SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ] મૌર્ય કાલથી ગુપ્તકાલ [ પરિ * વાયવ્ય ભારતમાં થયેલી સામાન્ય ઉત્પત્તિ કેમ દર્શાવે છે એ સમજાવે છે. પ્રશ્ન રહે છે કખાયિાનાં લેાકેા અને ઋમારતા ઉત્તર હિંદુ તત્ત્વ ધરાવે છે કે જે દક્ષિણ અને પૂર્વમાં સમુદ્રમાગે નહિ, પણ હિમાલય અને તિબેટ થઈ ને યંગસે-કિઅંગની ખીણ તરફ યુનાન અને અંગકાર સુધી જમીનવારે પ્રવેશ્યુ ? ‘ક ખાડિયા' નામ કોઈ વાસ્તવિક જાતિ અથવા બોજ કે કાપ્યુલ-ખાણ સાથે ઐતિહાસિક સંબંધ સાબિત કરે છે કે કેમ એ એવા મુદ્દો છે કે જે વિશે વિદ્વાને મતભેદ ધરાવે છે. સર એચ. યુલે માનતા કે એ સંબંધ તદ્દન સાહિત્યિક હતા ને કખાડિયાના અનુકાલીન પાટનગર થપથ-પુરી કે ન્દ્રપ્રસ્થ( દિલ્હી )ની અને આસામના પાટનગર અાપ્યા કે આવની બાબતમાં હતું તેમ નવી વસાહતને પ્રાચીન પૂજા ભારતીય સ્થળ—નામેા લાગુ પાડ્યાની પાર કોઈ સ ંબંધ અસ્તિત્વ ધરાવતે નહિ. આ નિયમ કંબોડિયાને લાગુ પાડવામાં વાંધા એ છે કે કાબુલ-ખીથી આવેલા દેશાંતર્ગાનીએ સિવાય એ નામ અતિશય દૂરનું તે તિર્દ્ભૂત અને મગધની વધુ નજીકની અને વધુ પવિત્ર ભૂમિએનાં સ્થળે કરતાં પસંદ કરવા માટે ઘણી અલ્પ ખ્યાતિ ધરાવે છે. આ કારણને લઈને અને એ મતને સ્થાપત્યની બે કૌલીએ વચ્ચે રહેલા નોંધપાત્ર સબંધ વડે સમર્થન મળે છે એ કારણે કંબોજ અર્થાત્ કાબુલ-ખાણમાંથી આવેલા દેશાંતર્ગામીએએ કાચીન-ચીનના એક ભાગને ‘કંબોડિયા' નામ આપેલુ એવે મિ. ફર્ગ્યુ સનના નિણૅય સ્વીકારવાનું સલાહભર્યુ લાગે છે. ભારતમાંથી હિંદી-ચીનમાં એકથી વધુ દેશાંતરગમન થયાં હાવાની નિશાનીઓ રહેલી છે. એમાં સહુથી પહેલા તે શેક (ઈ. સ. પૂર્વે ૨૪૦ )ના સમય પહેલાં હિંદીચીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યાના કલ્પિત નૃત્તાંત છે. ઈ. સ. પહેલી સદીમાં હુગલી પરના તામલુક કે રત્નાવતીમાંથી યવના કે શકાનું થયેલું દેશાંતરગમન તેાલેમા ઈ. સ. ૧૬૦)એ નાંધેલાં સંખ્યાબંધ ભારતીય સ્થળનામેા૨૯ સાથે સુસ ંગત છે. આ દેશાંતરગમનની હ્યુએનસિગનું ક’ખાડિયા માટેનું યવન (મેન-મા-ન) નામ નિશાની હશે.૩૦ શકે-આક્રમણ પૌસનઆસ( ઈ. સ. ૧૭૦ )ના કોચીન-ચીન માટેના ‘ સકિઅ ' નામને તથા ભારતીયેા સાથે મિશ્ર થયેલા સીથિયન લેાકેાના એણે કરેલા વનને વધુ સ્ફુટ કરે છે.૩૧ ૫ મી અને ૬ ઠ્ઠી સદીએ દરમ્યાન નવુ દેશાંતરગમન થયુ જણાય છે. બોડિયા સમુદ્રતટ અને અ ંતભૂમિમાં વિભક્ત હતું તે ‘ખોજ' નામ તેને લાગુ પડતુ ૩૨ ચીની-લખાણા ઈ. સ. ૬૧૭ માં કંબોડિયાના રાજા તરફથી આવેલ એલચીમંડળની નોંધ લે છે.૩૩ બોડિયાના વંચાયેલા અભિલેખા પૈકીના ઘણા એક બ્રાહ્મગુધી રાજવંશના છે, જેને સ્થાનિક આરંભિક સમય સાતમી
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy