________________
જ શું ]
મૌર્યકાલ
૨૭. દ્વારા સ્થાન્તિા પાનાં મધ્યમ તા: (૧રૂ. ૧૫)
મધુરમપરાન્ત......૨ રાશિ એટમ્ (રૂ. ૧૧૫) (વર્ષપ્રમાણમ્ ) અમિતપરાતાનામ્ (૪, )
મહાભારતમાં પણ “અપરાંત” નામ આ અર્થમાં પ્રયોજાયું લાગે છે (મતિ, ૩. ૨૧૦, રૂ. ૧-૨). એમાંનું અજુનની તીર્થયાત્રાનું વર્ણન ગોવાકેકણથી પ્રભાસ સુધીના પશ્ચિમ કાંડાને માટે “અપરાંત” ઉપયુક્ત થયાનું સૂચવે છે. (ઉમાશંકર જોશી, “પુરાણમાં ગુજરાત', પૃ. ૫)
૨૮. વિગતો માટે જ પ્રકરણ ૨. ( Bhandarkar, Asoka, pp. 231 ff.) મૂળ લેખના પાઠ માટે જ Hultzsch, Corpus Inscriptionum Indicarum, Vol. I, pp. 1 ff., Hirananda Sastri, The Asokan Rock at Girnar, pp. 8 ff.
D. C. Sircar, Select Inscriptions Bearing on Indian History and Civilization, Vol. I, pp. 16 ff.
ર૯. સિકંદરના મૃત્યુ બાદ એના સામ્રાજ્યના ભાગલા પડડ્યા હતા ને એમાંના એશિયાઈ મુલક પર સિકંદરના ગ્રીક સેનાની Seleucus ની સત્તા જામી હતી. એના વંશની સત્તા ત્યાં લાંબે વખત ચાલી. અશોકના સમયમાં એ વંશમાં Seleucus ને પૌત્ર Antiochus II રાજ્ય કરતો હતો, જેને અહીં “અંતિક” તરીકે ઉલ્લેખ કર્યો છે. આ વંશની રાજ્યસત્તાનું કેદ્ર સીરિયામાં હતું.
એની પારના વિદેશી રાજાઓના તથા અશોકના રાજ્યની અંદરના પ્રદેશના પરિચય Hiê ovat Bhandarkar, Asoka, pp. 26 ff.
૩૦. દા. ત. સંઘમાં તડ ન પાડવા વિશેના સ્તંભલેખે, ધર્મગ્રંથોની ભલામણને લગતા ફલક લેખ અને બૌદ્ધતીર્થોની યાત્રાને લગતા સ્તંભલેખ. (Hultzsch, C.LI. Vol. 1. pp. 159 f; 172 f; 164 f.)
39. H. D. Sankalia, Archaeology of Gujarat, p. 46, No. 1 ૩૨. દા. ત. રિવ્યાવહીન, પરિશિષ્ટ પૂર્વ અને વિવિધતીર્થત્વમાં (Raychaudhuri, P. H. A. I., p. 350) ૩૩. Pargiter, Dynasties of the Kali Age, pp. 27 f. હરિપ્રસાદ શાસ્ત્રી, પુરાણમાં આપેલી મૌર્યવંશની સાલવારી', “ગુજરાતી સાહિત્ય પરિષદ-ર૦મું સંમેલન-હેવાલ', પૃ. ૨૫૬. “કુનાલ”ના “કુશાલ” અને “કુલાલ” પાઠાંતર મળે છે.
૩૪. મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં (એજન, પૃ. ૨૫૫-૫૬)