SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] મૌર્યકાલથી ગુપ્તકાલ ૨૭. કૂર્મપુરાન, લંડ ૧, ગ. પરૂ, wો ૧૦ ૨૮. સ્ત્રિાપુરા, ૩. ર૪, wો ૧૨૦ ૨૯. શિવપુરા, રુ. સં., સ રૂ, ૩. ૫ ૩૦. ગુ. એ. લે., ભા. ૩, નં. ર૨૨, શ્લોક ૧૪-૧૫ ૩૧. આ ગ્રંથમાં આવા ઘણા વિરોધાભાસ અને ભૂલો જોવા મળે છે અને સંપાદક પણ એ તરફ ધ્યાન દોર્યું છે. ૩૨. શરવામાહાતમ્ય, જળાશ, પરિ. ૪, પૃ. ૩૭ વડોદરા જિલ્લામાં આવેલું હાલનું અવાખલ ગામ એ આ ઉકાગ્રામ હોવાનું અનુકૃતિ જણાવે છે અને અહીં –અવાખલમાં “દેવકુ” નામના તળાવને લોક ક. મા. માં જણાવેલ દેવખાત” તરીકે ઓળખાવે છે (R. N. Mehta, “Avakhal-The Traditional Ulkāgrāma of Kāravaṇamāhātmya", Journal of Oriental Institute, Vol. XI, pp. 169 f.) ડે. ૨. ના. મહેતાએ આ સ્થાનની પુરાવસ્તુકીય તપાસ કરેલી અને એમાંથી મળેલા અવશેષો પરથી એની પ્રાચીનતા તારવવા એમણે પ્રયાસ કર્યો છે (એજન, પૃ. ૧૭૦ થી). આ ઉપરાંત બાલ-લકુલીશનું દેવખાતમાંથી અદશ્ય થઈ ઉર્જા નદીને કાંઠે પુનઃ પ્રગટ થવું અને અંતે પશ્ચિમ માળે કાયાવરોહણ-કારવણ તરફ પ્રયાણ કરવું એ ભૌગોલિક દષ્ટિએ કેટલું સંગત છે એને પ્રશ્ન પણ આ લેખમાં રજૂ થયો છે (એજન, પૃ. ૧૬૯). ૩૩. સારવMમાન્ય, પારિવા, પરિ. ૪, . ૧૧ ૩૪. ઉજ્ઞન, ૫. ૨, ૧૪ ૩૫. દા. ત. ૧. ગુ. એ. લે, ભા. ૩, ન. ર૨૨; ૨. વ. મ., . . . , પૃ. ૧૧; ૩. ગન, . ૫૪ ૩૬. કાયાવરોહણ” કે “કાયાવતારને શાબ્દિક અર્થ કાયામાં અવરોહણ” અર્થાત અવતાર એવો થાય છે. શિવે આ સ્થળે કાયા ધારણ કરી અવતાર લીધાનું પુરાણમાં તથા કા. મા. વગેરેમાં જોવા મળે છે. 3. Journal of the University of Bombay, Vol. 18, Part 4, p. 44 ૩૮. Ibid. 36. B. A. Saletore, Main Currents in the Ancient History of Gujarat, p. 45 ૪૦. સ. મ., . ., વરિ. ૪, 9 કદ
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy