________________
૬ ડું]
પશ્ચિમી ક્ષત્ર
૦િ૫
રાજાઓનું છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયેલી સાધન-સામગ્રીના આધારે કહી શકાય કે ક્ષહરાત વિશે ગુજરાતમાં ક્ષત્રપ રાજ્યોને આરંભ કર્યો હતે. “ક્ષહરાત"ને અર્થ
પશ્ચિમી ક્ષત્રપ વંશમાંના પ્રથમ વંશના રાજાઓના શિલાલેખોમાં એમને ક્ષરાત ક્ષત્ર અને રાત રાત!” તરીકે ઓળખાવ્યા છે, જ્યારે સિકકાલેખોમાં વર કે છઠ્ઠ૬) ચત્રપ (કે છત્રપ), ક્ષરાત ક્ષત્ર : ૧, રાજ્ઞો લહરાત, રગો છેd૪ ૨ વગેરેથી ઓળખાવ્યા છે. દક્ષિણ ભારતના સાતવાહન રાજાઓના શિલાલેખમાં વરાત૪૩ રૂપ પ્રયોજાયેલું છે. ઉત્તર ભારતના ક્ષહરાત ક્ષત્રપ રાજાઓના શિલાલેખોમાં ક્ષતિ]૪૪ રૂપ છે. આમ લહરાત માટે વિવિધ રૂપ પ્રજાયેલાં પ્રાપ્ત થાય છે.
‘સર’ના અર્થ માટે વિદ્યામાં મતભેદ છે. તક્ષશિલાપ અને મથુરાનારું ક્ષત્રપવંશી શિલાલેખમાં નિર્દિષ્ટ આ શબ્દની ચર્ચા કરતાં એન કોની ક્ષદરાતને બિરુદના અર્થમાં ઘટાવે છે. ૭ બાબલે પ્રાકૃત શબ્દ વોરા (સં. વરવત), અંગ્રેજી (KharaOstra)માંથી ક્ષદાત પ્રાયો હોવાનું જણાવી એને કુલનામના અર્થમાં ઘટાવે છે.૪૮ રેસન આનો વિરોધ કરતાં જણાવે છે કે વિરોત એ તે મથુરાના ક્ષત્રપ રાજા રાજુલના પુત્રનું નામ છે, એટલે મોસ્ત પ્રાકૃતનું સંસ્કૃત રૂપ ક્ષાત છે એ માનવું બરાબર નથી. કેટલાક ઈતિહાસકારો૫૧ લાત એ અટક છે એમ જણાવી ક્ષહરાતને તેલમાયની ભૂગોળમાં ઉલિખિત જનતાફ (Karatai) નામની એક શક જાતિ સાથે સંબંધ હોવાનું સૂચવે છે. ગુપતે દક્ષિણ ભારતના ભરવાડમાં તરત અટક પ્રચલિત હોવાનું જણાવી સૂચવે છે કે તરત એ વિહરતનું સંક્ષિપ્ત રૂપ હોય.પર પરંતુ વાસિષ્ઠીપુત્ર પુળમાવિના શિલાલેખમાં
શક-યવન-પહલવ' તથા સાતવાહનરૂત્રની જેમ લહરાતવંશને સ્પષ્ટ ઉલ્લેખ છે પ૩ જે પરથી આ શબ્દ વંશસૂચક હોવાનું નિશ્ચિત થાય છે.
આભિલેખિક સામગ્રીના આધારે ભારતના લહરાત વંશના કુલ પાંચ રાજાઓની માહિતી મળે છે : તક્ષશિલાના બે ૫૪ મથુરાને એકપપ અને પશ્ચિમ ભારતના બે.પ૬
પશ્ચિમ ભારતના ક્ષહરાત ક્ષત્રપ રાજાઓ પૈકી એકનું નામ ભૂમક છે, બીજાનું નહપાન. ભૂમકને લગતી માહિતી માત્ર એના સિકકાલે ખોથી જ મળે છે, ૫૭ અને એમાં એના પિતાના નામને કે રાજાના સમયને નિર્દેશ નથી. નહપાનની માહિતી એના સિક્કાલે, એના સમયના શિલાલેખો અને નિકાલીન સાહિત્યમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં એના પિતાના નામનો ઉલ્લેખ ક્યાંય નથી ને એના