૮૨ હિંદુકુશ ૨૨૩, ૪૦૫ હિંદુસ્તાન ૪૮૨ હિં મતનગર ૩૮૨ હીનયાન ૨૮૮ હીરા ૪૬૭ હીરાકિલ હીરાલાલ, રા. બ. ૧૨૬ ૪૪૯ હીરા ૪૪૬ હીરાદાતસ ૪૨૪ હુગલી ૪૧૫, ૪૫૮ હુશ ૨૯૭ હરિપ્ટિક ૮ ણ ૪૫૬, ૪૫૭, ૪૬૭, ૪૬૪, ૪૬૭, ૪૭૩ હેકાતેઈ આસ ૪૪૯ હેગ ૪૪૫ હેયિન ૪૭૪ હુન્નીખેર ૯ હેપ્તનીસિયા ૪૪૧ હેફ્રીશ્મન ૪૩૩ હેમચંદ્ર ૨૧, ૨૬, ૪૬, ૫૧, ૫૫, ૬૩, ૨૪૪, ૨૪૬, ૪૧૪, ૧૧૫ હેમચંદ્રસૂરિ ૪૯૩, ૪૯૫ હેમચંદ્રાચાય ૧૪, ૨૬, ૬૪ હેમાવતી ૨૯૭ હેમિલ્ટન ૪૭૨ હેરણુ ૩૧૯ હેરાસ, ફાધર ૩૦ હેરાડ ૪૩૦ હૈદ્રાબાદ ૪૩૫, ૪૩૯, ૪૫૦ હા વા ૪૬૦ હાનલી ૪૬૧ હાનાર્ ૪૪૯ હારમુઝ ૪૭૨ હારમાસ ૪૨૯, ૪૩૧ હાલૅન્ડ ૪૭૨ હાસી ૪૦ ઢાંગલ ૪૪૦ હ્યુએન સિગ ૪૩૮, ૪૫૩, ૪૫૮, ૪૬૧, ૪૨, ૪૬૪, ૪૬૭, ૪૭૩, ૪૭૮ ( જુએ ‘યુઅન સ્વાંગ'. ) Page #684 -------------------------------------------------------------------------- ________________ શાહબાજગઢી - માનસેરા અશોક મૌર્વેના સમયનો નકશો કાલસે r, Dious ---- -- - - વેરાગડા ? --- - - - S અશોક મૌર્યનાં S ચૌદ શૈલશાસનને The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles masured from the appropriate base line. Page #685 -------------------------------------------------------------------------- ________________ નકશો ૨ Dental કાત સમયનું ગુજરાતી મi दयपुर અયિor kg નg +પાર दुमण - નાનો નાસિક સંત પરિચય C .गोवर्धन + શિલાલેખોમાં કલ્લિખિતથ્થો જાદર વોલથી A શિલાલેખોળાં પ્રાપ્ત-સ્થાન - શૂન” “જૂર સિક્કાબંધિનાં પ્રાપ્તિ-સ્થાન | વિશિષ્ટ કાર્લીઝ. The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ કાર્દસક ક્ષત્રપ સમયનું ગુજરાત | સંકેત પરિચય + શિલાલેખોમાં ઉસ્લિખિત સ્થળો LA, શિલાલેખોની પ્રસ્ત-સ્થાન 0 સિક્કાળની પ્રાપ્તિ-સ્થાના क +कुकुर અવA.મેવાસા ગ્વન સરવણયા F9 + | કવ િદ૨મin મૂલવાલ્મી ગું દેવાઓ અને ગુહા ઉપરોટલાઠી ( ઈ છિંદવાડાd, Dબ્સોલોપ૨• સેવન - જૂoli Id * અમરેલીu) 2 કામરેજ0. વાંસો + अनूप અમરાવતીu કમ્પટીu કણકન્યપs “અવલ •બાસિમm The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate baes line. Page #687 -------------------------------------------------------------------------- ________________ નકશા ૪ *પા flagi પાકિસ્તાન કચ્છનો અખાત પડા મલી. અ ૨ બી, anida! “બેડન ais સવો નાગ સોમના ખંભાલીડા અમરેલી શ્વેતક્ષ ૐ દ સ્થાપત્યકીય સ્મારકોનાં સ્થળ હીંગોળગઢ વલભીપુ MULLERY ખંભાતનાં અખાત ભારત JASON2 .. Bunn દુધાળુ u .. વર્ણા ચ *ઝામોર * કમરેજ ... Vaugroun The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #688 -------------------------------------------------------------------------- ________________ $1441 કરછનો અખાત પીંડારા બ ve ધો આ "બેડવસઈ *નાગઢ સામનાથ સ મુ ગમતી તમીપુર ખંભાતનો સ્થળતપાસ અને ઉતખનનનાં સ્થળ ગામ મ .ના.. "" દેવની પેશો શાળા ર *ટીબધ મી • વસ્તાનગરી વાતવા કામ -જોખા પર્ણસ નિપાબ " નકશા પ * પ્રધા The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line, Page #689 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧ } : لا أجع ه ا 4 4 %1x4 د الموجة بتن لادنا : تم یه ماه ادامه پپ به دورة - V پر ن ور د وو ل آذر લકોમ .