SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ] સૌ કાલથી ગુપ્તકાલ [પરિ ૧૭. લાચારાંગસૂત્ર-મગિરિટીજા, પૃ. ૩૯૫-૯૬; પસૂત્ર-સુવોધિા, પૃ. ૫૧૩૬ પસૂત્ર-ળિાવછી, પૃ. ૧૭૦-૭૧; વસૂત્ર-વીવિા, પૃ. ૧૫૧ ૧૮. પ્રમાવવતિના અનુવાદમાં જુએ પ્રબંધપર્યાલાચન,' પૃ. ૧૭. ૧૯. પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહને પેાતાના પરાક્રમથી જ ઘણા દેશોને જીતી લઈ પેાતાના રાજવૈસવને સમૃદ્ધ કર્યાં હતા. ૨૦. આવચ-યૂનિ, ૨, પૃ. ૨૦૦-૧ ૨૧. Select Inscriptions, નં. ૫૮, પણ ૧ ૨૨. કંસેરુમતી નદી લાટમાં આસપાસના પ્રદેશમાં આવી હશે, એમાં પાણી રહેતુ નહિ હોય અગર એનુ પાણી સારુ' નહિ હાય. ૨૩. વ્યવહારમાષ્ય, ગા. ૫૮, ૫૯; વ્યવહારસૂત્ર-મગિરિવૃત્તિ, વિભાગ ૪, પેટા વિભાગ ૨, પૃ. ૧૪, ૧૫ ૨૪. વારવળમાહાત્મ્ય. વળી, વાયુપુરાળ, પુિરા વગેરેમાં પણ આ હકીકત પ્રકારાંતરે મળે છે. ૨૫. દુર્ગાશંકર શાસ્ત્રી, શૈવધર્મના સ ંક્ષિપ્ત ઇતિહાસ,'' પૃ. ૪૩, ૪૪ ૨૬. પ્રમાવવતિમાં ૫ મું ‘પાદલિપ્તસૂરિચતિ’; પ્રબંધજોશમાં ૫ મે। પાદલિપ્તસૂરિપ્રબંધ'; પુરાતન-પ્રબંધસંત્રમાં ૪૪ મે ‘પાદલિપ્તસૂરિપ્રબંધ', પૃ. ૯૨. એ ગ્રંથમાં ૪૩ મા ‘નાગાર્જુનપ્રબંધ'(પૃ. ૯૧)માં આ પ્રકારે થાડા ફેર છે : રાજપુત્ર રણસિંહની ભેાપલા નામની પુત્રી ઉપર નાગરાજ વાસુકિને પ્રેમ થતાં નાગાર્જુનને જન્મ થયેા. વાસુએ પુત્રસ્નેહવશ બધા પ્રકારની એષધિઓનાં પાંદડાં એને ખવડાવ્યાં. એના પ્રભાવથી એ બધી સિદ્ધિવાળે થયેા. પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન રાન્તના કલાગુરુ તરીકે એ નિયુક્ત થયા. વળી, રસસિદ્ધિ માટે પાદલિપ્તસૂરિએ સૂચવેલા, ઉપાય માટે નાગાર્જુને પિતા વાસુકિને પાર્શ્વનાથપ્રતિમા મેળવવાને ઉપાય પૂછ્યો. આ સિવાયની બીજી બધી હકીકતા શબ્દફેરથી સરખી છે. ૨૭. જુએ ‘દેવિધ’ગણિ’. ૨૮. ‘કહાવલી’, પત્ર ૨૯૮ ૨૯. વીરનિર્વાળસવત્ ગૌર નૈનાળના, પૃ. ૧૧-૧૧૧ ૩૦. એજન, પૃ. ૧૦૪ ૩૧. એજન, પૃ. ૧૧૦
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy