________________
૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક
[૩૭૫ તરીકે ઓળખાય છે. એમાં તામ્રવર્ણ પાષાણ પર બધિવૃક્ષ નીચે ચાર બુદ્ધમૂર્તિઓ કંડારેલી છે. આ સમગ્ર સ્થાનક કેકે અત્યંત પ્રાચીન પરંપરાને જાળવી રાખવું જણાય છે.
૧૦૭. કુમારપાતરોધ, આર્યપુટીચાર્યવથા, પૃ. ૪૪૨. તારંગા તીર્થ પરનું હાલનું સિદ્ધશિલા નામનું સ્થાનક સિદ્ધાયિકા મંદિરના સ્થાને હોવાનું જણાય છે. આ સ્થાન હાલના મુખ્ય મંદિર અજિતનાથ પ્રાસાદની વાયવ્યમાં અર્ધા માઈલ પર એક ઊંચી ટેકરી પર આવેલું છે ત્યાં ચામુખજીની મૂર્તિ તથા અજિતનાથનાં પગલાં પ્રતિષ્ઠિત છે, તે પરનો લેખ સં. ૧૮૩૬ (ઈ. સ. ૧૭૭૯-૮૦)નો છે.
૧૦૮. નાગાર્જુન પાદલિપ્તના શિષ્ય હોવાને કારણે તેઓ લગભગ એમના સમકાલીન ગણાય. પાદલિપ્તના સમયની ચર્ચા માટે જુઓ ઉપર ટિપ્પણ ૭. નાગાર્જુનના વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩.
૧૯. વિવિધતીર્થ, ૫૧ તૈમનસ્પશિનો, પૃ. ૧૦૪-૧૦૫ ૧૧૦. ૨. ના. મહેતા ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વારસ ”. પૃ. ૧૫-૧૬ ૧૧૧. એજન પૂ. ૧૬ ૧૧૨. એજન પૃ. ૧૬-૧૭ ૧૧૩. એજન પૃ. ૧૮ ૧૧૪. એજન પૃ. ૧૮-૧૦
૧૧૫. એજન પૃ. ૨૩-૨૪; R. N. Mehta & s. N. Chaudhary, Excavation at Devni Mori, pp. 34-45, fig. 13; pls. II-VIII
૧૧૬. એજન, પૃ. ૨૫
999. Excavation at Devni Mori, pls, IX, X, XII-XIX, XXXI, Fig. B; XXXIV, XXXV; also pp. 45-62
996. K. F. Sompura. •The Problem of Kathika Dynasty in Gujarat', Journal of the Oriental Institute, Vol. XX, No. 1, pp. 59-65
૧૧૯. ઉ. પ્રે. શાહ, ગુજરાતમાં બૌદ્ધ ધર્મ', “સ્વાધ્યાય,” પુ. ૧, પૃ. ૨૯૦ ૧૨૦. “ગુપ્રાઈ.” પૃ. ૭૪
૧૨૧. ગુમશિસ્થાવા, પૃ. ૨૨. દેવની મોરી વિશેની વિસ્તૃત માહિતી માટે જુઓ ૨. ના. મહેતા અને એસ. એન. ચૌધરીનું Excavation at Deuni Mori; ૨ ના. મહેતા, ગુજરાતમાં બૌદ્ધ મહાવિહાર” “કુમાર” અંક ૪૭૧; હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૭૨-૭૪; ઉ. પ્રે. શાહ, “ગુજરાતમાં બૌદ્ધધર્મ' “સ્વાધ્યાય”, , , પૃ. ર૮૬-૯૨
૧૨૨. જયેંદ્ર નાણાવટી, કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ અને સિંહસ્તંભ”, “કુમાર” કલા-અંક (પ૨૮), પૃ. ૭૨-૭૩