*3 | ث ا ون ا | a[* * * * * * ابو ر و J LL. LT ہ | 7 | ت 3 تانن || و نه به 3 25 [50 و 0 | 4 | با : 1 بابا بابا او ما رايا | | هدد حيات | | |aa| 32 | و 11 و 67 n) ۸۸) oh al-arn 888 تا 88 888 ی ا ابتا لياليا بابا |a قريه لت ب ه 3 بڑا ليلي 2 | لی لی لی لا کر 2 تا 3 add م 2 الحلم * 88 | EEE EEEEE EE acobsd job 8 Å | (3 * AA نه نت ها را ندارد 1 2 C ) ع م ت معمولی سے حیا را مال | | | | | | ب ه نیت نے لال امام 5 આકૃતિ 1. જુદા જુદા કાલની લિપિના મૂળાક્ષર Page #690 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ - બીર્થકલીનક્ષત્રપકાલીન ગુપ્તકાલી का ा या सिाकामाला चाल F EO FOHI 02 સ્વરચિહનો અત ત मेकि मी जोमानामा मान કસક જન 2 - ૨ જી ૪ કિમ બીજી SP le] જમા 12 મe ચિહનો અતિથિનો સંયુક્તાકારો ! $ ત્ર: મિથ ધ : - ક K૨છે ? • ૭િ૪૯ ૧૦ , આકૃતિ ૨ Page #691 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૩ 3. ΒΑΣΙΛΕΩΣ ΣΩΤΗΡΟΣ ΜΕΝΑΝΔΡΟΥ BASILEOS SOTEROS MENANDROY 8. Pjh2jP992947 सन पहन सतर इछओर 4. J 5×5}}v√ Jya Jśr37 Ud J} राज्ञो महाक्षत्रप सरु द्रसी इस पुत्र स राज्ञो महाक्षत्रप स रुद्रसेनस vyvtźdz: 5. U¡váпazvije परमभागवत महाराजाधिराज श्री कुमारगुप्त महेन्द्रादित्यः આકૃતિ ૩-૬. જુદા જુદા કાલના સિક્કાએ પરનાં લખાણ Page #692 -------------------------------------------------------------------------- ________________ २० 1|, :-૨૦ ૧૫ sa ન વાસણા,ઘરેણાં અને હથિયાર Page #693 -------------------------------------------------------------------------- ________________ પહે cr You 31 30 W આ. ૨૧-૩૩. માટી, પથ્થર, શ ંખ અને ધાતુની વસ્તુ ૩. Page #694 -------------------------------------------------------------------------- ________________ III, indi રૂપ ૩૪ FETITIE ** 'Insity" YO 5 ---- આ. ૩૪-૪૯. માટી, શંખ વગેરેની વસ્તુઓ Page #695 -------------------------------------------------------------------------- ________________ , સ Fri # G ‘ S ૫૦ . SS) આ. ૫૦-૫૮. માટીની વિવિધ વસ્તુઓ Page #696 -------------------------------------------------------------------------- ________________ ૫ $3 ૬૦. ૬૧ આ. ૫૯-૬૩. માટી, હાથીદાંત અને ધાતુની વસ્તુઓ યુ ટ Page #697 -------------------------------------------------------------------------- ________________ g D D D D D = CT 0 0 0 I - STD O 0 0 0 ... D D F તલ-હી ગુફાઓ, નાગઢ. લાવાપ્યારા, Page #698 -------------------------------------------------------------------------- ________________ પઃ ૧૦ આ. ૬૫. ઉપરકેટની ગુફાઓ, જૂનાગઢ Page #699 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૧ 5. ન _'" ક . E HE SECTIPS, Grid E. NEW Bad HTTRE છે ' nir - ઉં કે એક TETHITI it દેશી સોરી વિહારનું તલદર્શન આકૃતિ ૬ ૬ Page #700 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ છ ૫૪ ૧૨ દેવની મોરી-સ્તૂપનું ઊર્ધ્વદર્શન **** Page #701 -------------------------------------------------------------------------- ________________ UN NOU 395 S . Vernd 3YYNY GS ST 2 . DO OS 2049 338. 