SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મો કાલથી ગુપ્તકાલ ( ×. ૧૮૪ ] જોઈએ, જે સંભવતઃ દેખાતી નથી; આથી એવુ અનુમાન થઈ શકે કે ક્ષત્રપુવંશના આ બે રાજાઓએ આ પ્રથા સૌ પ્રથમ વાર અપનાવી હોય અને તે ક્ષત્રપ સિક્કાઓના ઇતિહાસમાં આ એમનુ' પ્રદાન કહી શકાય. ૧૭. Rapson, op. cit., p. 76, plate X ૧૮. આ તરંગરેખા પ્રાયઃ સમુદ્રનુ પણ સૂચન કરતી હાય, પરંતુ એની મર્યાદિત લખાઈ-ઊંચાઈ જોતાં એ નદીનું સૂચન કરતી હોય એ વધારે સંભવિત લાગે છે. ચંદ્ર અર્જની જેમ રિત-પર્યંત એ આંતરિક સાંનિધ્ય વધારે ધરાવે છે. ૧૯. Catalogue, para 92 and 100; પરંતુ આંધ્ર રાજાઓના કેટલાક સિક્કા ઉપર ચૈત્યની આકૃતિ છે તેા કેટલાક ઉપર પર્વતની (‘મારતીય સિ ', પૃ. ૧૦૪-૧૦૬, - ૬). આથી આંધ્ર રાજાઓ ચૈત્ય અને પતનાં પ્રતીકે ભિન્ન રીતે પ્રયાજતા હેાવાનુ સૂચિત થાય થાય છે એટલે રૅપ્સનનુ મતવ્ય સ્વીકાર્ય બનતું નથી. ૨૦. Nomismatic Chronicle, Vol. XI11, p. 188 ૨૧. BG., Vol. 1, part 1, p. 30 ૨૨. AR.ASI, 1913-14, pp. 211 f., Lectures, pp. 101 and 105 f. ૨૩. Bhandarkar, Lectures, p. 105 ૨૪. ઈ.પૂ. ૧૫૦૦ના સમયના સેાસમાં મિનેઅન પ્રકારના એક મુદ્રાંક ઉપર પતનું ચિહ્ન જોવા મળે છે (એજન, પૃ. ૧૦૬, પાદનોંધ – ૨). ૨૫. Catalogue, para 144, પરંતુ રેપ્સન કૌંસમાં કિરણાવાળા સૂચના ઉલ્લેખ કરે છે જ. ૨૬. જીઓ ચાવચંદ્રદ્દિવારો. વધુમાં જીઓ શ્રાપન્ત્રાવ વશિક્ષિતરિક્ષયંતસમાલ્ટનમ્ । (મૈગુ, પૃ. ૫૨૫, પાદનેાંધ ૮) ૨૭. જીઓ Rapson, op. cit., p. 72, plate 10. ૨૮. JNSI, Vol. XIV, pp. 20 f. ૨૯. Rapson, op. ci., p. 90 No. 313-314; p. 108 No. 381 & p. 116, No. 425 અનુક્રમે. ૩૦. JNSI, Vol. XXII, pp. 118 f. ૩૧. જયદામાના તાંબાના સિક્કા ઉપર ત્રિશૂળ અને પરશુનુ ચિહ્ન ધાર્મિક હાવાનું કહી શકાય. આ સિવાય ક્ષત્રપાના સિક્કા ઉપર કોઈ દેવદેવીઓની આકૃતિઓ જોવા મળતી નથી તેમજ ધાર્મિ`ક અસર સૂચવતું કોઈ સ્પષ્ટ ચિહ્ન પણ નથી. અહીં એ નોંધવું જોઈ એ કે ભારતમાંના ગીક અને કુષાણાના સિક્કા ઉપર દેવદેવીઓની આકૃતિ આપવાની પ્રથા સામાન્ય હતી. ગીક સિક્કાઓનુ અંશતઃ અનુકરણ કરનારા અને કુષાણાના સમકાલીન– અનુકાલીન ક્ષત્રપ રાજાઓના સિક્કા ધાર્મિક અસરથી મુકત છે એ એમના સ્વતંત્રતાના પ્રતીકરૂપ ગણાય.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy