________________
૧૩૮ ]
સોય કાલથી ગુપ્તકાલ
[મ.
પરંતુ રૅપ્સનના સમય પછી કેટલાક વધુ સિક્કા હાથ લાગતાં આ માહિતીમાં કેટલાક ઉમેરેા થયા છે. તદ્નુસાર વર્ષ ૧૦૧ થી ૧૨૦ સુધીના એના ‘ક્ષત્રપ' અને ‘મહાક્ષત્રપ' તરીકેના સિક્કાની માહિતી, જુદા જુદા અભ્યાસીએએ કરેલા વાચન અનુસાર એકત્ર કરતાં, નીચે મુજબ ઉપસ્થિત થાય છે:
શક વ
ક્ષત્રપ
રુદ્રસિંહ
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
1′
૧૦૯
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
રુદ્રસેન ૧લા
જીવદામા
આ કેાષ્ઠકની વિગતેાથી કેટલીક સમસ્યા ઉત્પન્ન થાય છે : (૧) રુદ્રસિંહ વર્ષ ૧૦૨ તથા ૧૦૩ દરમ્યાન ‘ક્ષત્રપ' તથા ‘મહાક્ષત્રપ' કેવી રીતે હોઈ શકે ? ગૂંદાના શિલાલેખ પરથી સ્પષ્ટતાઃ માલૂમ પડે છે કે આ રાજા વર્ષ ૧૦૩ ના વૈશાખમાં ‘ક્ષત્રપ’ હતેા, આથી એના સિક્કાએ પરનાં વર્ષે ૧૦૨ અને ૧૦૩ નાં વાચન એના ક્ષત્રપપદ સાથે બંધ ખેસે. વર્ષ ૧૦૩ માં પછીના ભાગમાં ‘મહાક્ષત્રપ' થયા હાઈ શકે, તા એના એ વર્ષોં પૂરતા સિક્કા ‘ક્ષત્રપ' તથા 'મહાક્ષત્રપ' તરીકેના હોવા
'
। । । ।
રુદ્રસિહ
,,
મહાક્ષત્રપ
રુદ્રસિહ
રુદ્રસિંદ્ધ
,'
"2
..
રુદ્રસિહ
1 1
રુદ્રસિંહ
در
,,
',
,,
,,
,,
29
""
,,
''
અને જીવદામા