00 9-13 Page #702 -------------------------------------------------------------------------- ________________ પર ૧૪ આ. ૬૯. આહત મુદ્રા આ. ૭૦. મિનેન્ટરને સિકકો આ. ૭૧. અપલદત ૨ જાને સિકકો Page #703 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ ૧૫ આ. ૭૨. ભૂમનો સિ કો આ. ૭૩. નહપાનનો સિક્કો આ. ૭૪. રુદ્રસેન ૧ લાનો સિકકો } }; Ef ઈ Page #704 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૬ આ. ઉ૫. શર્વ ભટારકના સિકકા આ. ૭૬. કુમારગુપ્ત 1 લાને સિક્કો આ. ૭૭. સ્કંદગુપ્તનો સિક્કો Page #705 -------------------------------------------------------------------------- ________________ આ. ૧૮. રેલ રોક ની ભીંત, દેવની મોરી Page #706 -------------------------------------------------------------------------- ________________ -જડ ગધ્વજ - 1 કનેક મુવી કાર આકૃતિ ૭૮ બેરિયા સ્તૂપના અવશેષ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૯ આકૃતિ ૮૦, ખાપરા કેડિયાની ગુફા, જૂનાગઢ, Page #708 -------------------------------------------------------------------------- ________________ ટ્ટ ૨૦ આકૃતિ ૮૧. ઉપરકોટ ગુફા, જૂનાગઢ Page #709 -------------------------------------------------------------------------- ________________ પટ ૨૧ મુકામ T ** *** * પ.- ન નનન +નનન ન - - ---- નનન + + *** -- - با هم مال شمش નાગડા છે, કે જે જે ક - કકકર - " Aટર છે . તે એક E કિરી ક. , જા આકૃતિ ૮૨. સમુદ્ગક, દેવની મારી Page #710 -------------------------------------------------------------------------- ________________ પ૬ ૨૨ આકૃતિ ૮૩. કેન્દ્રીય પદક, દેવની મોરી આકૃતિ ૮૪. કીર્તિમુખ, દેવની મોરી Page #711 -------------------------------------------------------------------------- ________________ h? are Page #712 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૨૪ આકૃતિ ૮૬, બુદ્ધ, દેવની મોરી Page #713 -------------------------------------------------------------------------- ________________ પર ૨૫ આકૃતિ ૮૭. યલી કે દેવી, શામળાજી Page #714 -------------------------------------------------------------------------- ________________ 2 . R, HI R આકૃતિ ૮૯. માતા અને શિશુ, શામળાજી Page #715 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૨૭ | - ૯૯. ચામુંડા, શામળાજી આ. ૯૧. એકમુખ શિવલિંગ, ખેડબ્રહ્મા Page #716 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ ૨૮ આકૃતિ ૯૨. વાયુ આકૃતિ ૮૮. ભીલડાવશે પાર્વતી આકૃતિ ૯૩. યલ Page #717 -------------------------------------------------------------------------- ________________ નર થી ની આકૃતિ ૯૪. યક્ષ આકૃતિ ૯૫, યક્ષ આકૃતિ ૯૬. યક્ષ Page #718 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૩૦ આકૃતિ ૯૭ કોશિનિyદન, વલભીપુર Page #719 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૩૧ આક્રતિ ૯૮. સિંહશીર્ષક સ્તંભ, કડિયે ડુંગર Page #720 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૯૯. મસ્તક, કાકાની સિંહ ૫૪ ૩૨ Page #721 -------------------------------------------------------------------------- ________________ 2 C 10 M 메이 สี 5 ปี C 学艺术 πατ Page #722 -------------------------------------------------------------------------- ________________ પ૬ ૩૪ - આકૃતિ ૧૦૨. એટલાસ, શામળાજી Page #723 -------------------------------------------------------------------------- ________________ પર રૂપ આકૃતિ ૧૦ ૩. વીરભદ્ર શિવ, શામળાજી Page #724 --------------------------------------------------------------------------